________________
१६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(૪) શબ્દાદિ પાંચ વિષયાને છેડી,વાચના વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને છેડી (કેમ કે-તે ગતિના ઉપયોગમાં ઘાતક છે.) અને ઇર્યોમાં તન્મય અનેલે તેને આગળ કરી, કાય-મનની એકાગ્રતાપૂવ ક સાધુ ઈયાઁ-ગમન કરે ! (૪ થી ૮–૯૧૭ થી ८२१)
कोहे माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भये मोहरिए, विकहासु तहेव य ॥९॥ एयाई अट्ठ ठाणाई, परिवज्जित्तु संजओ । असावज्जं मियं काले, भासं भासिञ्ज पण्णवं ॥ १० ॥ ॥ युग्मम् ॥
क्रोधे माने च मायायां, लोभे च उपयुक्तता | हास्ये भये मौखर्ये, विकथासु तथैव च ॥ ९॥ एतान्यष्टौ स्थानानि परिवर्ज्य संयतः । असावद्यां मितां काले, भाषां भाषेत प्रज्ञावान् ॥१०॥ ॥ युग्मम् ॥
अर्थ-भाषासभिति :-प्रोध, भान, भाया, बोल, हास्य, लय, भुणरता (वायासया ) भने विस्थायामां એકાગ્રતાના અભાવ કરી યાને ક્રોધાદિ સ્થાનાને છેડી, બુદ્ધિમાન સાધુએ નિર્દોષ-પરિમિત-સમયે ચિતવાણી ખેાલવી જોઇએ. (૯+૧૦ ૯૨૨૯૨૩)
गवेसण गहणे य, परिभोगेसणा य जा । आहारोव हिसिज्जाए, एए तिन्नि विसोइए ॥ ११॥