SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ श्रुतानि मया पञ्चमहाव्रतानि नरकेषु दुःखं च तिर्यग्योनिषु । निर्विण्णकामोऽस्मि महार्णवादनुजानीत प्रव्रजिष्याम्यम्बे ! ||१०|| અર્થ-ડે મા-બાપ! મેં વિશિષ્ટ જ્ઞાનથી પૂર્વ ભવમાં પાંચ મહાવ્રતા સાંભળ્યાં જાણ્યાં-અનુભવ્યાં છે, તેમજ નરકામાં, તિય"ચ ચેાનિમાં તથા દેવ-મનુષ્યમાં જે દુઃખ છે તે પણ સાંભળ્યું-જાણ્યુ -અનુભવ્યું છે. આથી મહા ભય'કર સંસારસાગરમાંથી વૈષયિક સુખ–ભાગાની જરા પણ કામના મારા દિલમાં રહી નથી, માટે હું સકલ દુઃખના વંસ ખાતર શ્રી પારમેશ્વરી પ્રવ્રજ્યા ગ્રતુણુ કરીશ. (૧૦-૬૦૩) અમ્મતાય ! મર્ મોના, મુત્તા વિસજોવમા । पच्छा कडुयविवागा, अणुबंध दुहावहा ॥ ११ ॥ ॥ અન્યતાતો ! મા મોળા, મુવિષોષમા: | पश्चात्कटुकविपाका, અનુવધતુ વાવાઃ || ૧૨ | અથ-ડે માત-પિતા ! ભાગવ્યા પછી કટુક કુલ દેનારા, નિરંતર દુઃખદ અને વિષવૃક્ષના લ જેવા ભેગા મેં ખૂબ ભગવી લીધેલા છે, જેથી કાઈ પણ વખત હવે ભાગા ભાગવવાની વાત કરવી નહિ. (૧૧-૬૦૪) इमं सरीर अणिच्च, असुई असंभवं । असासयावासमिणं, दुक्खक्के साण भायणं ॥ १२ ॥ इदं शरीर मनित्यम शुच्यशुचि सम्भवम् । શાપતાવામમિનુંદુ:વવામાં માનનમ્ ॥ ૨ || અથ-વળી આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કેમ કે–તે અપવિત્ર શુક્ર-Àાણિતથી જ પેદા થયેલુ છે. આ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy