________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ,
पशुबन्धा सर्ववेदाः, इष्टं च पापकर्मणा । न तं त्रायन्ते दुश्शीलं कर्माणि बलवन्तीह ||२९|| नापि मुण्डितेन श्रमणो, ओंकारेण न ब्राह्मणः । न मुनिररण्यवासेन, कुशचीवरेण न समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ज्ञानेन च मुनिर्भवति, तपसा भवति तापसः ॥३१॥ कर्मणा ब्राह्मणो भवति, कर्मणा भवति क्षत्रियः । वैश्यः कर्मणा भवति, शूद्रो भवति कर्मणा ॥ ३२॥ एतान्प्रादुरकार्षीद् बुद्धः, यैः भवति स्नातकः ।
सर्वकर्मविनिर्मुक्तं तं वयं ब्रूमो एवं गुणसमायुक्ता, ये भवन्ति ते समर्थाः तूढ, परमात्मानमेव तूद्ध,
૧૪૬
तापसः ॥३०॥
ब्राह्मणः ।
ब्राह्मणम् ॥३३॥ द्विजोत्तमाः ।
च ॥ ३४ ॥
॥ षभिःकुलकम् ॥
અથ-પશુઓના વિનાશ માટે ખંધનના કારણભૂત ઋગ્વેદ વગેરે સવ વેઢા, પાપના હેતુભૂત પશુના વધ વગેરેના અનુષ્ઠાનથી કરેલ યજ્ઞ, તે દુરાચારી યજ્ઞ કરનારને સંસારઅંધનથી ખચાવી તારી શકતા નથી; કેમ કે-પશુવધ વગેરેમાં પ્રવત્તક હાઈ તે વેદ અને યજ્ઞ ક બલવક છે.
વળી માથું મુંડાવા માત્રથી ‘શ્રમણુ' કહેવાતા નથી, એકાર માત્રથી ‘બ્રાહ્મણ' બનતા નથી, અરણ્યમાં રહેવાથી મુનિ’ થતા નથી અને વલ્કલ વગેરે કુશના વસ્ત્ર માત્રથી 'तास' थतो नथी.
વળી સમતાથી શ્રમણ થાય છે, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ અને છે, જ્ઞાનથી સુનિ અને છે અને તપથી તાપસ બને છે.