________________
૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ
सर्वं ततो जानाति पश्यति
चामोहनो भवन्ति निरन्तरायः ।
अनाश्रवो ध्यानसमाधियुक्तः,
आयुःक्षये मोक्षमुपैति शुद्धः ॥१०॥ ।। ત્રિમંત્રિરાવમ્ ॥ અ - –આ પ્રમાણે પૂર્ણાંકત નીતિર્થી આત્માના રાગ– દ્વેષ-મેહ રૂપ અધ્યવસાય રૂપ સ’કાર્ની, ‘આ સકલ દેતું મૂળ છે’ ઇત્યાદિ વિચારણા રૂપ ભાવનામાં ઉદ્યમશીલ આત્મામાં માધ્યસ્થ્ય રૂપ સમતા પેદા થાય છે. આ રૂપાદિ વિષચા કમખ'ધના હેતુ નથી. પરન્તુ રાગ વગેરે દોષ કર્મ બંધના હેતુ છે.' અર્થાત ઇન્દ્રિયા રૂપાદિ ગત શગાદિ ક બધના હેતુ છે એમ વિચાર કરનાર સાધુની વિષયાદિ રૂપ કામભોગેાની તૃષ્ણા ક્ષીણ થાય છે. તે ક્ષીણુ તૃષ્ણાવાળા વીતરાગ અને છે, કારણ કે-તૃષ્ણા એટલે લેભ, તેના ક્ષય થવાથી ક્ષીણમાહપણાની પ્રાપ્તિ થાય છે. તે પૂર્ણ સવ કૃત્યવાળા બનેલા, ક્ષણવારમાં જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાયકને અર્થાત્ જે જ્ઞાનને આવરે, દનને આવરે અને અતરાયને કરે છે, તે ત્રણેય કમ'ને ખપાવે છે : ચાર ઘાતીકના ક્ષય આદ વિશેષ રૂપે સ`ને જાણે છે : સામાન્ય રૂપે સને જુએ છે: માહ વગરના, અંતરાય વગરના અનેક બંધહેતુ વગરના અની, શુકલધ્યાન દ્વારા પરમ સ્વાસ્થ્ય રૂપ સમાધિથી યુકત અનેલા, વેદનીય—આયુષ્ય-નામ-ગેત્રકમ રૂપી અાતી કાના ક્ષય થવાથી, ક`મલ વગરના શુદ્ધ આત્મા માક્ષને પામે છે. (૧૦૭ થી ૧૦૯-૧૩૨૭ થી ૧૩૨૯)