________________
શ્રી પ્રમાથાનાધ્યયન–૩૨
૩૦૧
एमेव रूवम्म गओ पथोसं, उवेइ दुक्खोहपर पराओ । पट्ठचित्तो अ चिणाइकम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥ ३३॥ रू विरतो मणुओ विसोगो, एरण दुक्खोहपरंपरेण । न किप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥ ३४ ॥
॥ युग्मम् ॥
एवमेव रूपे गतः
प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
प्रद्वेषमुपैति दुःखौघ परम्परा ।
यत्तस्य पुनर्भवेद्दुःखं विपाके ॥ ३३॥
रूपे विरक्तो मनुजो विशोकः,
- एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येपिसन्जलेनेव
पुष्करिणीपलाशम् ॥६४॥
॥ युग्मम् ॥
અ-એવી રીતે અમનેાહર રૂપમાં દ્વેષને કરનારે ઉત્તરાત્તર દુઃખ પર પરાને પામે છે, તેમજ ચિત્તમાં દ્વેષને ધારણ કરનારા અશુભ કતે ભેગું કરે છે. તે ક્રમ અનુભવકાળમાં અહીં' અને ભવાન્તરમાં તેને દુ:ખજનક થાય છે. મનેહર રૂપમાં રાગ વગરના અને અમને હર રૂપમાં દ્વેષ વગરના મનુષ્ય શેક વગરના થાય છે, એટલું જ નહિ પણુ સંસાર મધ્યે રહેવા છતાં તે પૂર્વીકતા દુઃ ખસમૂહની પરંપરાથી લેપાતેસ્પર્શાતા નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી पातो नथी, तेभ अहीं समन्वु (33+३४ - १२५३+१२५४)
-