________________
શ્રી અનગારા માર્ગે ગતિ-અધ્યયન-૩૫
सुणेह मेगग्गमणा, मग्गं बुद्धेहिं देसि । जमायरतो भिक्खू , दुक्खाणंतकरो भवे शृणुत मे एकाग्रमनसः, मार्ग बुद्धैर्देशितम् । यमाचरन्भिक्षुदु:खानामान्तकरो भवेत्
- શા અર્થ—જેને આરાધતાં સાધુ, સકલ કર્મના ક્ષય દ્વારા દુઃખને અંત કરનારે થાય છે. એવા શ્રી અરિહંત ભગવંત વગેરેએ કથિત મોક્ષમાર્ગને, હે શિષ્ય ! અનન્ય ચિત્તવાળા બની કહેનાર એવા મારી પાસેથી સાંભળો ! (૧-૧૪૧૮
गिहवास परिच्चज्ज, पव्वजं अम्सिए मुणी। इमे संगे विआणेज्जा, जेहिं सज्जति माणवा ॥२॥ गृहवासं परित्यज्य, प्रव्रज्यामाश्रितो मुनिः । इमान्संगान्विजानीयात् , यैः सज्यन्ते मानवाः ॥२॥
અર્થ–ઘરવાસને છેડી શ્રી ભાગવતી પ્રત્રજ્યાને પામેલ મુનિ, દરેક પ્રાણીને પ્રસિદ્ધ આ પ્રત્યક્ષ પુત્ર, સ્ત્રી વગેરે સંગને “આ ભવના હેતુઓ છે’-એમ વિશેષથી જાણે! અર્થાત જ્ઞાનનું વિરતિ રૂ૫ ફળ હોવાથી જાણીને તેઓને છોડી દે! કારણ કે-પુત્ર, સ્ત્રી આદિ સંગાથી માનો અને બીજા પ્રાણીઓ મમતાભાવને પામે છે અર્થાત્ ભવબંધનથી બંધાય છે. (૨– ૧૪૧૯)