________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બી જે ભાગ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य । મિલાવાર્ષિ વરિતા, છ મરિવં खादित्वा पानीयं पीत्वा, वल्लरेभ्यस्सरोभ्यश्च ।। मृगचर्या चरित्वा, गच्छति मृगचर्याम् ।। ८१ ॥
અથવનમાં પોતાના ભક્ષ્યનું ભજન કરી, સરોવરમાં પાણીનું પાન કરી અને આમ-તેમ ફલંગ-ફાલ મારવા રૂપ મૃગચર્ચાનું આચરણ કરી, સ્વેચ્છાથી બેસવા વગેરે ચેષ્ટા રૂપ ચર્યાવાળી આશ્રયભૂમિને પામે છે. (૮૧-૨૭૪)
एव समुट्ठिए भिक्खू. एवमेव अणेगर । मिगचारियं चरित्ताणं, ऊड्ढे पक्कमई दिसि ॥८२॥ एवं समुस्थितो भिक्षुरेवमेवानेकगः । मृगचर्या चरित्वोवं प्रक्रामति दिशम् ॥ ८२ ॥
અર્થ આ પ્રમાણે મૃગની માફક સંયમાનુષ્ઠાનમાં પ્રયત્નશીલ બનેલે સાધુ તથાવિધ રોગની ઉત્પત્તિ થવા છતાંય ચિકિત્સા સન્મુખ થતું નથી. આ પ્રમાણે એક જ વૃક્ષતલમાં જેમ હરણ રહેતું નથી, તેમ મુનિ પણ અનિયત સ્થાન રહેવાથી અનેક સ્થાનમાં રહે છે. તે મુનિ ચિકિત્સા નહિ કરાવવા વગેરે રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સમસ્ત કર્મોને સર્વથા નાશ કરી સર્વોપરી સ્થાન રૂ૫ સિદ્ધિગતિમાં શાશ્વત સ્થાયી બને છે. (૮૨–૭૫) जहा मिए अंग अणेगचारी, अणेगवासे धुवगोयरे य । gોરિયં પવિ, નહી નવિય હિંસફળTI૮ર