________________
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
છત્ર પામે છે. વળી તેથી શ્રોત્રેન્દ્રિય નિમિત્તે નવું કમ બંધાતું નથી એટલું જ નહિ, પરંતુ તે નિમિત્તે પૂર્વે આંધેલું કમ ક્ષાંશુ થાય છે. (૬૪–૧૧૫૪)
चक्खिदिअनिग्गणं भंते ! जीवे किंजणयइ ? चर्विखदियनिगाहेणं मणुष्णामणुण्णेमु रूवेसु रागद्दोस विग्गह जणय, तप्पचवइअं नवं कम्मं न बंधह, पुव्वबद्धं च નિષ્નરફ દ્કા યાનિ†િ Ë એવ ॥દ્દા નિમિदिवि ॥ ६७ ॥ फार्सिदिए || ६८ || नवर गंधेसु रसे તેનુ વત્તડું । ચતુર્મિંાવમ્ ॥
चक्षुरिन्द्रियनिग्रहेण भदन्त ! લીવઃ किं जनयति ? चक्षुरिन्द्रियनिग्रहेण मनोज्ञामनोज्ञेषु रूपेषु रागद्वेषनिग्रह " जनयति तत्प्रत्यकिं नवं कर्म न बध्नाति पूर्वबद्धं च निर्जरयति દિશા પ્રાટ્રિચીન જૈવ ॥૬॥ નિવૅન્દ્રિયવિ ॥૬ स्र्शनेन्द्रियेणापि ||३८|| नव गन्धेषु रसेषु स्पर्शेषु वक्तव्यम् ॥ ચતુર્મિ:ાપમ્ ।।
.
અ−હે ભગવન્ ! ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી, ઘ્રાણેન્દ્રિયનિગ્રહથી, જિલ્વેન્દ્રિયનિગ્રહી અને સ્પર્શેન્દ્રિયનિગ્રહુર્થી જીવ કયા ગુણ્ણા મેળવે છે? ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રૂપેમાં, પ્રાણેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ ગધામાં, જિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રસમાં અને સ્પશનેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ સ્પર્ધામાં જીવને રાગ અને દ્વેષને નિગ્રડ થાય છે, તેમજ તેને તે તે ઇન્દ્રિયથી જન્ય નવુ કમ` બંધાતું નથી અને પૂર્વે ખાંધેલ કની નિરા થાય છે. (૧૫ થી ૧૮-૧૧૫૫ થી ૧૧૫૮)