________________
૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-મીજો ભાગ
માની વિરાધના કરી, જેમ ખીજા પખીએએ મુખમાંથી લઈ લીધેલ માંસની પેશીથી માંસમાં લુબ્ધ કુરરી નામના ૫ખીની માફક વિત્તિની પ્રાપ્તિમાં શેક કરે છે અને વિપત્તિને પ્રતિકાર ન થતાં પસ્તાવા કરે છે, તેમ વિરાધક આત્મા ભાગરસમાં આસક્ત અનેલા ઉભય લેાક વિપત્તિની પ્રાપ્તિ થતાં પશ્ચાત્તાપ કરે છે. આવા આત્માઓની સ્વ-પર રક્ષામાં અસમથતા હાઈ અનાથતા સમજવી. ( ૫૦–૭૪૧) सुच्चाण मेहावि सुभासियं इमं, अणुसासणं नाणगुणोववेअं । मग्गं कुसीलाण जहाय सव्वं, महानिअंठाण वए पहेणं ॥ ५१ ॥ મેધાવિન ! सुभाषितमिदमनुशासनं ज्ञानगुणोपपेतम् । मार्ग कुशीलानां त्यक्त्वा सर्वं,
श्रुत्वा
महानिप्रथानां व्रजेः તથા || ૧૧ || અથ−કે બુદ્ધિશાલિન ! પૂર્વક્તિ જ્ઞાન-દન-ચારિત્રથી યુક્ત સુશિક્ષણ સાંભળી, કુશીલીઓને સમાગ છેડી, મહાનિશ્ર થાના માગે, તુ' ચાલજે ! (૫૧-૭૪૨) चरितप्रायारगुणन्निए तओ, अणुत्तर संजम पालिआणं । निरास संविण कम्मं, उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥ ५२ ॥
चारित्राचारगुणान्वितस्ततोऽनुत्तरं संयमं पालयित्वा । निराश्रयः सदक्षेप्य कर्मोपैति स्थानं विपुलोत्तमं ध्रुवम् ॥ ५२ ॥
અથ –ચારિત્રાચાર અને જ્ઞાન રૂપ ગુણસપન્ન બનેલા મુનિ, તે મહા નિગ્ર થાના માર્ગે ચાલવાથી; યથાખ્યાત ચારિત્ર રૂપ પ્રધાન સંયમનું પાલન કરી અને આશ્રવ વગરન