________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । नमस्ते संशयातीत !
एवं तु संशये छिन्ने, केशि: अभिवन्द्य शिरसा गौतमं तु पञ्चमहाव्रतं धर्मं, प्रतिपद्यते पूर्वस्य पश्चिमे मार्गे, तत्र
सर्व सूत्रमहोदधे ! || ८५ ॥
केशिगौतमतो श्रुतशील समुत्कर्षो,
घोरपराक्रमः । महायशस्रम् ॥८६॥
नित्यं,
અથશ્રી કેશી કહે છે કે-હે
ગૌતમ ! આપની સંશય દૂર કરી
બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિએ અમારા ही घो. भाटे हे संशयथी अतीत-रडत ! हे सर्वत्रદીયા. માટે હું મહાસાગર ! આપને મારા નમસ્કાર હા ! આ પ્રમાણે ધાર પરાક્રમી શ્રી કેશકુમારશ્રમણ, મહાયશ શ્રી ગૌતમસ્વામીને મસ્તકથી પ્રણામ કરીને,પ્રથમના જિનને અભિમત અને અંતિમ તીથકર સ ંબંધી તી રૂપ કલ્યાણકારી માગ માં પંચમહાવ્રત રૂપ ધર્મને સ્વીકારે છે. (૯૫થી ૮૭૯૦૯ થી ૯૧૧)
૧૧૧
भावतः ।
शुभावहे ||८७ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
केसी गोअमओ णिच्चं, तमि आस समागमे । सुयसीलसमुक्करिसो, महत्थत्थविणिच्छओ ॥८८॥ तोसिआ परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया । सं ते पसी अन्तु, भयवं केसीगोअम त्तिबेमि ॥ ८९ ॥
॥ युग्मम् ॥
तस्मिन्नासीत्समागमे । महार्थार्थविनिश्वयः ॥ ८८ ॥