________________
- ૫૬
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ-બીજો ભાગ इत्वरिकं मरणकालं च, द्विविधमनशनं भवेत् । इत्वरिकं सावकाळू, निरवकाङ्क्ष तु द्वितीयम् ॥९॥
અર્થ-ડા કાળ સુધી અને યાજજીવ સુધીને મરણકાળ આ પ્રમાણે બે પ્રકારે અનશન છે. બે ઘડી વગેરે પછી ભોજનની અભિલાષાવાળું તે સાવકાંક્ષ ઈત્વરિક કહેવાય છે. જ્યારે તે ભવમાં ભજનની ઈચ્છા વગરનું હેઈ, તે નિરવકાંક્ષ મરણકાળ અનશન કહેવાય છે. (૯-૧૧૭૫)
जो सो इत्तरिअतको, सो समासेण छविहो।
सेढितवो पयरतवो, घणो अतह होइ वग्गो अ॥१०॥ तत्तो अ वग्गवग्गो उ, पंचमओ छट्टओ पइण्णतवो । मणइच्छिअचित्तत्थो, नायव्वो होइ इत्तरिओ ॥११॥
| | દુભમ્ | यत्तदित्वरक्तपः, तत्समासेन तु षविधम् । श्रेणितपः प्रतरतपः, घनश्च तथा भवति वर्गश्च ॥१०॥ ततश्च वर्गवर्गस्तु. पञ्चमः षष्ठकं प्रकीर्णतपः । मनस ईप्सितचित्रार्थ, ज्ञातव्यं भवति इत्वरकम् ॥११॥
અર્થ-ઈવરાનશન રૂ૫ ઈરિક તપ સંક્ષેપમાં છ પ્રકારે છે. (૧) શ્રેણિતપ-પક્તિપૂર્વકને તપ “શ્રેણિતપ” કહેવાય છે. એક ઉપવાસ આદિના ક્રમથી છ મહિના સુધી કરાતે તપે લેવાય છે. (૨) પ્રતરત–શ્રેણિ વડે ગુણાયેલી શ્રેણિ પ્રતર કહેવાય છે, પ્રતાપૂર્વકને તપ પ્રતરતપ કહેવાય છે. ૧-૨-૩-૪ નામના ચાર પદની એક શ્રેષ્ઠ કલ્પ અને