________________
૪૪૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ.
देवाश्चतुर्विधा उक्ताः, तान्मे कीर्तयतः श्रृणु भौमेया वानव्यन्तराज्योतिष्कावैमानिकास्तथा ॥२०२॥ दशधा तु भवनवासिनोष्टधा वनचारिणः पञ्चविधा ज्योतिष्काः, द्विविधा वैमानिकस्तथा ॥२०३॥ असुराः नागसुवर्णाः, विद्युदग्निश्वाख्याताः द्वीपोदधिदिग्वायुस्तनिता भवनवासिनः ॥२०४।। પિયાવા મૂતા યક્ષાશ્ચ, રાક્ષના વિજા વિપુરુષા: महोरगाश्च गन्धर्वा अष्टविधा व्यन्तराः ॥२०५॥ રા: સૂર્યાશ્ચ નક્ષત્રા, ઘાસત્તાવાળાસ્તથા ' दिशाविचारिणश्चैव, पञ्चधा ज्योतिष्काः ॥२०६॥
અથ–ભૌમેય (ભૂમિમાં પેદા થનાર)–ભવનપતિ-વાન મંતર–તિષ્ક-વૈમાનિક-એમ ચાર ભેદ દેવના કહેલા છે. તે ભેદને કહેનાર મારી પાસેથી સાંભળે! ભવનપતિના દશ, વનચારી-વાનમંતરના આઠ, તિષ્કના પાંચ અને વૈમાનિકના બે પ્રકાર છે. દશ ભવનપતિ-(૧) અસુરકુમાર (કુમારની માફક કીડાપ્રિય હેઈ, વેષ-ભાષા-શસ્ત્ર-ચાન વગેરે ભૂષાપરાયણ હાઈ કુમાર કહેવાય છે.), (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) વિધુત્કાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિકુમાર, (૯) વાયુકુમાર, અને (૧૦) સ્વનિતકુમાર.
આઠ વ્યંતરે-પિશાચ, ભૂત,યક્ષ, રાક્ષસ, કિન્નર,કિં પુરૂષ મહારગ અને ગંધર્વ. (બીજા પણ આઠ વાણવ્યંતરને આમાં અંતર્ભાવ કરે.)
પાંચ તિબ્બે-ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા–