________________
શ્રી સમ્યકવપરાક્રમાધ્યયન-૨૯
૨૨૭
चायार्थिका योगा भवन्ति, स्वकेन लाभेन तुष्यति, परस्य लाभं नो आस्वादयति, नो तर्कयति, नो स्पृहयत, नो अभिलषति । परस्य लाभमनास्वादयन्नतर्कयन्नस्पृहयन्नsप्रार्थयमानोऽनभिलषन् द्वितीयां વિત્તિ કરી
सुखशय्यामुपसम्पद्य
અથ –વિષયાથી વિરત કેાઈ એકને સાંભાગપ્રત્યાખ્યાન થાય છે. તે હું ભગવન્ ! સ ભેગપ્રત્યાખ્યાનથી જીવ કચા ગુણ મેળવે છે ? એક મ`ડલીમાં ભાજન રૂપ-અન્ય મુનિએ આપેલ આહાર આદિના ગ્રહણ રૂપ સ ભેગના ગીતાથ પણામાં જિનપ વગેરે ઉદ્યતવિહારના સ્વીકાર દ્વારા પ્રત્યાખ્યાનરિહારથી ગ્લાનપણા વગેરે રૂપ આલંબના જીવ દૂર કરે છે. નિરાલ બનને મેક્ષ રૂપ પ્રચેજનવાળા વ્યાપારા થાય છે. જીવ પોતાના લાભથી ખુશ થાય છે, પરના લાભને ભાગવતે નથી–વિચારતા નથી-પ્રાર્થના કરતા નથી કે ઈચ્છતા નથી. પરના લાભને નહિ ભાગવતા–વિચારતા-પ્રાર્થ તે કે ઈચ્છતા જીવ ખીજી સુખશય્યાને પામી વિચરે છે. (૩૫-૧૧૨૫) उवहिपच्चक्खाणं भन्ते ! जीवे किं जणयइ ? उबहिपच्चक्खाणं अपलिमंथं जणयइ, निरुवहिरण जीवे निक्क खे उवहिનૈતરે ય ન સંશિલિસઃ ।।૩૬।।
उपधिप्रत्याख्यानेन भदन्त ! जीवः किं નૈનત્તિ ? उपधिपत्याख्यानेनाऽपरिमन्थं जनयति, निरुपधिको नु जीवो निष्कांक्षी उपधिमन्तरेण च न संक्लिश्यते ॥ ३६ ॥
અથ-સ’ભાગપ્રત્યાખ્યાન કરનારને ઉપધિપ્રત્યાખ્યાન