SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ તી...કર રૂપ આર્યંના વચનમાં રમતા રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ તેજના ઉત્કર્ષ માટે મન:શિલ વગેરેથી ઘસેલું સાનુ અને અગ્નિમાં નાખેલુ સાનુ તેજસ્વી અને મલ વગરનુ થાય છે, તેમ બાહ્ય-અભ્યંતર ગુણસંપન્ન અને એથી જ રાગ દ્વેષના ભય વગરના જે છે, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે ત્રસ-સ્થાવર જીવાને સક્ષેપથી અને વિસ્તારથી જાણીને મન-વચન- કાયાના યાગી હતેા નથી, તેને– અહિં‘સકને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે ક્રોધથી, હાસ્યથી લાભો અને ભયથી મૃષાઅસત્ય ખેલતા નથી,તેને-સત્યવાદીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે દ્વિપદ-ચતુષ્પદ વગેરે સચિત્ત અને સેનુ આદિ અચિત્તને થાડી કે ઘણી કાઇ પણ ચીજને કાઇના દીધા વગર લેતા નથી, તેને–અચૌર્ય વ્રતધારી અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે ધ્રુવ-મનુષ્ય-તિયંચ સંબંધી મૈથુનને ત્રિવિધ સેવતા નથી. તેને-બ્રહ્મચારૢને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જેમ પાણીમાં કમલ પેદા થયેલું છે, છતાં પાણીથી લેપાતુ નથી, તેમ કામેથી પેદા થયા છતાં જે કામેામાં લેપાતા નથી-જલકમલવત્ અલિપ્ત હાય છે, તેને-નિષ્કામને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે આહાર આદિમાં લ'પટતા વગરના છે, ભેષજ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy