SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ 'विरज्जमाणस्स य इंदिअत्था, सहाइया तावइअप्पयारा । न तस्स सव्वेवि मणुण्णयं वा, निव्वत्तइ अमणुण्णयं वा:।।१०६॥ | | ત્રિમિર્વિરોજ II कल्पं नेच्छेत्सहायलिप्सुः, पश्चादनुतापेन तपः प्रभावम् । एवं विकारानमितप्रकाशनापद्यते इन्द्रियचौरवश्यः ॥१०४॥ ततस्तस्य जायन्ते प्रयोजनानि, निमज्जयितु मोहमहार्णवे । सुखैषिणो दुःखविनोदनाथ, तत्प्रत्ययमुद्यच्छति च रागी ॥१०५॥ વિાક્યમાનસ્થ રેન્દ્રિયાથ, શાાિરસાવત્તા પ્રાપ:. न तस्य सर्वेऽपि मनोज्ञतां वा, निवर्तयन्ति अमनोज्ञतां वा ॥१०६॥ તે ત્રિમિશિવમ્ | અર્થ-આ મારી સેવા આદિ રૂપ સહાય કરશે.” આવી સહાયની ઈચ્છાવાળો થક, શૈયાવચ્ચ વગેરે કાર્ય કરવામાં સમર્થ–ગ્ય રૂપ કલ્પ શિષ્યને ઈનહિ. (ઉપકારની બુદ્ધિમાં દેષ નથી.) તેમજ દીક્ષાને સ્વીકાર કર્યા બાદ “શું આટલું બધું કષ્ટ મેં સવીકાર્યું ?—આવી ચિંતા રૂપ પશ્ચાત્તાપથી અને અહીં જ આમષષધી આદિ લબ્ધિની ઈચ્છાથી તથા પરમાં ભોગાદિના નિયાણું કરવા દ્વારા તપના પ્રભાવને ન ઈચ્છે ! (સંઘાદિ કાર્ય માટે દેષ નથી.) ધર્મ રૂપી ધનનું અપહરણ કરનાર હેવાથી ઈન્દ્રિય રૂ૫ રેને આધીન બનેલે, આ પ્રકારે અપરિમિત પ્રકારવાળા દેષ રૂપી વિકારને પામે છે. તે વિકારની પ્રાપ્તિથી, તે જ જંતુને મેહ રૂપી મહાસાગરમાં ડૂબાડવા માટે સમર્થવિષયસેવન હિંસા વગેરે પ્રજાને પેદા થાય છે. સુખને ઈચ્છક થતે દુઃખના નાશ માટે રાગી
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy