________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૧
અથšંમેશાં જાગૃત ખની મૃષાવાદને ત્યાગ કરવાના છે. સદા ઉપયોગી મની Rsિતકારી સત્ય ભાષણ કરવુ. અતિ દુષ્કર છે. (૨૬-૬૧૯)
दंत सोहणमाइस्स, अदत्तस्स विवज्जणं । अणवज्जेसणिज्जस्स, गिण्हणा अवि दुक्करं || २७ ॥ दन्तशोधनमादेरदत्तस्य विवर्जनम् । अनवद्यैषणीयस्य ग्रहणमपि दुष्करम् ॥ २७ ॥
અ-ખીજી વસ્તુ તા દૂર રહી, પણ નાનૌ સરખો દ તશેાધનો વગેરેની ચારીનો ત્યાગ કરવાનો છે. ખીજાએ આપેલી પણ જો તે વસ્તુ નિષ્પાપ-શુદ્ધ હૈાય તે જ લેવાની હાય છે. માટે ત્રીજા મહાવ્રતનું પાલન દુષ્કર છે. (૨૭-૬૨૦)
विरई अत्रम्भचेरस्स, कामभोगरसन्नुणा । ૩નું મદગ્ન્ય વÄ, યારેયનું મુલુ' ॥ ૨૮ ॥ विरतिरब्रह्मचर्यस्य, कामभोगरसज्ञेन । उग्रं महाव्रतं ब्रह्म, धर्तव्यं सुदुष्करम् ॥ २८ ॥
અથ કામભોગના રસના જાણકાર તારાથી ( કદાચ માના કે–કામભાગના રસથી અજ્ઞાતને ઈચ્છા ન થાય પણ. તારાથી) અબ્રહ્મની વિરતિરૂપ ઘેર બ્રહ્મચય નામના મહાવ્રતનું પાલન અતિ દુષ્કર થશે. (૨૮-૬૨૧)
धन पेसवग्सु, परिग्गहविवज्जणं । મુન્નારમપવિાળો, નિમ્નમાં સુતુર્ ॥ ૨૯ ઈ