________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૪૧
એકાગ્રતાને પેદા કરીને જીવ વિશિષ્ટ-વિશિષ્ટતર શ્રુતતત્ત્વના અબોધ રૂપ જ્ઞાનપર્યંચાને પેદા કરે છે. જીવ જ્ઞાનપાંચાને ઉત્પન્ન કરી સમ્યક્ત્વને શુદ્ધ બનાવે છે, કેમ કે-તત્ત્વજ્ઞાનની શુદ્ધિમાં તત્ત્વવિષય શ્રદ્ધાની પણ શુદ્ધિ થાય છે અને એથી જ મિથ્યાત્વની નિર્જરા કરે છે. (૫૮-૧૧૪૮)
वयसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ? बयમૈં મંતે દિ બાયર્ વયશ્ समाहारणयाए णं वयसाहारणदंसणपज्जवे विसो हेइ, वयसाहारणदंसणपज्जवे विसोहित्ता सुलहबोहित्तं निव्वत्तेइ, दुल्लबोहित्तं निज्जरे ॥ ५९ ॥
वाक्समाधारणया भदन्त ! जोत्रः किं जनयति ? वा क्रूसमाधारणया वाक्साधारणदर्शन पर्यवाः विशोधयति, वाक्साधारणदर्शनपर्यत्रान्विशोधयित्वा ( विशोध्य ), सुलभ बोघित्वं निर्वर्तयति, दुर्लभबोधित्वं निर्जरयति ॥ ५९ ॥
અ-હે ભગવન્ ! વચનસમાધારણાથી જીવ કયા ગુણને પામે છે ? જીવ, સ્વાધ્યાયમાં જ વચનની સ્થાપના રૂપ વચનસમાધારણાથી વાણીના વિષય રૂપ પ્રજ્ઞાપનીય પદાથ વિષય સમ્યક્ત્વ વિશેષ રૂપ વાસાધારણ દશનપર્યાયને વિશુદ્ધ કરે છે, અર્થાત્ દ્રવ્યાનુયોગના અભ્યાસથી તે પદાથ રૂપ વિષયની શંકાદિ રૂપ મલિનતાને દૂર કરવા દ્વારા વિશુદ્ધ મનાવે છે. છત્ર, વાસાધારણ દશનપોંચેને વિશુદ્ધ બનાવી સુલભબાધિતાને પામે છે અને દુર્લભમેાષિતાની નિરા કરે છે. (૫૯–૧૧૪૯)
काय समाहरणयाए णं भंते ! जीवे किं जणयइ ? काय
૧૬