________________
૧૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અથવા વ્રતથી છેડાવવા સ્વજને વગેરેએ કરેલ ઉપસર્ગમાં, તેના નિવારણાર્થે. (૩) બ્રહ્મચર્યની ગુપ્તિ વિષયમાં, સહનશીલતા હોવાથી, કારણ કે–તે ગુપ્તિ મનના મહા તેફાનની ઉત્પત્તિમાં બીજા પ્રકારે અસહ્યા બને છે. (૪) વરસાદ વગેરેમાં અપકાય છની રક્ષા માટે. (૫) એક ઉપવાસ આદિ તપના હેતુથી. (૬) ઉચિત કાલમાં અનશન કરનારને શરીરને વ્યવચ્છેદ હેતુ હેવાથી. આ કારણેએ ભિક્ષાની ગવેષણ કરવી નહિ. (૩૪૩૫-૧૦૧૮+૧૦૧૯)
अवसेसं भंडगं गिज्मा चक्खुसा पडिलेहए।
મનોrગો, વિહાર વિહાર મુખી રૂદ્દા अवशेष भाण्डकं गृहीत्वा, चक्षुषा प्रतिलेखयेत् । परमार्द्धयोजनाद्विहार, विहरेन्मुनिः ॥३६॥
અર્થ–સમગ્ર ઉપગરણને લઈને આંખથી જોયા બાદ પડિલેહણ કરે. ત્યાર બાદ ઉપગરણને લઈને ઉત્કૃષ્ટ અર્ધજન સુધી, કેમ કે-અર્ધ જન ઉપરાન્ત ગયેલ અશન આદિ માગતીત થાય, માટે તેટલા ક્ષેત્રમાં ગોચરી માટે મુનિ પર્યટન કરે. (૩૬-૧૦૨૦)
चउत्थीए पोरिसीए, निक्खिवित्ताण भायणं । सज्झायं च तओ कुज्जा, सव्वभावविभावणं ॥३७॥ पोरिसीए चउन्माए, वंदित्ताण तओ गुरु। पडिक्कमित्ता कालस्स, सिज्जं तं पडिलेहए ॥३८॥