SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ , संख्येयकालमुत्कृष्टान्तर्मुहूर्त जघन्यकम् द्वीन्द्रियकायस्थितिः, तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूत जघन्यकम् द्वीन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् एतेषां वर्णतश्चैत्र, गन्धतो रसस्पर्शतः . संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः I૬ રૂકા . શરૂવા અથ–હવે ઉદાર એકેન્દ્રિયની અપેક્ષાએ સ્થૂલ ત્રસેને કહે છે. તે ઉદાર ત્રસે ચાર પ્રકારના બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે. હવે જે બેઈન્દ્રિય જીવે છે. તે પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના કહેલ છે. તે - ભેદને કહેવાતા એવા મારી પાસેથી સાંભળો ! (૧) “કૃમિઓ”પેટમાં, ફેડલા વગેરેમાં થનારા નાના છે (કરમીયા), (૨) મંગલા', (૩) અલસિયાં, (૪) “માતૃવાહક-ચૂડેલ, (૫) વાંસલાના આકારના મુખવાળા “વાસી મુખરજી,૬) “શક્તિકા –મેતીની છીપ, (૭ “શંખ, (૮) “શંખન– નાના શંખશંખલા, (૯) પલક”, (૧૦) “અનુપલ્લક, (૧૧) “વરાટક – કડી, (૧૨) “જલુકા-જળ, (૧૩) જાવક, અને (૧૪) ચંદનક’–‘અક્ષ, (તે શંખ અને કેનેડાની માફક દરિયામાં ઉત્પન્ન થાય છે. તે નિર્જીવ થતાં સ્થાપનાચાર્ય કરવા માટે ઉપગમાં લેવાય છે.) આ પ્રમાણે અનેક પ્રકારના બેઈન્દ્રિય જીવે લેકના એક પ્રદેશમાં છે, પણ સર્વ ઠેકાણે નથી. તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્તા છે. ભવસ્થિતિ–બેઈન્દ્રિનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy