________________
શ્રી મહાનિમ્ર થીયાધ્યયન-૨૦
एवं च चिन्तयित्वा खलु, प्रसुप्तोऽस्मि नराधिप ! | परिवर्तमानायां रात्रौ वेदना मे क्षयं गता ॥ ३३ ॥ અ-હે રાજન્ ! આ પ્રમાણે મેલીને જ નહિ પરન્તુ ચિ'તન કરી હું નિદ્રાધીન થયે. આમ શુભચિંતનના પ્રભાવથી રાત્રિ પૂરી થતાંની સાથે જ મારી વેદના ખતમ થઇ ગઇ. (૩૩-૭૨૪)
૪૯
तओ कल्ले पभायम्मि, आपुच्छित्ताण बंधवे । खंतो दंतो निरारंभो, पव्वइओ अणगारियं ॥ ३४ ॥ ततः कल्ये प्रभाते, आपृच्छय बान्धवान् । क्षान्तो दान्तो निरारम्भः, प्रव्रजितोऽनगारताम् ॥ ३४ ॥ અથ-વેદનાની સમાપ્તિ થયા પછી નીરાગી થયેલા હું પ્રભાતકાળમાં પિતા, ખંધુ વગેરેની રજા મેળવી, ક્ષમાવાન્, દમનવાળા અને નિરારંભી સાધુતાના સ્વીકારનારા હું સાધુ અન્યા. (૩૪–૭૨૫)
ओहं नाहो जाओ, अप्पाणो य परस्स य । सव्वेसिं चेव भूआणं, तसाणं थावराण य ॥ ३५ ॥
ततोऽहं नाथो जात, आत्मनश्च परस्य च । सर्वेषां चैव भूतानां त्रसानां स्थावराणां च ॥ ३५ ॥ અર્થ-ડે રાજન્ ! શ્રી પારમેશ્વરી પ્રત્રજ્યાના સ્વીકારથી હુ' પોતાના અને પરના ચેાગક્ષેમકારી–નાથ થયેા. (પેાતાને નહિ પ્રાપ્ત થયેલ વસ્તુના લાભ તે ચેાગ, મળેલી વસ્તુની રક્ષા કરવી તે ફ્રેમ ખીજાઓને ધર્મનું દાન તે ચેગ અને ધર્મીમાં સ્થિરતા કરવી તે ક્ષેમ. આ બન્ને વડે કરી મીજા
૪