________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૨૯૩ નથી તે પણ અપકીર્તિ આદિના દોષના ભાગીદાર થાય છે, માટે વિવિક્તા શ્રેયસ્કર છે. ધૃતધર્મમાં રહેલ, સંસારથી ડરનાર અને મેક્ષના અભિલાષી માનવને પણ જે દુસ્તરમાં દુસ્તર હોય તે આ લેકમાં સ્ત્રીઓ છે. આવું બીજું કઈ દુસ્તર નથી, કેમ કે-નિવિવેક બાલને મને હર લાગતી સ્ત્રીઓ દુરતિક્રમ છે અર્થાત્ સ્ત્રીનું બંધન એ પરમ બંધન છે. (૧૪
थी १७-१२३४ थी १२३७) एए अ संगे समइक्कमिता, सुहुत्तरा चेव हवंति सेसा । जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गङ्गा समाणा ॥१८॥ कमाणुगिद्धिप्पभवं खुदुक्खं, सबस्स लोगस्स सदेवगस्स । जं काइअं माणसिभं च किंचि तस्संतगं गच्छइ वीअरागो ॥१९॥ जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य मुज्जमाणा। वे खुद्दए जीविध पच्चमाणा, एओवा कामगुणा विवागे ॥२०॥ जे इंदिआणं विषयामणुण्णा, न तेसु भावं निसिरे कयाई । न यामणुण्णेसु मणंऽपि कुज्जा, समाहिकामे समणे तवस्सी ॥२१॥
॥ चतुर्भिःकलापकम् ॥ एतांश्च सङ्गान्समतिक्रम्य,
सुखोत्तराश्चैव भवन्ति शेषाः । यथा महासागरमुत्तीर्य,
नदी भवेदपि गङ्गासमाना ॥१८॥ कामानुगृद्धिप्रभवं खुदुःखं,
सर्वस्य लोकस्य सदेवकस्य । यत्कायिकं मानसिकं च,
किंचित्तस्यांतकं गच्छति वीतरागः ॥१९॥