SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્યકતવપરાકમાધ્યયન-૨૯ ૨૧૧ રૂપ પુરસ્કારના અભાવને યાને-અવજ્ઞાના સ્થાનને પોતે પામે છે. અવજ્ઞાના સ્થાનભૂત બનેલે જીવ, કદાચ અશુભ અધ્યવસાયની ઉત્પત્તિમાં પણ અપુરસ્કારના ભયથી જ અશુભ ગોથી અટકી જાય છે અને પ્રશસ્ત ચોગમાં પ્રવર્તે છે. પ્રશસ્ત યુગને પામેલે સાધુ, જ્ઞાનાવરણ આદિ ઘાતિકર્મોને અપાવે છે-મુક્તિને પામે છે. (૯-૧૦૯૯) सामाइएण भंते ! जीवे कि जणयइ ? । सामाइए ण सव्वसावज्जजोगविरई जणयई ॥१०॥ सामायिकेन भदन्त ! जीवः किं जनयति ?। , सामायिकेन सर्वसावद्ययोगविरतिं जनयति ॥१०॥ અર્થ–આલેચના આદિ, સામાયિકવાળાને જ હેય. તે હે ભગવન્! સામાયિકવાળો જીવ કયા ગુણને મેળવે છે? સામાયિકથી સઘળા પાપવાળા વ્યાપારના ત્યાગ રૂપ, જીવ, સર્વસાવઘરવિરતિને પામે છે. (૧૦-૧૧૦૦) चउवीसत्थएण भंते ! जीवे कि जणयइ ? । चउवीसत्थएण दसणविसोहिं जणयइ ॥११॥ चतुर्विशतिस्तवेन भदन्त ! जीवः कि जनयति ?। चतुर्विशतिस्तवेन दर्शनविशुद्धिं जनयति ॥११॥ અથસામાયિક પામનાર, તેના રચયિતા અહે તે છે અને તેઓ સ્તુતિને છે-એમ માને છે. તે છે ભગવન! એવીશ તીર્થકરની સ્તુતિથી જીવ કયા ગુણને પામે છે? વીશ તીર્થકરેની સ્તુતિથી જીવ, દર્શનવિશુદ્ધિને પામે છે. (૧૧-૧૧૦૧)
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy