________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ सन्नाणनाणोवगए महेसी, अणुत्तर चरिउ धम्मसचयं । भणुत्तरे नाणधरे जसंसी, ओभासई सरइवंतलिक्खे ॥२३॥
सन्नानाज्ञानोपगतो महर्षिरनुत्तर चरित्वा धर्मसंचयं । अनुत्तरो झानधरो यशस्व्यवभासते सूर्य इनान्तरिक्षे ॥२३॥
અર્થ-તે સમુદ્રપાલ મહષિ, કૃતજ્ઞાનથી ક્રિયાકલાપના જ્ઞાન સહિત અનુત્તર ક્ષમા વગેરેનો ધર્મ સંચય કરી, આકાશમાં સૂર્યની માફક યશસ્વી અને અનુત્તર જ્ઞાનધારી-કેવલજ્ઞાની જગતમાં પ્રકાશે છે. (૨૩-૭૭૪) दुविहं खदेऊण य पुण्णपावं, निरंजणे सन्वओ विप्पमुक्के । तरित्ता समुदं व महाभवोहं,समुद्दपालो अपुणागमं गए तिबेमि॥
द्विविधं क्षपयित्वा च पुण्यपापं,निरञ्जनः सर्वतो विप्रमुक्तः। तीा समुद्रमिव महाभवौघ,समुद्रपालोऽपुनरागमं गतः ।।
કે રૂતિ વીમારા અર્થઘાતી-અઘાતી ભેદથી બે પ્રકારનું, શુભ-અશુભ પ્રકૃતિ રૂપ બે પ્રકારનું અર્થાત કર્મ માત્રને ક્ષય કરી, સંયમ પ્રતિ નિશ્ચલ અર્થાત્ શેલેશી અવસ્થાને પામેલ સર્વથી– બાહા-અત્યંતર ગહેતુ માત્રથી રહિત, તેમજ સમુદ્ર સમાન દેવ વગેરે જન્મપ્રવાહને તરીને, સમુદ્રપાલ મહર્ષિ, અપુનરાગમન ગતિ રૂપ મુક્તિમાં ગયા. આ પ્રમાણે તે જબ! હું કહું છું. (૨૪-૭૭૫)
એકવીસમું શ્રી સમુદ્રપાલીયાધ્યયન સંપૂર્ણ.