SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો તપામાગ ગતિ-અધ્યયન-૩૦ आश्रमपदे विहारे, सन्निवेशे समाजघोषे च । स्थली सेना स्कन्धावारः, सार्थे संवर्त्तकोट्टः च ॥ ११७ ॥ वाटेषु वा रथ्यासु वा, गृहेषु वा एतमेतावत्क्षेत्रम् | कल्पते तु एवमाद्यवं, क्षेत्रेण तु મવેતૂ ॥૮॥ पेटा चार्द्धपेटा, गोमूत्रिका पतङ्गवीथिका चैव । शम्बूकावर्त्तायतं गत्वा प्रत्यागता ષષ્ઠી ॥૧॥ // ચતુર્મિ: હાવનમ્ ॥ ૧ અથ—ગામમાં, નગરમાં, રાજધાનીમાં, નિગમમાં, આકરમાં, પલ્લીમાં, પેટમાં, ક ટમાં, દ્રોણુમુખમાં, પત્તનમાં, મડબમાં, સંબાધમાં, આશ્રમપદમાં,વિહારપ્રધાન ગામ વગેરેમાં, સંનિવેશમાં, સમાજમાં, ઘાષમાં, સ્થલીમાં, સેનાપ્રધાન સ્કંધાવારમાં,સાથ માં, સંવત્તુ માં કેટ્ટમાં, વાટક-પાટકામાં શેરીએમાં અને ઘરોમાં, એ પ્રકારના પ્રમાણમાં મારી ભિક્ષા માટે પટન કરવા ક્ષેત્ર કલ્પે છે.અર્થાત્ આ પ્રમાણે ક્ષેત્રહેતુક અવમૌદય થાય. હવે બીજા પ્રકારે ક્ષેત્રહેતુક અવોદય કહે છે. (૧) મ ંજીષાની માફ્ક સ લગ્ન સ`દિશામાં રહેલ ગૃહોના પÖટનમાં ‘પેટા,’ (૨) તેના અધ વિભાગમાં ભ્રમણમાં ‘અ - પેટા,’(૩) ગેમૂત્રિકાના આકારે ડાબી-જમણી બાજુથી ભ્રમણમાં ‘ગામૂત્રિકા,’ (૪) તીડની માફક વચ્ચે ઘણાં ઘરો છેાડી છેડી ભ્રમણમાં ‘પતંગવી થકા,' (૫) શખની માફક આવત્ત રીતે ભ્રમણમાં ‘શ’બૂકાવો,’ અને (૬) સીધે સીધા આગળ જઈને વળતાં ભ્રમણમાં આયત ગત્ર પ્રત્યેાગતા' કહેવાય છે. આ ભિક્ષાચર્યા ગોચરી રૂપ હોવાથી ક્ષેત્રકૃત અવમૌદય કેવી રીતે ? એ પ્રશ્નના જવાબમાં કહે છે કે-અવૌદય
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy