________________
૫૪.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कुशीललिंगमिह धारयित्वार्षिध्वजं जीविकायै बृहयित्वा । असंयतस्संयतं लपन् , विनिघातमागच्छति स चिरमपि ॥४३॥
અર્થઆ જન્મમાં પાસસ્થા વગેરેના વેષને ધારણ કરી, ઉદરભરણ માટે આ જ પ્રધાન છે એમ જણાવવાપૂર્વક સાધુના ચિહ્ન રૂપ રજોહરણ વગેરેને પ્રશંસી, એથી જ અસંયમી હેત, પિતાને સંયત તરીકે કહેતે, લાંબા કાળે પણ નરક આદિમાં તે દ્રવ્યમુનિ વિવિધ અભિઘાત રૂપ विनिपातने पामे छे. (४३-७३४) विसं तु पीयं जह कालकूडं,
___हणाइ सत्थं जह कुगाहीयं । एसेव धम्मे विसओववन्नो,
हणाइ वेयाल इवाविवन्नो, ॥४४॥ विषं तु पीतं यथा कालकूट, हन्ति शस्रां यथा कुगृहीतम् । एष एवं धर्मो विषयोपपन्नो, हन्ति वेताल इवाविपन्नः ॥४४॥
અર્થ-જેમ પિધેલું કાલકૂટ ઝેર, ખરાબ રીતિએ પકડેલું શસ્ત્ર અને મંત્ર વગેરેથી નહિ બંધાયેલ તાલ સાધકને હણે છે, તેમ આ શબ્દરૂપ વગેરે વિષયેની લંપટતા સહિત સાધુધર્મ, દ્રવ્યમુનિને હણે છે-દુર્ગતિમાં પડે છે. (४४-७३५) जो लक्खणं सुविण पउजमाणो, निमित्तकोऊहलसंपगाढे। कुहेडविज्जासवदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४५॥ यो लक्षयं स्वप्नं प्रयुआनो, निमित्तकुतूहलसंप्रगाढः । कुहेटकविद्याश्रवद्वारजीवी, न गच्छति शरणं तस्मिन् काले ॥४५॥