________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, અર્થ-ગુણની સમૃદ્ધિવાળા, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડથી રહિત, તેમજ પક્ષીની માફક પ્રતિબંધ વગરના અને મેહ વગરના બની, ક્રમથી ઉત્પન્ન કેવલજ્ઞાનસંપન્ન અનાથી મુનિરાજ વસુધાતલ ઉપર વિચરે છે. આ પ્રમાણે તે જંબૂ ! તને કહું છું. (૬૦-૭૫૧) • વીસમું શ્રી મહાનિર્ગથીયાધ્યયન સંપૂર્ણ