________________
શ્રી તપામાર્ગગતિ-અધ્યયન-૩૦
૧૬૭ अभ्युत्थानमजलिकरणं. तथैवासनदानम् । ગુરુમવિશુશ્રષા, વિનય યથાવતઃ રરા
અર્થ-અભ્યસ્થાન, અંજલિ કરવી,તેમજ આસન આપવું, ગુરુભક્તિ,ભાવ-અંતઃકરણપૂર્વક ગુરૂના આદેશપ્રતિ સાંભળવાની, ઈચ્છા અથવા ઉપાસના, ભાવશુશ્રષા આ બધું “વિનય' તરીકે કહેવાયેલ છે. (૩ર-૧૧૯૪).
आयरिअमाइअंमि, वेआवच्चंमि दसविहे। आसेवणं जहाथामं वेआवच्चं तमाहिअं ॥३३॥ आचार्यादिके वैयावृत्त्ये च दशविधे । आसेवनं यथास्थामं, वैयावृत्त्यं तदाख्यातम् ॥३३॥
અર્થ–આચાર્ય વગેરે વિષયમાં ઉચિત વિધિપૂર્વક આહારાદિસંપાદન રૂપયાવૃત્ય,આ વૈયાવચ્ચવિષય વિભાગથી દશ પ્રકારે છે જેમ કે-આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી,
ગ્લાન, નવદીક્ષિત, સાધર્મિક કુલ, ગણ અને સંઘ. આ વૈયાવૃત્યમાં યથાશક્તિ આસેવન “વૈયાવૃજ્ય તરીકે કહેલ છે. (૩૩–૧૧૯૫)
वायणा पुच्छणा चेव, तहेव परिअट्टणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥३४॥ वाचना पृच्छना चैव, तथैत्र परिवर्तना । अनुप्रेक्षा धर्मकथा, स्वाध्यायो पञ्चधा भवेत् ॥३४॥
અર્થ-વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા–એમ પાંચ પ્રકારને “સવાધ્યાય થાય છે. (૩૪-૧૧૯૯૬)