________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦I
सिद्धाण नमोकिच्चा, संजयाणं च भावओ। अत्थधम्मगति तच्चं, अणुसिटिंठ मुह मे ॥१॥ सिद्धेभ्यो नमस्कृत्य, संयतेभ्यश्च भावतः । अर्थधर्मगति तथ्यामनुशिष्टिं शृणुत मम ॥ १ ॥
અર્થ-તીર્થંકરસિદ્ધ આદિ સર્વસિદ્ધિોને અને આચાર્યઉપાધ્યાય-સાધુ રૂ૫ સર્વ સંયતેને ભાવ-ભક્તિથી નમસ્કાર કરીને, અવિપરીત અર્થવાળી અને હિતાર્થીએથી પ્રાર્થનાગ્ય એવા ધર્મના જ્ઞાનવાળી, મારા વડે કહેવાતી શિક્ષાને સાવધાન બની સાંભળે ! (૧-૬૯૨)
पभूयरयणो राया, सेणिओ मगहाहियो । विहारजत्तं निज्जाओ, मण्डिकुच्छिसि चेइए ॥२॥
મૂતરત્નો સાગા, એળિો માધાપ: | विहारयात्रया निर्यातो, मण्डिकुक्षौ चैत्ये ॥२॥
અર્થ-વૈડૂર્ય વગેરે અથવા હાથી-ઘડા આદિ રૂપ ઘણા રવાળો મગધાધિપતિ શ્રેણિક રાજા, કીડા માટે ઘડા વહાવવા વગેરે રૂપ વિહારયાત્રા દ્વારા નગરમાંથી નીકળી મંડિતકુક્ષિ નામના ઉદ્યાનમાં આવ્યું. (૨-૧૯૯૩)