________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ-બીજો ભાગ अकषायं यथाख्यातं, छद्मस्थस्य जिनस्य वा । एतच्चयरिक्तकर, चारित्रं भवत्याख्यातम् ॥३३॥ ॥ સુખમ્ ॥ અથ-સ સાવદ્ય ચેાગના પરિહાર રૂપ સામાયિક નામક પ્રથમ ચારિત્ર, છેક્રેપસ્થાપના (વડી દીક્ષા) નામક બીજી ચારિત્ર, પરિહારવિશુદ્ધિ નામક ત્રૌનું ચારિત્ર, સૂક્ષ્મસ પરાય નામક ચેાથુ, ચારિત્ર અને કષાયના ઉત્ક્રય વગરનું ક્ષતિઉપમિત કષાયની અવસ્થામાં થનારું યથાખ્યાત નામક પાંચમુ` ચારિત્ર, ઉપશાન્તમેહ-ક્ષીણમેહ ગુણસ્થાન હ્રયવતી છદ્મસ્થને અથવા સચેાગી–અયાગી ગુણસ્થાન યસ્થાયી કેવલી–જિનને હાય. છે. આ પૂર્વેČક્ત પાંચ ભેદેોવાળુ` ચારિત્ર એટલે ચય-ક રાશિ, રિક્ત-અભાવ અર્થાત્ કમ રાશિના અભાવના હેતુભૂત ચારિત્ર, શ્રી જિન આદિ મહાપુરુષપુ ગવાએ કહેલ છે. (૩૨+૩૩-૧૦૮+૧૦૮૭)
૧૯૮
तवो अ दुविहो वृत्तो, बाहिरभितरो तहा । बाहिरो छव्विहो कुत्तो, एवमभितरी तवो ॥ ३४ ॥ तपश्च द्विविधमुक्तं, बाह्यमाभ्यन्तरं तथा । बाह्य षषिधमुक्तमेवमभ्यन्तरं સવઃ ॥૨॥
અર્થ-તપ, બાહ્ય-અભ્યંતર રૂપે એ પ્રકારના કહેવે છે. બાહ્ય તપ છ પ્રકારના અને અભ્યંતર તપ છ પ્રકારને કહેલા છે. (૩૪–૧૦૮૮)
नाणेण जाणई भावे, दंसणेण सदहे । રિસેળ ન (૨) જિન્નાર, તને પરજીયા રૂપ