Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
Catalog link: https://jainqq.org/explore/005157/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિરચિત લોકપ્રકાશ કાળલોક (પૂર્વાર્ધ) સચિત્ર | સર્ગ - ૨૮ થી ૩૬ ૨૪ સંપાદક ફેક 'પૂ. પં. શ્રી વજુસેનવિજય ગણિવર # પ્રકાશક & શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ મુંબઇ-૬. 9) DS Page #2 -------------------------------------------------------------------------- ________________ કાલલોક શ્રી પરમાત્મને નમઃ શ્રી શ્રીમદાત્મ-કમલ-વીર દાન-પ્રેમ-રામચંદ્રસૂરી સદ્દગુરુભ્યો નમઃ શિવમસ્તુ સર્વ જગતઃ મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન ઉપાધ્યાય શ્રી વિનયવિજય ગણિ વિરચિત શ્રી લોક પ્રકાશ ચતુર્થ ભાગ કાળલોક (પૂર્વાર્ધ) સર્ગ ૨૮ થી ૩૧ સુધી ભાગ-૪ ૦િ૦૦૦૦૮ મૂળ ભાષાંતર કર્તા શ્રીયુત કુંવરજીભાઈ આણંદજી શાહ : સંપાદક : પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ. :પ્રકાશક : શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ મુંબઈ–૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ કાલલોક :: સંપાદક :: પરમ પૂજ્ય કલિકાલકલ્પતરુ ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી ગણિવર્ય = પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ (હાથીખાના), અમદાવાદ–૧ મૂલ્ય : રૂ. ૨૦૦/ : પત્ર સંપર્ક સ્થળ : ભદ્રંકર પ્રકાશન C/o. ફકીરચંદ મણીલાલ ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા પાસે, શાહીબાગ, અમદાવાદ–૪ * ટાઇપસેટિંગ : કોમ્યુઆર્ટ ૫૨૧, સ્ટાર ચેમ્બર્સ, હરિહર ચોક, રાજકોટ – ૧. ફોન : ૨૩૯૩૯૬, ૨૯૪૩૧૯ મુદ્રકઃ તેજસ પ્રિન્ટર્સ, શાહીબાગ, અમદાવાદ-૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ , કાલલોક કાલલોક (વંદબાવલી) પરમ કૃપાળુ, તરણતારણહાર, શત્રુંજયાધિપતિ, દાદા આદિનાથ ભગવાન.....૧ પરમ શાંતિના દાતાર, કરુણા સાગર, શાંતિનાથ ભગવાન.....૨ પરબ્રહ્મના મહા ઉપાસક, દયાનિધિ, નેમનાથ ભગવાન.....૩ પરમ તારક, પુરુષાદાનીય, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન.....૪ પરમ ઘીર વીર ગંભીર, ચરમ તીર્થપતિ, મહાવીરસ્વામી ભગવાન...૫ અનંતલબ્ધિઓના નિધાન, વિનયના ભંડાર, ગૌતમસ્વામી ભગવાન.....૧ સર્વ ગુણોના ધારક, પ્રથમ પટ્ટધર, - સુધર્માસ્વામી ભગવાન.....૨ - શ્રી જૈન સંઘને શાસનને અણમોલ રત્નની ભેટ ધરનાર, ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્ય.....૩ અનેક આગમોના પાઠક, સાહિત્ય સર્જક, સુવિશુદ્ધ સંયમશીલ, આત્માનંદમાં મગ્ન, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય.....૪ આ પૂજ્યોની અનહદ કૃપાદૃષ્ટિથી, આ “લોકપ્રકાશ'' મહાગ્રન્થનું સંપાદન કરી શકયો છું તે મહાપુરુષોને ક્રોડો...ક્રોડો.. વંદના...! વંદના...!વંદના...! ! ! Page #5 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ઉપકાર સ્મૃતિ - ગઠણ સ્વીકાર * જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, - સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. * અમારા સંપૂર્ણ યોગ-મકારક, સમ્યક્ષ્મદર્શન પ્રદાનૈકનિષ્ઠ, કલિકાલ કલ્પતરુ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરુણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી - ભદ્રંકરવિજયજી ગણિવર્ય. * લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વ પ્રથમ પ્રેરણા કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિદ્વધર્ય, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ. * ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રન્થના સંપાદનમાં આશીર્વાદ અર્પતા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ | વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા. * વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦ + ૧૦૦ + ૮૭મી વર્ધમાન તપની ઓળીના આરાધક, જેમની કૃપાદૃષ્ટિ વરસી રહી છે એવા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા. * વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગક્ષેમ-કારક, વાત્સલ્ય વારિધિ, સંયમરાધના માટે કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજા. * પંદર પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી, અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વીરત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ. Page #6 -------------------------------------------------------------------------- ________________ કાલલોક * વર્તમાનમાં ગુરુવર્ સર્વ પ્રકારે યોગ–ક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવી સદા પ્રસન્ન, આચાર્યદેવ શ્રીમદ્ | વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ. * જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ તત્ત્વચિંતક, પ્રતિભાસંપન્ન, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ. * ધર્મના સંસ્કારો આપી, ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતિક્ષા આદિ મનોહર ગુણોથી અલંકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ. * સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રન્થના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ. કજ આગમ–પાઠોની યાદી, અનુક્રમણિકા, શુદ્ધિપત્રક, ચિત્રો, શાસ્ત્રપાઠોનો અકારાદિક્રમ, યંત્રો આદિ કરાવી આપનાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તી માતૃહૃદયા, સુવિશુદ્ધસંયમી વયોવૃદ્ધા સાધ્વીજી કુમુદશ્રીજી મહારાજ. * જન્મદાત્રી, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુચનાથી મોહક, નિર્મલ શીલવતી, બાળવયથી સંસ્કારોનું સિંચન કરાવનાર માતુશ્રી જીવીબેન આ બધા પૂજ્યોની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી ભાષાંતર તથા સંપાદનનું કાર્ય શકય બન્યું છે. તેથી હું તો નિમિત્તમાત્ર છું. યશના ભાગીદાર તો આપ સર્વ પૂજ્યો જ છો. પં વજસેનવિજય ગણિ Page #7 -------------------------------------------------------------------------- ________________ કાલલોક આ ગ્રંથ અંગે કંઈક ! ! ! અગાધ જળથી ભરેલા સમુદ્રમાંથી જેમ રત્નોને વીણવાનું કાર્ય અત્યંત વિકટ છે, છતાં સમુદ્રના મરજીવાઓ એ રત્નોને લઈ આવે છે, બસ ! તેવી જ રીતે અગાધજ્ઞાનના ખજાના જેવા, પરમકૃપાળુ સર્વજ્ઞ ભગવંતોએ પ્રકાશેલ વાણીને ગણધરભગવંતોએ શબ્દોમાં ગૂંથી તે આગમસ્થ થયેલી વાણીમાંથી અનેક મહાપુરુષોએ પોતાના જ્ઞાનના ક્ષયોપશમથી સ્વ–પરની કલ્યાણની ભાવનાથી સરલ તાત્ત્વિક પદાર્થોને તારવીને આપણા જેવા બાળજીવો સમક્ષ પ્રદર્શિત કર્યા છે. એ અનેક મહાપુરુષોમાંથી નજીકના સમયમાં જ થઈ ગયેલા એક મહાપુરુષ એટલે પરમ પૂજ્ય મહાવિદ્વાન ઉપાધ્યાયજી મહારાજ શ્રી કીર્તિવિજયજી મહારાજના વિનીત શિષ્યરત્ન પ્રકાંડ વિદ્વાન–વિનયી–અનેક શાસ્ત્રોનાં વાંચન દ્વારા આગમજ્ઞ બનેલા એવા ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ. - આ ઉપકારીનું જીવન તથા તેમણે જીવનમાં શું કર્યું છે? એ કેવા મહાન અને વિદ્વાન હતા? તે વિગત આ જ લોકપ્રકાશ ગ્રંથના પ્રથમ ભાગમાં આવેલ છે. એવા આ મહાપુરુષે બધા આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેના નીચોડરૂપે જૈનશાસનના મહાનપદાર્થોને ચાર ભાગમાં વહેંચીને શકર્ય બધું જ સમાવી દેવાનો પ્રયાસ કર્યો અને ઘણા અંશે સફળતા મેળવી શક્યા. તે ચાર વિભાગ એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. દ્રવ્ય અને ક્ષેત્ર લોકપ્રકાશ એમ બે આપણે જોઈ ગયા. હવે આ ત્રીજા કાળ લોકપ્રકાશમાં કાળની હકીકત છે. તેનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે ખૂબ જ વ્યવસ્થિત કરેલું હતું પણ આ પુસ્તક હિન્દી લિપિમાં તથા સળંગ છપાયેલ હોવાથી વાંચનમાં મૂંઝવણ રૂપ થતું. તેથી આ નવા પ્રકાશનમાં વ્યવસ્થિત કરીને ભાષાંતરને ગુજરાતી લિપિમાં લીધું અને વાંચવામાં, ઉપાડવા આદિમાં સહેલું પડે–સારી રીતે સચવાય, તે દૃષ્ટિને ધ્યાનમાં લઈને ક્ષેત્રલોક પ્રકાશની જેમ કાળલોકપ્રકાશને પણ બે ભાગમાં પ્રકાશિત કરવાનું વિચાર્યું અને તેના પહેલા ભાગ પૂર્વાર્ધમાં સર્ચ ૨૮ થી ૩૧ અને બીજા ભાગ ઉત્તરાર્ધમાં સર્ગ ૩૨ થી ૩૭ સુધી એ રીતે પ્રકાશિત કર્યું. આ ગ્રન્થમાં શું છે, તેનું ટૂંક વિવરણ આ સાથે જ મુનિ હેમપ્રભવિજયજીએ લખેલ છે. વિશેષ આ ગ્રંથની જૂની આવૃત્તિમાં આખા લોકપ્રકાશ ગ્રંથમાં આવતા આગમ પાઠોની યાદી જૂની છપાયેલી પ્રતાનુસાર આપેલ હતી તેના બદલે અમોએ દરેક વિભાગમાં આવતા શ્લોકોમાં રહેલા આગમ પાઠોની યાદી દરેક વિભાગમાં ભિન્ન ભિન્ન આપી દીધી છે. જૂની આવૃત્તિમાં ૨૮મા સર્ગનો ઉપોદ્દાત પહેલાં આપેલ તેના બદલે ૨૮મો સર્ગ પૂરો થયા પછી તરત જ આપેલ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ કાલલોક આ વિભાગનો ૨૮મો સર્ગ જ્યોતિષ સંબંધી હોવાથી એના અભ્યાસી પાસેથી સમજવું પડે તેમ છે અને સર્ગ ૩૧માં વાસ્તુસારનું વિવરણ પણ તેમના જાણકાર પાસેથી સમજવા જેવું છે. બાકી આખા ગ્રંથનું વર્ણન સરલ સમજાય તેવું છે. આ ગ્રન્થના સંપાદનમાં પ્રાકૃત ટેક્ષ સોસાયટી તથા લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટીટયુટ તરફથી પરમ પૂજ્ય મુનિશ્રી પૂન્ય વિજયજી મહારાજે શુદ્ધ કરેલી પ્રતની ઝેરોક્ષ કોપી મળતાં જ્યાં જ્યાં સુધારા જણાયા ત્યાં ત્યાં તે પ્રતના આધારે કર્યા છે, તેથી આ તકે અમે ઉપરોક્ત બંને સંસ્થાઓની જ્ઞાનભક્તિની અનુમોદના કરીએ છીએ. જ્યારે પ્રથમ આવૃત્તિ પૂર્ણ થઈ ગઈ, મહાત્માઓ પાસેથી માંગ આવતી જ રહી ત્યારે આ ગ્રંથની ઉપયોગિતા સમજીને ફરી પ્રિન્ટ કરાવવાનું વિચારાયું અને તેમાં પૂર્વમાં રહી ગયેલી ત્રુટિઓને દૂર કરવા માટે ફરીથી તપાસવામાં આવ્યું. યોગ્ય સુધારા-વધારા કરાયા. ઘણા ચિત્રો આચાર્ય શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજા તરફથી પ્રકાશિત બૃહત્ સંગ્રહણી ગ્રંથમાંથી લીધા છે તેથી તેમનો આ તકે આભાર માનું છું... આ મહાન વિશાળ ગ્રંથના સંપાદન-સંકલનમાં જે કંઈ નૂટિ રહી ગઈ હોય તે સુજ્ઞ મહાત્માઓ મને જણાવે અને રહી ગયેલ ક્ષતિઓ માટે ત્રિવિધે–ત્રિવિધ ક્ષમાપના... પ્રાંતે આવા તત્ત્વસભર પ્રકરણ ગ્રંથના અભ્યાસ દ્વારા આત્માને સતત જાગૃત રાખી કર્મથી નિર્મૂળ બની જલ્દી શિવસુખગામી બનીએ એજ એક શુભાભિલાષા. બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૪૫ ચૈત્ર સુદ-૧૫ વિ. સં. ૨૦૫૩ ચૈત્ર સુદ-૧૫ પં. વજસેન વિજય ગણિ. અમદાવાદ, ભુજ (કચ્છ) Page #9 -------------------------------------------------------------------------- ________________ કાલલોક પ્રકારાકીય પરમ પૂજ્ય, પરમ શાસનપ્રભાવક, કલિકાલકલ્પતરુ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશીર્વાદથી પ્રારંભાયેલ આ જૈનદર્શનના અભૂતપૂર્વ પ્રથ, લોકપ્રકાશનો ચોથો ભાગ, કાલલોકપ્રકાશ (પૂર્વાર્ધ)નું પ્રકાશન કરવાનો અમને લાભ મળ્યો, તે માટે અમો ખૂબ આનંદિત છીએ. - પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજા પૂિજ્યશ્રીનું જીવન ચરિત્ર પ્રથમ ભાગમાં આપેલ છે.] એ રચેલ આ ગ્રન્થ માટે પરમ પૂજ્ય ગચ્છાધિપતિશ્રી તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મળતાં, પરમ પૂજ્ય, ગચ્છાધિપતિશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર, શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના કૃપાપાત્ર તથા તેમના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્યદેવ શ્રીમવિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજે સંપાદન કર્યું અને તે ગ્રન્થ પ્રકાશિત થતાં ટૂંક સમયમાં આવૃત્તિ પૂર્ણ થતાં નવી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. દ્રવ્યલોક અને ક્ષેત્રલોક સર્ગ–૨૦ સુધીનું ભાષાંતર સુશ્રાવક મોતીચંદ ઓધવજી શાહે કહ્યું છે જ્યારે કાળલોકનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે ૧૫ વર્ષ પહેલાં કરેલ પરંતુ તે સળંગ છપાયેલ હતું તથા ભાષાંતર પણ હિન્દી ટાઈપમાં કંપોઝ થયેલું હતું જેથી વાંચનમાં તકલીફ પડતી, તેથી છૂટું–છૂટું છપાવેલ. વળી આ કાળલોક ઘણો વિશાળ ગ્રન્થ હોવાથી ક્ષેત્રલોકની જેમ બે ભાગ કરેલ. એટલે ૨૮થી ૩૧ પૂર્વાર્ધ તથા ૩૨થી ૩૭ સર્ગ સુધી ઉત્તરાર્ધ તરીકે પ્રકાશિત કરેલ તે રીતે જ આ બીજી આવૃત્તિ પણ કરેલ છે. અમારું ટ્રસ્ટ ઉપકારી પૂજ્યોની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયોગી પ્રકાશનમાં સહાયક થવા હરહંમેશ તૈયાર રહે છે. તેથી પૂજ્ય ગુરુદેવોને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે–આવા ઉપકારક ગ્રન્થો, જે જીર્ણ થયેલ હોય કે અપ્રાપ્ય હોય, તેવા ભાષાંતર ગ્રન્થ કે નવા સંશોધન કરેલા ગ્રન્થ, આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે અને તેમાં અમારૂં ટ્રસ્ટ પૂજ્યશ્રીઓની જ્ઞાનભક્તિમાં ભાગીદાર થાય, તેવી ભાવના ભાવીએ છીએ. આ ગ્રન્થનું ટૂંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ પરેશભાઈ પરમાર (કાંટુ આટ)નો અમે આ તકે આભાર માનીએ છીએ. આ ગ્રન્થના અધ્યયન દ્વારા આપણે સર્વ શાશ્વત સુખના ભોક્તા બનીએ એ જ એકની એક શુભ ભાવના સાથે શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ મુંબઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ કાલલોક કાલલોક [સર્ગ ૨૮ થી ૩૧નું ટૂંક વિવરણ] * સર્ગ ૨૮મો પરમ પૂજ્ય, પરમોપકારી, ઉપાઘ્યાયશ્રી વિનયવિજયજી મહારાજ સાહેબે આપણા જૈન ધર્મના લગભગ તાત્ત્વિક પદાર્થોને એક જ ગ્રંથમાં સમાવેશ કરવાના આશયથી આ લોકપ્રકાશ ગ્રંથની રચના કરી છે. દ્રવ્ય—ક્ષેત્ર—કાળ—ભાવના ચાર વિભાગો દ્વારા અનુપમ ગોઠવણી કરીને આગમ ગ્રંથોનો સાર આપી દીધો છે. દ્રવ્ય—ક્ષેત્રના ૨૭ સર્ગ પછી કાળની વિગત આવે છે. તેમાં કુલ ૨૮ થી ૩૫ સર્ગ છે. ૩૬મા સર્ગમાં ભાવનું નિરૂપણ છે અને ૩૭મા સર્ગમાં સંપૂર્ણ લોકપ્રકાશમાં આવતા પદાર્થોની સૂચિ છે. આ કાળલોકના પ્રથમાર્ધમાં ૨૮ થી ૩૧ સર્ગ છે, તેમાં ૨૮મો સર્ગ જ્યોતિષ વિષયક છે, જે થોડો ક્લિષ્ટ વિષય છે. ૯ કાળ, એ દ્રવ્ય હોઈ શકે નહીં—એ સિદ્ધાંતને એક યુક્તિથી મજબૂત કરીને, બીજી યુક્તિથી અને આગમથી પણ કાળને દ્રવ્યપણે સિદ્ધ કરેલ છે. વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ–એ કાળના ચાર પ્રકારોનું પ્રથમ સંક્ષેપથી અને પછી વિસ્તારથી વર્ણન કરેલ છે. અઢીદ્વીપની બહાર ચરજ્યોતિષ ન હોવાથી તે અંગે પ્રશ્નો કરીને સમાધાન કરેલ છે. ત્યાર પછી કાલના નિક્ષેપોને પ્રતિભેદ સહિત ૧. સન્નામ કાળ, ૨. સ્થાપના કાળ, ૩. દ્રવ્યકાળ, ૪. અદ્દાકાળ વિગેરેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તેમાં પણ ઇચ્છાકાર–મિચ્છાકાર વિગેરે દવિધ સમાચા૨ીનું વર્ણન કરેલ છે. પ્રમાણકાળ, અતીત-અનાગત-વર્તમાન એ ત્રણ પ્રકારનો છે. તેમાં પ્રમાણકાળના સંખ્યાત, અસંખ્યાત, અનંત એમ ત્રણ ભાગ પાડીને તેમાં સમય, આલિ, તેનું પ્રમાણ, ક્ષુલ્લકભવ, તેનું પ્રયોજન, ત્યાર પછી પ્રાણનું વર્ણન, આલિકા અને સમય અંગે પ્રશ્નો કરીને નિશ્ચયથી સમય માત્ર જ પ્રમાણ છે તે બતાવ્યું છે. ત્યાર પછી સ્તોક લવ–અને નાલિકાનું વર્ણન છે. નાલિકાનું બીજી રીતે જે વર્ણન કરવામાં આવ્યું છે, તે સંપૂર્ણ દષ્ટાંતની સમજણપૂર્વક સમજાવવામાં આવ્યું છે. જ્યારે વચ્ચે તુલાનું માપ આવવાથી તુલાનું સ્વરૂપ પણ બતાવ્યું છે. જ્યારે લૌકિક શાસ્ત્રમાં યવ—ગુંજા-વાલ-ધરણ-ગઘાણક-ઇન્દ્ર-ઘટક-માપ-કર્ષ (તોલો) પલ-ટંક–શેર–મણ વિગેરેનું માન બતાવ્યું છે. પછી તુલાનું માન કહેલું છે. એ તુલા એટલે શું ? અને કેવી હોય ? તે સમજાય તે રીતે બતાવેલ છે. ત્યાર પછી માપનું પ્રમાણ કહેલ છે. તે કુડવ–પ્રસ્થ—પલ—દ્રોણ–ખારીની એક એક શ્લોક દ્વારા સમજણ આપી છે. ત્યાર પછી એ જ નાલિકાનું પ્રમાણ આગળ ચલાવતાં ઘડીનું પ્રમાણ કહ્યું. વળી એક સુંદર શ્લોકમાં સાઈઠ ગુરુ અક્ષરો દ્વારા પલનું માપ બતાવ્યું છે. ત્યાર પછી મુહૂર્ત-રાત્રિ-દિવસ–પખવાડીયું—માસ વર્ષ–વસંતાદિક ઋતુ-ત્યારપછી પાંચ પ્રકારના સંવત્સરોનું વર્ણન કરેલ છે. ત્યારબાદ યુગ અને તેના વર્ષો,ચંદ્ર સંવત્સરનું પ્રમાણ, નક્ષત્ર સંવત્સર,અભિવર્ધિત સંવત્સરનું વર્ણન કરેલ છે. ત્યારબાદ સૂર્ય—ઋતુ-ચન્દ્ર—નક્ષત્ર અને અભિવર્ધિત આ પાંચે માસનું પ્રમાણ તથા તે અંગેના યંત્રો, નક્ષત્રોના અંશોથી મુહૂર્તનું પ્રમાણ, અધિકમાસની ઉત્પત્તિનું કારણ, ઋતુમાસ (કર્મમાસ)નું વર્ણન, કયા માસમાં મકાનનો પ્રારંભ કરવો ? તેની વિગત તથા સૂર્ય વર્ષના રાત્રિ દિવસ કેટલા ? કેવી રીતે થાય ? તેની રીત બતાવેલ છે. સૂર્ય કયા નક્ષત્રમાં કેટલો સમય રહે છે, તેની વિગત, કર્મ વર્ષના દિવસો અને મુહૂર્તોનું પ્રમાણ, ત્યારપછી નક્ષત્ર વર્ષના મુહૂર્તનું પ્રમાણ કહેલું છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કાલલોક ત્યાર બાદ નક્ષત્ર વર્ષના અનુક્રમે તોલ અને માન કહેલા છે. તે પછી કયા નક્ષત્રના યોગથી કયો માસ થાય, તેની વિગત છે. નક્ષત્ર વર્ષના, ચંદ્રવર્ષના, કર્મવર્ષના, સૂર્યવર્ષના, અભિવર્ધિત વર્ષના પ્રકૃતિથી લક્ષણ બતાવેલા છે. ત્યાર બાદ સૂર્યના મુહૂર્તનું પ્રમાણ લાવવાની રીત બતાવી છે, યુગના નક્ષત્ર માસની સંખ્યા અને યુગમાં જુદા જુદા માસનું પ્રમાણ કહેલું છે. યુગનો આરંભ કયા વર્ષથી થાય ?અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં કયારથી થાય ? મુહૂર્તોની ગણતરી ભરત–ઐરાવત તથા મહાવિદેહમાં કયારથી આરંભ થાય ? તેની સમજ તથા સાથોસાથ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના પુરાવાથી એ વિષયને મજબૂત કરતા ગયા છે. જ્યારે સર્વક્ષેત્રોમાં યુગનો આરંભ કયારે થાય છે ? તે જ્યોતિષ્કરંડકના મતનું વલ્લભી વાચનાનુસાર વર્ણન કર્યું છે. જ્યારે માધુરી વાચનાનુસાર જુદી વિગત છે.તેથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બન્ને પક્ષો તરફ મધ્યસ્થ રહીને બન્નેની માન્યતાને સ્પષ્ટ જણાવી દીધેલ છે. ત્યારપછી યુગમાં સૂર્યના અયનો વિષે તેના કારણો બતાવ્યા છે. તેમાં દક્ષિણાયનનો પ્રારંભ કરતાં માંડલા વિષે તથા એનો અંત કરતાં માંડલાની સંખ્યા વિષે કહ્યું છે. તેવી જ રીતે ઉત્તરાયન અંગે પણ ટૂંકથી સ્પષ્ટ જણાવ્યું છે. કોઈ દિવસે ઇચ્છા થાય કે આજે કયું અયન ચાલે છે અને કયું વીતી ગયું છે ? તો, તે જાણવાનું કરણ ખૂબ જ સરળ શૈલીમાં જણાવ્યું છે. દરેક અયનમાં ચંદ્ર કેટલું ચાલે ? તે તથા તેનું પ્રમાણ અને તે પ્રમાણ કાઢવાની ત્રિરાશિની રીત પણ બતાવી એવી જ રીતે યુગમાં સૂર્યના કેટલા અયનો થાય ? ત્રિરાશિની સ્થાપના દ્વારા સ્પષ્ટ બતાવેલ છે. સૂર્યની આવૃત્તિ યુગમાં પ્રથમ કયારે થાય ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તેથી તેવી શંકા ઉત્પન્ન કરીને સમાધાન ઉદાહરણ દ્વારા કરેલ છે. એ રીતે ત્રણ આવૃત્તિનાં ઉદાહરણો બતાવીને પછી તેનું માર્ગદર્શન જ આપી દીધું છે. સૂર્ય કયારે કઈ આવૃત્તિઓ શરૂ કરે ? તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. ત્યારપછી વિષુવ પ્રકરણનું વર્ણન છે. તે વિષુવ જાણવાનું કરણ પણ બતાવેલ છે. એક યુગમાં ચંદ્રના અને સૂર્યના કેટલા ઉત્તરાયન તથા દક્ષિણાયન હોય ? તે સંખ્યા બતાવી છે. ત્યાર બાદ ઋતુઓનું વર્ણન કરતાં તે ઋતુઓ સૂર્ય અને ચન્દ્રને આશ્રયીને કેવી રીતે પ્રવર્તે છે ? તે નામપૂર્વક વિસ્તારથી જણાવેલ છે. સમજવામાં સરળ રહે તેથી યંત્ર પણ બતાવેલ છે. ત્યારપછી લોકોત્તર અને લૌકિક દૃષ્ટિએ બાર માસોના નામ બતાવીને દિવસ-રાત્રિના નામો બતાવેલ છે. ત્યારપછી તિથિઓના નામ પણ ક્રમવાર બતાવેલ છે. તે પંદર તિથિઓના સ્વામીઓ પણ જે લૌકિકશાસ્ત્રમાં કહેલા છે, તેમના નામો આપ્યા છે. પણ બે મત હોવાથી બન્ને મતને માન્ય નામોનો ઉલ્લેખ કરેલ છે. અહોરાત્રની ઉત્પત્તિ અને તિથિની ઉત્પત્તિ કોનાથી થાય છે ? તે જણાવેલ છે. ત્યારબાદ એક તિથિ કયાં સુધી રહે ? તેનું પ્રમાણ બતાવેલ છે. તથા નક્કી કરેલા દિવસે નક્કી કરેલી એટલે ઇચ્છેલી તિથિ કેટલા કાળના પ્રમાણવાળી હોય છે ? તે જાણવાનું કરણ ઉદાહરણપૂર્વક બતાવેલ છે. ત્યારપછી ક્ષયતિથિ કોને માનવી તેમાં અંશોની હાનિ અને વૃદ્ધિનું વર્ણન કરેલ છે. ત્યારપછી અવમાત્ર સંબંધી અનેક પ્રકારની શંકા કરી તેના સમાધાનો કર્યા છે અને ક્ષય-તિથિ જાણવાનું કરણ તથા યંત્ર આપેલ છે. ત્યારબાદ કરણોની પ્રરૂપણા કરેલ છે. તેના બે ભેદ, ચર અને સ્થિર, તેમાં ચરના સાત કરણો, તેના નામ તથા તે કયારે હોય ? વિગેરે વિસ્તારથી વર્ણન કરેલું છે. સાથે જ તે કરણોના સ્વામી તથા પ્રયોજન લૌકિકશાસ્ત્રમાં જે પ્રમાણે છે, તે નામો કહેલ છે. ત્યાર પછી જે ત્રીસ મુહૂર્તો ફર્યા કરે છે, તેમનાં નામો બતાવેલ છે. તથા દરેક અહોરાત્રમાં ચંદ્રના નક્ષત્રો ફર્યા કરે છે. તેના નામ કહેલ છે. તથા તેની જાણવાની પદ્ધતિ બતાવી છે. ત્યાર પછી સૂર્ય નક્ષત્રનું વર્ણન તથા તેને જાણવાનું કરણ ઉદાહરણપૂર્વક કહેલ છે. ત્યારબાદ પોરસીનું વર્ણન કરેલ છે. તેમાં પોરસી જાણવાની રીત તથા પોરસીની છાયાની વધઘટ કેવી રીતે જાણવી ઉપરાંત પોરસીનું પ્રમાણ જાણવાની રીત દૃષ્ટાંતપૂર્વક બતાવેલ છે. ત્યારપછી સાઢપોરસીનું પ્રમાણ, એને જાણવાની રીત, વિગેરે બતાવેલ Page #12 -------------------------------------------------------------------------- ________________ કાલલોક છે. અને છેલ્લે સમયથી શીર્ષ પ્રહલિકા સુધી યંત્ર આપેલ છે. આ સર્ગમાં જ્યોતિષ સંબંધી જ વિસ્તારથી વિગત છે. જે હકીકતમાં તો એ વિષયના જાણકાર વિદ્વાનોને જ સ્પષ્ટ ખ્યાલ આવી શકે. આ રીતે ૨૮મો સર્ગ પૂર્ણ થયેલ છે. કિ સર્ગ - ૨લ્મો : સર્ગ ૨૮માં પ્રથમ સમયથી શરૂ કરીને યુગ સુધીનું વર્ણન કરતાં વચ્ચે જ્યોતિષ સંબંધી વિષય આવતાં તેનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યા બાદ તુરત જ ચાર યુગના વીશ વર્ષ તથા પાંચ વીશીનાં ૧૦૦ વર્ષ થાય છે, વિગેરે બતાવીને હજાર-લાખ-પૂર્વાગ-પૂર્વ તથા પૂર્વના વર્ષોની સંખ્યા કહી છે. ત્યારપછી ત્રુટિતાંગ–ત્રુટિત–અડડાંગથી લઈને શીર્ષપ્રહેલિકા સુધી નામ કહેલ છે. વલ્લભી વાચનામાં જે મતાંતર કહેલ છે, તે પણ બતાવ્યું છે. તે લતાં–લતા–મહાલતાંગથી શીર્ષપ્રહેલિકા સુધીની વિગત કહેલી છે. તેમાં મતાંતર અંગે ખુલાસો કરીને પછી પલ્યોપમાદિ બતાવેલ છે. પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ પ્રથમ સર્ગમાં કહેલ હોવાથી અહીં માત્ર નામ નિદર્શન જ કહેલ છે. ત્યાર પછી છએ આરાઓનું સમયમાન બતાવેલ છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીના કાળચક્રનું સંક્ષિપ્ત વર્ણન કરીને પછી કાળનું પરાવર્તનપણું કયા-કયા ક્ષેત્રોમાં છે તે બતાવ્યા પછી અવસર્પિણી અને ઉત્સર્પિણીના ભાવ શું ? એ બતાવેલ છે. સૌ પ્રથમ અવસર્પિણીના પહેલા સુષમસુષમા નામના આરાના પ્રારંભમાં કાળ પરાવર્તનવાળા ક્ષેત્રોમાં જમીન તથા વૃક્ષો કેવાં હોય છે ? તેનું વર્ણન કરેલ છે. સાથોસાથ જે દશ પ્રકારનાં કલ્પવૃક્ષો છે, તે દરેકના નામ તથા તેમના પ્રભાવનું વર્ણન વિસ્તારપૂર્વક કરેલ છે. ત્યાર પછી પહેલા આરામાં યુગલિક મનુષ્યોના શરીર તથા સ્વભાવ વિગેરેનું ખૂબ જ વિસ્તારથી ૧૬ શ્લોકોમાં વર્ણન કરેલ છે. અને તેમાં પણ બત્રીસ લક્ષણો અને તેના નામોનું વર્ણન કરેલ છે. ૫૧ શ્લોકમાં યુગલિક સ્ત્રીઓના શરીરનું વિશદ વર્ણન કરેલ છે. આ વર્ણન વાંચતાં ત્યાંના યુગલિકોનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે. આ સાથે જ જે દશ પ્રકારના સ્વાભાવિક અલંકારોનું વર્ણન કાવ્યાનુશાસન ગ્રંથ પ્રમાણે કરેલ છે અને સાથોસાથ અલંકાર ચૂડામણિ તથા શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ જે વિગત જણાવી છે, તે બતાવેલ છે. ત્યારપછી સ્ત્રી-પુરુષોનાં શુભ લક્ષણો, શુભ સ્વરો, ત્વચાદિ, પૃષ્ઠકરંડક, સુગંધ, કષાયોની મંદતા, સરળતાદિ ગુણોનું વર્ણન કરેલ છે. તથા તિર્યંચ, અશ્વ-ગજ આદિ વિધમાન હોવા છતાં પણ તેનો ઉપયોગ યુગલિકો કરતા નથી–તે વિગતો બતાવીને જણાવેલ છે કે આ યુગલિકો સ્વયં અન્યને પીડા આપતા નથી, સુખપૂર્વક રહે છે તથા વ્યવહારકર્મથી રહિત હોય છે અને તેમનું નિર્બધનપણું–નિર્મમત્વપણું પણ અજબ કોટીનું હોય છે. તે કાળે અનાજ ઊગે છે પણ તેનો ઉપયોગ કરતા નથી અને તેની મધુરતા-સ્નિગ્ધતા પરાકાષ્ઠાએ હોય છે. તે બતાવેલ છે. આ યુગલિકો આહાર, મકાન, વાજિંત્રો–વસ્ત્રાદિ અલંકારો-આદિ કલ્પવૃક્ષો પાસેથી કેવી રીતે મેળવે છે તે જણાવેલ છે. આ કાળમાં કોઈ ને બાહ્ય ડાંસ-મચ્છર આદિના દુઃખો હોતા નથી. તે કાળના બળે તિર્યંચમાં પણ હિંસકપણું હોતું નથી, તેનું સ્પષ્ટ વર્ણન કરેલ છે. તેવી જ રીતે યુદ્ધ આદિના અભાવે શસ્ત્રોની અનાવશ્યકતા તથા મારી-મરકી આદિ મરણાંત રોગોનો પણ અભાવ હોય છે. તે વર્ણન કરીને છેલ્લે ૬ પ્રકારના યુગલિકોનું વર્ણન તેમના જાતિવાચક શબ્દોથી કરેલ છે. તે પણ ખૂબ ટૂંકમાં હોવા છતાં સ્પષ્ટ સમજાય તે રીતે આગમપાઠોથી કરેલ છે. પ્રથમ આરાના યુગલિકોનું આયુષ્યબંધ તથા અપત્ય પ્રતિપાલન (પુત્રપાલન) વિગેરે તથા એ ૪૯ દિવસોની પ્રતિપાલનનાં ૭-૭ દિવસોમાં ક્રમે કરીને કેવી પ્રગતિ કરે, તે બતાવેલ છે. જેમાં પ્રથમના સાત દિવસથી છેલ્લા ૪૯મા દિવસ સુધીનો સ્પષ્ટ ચિતાર રજૂ કરેલ છે. આ યુગલિકોનું સમ્યત્વગ્રહણાદિ પણ બે મતો દ્વારા જણાવ્યું છે. હવે એ યુગલિકોનાં માતાપિતાને આયુષ્યની પૂર્ણતામાં કેવા પ્રકારની વેદના થાય છે, તે બતાવીને તેઓ ત્યાંથી નિયમા દેવલોકની ઋદ્ધિને પામે છે તે બતાવ્યું છે. સાથોસાથ તિર્યંચ યુગલિકના આયુષ્યનું પ્રમાણ પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બતાવ્યું છે. કાળસપ્તતિકા ગ્રંથના આધારે તિર્યંચોના નામપૂર્વક તેમનાં આયુષ્યના વર્ણન પ્રસંગે બે મતો બતાવીને છેલ્લે પૂજ્ય ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે પણ આ બાબતનો ખુલાસો બહુશ્રુતગમ્ય કહીને, તે વિષયને ત્યાં જ સ્થગિત કરી દીધો છે. કાલલોક હવે જે યુગલિકો આયુષ્ય પૂર્ણ થયે મરણ પામે ત્યારે તેમના મૃતદેહનો નિકાલ ભારેંડ પક્ષીઓ કેવી રીતે કરે છે, તે તથા તે અંગે ઉત્પન્ન થયેલી શંકાઓનું નિવારણ જુદા-જુદા ગ્રંથો તથા ટીકાઓના આધારે કરેલ છે. એક વિશેષ ખુલાસો તથા સમજણ એ આપી છે કે પહેલા આરાના પ્રારંભથી અંત સુધી અનંત ભાગહીનતા સમયે-સમયે આવે છે. તે અંગે પ્રશ્નો તથા આગમના ખુલાસાઓ કરીને સમજાવ્યું છે. આ રીતે ૨૫૮ શ્લોક અને તેવી જ રીતે ઘણા આગમ પાઠો દ્વારા પહેલા આરાનું વર્ણન કરીને પછી બાકીના છ આરાનું વર્ણન ક્રમશઃ કરેલ છે. જ્યારે બીજો આરો શરૂ થાય છે ત્યારે પહેલા આરાના યુગલિકોથી અનંતગુણહીન લક્ષણાદિથી યુક્ત બીજા આરાના યુગલિકો હોય છે. અપત્યોના પાલનમાં પણ સમયની અધિકતા બતાવીને આ આરાના યુગલિકોના ૪ પ્રકાર બતાવ્યા છે. જ્યારે વૃક્ષાદિ ૧૦ પ્રકારનાં જ હોવા છતાં પણ ગુણમાં હીન હોય છે, તે બતાવી યુગલિકોની ઊંચાઈ, પાંસળી આદિનું પ્રમાણ બતાવ્યું છે. એ રીતે બીજા આરાનું કાળમાન કહીને ત્રીજા આરાનું વર્ણન કરેલ છે. ત્રીજા આરાના આદિ–મધ્ય—અંતિમ એમ ત્રણ ભાગ કરીને, તે ભાગની સ્થાપના આંકડાથી બતાવેલ છે. તેમાં તે યુગલિકો કેવી રીતે રહે છે ? અને અંતે કષાયોની ધીમે ધીમે ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે બતાવ્યું છે. ત્રીજા આરાના અંતે પ્રથમ કુલકરની ઉત્પત્તિ અને તેના કાર્યનું વર્ણન છે. ત્યાર પછી શ્રી તીર્થંકર પરમાત્માની ઉત્પત્તિ તથા તે તીર્થંકરો વ્યાવહારિક શિક્ષણ તથા ક્રમે-ક્રમે બહોંતેર તથા ચોસઠ કળાઓનું શિક્ષણ તથા પ મૂળ શિલ્પ અને બાકીનાં ગુરુના ઉપદેશથી કેવી રીતે થાય, તે બતાવેલ છે. ત્યારબાદ રાજ્યાભિષેક, રાજધાનીની રચના, ચાર વર્ણોનું વિભાજન—ગાય, ઘોડા આદિનો સંગ્રહ તથા સામ-દામાદિ નીતિના શિક્ષણનું વર્ણન છે. ત્યારબાદ ચક્રવર્તીનું ઉત્પન્ન થવું અને માણવક નિધાનનું પ્રકટન વિગેરે છે. તથા મધ્યના ખંડોના આધિપત્ય અંગે તથા બાકીના ખંડોના અધિષ્ઠાયક આધિપત્ય અંગે વર્ણન છે. પ્રથમ તીર્થંકર પરમાત્માનું ટૂંક દર્શન કરાવીને ત્રીજા આરાનું વર્ણન પૂર્ણ થાય છે. હવે ચોથા આરાનું વર્ણન કરતાં તેની વિશેષતાઓ તથા પ્રથમના આરાઓ કરતાં આ ચોથા આરાની ગુણહીનતા બતાવેલ છે. સાથોસાથ ચાર પ્રકારના મેઘનું વર્ણન કરીને ચોથા આરામાં થતી વૃષ્ટિ તથા તેના લાભોનું વર્ણન કરેલ છે. છેલ્લે ચોથા આરામાં થનારા ઉત્તમ પુરુષોની સંખ્યા બતાવીને સર્ગની પૂર્ણાહૂતિ કરી છે. પૂ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે આ સર્ગોમાં જે સંકલના કરી છે તે તેમની અજબ પ્રકારની બુદ્ધિની અને ગુરુકૃપાની શાખ પૂરે છે. સુંદર અને સુગમ ગોઠવણી યુક્ત આ ગ્રંથના એક-એક સર્ગનું વાંચન થતું જાય અને તેના ઉપર ચિંતન-મનન થતું જાય, તો ટૂંકમાં અલ્પ મહેનતે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. * સર્ગ - ૩૦મો સ પરમ કૃપાળુ ઉપાધ્યાયજી મહારાજે ૨૯મા સર્ગમાં શલાકા પુરુષોનું ફક્ત સંખ્યાથી નિદર્શન કર્યું. હવે આ સર્ગમાં તીર્થંકર પરમાત્મા તીર્થંકરનામકર્મ કેવી રીતે બાંધે છે, વિગેરે હકીકત કહે છે. તેમાં સૌ પ્રથમ તો તીર્થંકરનામકર્મના હેતુભૂત મુખ્ય વીશસ્થાનક તપનું નામપૂર્વક વર્ણન કરેલ છે. છેલ્લું વીશમું સ્થાનક પ્રવચન પ્રભાવનાનું થોડું વિશેષ વર્ણન કરેલ છે. આઠ પ્રભાવકનાં નામો બતાવેલ છે. વીશ સ્થાનકમાંથી ગમે તે બે આદિ પદોની આરાધના દ્વારા પણ તીર્થંકર નામકર્મ બાંધી શકાય છે, તેની વિગત તથા પુરાવા આપેલ છે. ત્યાર પછી શ્રી આવશ્યક તથા છઠ્ઠા અંગ પ્રમાણે ૨૦ સ્થાનકોનાં નામો બતાવીને તેની વિધિનું વર્ણન કરેલ છે અને જાપના પદો પણ મંત્ર સાથે વર્ણવીને આ પદની પ્રાપ્તિ માટે આરાધના કોણ કરી શકે તે પણ બતાવેલ છે. તીર્થંકર નામકર્મનો બંધ કરનાર કયાં જાય ? કેટલા ભવ કેવી રીતે ? તેનું સ્પષ્ટ વર્ણન છે. હવે દેવલોકમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૧૩ ગયેલ તીર્થંકરના આત્મા જયારે ચ્યવે તેની અગાઉ તેઓની અન્ય દેવોથી જુદી સ્થિતિ હોય છે, તેનું વર્ણન છે ત્યાંથી ચ્યવીને કર્મભૂમિમાં ઉત્તમકુળ આદિમાં ચ્યવન–સ્વપ્ન—જન્મ તથા દિક્કુમારિકાઓ તથા ઇન્દ્રોનાં કૃત્ય વિગેરેનું વર્ણન છે. વચ્ચે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિ-વાસુદેવ તથા રાજાની માતા કેટલા-કેટલા સ્વપ્ન જુએ ? તેનો ખુલાસો છે. દિક્કુમારિકાઓનું કર્તવ્ય—તેમના નામસ્થાન તથા કાર્યોના નામ કહેલ છે. ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપન, હિરેનૈગમેષી દેવને આજ્ઞા, પરમાત્માનો જન્મ મહોત્સવ કરવા પાલક વિમાનની રચના, તેમાં આવનારા દેવોની સંખ્યા, સ્થાન, જુદા જુદા વાહનોમાં દેવોનું આગમન, નંદીશ્વર દ્વીપમાં વિમાનનું સંક્ષિપ્તકરણ, ત્યાંથી પ્રભુની જન્મનગરી તરફ પ્રયાણ, જન્મસ્થાન પાસે આવવું, માતાને પ્રાર્થનાપૂર્વક સર્વ વિગત જણાવવી. અવસ્વાપિની નિદ્રા આપીને મેરુપર્વત ઉપર લઈ જવું તથા બાકીના ૬૩ ઇન્દ્રોનું મેરુપર્વત ઉપર આવવાનું વર્ણન છે. ત્યાર પછી બાકીના ઇન્દ્રો, તેના સેનાપતિ તથા ઘંટાના નામોનો ઉલ્લેખ છે. સાથોસાથ ધજાઓ વિગેરેનું વર્ણન છે. અભિષેકની તૈયારી, તેમાં આઠ-આઠ જાતિના કળશાઓ તથા તેની સંખ્યાનું વર્ણન છે. આ સ્થાને એક ખુલાસો કરવા જેવો જણાય છે કે—પૂ. વીરવિજયજી મહારાજે સ્નાત્રપૂજામાં આઠ જાતિના કળશાઓ અને તે પ્રત્યેક ૮૦૦૦-૮૦૦૦–છે એમ જણાવ્યું છે. જ્યારે અહીં પૂ. વિનયવિજયજી મહારાજે તથા અન્યત્ર પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મ. ત્રિષષ્ઠિ શલાકામાં જન્મમહોત્સવના વર્ણનમાં ૧૦૦૮-૧૦૦૮ કહ્યા છે. આ અંગે ઘણી તપાસ કરતાં કંઈ સ્પષ્ટ ખુલાસો મળતો નથી કે પૂ. વીરવિજયજી મહારાજે કયા આધારે ૮૦૦૦ કળશા કહ્યા છે. પરમાત્માનો મેરુપર્વત ઉપર ભવ્ય જન્માભિષેક મહોત્સવ સર્વે ઇન્દ્રો મળીને પોત-પોતાની ભક્તિ અને ફરજની મર્યાદામાં રહીને કેવી રીતે કરે છે, તેનું વર્ણન છે. આ વિધિ પૂર્ણ થયા બાદ તુરત જ માતાના સ્થાને આવી અને પરમાત્માને સ્થાપન કરીને, નંદીશ્વરદ્વીપમાં જવું, ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરી દેવલોકમાં સ્વસ્વ-સ્થાને પાછા જવું, તેનું વર્ણન છે. આ સ્થાને બે શ્લોકમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી ભગવંતે–સમકાળે થનારા તીર્થંકર પરમાત્માનો જન્મ મહોત્સવ ઇન્દ્ર મહારાજાઓ કેવી રીતે કરે, તે ખુલાસો કરી આપેલ છે. પ્રાતઃકાળે રાજાને પુત્ર જન્મની વધામણી મળવી, નગરમાં સાફ-સફાઈ-મહોત્સવ-નાટક-ચેટક આદિનું આયોજન તથા બારમા દિવસે માતાને આવેલ સ્વપ્નાનુસારે ભદ્રકા૨ી અક્ષરવાળું નામ સ્થાપન કરે, તેનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ પરમાત્માનું લાલન-પાલન આદિ કેવી રીતે થાય છે, કોણ કરે છે, તે બતાવીને ભણવાની તૈયારી અને જો ભોગાવલી કર્મ બાકી હોય તો લગ્ન કરે અને એ કર્મ ખપાવવા માટે જ એમનો સંસારવાસ હોય, તે જણાવેલ છે. પરમાત્માનો દીક્ષા અવસર થતાં નવ લોકાંતિક દેવોનું આગમન તથા વાર્ષિક દાનના પ્રારંભનું વર્ણન છે. આ નવ લોકાંતિક અને વર્ષીદાન અંગે કલ્પસૂત્ર અને શ્રી જ્ઞાતાધર્મકથાંગના મતાંતરનું અન્ય ગ્રન્થોના ખુલાસા સાથે વર્ણન કરેલ છે. પરમાત્મા દ્વારા અપાતા વર્ષીદાનની વિધિ તથા તેના પ્રમાણનો ઉલ્લેખ છે. દીક્ષા અવસર જાણીને ઇન્દ્ર મહારાજા સપરિવાર આવીને રાજા સાથે ભવ્ય વરઘોડો કાઢે. તે તથા પૂર્વે જે અન્ય સ્નાનાદિની વિધિ છે, તે પણ વિસ્તારથી બતાવેલ છે. દીક્ષાના વરઘોડાના વર્ણનમાં શિબિકા આદિને કોણ કયારે ઉપાડે ? તે સર્વ હકીકત અને નગરજનો આ વરઘોડો નિહાળવામાં કેવા એકતાન બની જાય છે તેનું હ્દયંગમ વર્ણન છે. છેલ્લે કુટુંબના વડીલો પણ પ્રભુને આશીર્વાદ આપે, તેનું છ શ્લોકમાં વર્ણન વાંચતાં થાય કે પરમાત્મા પણ કેવા ગંભીર છે તથા આ બધું જ પ્રેમપૂર્વક સાંભળે છે અને વડીલો તેમને પુત્ર તરીકે બધી શીખામણ આપે છે. ત્યાર પછી પરમાત્મા દીક્ષા પૂર્વે પંચમુષ્ટિ લોચ કરે છે, તે તથા એમની સાથે અન્ય જે રાજકુમારો આદિ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાલલોક દીક્ષા લે, તેમનું પણ ટૂંક વર્ણન છે. તીર્થંકર પરમાત્મા તથા અન્ય સર્વેના લોચ પછી તે વાળનું શું ? તેની વિગત પણ આ સ્થળે બતાવી છે. ત્યાર બાદ ઇન્દ્ર મહારાજા દ્વારા દેવદૂષ્ય આપવું અને ભગવાન સ્વયંવ્રત સ્વીકાર કરતાં સૂત્રનો ઉચ્ચાર આદિ કરવું, તેમાં “ભંતે' શબ્દ કેમ ન બોલે ? તેનો ખલાસો કરેલ છે. આ રીતે પરમાત્મા આ સૂત્ર ઉચ્ચરે, તે સાથે જ ચોથું મન: પર્યવજ્ઞાન પ્રાપ્ત થાય છે તથા ત્યાર પછી વિહાર અને તે દિવસથી જ કેવી રીતે સમતામાં રમે, સમત્વભાવને તે જ દિવસથી અસ્થિમજ્જાવત્ બનાવે, તેમાં મનને કેવું રાખે, તેનું વર્ણન છે. અને એ રીતે પરમાત્માના ગુણોનું પણ વર્ણન થઈ જાય છે. - દીક્ષા દિવસે જે તપ કર્યો હોય, તેનું પ્રથમ પારણું થાય એટલે પારણાનો લાભ જે ભાગ્યશાળીને સ્વાભાવિક મળે, તેને ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થાય, તે નામોનો ટૂંક વિવરણપૂર્વક ઉલ્લેખ છે. પરમાત્મા જે બાવીસ પરિષહોને સહન કરે, તેના નામ અને તે પરિષહ કઈ કઈ કર્મ પ્રકૃતિના ઉદયથી થાય, તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તથા કેટલા પરિષહ સમકાળે હોય અને કયા કારણથી ? તે હેતુપૂર્વક વર્ણન કરેલ છે. તે માટે શંકા થતાં તેના ખુલાસા વિસ્તારથી કરેલ છે. ત્યાર બાદ ઉપસર્ગોનું વર્ણન છે, તે ઉપસર્ગ ચાર પ્રકારના થાય અને તે દરેકના ચાર-ચાર પ્રકાર એમ ૧૬ પ્રકારે ઉપસર્ગ કોણ કરે અને પરમાત્મા કેવી રીતે સહન કરે ? તેનું વર્ણન કરેલ છે. આ રીતે પરિષહ અને ઉપસર્ગ સહન કરતાં પરમાત્મા કર્મોનો ક્ષય કરે છે. તે કયા ક્રમથી શરૂ થાય છે, તે બતાવતાં ધ્યાનના ચાર પ્રકારનું વર્ણન છે. ધ્યાન એટલે શું ? ધ્યાનની સ્થિરતાનો સમય શું ? તે અંગે મતાંતર અને ધ્યાન અંગે જુદી જુદી રીતે ખુલાસા કરેલ છે. ધ્યાનથી થતા લાભ, કેવા સ્થાને ધ્યાન કરવું, તેમાં પણ સ્થિર મનવાળા માટે અમુક અપવાદ વિગેરે બતાવેલા છે. ૩૦ શ્લોકમાં ધ્યાન અંગે જુદી જુદી રીતે સમજણ આપીને પછી આર્તધ્યાનનું વર્ણન કરેલ છે. તેના ભેદ પાડીને ભેદોનું પણ વર્ણન કરેલ છે. ત્યાર પછી રૌદ્રધ્યાનનું સ્વરૂપ બતાવેલ છે. રૌદ્રધ્યાન કેવી રીતે બને છે ? તે અંગેનું વર્ણન છે અને તે દૃષ્ટાંતપૂર્વક બતાવેલ છે. - ત્યાર બાદ ધર્મધ્યાનનું સ્વરૂપ કહેલ છે. તેના ભેદો અને ક્રમશઃ કેવી રીતે આગળ વધાય, તે તથા તે ધ્યાનના ચિન્હ શું ? તથા ધર્મધ્યાનનાં ચાર આલંબનનું વિસ્તારથી સરલ ગ્લોકોમાં વર્ણન કરેલ છે. અને છેલ્લા આલંબન અનુપ્રેક્ષાનું તો ખૂબ જ સુંદર ઉપયોગી માર્ગદર્શન આપીને આત્માને ભાવિત રાખવા માટે એક ચાવી આપી હોય તેમજ લાગે છે. હવે ચોથા અને છેલ્લા શુક્લધ્યાનનું સ્વરૂપ બતાવેલ છે. આ ધ્યાન અતિ સૂક્ષ્મ છે. અને તેને સમજાવવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ખૂબ મહેનત લઈને સરળતાપૂર્વક સમજાવવા પ્રયત્ન કરેલ છે. શક્ત ધ્યાનના ચાર આલંબનોનું પણ વિસ્તારથી વર્ણન કરેલ છે. આ શુકલ ધ્યાનના વર્ણનમાં છેલ્લે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે ? કયા ક્રમથી થાય છે ? તે બતાવેલ છે. આ રીતે કેવળજ્ઞાન થાય એટલે તરત જ દેવો અને ઇન્દ્રો સમવસરણની રચના કરે તેનું વર્ણન છે. ખરેખર ! ઉપાધ્યાયજી મહારાજે સમગ્ર લોકપ્રકાશ ગ્રંથનું જે રીતે સંકલન કર્યું છે તે જોતાં તથા ક્રમે ક્રમે વિષયને પકડીને તેની સાથે તેને અનુસરતા જે રીતે આગળ વધ્યા છે, તે જોતાં વાંચતાં વિચારતાં વારંવાર અહોભાવ થયા વિના રહેતો નથી કે આ મહાપુરુષ પાસે જ્ઞાન સાથે અનુભવ અને ધારણાશક્તિ પણ કેવી અજબ કોટીની હશે કે જેથી એક જ ગ્રંથમાં મોટા મોટા આગમોનો સાર આપીને બાળજીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. હવે સમવસરણનું વર્ણન કરે છે–તેમાં સર્વપ્રથમ ભૂમિશુદ્ધિ, જલસિંચન, પુષ્પવૃષ્ટિ, મણિપીઠની રચના, પ્રથમ ગઢની વિશિષ્ટ કાંગરાઆદિ યુક્ત રચના, તેના રક્ષક પ્રતિહારી દેવ-એ ગઢ ઉપર રહેવાના અધિકારી વિગેરેનું Page #16 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૧૫ વર્ણન કરીને પછી બીજા ગઢનું વર્ણન છે. તેમાં પણ પગથિયા ચારે દિશામાં દ્વારપાલો વિગેરે તથા તેની રચનાનું વર્ણન કરીને તેમાં રહેનારા અધિકારીઓ (એટલે તિર્યંચો)નું નામથી નિર્દેશ કરેલ છે. આ ગઢમાં સુંદર દેવછંદાની રચના અંગે પણ વર્ણન છે. ત્યાર પછી ત્રીજા ગઢની રચનાનું વર્ણન કરીને તેના દ્વારપાલોનું નામપૂર્વક વર્ણન કર્યા પછી મધ્યમાં પીઠ છે, તે પીઠની લંબાઈ પહોળાઈ આદિ પ્રમાણ બતાવીને, પછી સર્વ માનનું ટૂંકમાં વર્ણન છે. આ રીતે ગોળ સમવસરણનું વર્ણન કર્યા બાદ ચોરસ સમવસરણની હકીકત કહી છે. તેમાં પગથિયા-ગઢનું અંતર આદિ માન બતાવીને બાકીનું શેષ પ્રમાણ ગોળ સમવસરણ પ્રમાણે કહ્યું છે. સમવસરણની પીઠના મધ્ય ભાગમાં રહેલા અશોક વૃક્ષનું વર્ણન છે. ૨૪ તીર્થંકર પરમાત્માના સમવસરણમાં ૨૪ ચૈત્યવક્ષો કહ્યા છે તેના નામો શ્રી સમવાયાંગ સૂત્ર પ્રમાણે કહ્યા છે. તે ચૈત્યવક્ષો તે તે તીર્થંકરના શરીરથી કેટલા પ્રમાણ હોય ? તથા તે વૃક્ષ સાથે અન્ય શું હોય ? તે સર્વ વિગત જણાવેલ છે. ચૈત્યવૃક્ષ અંગે જે મતાંતર છે, તે અને ઉપરાંત પૂ. ઉપાધ્યાયજીએ સ્વ અભિપ્રાય પણ આપેલ છે. ચૈત્યવૃક્ષ નીચે ચાર સિંહાસન જેની ઉપર બેસીને પરમાત્મા દેશના આપે છે, તેનું વર્ણન તથા પરમાત્મા ઉપર રહેલા છત્રત્રિક તથા આગળ ધર્મચક્ર આદિનું સુંદર વર્ણન છે. આ સર્વકાર્ય કયા દેવ કરે તેનો પણ ઉલ્લેખ કરેલ છે. પરમાત્માના સમવસરણમાં કઈ વિધિથી આગમન થાય તે જણાવેલ છે અને કૃતજ્ઞતા ગુણની પરાકાષ્ઠા રૂપ ““નમો તિથ્થસ્સ”ના ઉચ્ચારપૂર્વક સિંહાસન ઉપર બેસે છે. તે અંગે જે આગમપાઠો છે, તે પણ રજૂ કર્યા છે. ત્યાર પછી પરમાત્માની પાંત્રીશ ગુણોથી યુક્ત જે વાણી હોય છે, તેનું ખૂબ વિસ્તારથી વર્ણન કરેલ છે. સાથે ભીલ્લા અને તેની પત્નીઓનું તથા વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત આપેલ છે. આ દૃષ્ટાંતો પછી વાણીના ૩૫ ગુણોને વિગતપૂર્વક સમજાવેલ છે. પરમાત્મા દેશના આપે છે, તેમાં પરમાત્મા સર્વ વિરતિ અને દેશવિરતિ ધર્મ પ્રકાશે છે. અહીં પૂ. ઉપાધ્યાયજી મ. સર્વ વિરતિ અને દેશવિરતિનું વર્ણન ખુબ જ વિસ્તારથી કરેલ છે. તેમાં સામાયિકનું વિસ્તારથી વર્ણન કરેલ આ રીતે આગળ વર્ણન કર્યા પછી પરમાત્મા તીર્થપણે ચતુર્વિધ સંઘનું સ્થાપન કરે છે અને એમાં અઢાર હજાર શીલાંગનું વર્ણન કરેલ છે. તે અંગે શ્લોક ઉપરથી ખૂબ જ સુંદર ભાંગા કર્યા છે. ત્યાર પછી શ્રાવકના વ્રતના ભાંગા બતાવેલ છે. તેની સ્થાપના અંકોથી બતાવીને વિસ્તાર કરેલ છે. તે ઉપરાંત ભંગના અંકોને દેવકુલિકા સ્વરૂપે સ્થાપેલ છે. શ્રાવકના શ્રાવક પદનો અર્થ કરેલ છે. ત્યાર બાદ ગણધર ભગવંત દેશના આપે. તે વખતે વ્યવસ્થા શું થાય ? તે વિગત વિસ્તારથી જણાવેલ છે. પરમાત્માના રૂપથી રાજાના રૂપ સુધી ક્રમવાર અનંત ગુણહીનતા કેવી રીતે છે ? તે બતાવેલ છે. ત્યાર બાદ સમવસરણમાં બાર પર્ષદાની વ્યવસ્થા કેવી રીતે હોય ? કોનું કયું સ્થાન ? તે બતાવેલ છે. અને તે કેવા ક્રમથી ? કયા વિવેક ઔચિત્યથી બેસે છે, તે જણાવેલ છે. સમવસરણમાં આવવાથી શું લાભ છે ? તે વર્ણન કર્યા બાદ જ્યારે પ્રથમ પૌરષી પૂર્ણ થાય, ત્યારે રાજા વિગેરે. બલિ આપે તેનું વર્ણન છે. ત્યારબાદ પરમાત્માનું દેવછંદામાં જવાનું અને અન્ય ગણધર ભગવંતો દેશના આપે તેનું વર્ણન છે. ત્યાર પછી આઠ પ્રાતિહાર્યો, જે પરમાત્મા સાથે જ હોય છે તેના નામ નિર્દેશ કરીને વિગત જણાવેલ છે. ત્યાર પછી પરમાત્માના ૩૪ અતિશયોનાં નામ અને તેની વિગત સાથે વર્ણન કરેલ છે. પરમાત્માના અનંત દોષોનો નાશ થયેલો છે. તે છતાં મુખ્ય અઢાર પ્રકારના દોષો જે નાશ પામ્યા છે, તેના નામ આપેલ છે. ત્યાર પછી પરમાત્માના વિહાર ક્રમનું ટૂંક વર્ણન છે. અંતિમ સમય જાણીને અનશન કરીને છેલ્લે સર્વકર્મના ક્ષય સમયે શૈલેષીકરણ પર આરૂઢ થઈને સર્વકર્મનો Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કાલલોક ક્ષય કરે, ત્યારે દેવેન્દ્રો તથા રાજા વિગેરે ખેદ વ્યક્ત કરીને જે વિલાપ કરે છે, તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. ત્યાર પછી ઇન્દ્ર મહારાજા, તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંત તથા મુનિ ભગવંતોની ચિતા કેવી રીતે બનાવે, તેનું વર્ણન છે. કયા દેવોનું આ અંગે શું કામ હોય ? તે બતાવીને પછી છેલ્લે જ્યારે બધું શાંત થાય ત્યારે પરમાત્માની દાઢાઓને ઇન્દ્રાદિ દેવો લઈ જાય તથા ત્યાં કેવી રીતે રાખે-પૂજે, વિગેરે વર્ણન છે. પ્રમાણે અનંતગણવાળા એવા તીર્થંકર પરમાત્મા અંગેનું વર્ણન જે આગમોના અર્કરૂપ છે તે બતાવીને ૧૧૦૦ શ્લોકનો આ વિશાળ સર્ગ પૂર્ણ કરેલ છે. જે સર્ગ - ૩૧મો ત્રીસમાં સર્ગમાં તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ કહ્યું. જયારે આ સર્ગમાં ચક્રવર્તી સંબંધી વર્ણન છે. તેમાં સૌ પ્રથમ ચક્રવર્તીપણું કયા કર્મના ઉદયથી આવે તેનું વર્ણન કરેલ છે. ત્યારબાદ ચક્રીનો જીવ કઈ ગતિમાંથી આવે તેના મતાંતરોપૂર્વક ખુલાસાઓ છે. ચક્રવર્તીનું ઉચ્ચકુળમાં આવવું, માતાને સ્વપ્ન, જન્મ, લાલન પાલન-કળાપ્રાપ્તિ–આ રીતે ટૂંક વર્ણન કરીને રાજ્ય પ્રાપ્તિની સાથો સાથ રાજાના ૩૬ ગુણોના નામ પણ બતાવેલ છે. ત્યારપછી ચક્રરત્નની ઉત્પત્તિ, તે અંગેની વિધિ તથા અઢાર શ્રેણિઓને બોલાવવી, તે અઢાર શ્રેણિઓ કઈ કઈ, તેના નામો વિગેરેનું વર્ણન છે. ત્યાર પછી સેના સહિત ષટું ખંડને જીતવા માટે માગધ તરફ પ્રયાણનું વર્ણન છે. છાવણીનો વિસ્તાર, વાર્ધકીરત્નના કાર્યો, ચક્રી દ્વારા માગધ તીર્થને સાધવા માટે અઠમસહિત પૌષધવ્રત-તેમાં અપવાદ વિગેરે બતાવેલ છે. માગધાધિપતિને વશ કરવા માટેની વિધિ, માગધાધિપતિનું આવવું, કિંકરપણું સ્વીકારવું, ત્યાંથી ચક્રી સ્વસ્થાને આવી અષ્ટાદ્વિકોત્સવ કરવો, અને આગળ વરદામ તરફ પ્રયાણ કરવું, તે અંગે વર્ણન છે. ત્યાર પછી વરદામ તીર્થાધિપતિને વશ કરવાનું કાર્ય કરી ત્યાંથી પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ અને તેને વશ કરીને સિંધુદેવી-વૈતાયાદિના અધિષ્ઠાયકોને વશ કરીને તમિસ્રાગુફા પાસે આવે, ત્યાં સુધી વર્ણન છે. તમિસ્રાગુફાના અધિષ્ઠાયકની સેનાપતિ દ્વારા આરાધના અને ત્યાંથી સિંહલયવનદ્વીપ-આદિ અનેક દેશોને જીતીને પાછા ચક્રી પાસે આવે અને નિવેદન કરે ત્યાં સુધી વિસ્તારથી વર્ણન છે. તમિસ્રાગુફાના દ્વાર ઉઘાડવા માટે સેનાપતિનું પ્રમાણ અને ત્યાં દંડરત્ન દ્વારા દ્વારને ઉધાડે અને તે દરવાજો ઉઘડે, ત્યારપછી ચક્રીને જાણ કરે, ત્યાં સુધીનું વર્ણન છે. ત્યાર પછી ગુફામાં પ્રવેશ, તેમાં મંડલોનું આલેખન વિગેરે તથા નિમગ્નજલા, ઉન્મગ્નજલા નદીનું ઉતરવું. ત્યાંથી આગળ પ્રયાણ તથા વચ્ચે આવતા દેશોને વશ કરતા ચકી આગળ વધે તેમાં વચ્ચે સેનાપતિની યુદ્ધકુશળતાનું વર્ણન છે, ગ્લેચ્છો દ્વારા થતા ઉપદ્રવો, તેનું નિવારણ વગેરે છેવટે શરણનો સ્વીકાર, ત્યારપછી સેનાપતિને સિંધુ નિષ્ફટને સાધવા માટે આજ્ઞા, ત્યાં જઈને, જીતીને પાછા આવે, ત્યારપછી લઘુ હિમવાનું પર્વત તરફ પ્રયાણ, ત્યાંના અધિષ્ઠાયક દેવને બાણના પ્રક્ષેપન દ્વારા યાદ કરાવે, અને તે આવીને ચક્રીનું શરણ સ્વીકારે. ત્યાંથી ઋષભકૂટ પાસે આવે, ત્યાં કાંકિણીરત્નથી પોતાનું નામ કેવી રીતે લખે ? તેની પૂરી વિગત બતાવેલ છે. ત્યાંથી પાછા વૈતાઢ્ય તરફ ફરે. અને ત્યાં વિદ્યાધરો આવીને ચક્રીને સ્ત્રીરત્નનું ભેટ કરે. ત્યાંથી ગંગાદેવીના ગૃહ તરફ ચાલે અને ત્યાંથી ખંડપ્રપાતા ગુફા પાસે આવે, તેને પણ તમિસ્રાની જેમ જ વિધિપૂર્વક આરાધીને પ્રવેશ કરે અને સામે પાર આવે ત્યાં સુધીનું સર્વ વર્ણન ટૂંકમાં જણાવેલ છે. હવે જ્યારે ચક્રા, ગંગાના પશ્ચિમ કિનારે લશ્કરનો પડાવ હોય, ત્યારે ત્યાં નવનિધાનનું સ્મરણ કરે. તેના દ્વારા તેના અધિષ્ઠાયકો આવીને સેવકપણું સ્વીકારે વિગેરે હકીકત છે. ત્યાંથી સેનાપતિ દક્ષિણ ભરતાર્ધના ગંગા નિકૂટને સાધીને આવે અને ત્યાંથી ૬ ખંડને સાધીને ચક્રી કૃતકૃત્ય થયો છતો પોતાની રાજધાની તરફ ચાલે, ત્યારે તે કેવા આડંબરપુર્વક આવે છે, તેનું વર્ણન છે. ત્યાં આવ્યા કાર. Page #18 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૧૭ પછી નગરીમાં ભવ્યાતિભવ્ય પ્રવેશનું વર્ણન છે. ત્યાં નગરમાં પોતાના મહેલમાં આવીને જે-જે ઔચિત્ય વિગેરે કરે છે, તેની વિગત છે. - ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા બાદ એમનો રાજ્યાભિષેક થાય છે. તેની પૂર્વની વિધિ તથા તે માટેની તૈયારીઓનું વર્ણન છે અને તે કેવા મુહૂર્તમાં કરે અને કેવી રીતે ? તે સર્વ વર્ણન છે. ચક્રી કુલ કેટલા અટ્ટમ કરે તથા કેટલી વખત બાણનો ઉપયોગ કરે, તે બતાવીને પછી ચક્રરત્ન આયુધશાળામાં જાય ત્યાં સુધીનું વર્ણન છે. હવે ૭ એકેન્દ્રિય રત્નો અને ૭ પંચેન્દ્રિય રત્નોનું વર્ણન છે. તેમાં પ્રથમ ક્રમશઃ ૧. ચક્રરત્ન, ૨. દંડરત્ન, ૩. ખગરત્ન, ૪. છત્રરત્ન, ૫, ચર્મરત્ન, 3. મણિરત્ન, ૭. કાંકિણીરત્ન. આ સાતેનું ખૂબ જ વિસ્તારથી સુંદર શૈલીમાં વર્ણન કરેલ છે. ત્યારપછી સાત પંચેન્દ્રિય રત્નોનું વર્ણન છે. તેમાં સૌ પ્રથમ ૧. સેનાપતિરત્ન, ૨. ગૃહપતિરત્ન, ૩. વાર્ધકીરત્નનું વર્ણન છે. તેમાં વાર્ધકીરત્નના વર્ણનમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે વિસ્તારપૂર્વક લગભગ પ્રારંભિક ઉપયોગી વાસ્તુશાસ્ત્રનું નિરૂપણ કરીને આ વિષયથી પણ આ ગ્રંથ બાકી ન રહી જાય, તેનું પૂરું ધ્યાન રાખ્યું છે. ત્યારપછી ૪ પુરોહિત રત્ન, ૫. ગજરત્ન, ૬. અશ્વરત્ન અને ૭. સ્ત્રીરત્નનું વર્ણન કરેલ છે. આ બધા રત્નોના અધિષ્ઠાયક રક્ષક દેવો આદિ પણ બતાવેલ છે. તે ઉપરાંત જે નવનિધિઓ ઉત્પન્ન છે, જે શાશ્વત અને અક્ષય હોય છે, તેનું વર્ણન કરેલ છે. તેમાં ક્રમશઃ ૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩. પિંગલ, ૪. સર્વરત્નક, ૫. મહાપદ્મ, ૬. કાળ, ૭. મહાકાળ, ૮. માણવક, ૯. શંખ નામ બતાવીને એ નવેનું ખૂબ જ વિશદ વર્ણન કરેલ છે, કે જેથી આપણને સર્વ હકીકત ખ્યાલમાં આવી શકે અને નવે નિધિઓની મહત્તા પણ જાણી શકીએ. છેલ્લે લગભગ ૨૦ શ્લોકમાં ચક્રવર્તીની ઋદ્ધિનું એટલે દેવો–રાજાઓ–આદિનો સંખ્યાથી નિર્દેશ કરીને ચક્રીનું પ્રકરણ પૂર્ણ કરેલ છે. ત્યારપછી વાસુદેવ અને બળદેવનું વર્ણન છે. તેમાં પણ ચક્રીના ક્રમ પ્રમાણે વિકાસ બતાવીને મહત્ત્વના પ્રસંગોનું મુદાસર વર્ણન કરેલ છે. વચ્ચે કોટીશિલાનો પ્રસંગ આવતાં એનું પણ વિસ્તારથી વર્ણન છે, તેનું નામ કેમ પડ્યું ? આનો ઉપયોગ કયારથી શરૂ થયો વિગેરે વિચાર સપ્તતિકાના આધારે જણાવેલ છે. પ્રતિવાસુદેવના સ્વરૂપમાં વાસુદેવનું પ્રમાણ આપીને વિશેષ જે હોય તેનું વર્ણન કરેલ છે. ત્યાર પછી નવ નારદોનું સ્વરૂપ બતાવતાં તેના પુરાવા માટે શ્રીરામચરિત્રનું એક દષ્ટાંત આપેલ છે અને એ રીતે નારદ કેવા હોય ? તેનો સ્વભાવ કેવો હોય ? વિગેરેનું સુંદર વર્ણન કરેલ છે. ત્યાર પછી ૧૧ દ્રોનું ફક્ત ૧ શ્લોકમાં અલ્પ વર્ણન છે. એમના વિષે વિશેષ કંઈ કહ્યું નથી. છેલ્લે પુરુષોના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ વિભાગ પાડીને બતાવેલ છે. તેમાં કયા-ક્યા પુરુષો આવે? તે બતાવેલ છે. આ રીતે શકય એટલા વિસ્તારથી ચક્રવર્તી આદિનું સ્વરૂપ બતાવવા છતાં સરળતા અને નમ્રતાના ભંડાર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે—હું તો અલ્પ જ વાત કરી શક્યો છું. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ આગમશાસ્ત્રોનું અવગાહન કરવું. આ રીતે ૨૮ થી ૩૧ સર્ગના આ કાળલોક પૂર્વાર્ધના સંક્ષિપ્ત વર્ણનથી જ ખ્યાલ આવશે કે આ મહાનગ્રંથમાં કેવા ઉચ્ચ પદાર્થો આપ્યા છે. આપણે પણ આ મહાનગ્રંથને યથામતિ સમજીને એના તત્ત્વચિંતનમાં મગ્ન બની આત્મ કલ્યાણના પંથે આગળ વધી શિવસુખના ભોક્તા બનીએ. વિ. સં. ૨૦૪૫. ચૈત્ર સુદ-૧૩ મુનિ હેમપ્રભવિજય પરમાત્મા મહાવીરસ્વામી જન્મ કલ્યાણક ભુજ (કચ્છ) Page #19 -------------------------------------------------------------------------- ________________ કાલલોક કાળલોકપૂર્વાર્ધમાં આવેલ આગમ પાઠોનો અકાશદક્રમ ભાગ - ૪ શ્લોક નં. •. ૫૭૪ ........ ૨૨ ૨૩૫ ......... ૩૫૮ ૩૫૮ છે 9 કે આગમ પાઠો સર્ગ ને. અભિધાન ચિંતામણિ..... .......... ૨૮ ...... અનુયોગદ્વાર સૂત્ર ... અનુયોગ દ્વાર....... અનુયોગ દ્વાર વૃત્તિ ..... અનુયોગ દ્વાર વૃત્તિ ... અનુયોગ દ્વાર સૂત્ર... અનુયોગ દ્વાર.......... અંતકૃત સૂત્ર.......... આગમ...................... આગમ ............................ આવશ્યક ટીકા .......................... ૨૮ ...... આરંભસિદ્ધિ ટીકા ................... આરંભસિદ્ધિ ટીકા ............ આચારાંગ સૂત્ર લોકસાર નિયુક્તિ ......... આવશ્યક વૃત્તિ (મલયગિરિ કૃત) . આવશ્યકવૃત્તિ આવશ્યક હારિભદ્રી આવશ્યક સૂત્ર. આવશ્યક નિર્યુક્તિ . આવશ્યક હારિભદ્રી આવશ્યક હારિભદ્રી ...... આવશ્યક સૂત્ર .... આચારાંગ સૂત્ર નિર્યુક્તિ ... આવશ્યક હારિભદ્રી (ધ્યાનશતક વૃત્તિ) .. આવશ્યક ચૂર્ણિ ......... આચારાંગ સૂત્ર - વૃત્તિ આવશ્યક સૂત્ર ...... આવશ્યક સૂત્ર - વૃત્તિ .... આવશ્યક ચૂર્ણિ ..... આવશ્યક વૃત્તિ ..... .......... ૩૦ ....... . ૧૨ . ૫૫ ... ૨૩૬ ... ૭૬૧ ....... ૮૮૫ ....... ૧૦૩ ......... ૨૧૬ ........... ૧૪ ૯૦ ૨૭૭ ૧૯$ ૪૧૩ ૭૨૮ ૮૦૯ ... ૯૩૯ ... ૯૪૦ .......... ૧૦૩૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૨૩૬ ૨૯ ....... આવશ્યક નિર્યુક્તિ .... આવશ્યક નિર્યુક્તિ ........ ...... ૧૨ આવશ્યક સૂત્ર ટીપ્પણી..... ............ ૧૪૩ ઉત્તરાધ્યયન સૂત્ર ટીકા ... ......... ૧૦૨૫ ઉત્તરાધ્યયન સૂત્ર (હરિકેશી મહર્ષિ) , ... ૧૩ ઉત્તરાધ્યયન સૂત્ર (પ્રાકૃત ટીકા) ૪૪ ઉત્તરાધ્યયન સૂત્ર (પ્રાકૃત ટીકા) ૧૯૦ ઋષભદેવ ચરિત્ર (હેમચન્દ્રાચાર્ય) .... ૨૧૯ ઋષભ ચરિત્ર ....... ૨૨૮ ઋષભ ચરિત્ર ......... ૨૮૦ ઋષભ ચરિત્ર .............. પ૩૮ ઓઘ નિર્યુક્તિ સૂત્ર .......... ૧૨૮ કર્મપ્રકૃતિ .............................................. કર્મગ્રન્થ ટીકા.. .......... ૨૩૬ કાવ્યાનુશાસન સૂત્ર..... ૨૯ ........ ............ ૧૭૦ કર્મગ્રન્થ-ડ વૃત્તિ . .......... ૨૧૬ કાલ સપ્તતિકા .. .................... ૨૯ ......... .... ૨ ૨૩ કર્મગ્રન્થ - ત્રીજો . ૩૦ ........... કર્મગ્રન્થ - પાંચમો.. ........ કલ્પસૂત્ર કાવ્યાનુશાસન (હેમચન્દ્રાચાર્ય) ......૩૭ કલ્પ પુસ્તક............ ગ્રન્થાન્તર ........ .. ૧૭૦ છેદ ગ્રન્થ સૂત્ર ..... ..૧૧૮ જ્યોતિષ્કરંડક ......... ........................ બૂદીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ .... ... ૧૯૮ જ્યોતિષ્કરંડક ........ . ૨૪૭ જ્યોતિષ્કરંડક વૃત્તિ .. ...... ૨૫૭ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ . ૩૬૭ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ .. ૨૮ ....... ૪૦૧ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ..... ૪૬૬ જ્યોતિષ્કરંડક ૪૬૮ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ............ ૪૬૯ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિવૃત્તિ(ઉપા.શાન્તિચન્દ્રમણિ.)..... ૨૮.. ...૪૬૯ જ્યોતિષ્કરંડક ૨૮ ....... ........ ૪૭૧ જ્યોતિષ્કરંડક (પાદલિપ્તસૂરિ.)................. ૨૮ ...... •••••••.....૪૭૨ ૧૧) . ૫૦ .... ૪ ..... ૨૮ ....... Page #21 -------------------------------------------------------------------------- ________________ કાલલો ૮૦૭ ... ૨૮ ....... ૧૦૨૮ ૧૦૩ ૧૬૬ જ્યોતિષ્કરંડક ૬૧૦ જ્યોતિષ્કરંડક ૬૫૯ જ્યોતિષ્કરંડક ૬૬૪ જંબૂદીપ પ્રજ્ઞપ્તિ ૬૬૪ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ . ૬૬૪ જ્યોતિષ્કરંડક ... જ્યોતિષ્કરંડક ટીકા (મલયગિરિ) .૮૦૮ જ્યોતિષ્કરંડક જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ........... .......... ૭ જ્યોતિષ્કરંડક ટીકા (મલયગિરિ) ...... જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ....... જબૂદીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ .................. જ્યોતિષ્કરંડક વૃત્તિ .......... જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર .... જીવાભિગમ સૂત્ર ..... ૧૦૨ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ.. જ્યોતિષ્કરંડક વૃત્તિ (મલયગિરિ મ.)....... ૧૬૬ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ.... જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર .. ૧૭૦ જીવાભિગમ વૃત્તિ .... ૨૯....... ..... ૨૧૦ જંબૂઢીપ વૃત્તિ....... ......... ૨૯ ......... ...... ૨૧૦ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ .... ૨૯ ...... ........... ૨૧૬ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ મરાના •••••••••••••••••••••.... ૨૯ .... ........... ૨૧૮ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ (ઉપા. શાંતિચંદ્ર ગણિ.) .... ૨૩૦ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ . ........... ૨૯ ... ................... ૨૫૬ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર .... ૨૫૮ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ .. ૨૩૧ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ. . ૮૦૯ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ ૧૦૫૧ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ........ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ . જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૧૯ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ચૂર્ણિ ૨૨૫ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ .. ૨૨૮ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર .... ............... ૩૧૯ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ....... ........................................... ૩૨૭ ••••......... ................... ૨૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૩૧ ૩૬૦ ૪૦૫ ....... ......... ••••••. ૬૯ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. ૩૩૪ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ . ..... ૩૫૮ જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર .. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ મૂળ . ૪૦૫ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર .... ૪૬૫ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર .... .......... ૫૪૦ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ......... પપ૭ જ્ઞાતા ધર્મકથા વૃત્તિ (મલ્લિ અધ્યયન) .. ............... ૧૪ જ્ઞાતા ધર્મકથા. ................. ૧૯ જ્ઞાતા ધર્મકથા સૂત્ર ............................. ૨૭૭ જ્ઞાતા ધર્મકથા સ્વાવચૂર્ણિ (જ્ઞાનસાગરસૂરિ) ૨૭૭ જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૨૯૧ જ્ઞાતા ધર્મકથા વૃત્તિ ૧૦૬૧ જ્ઞાતા ધર્મકથા સૂત્ર (પાંચમું અધ્યયન) ..... ૫૯૧ જ્ઞાતા ધર્મકથા વૃત્તિ. ૬૩૩ તત્ત્વાર્થ વૃત્તિ ......... તત્ત્વાર્થ ભાષ્ય ......... ............................... ૭૬ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ૭મું પર્વ .................... ૬૦ ધર્મ સંગ્રહણી વૃત્તિ ............ ............. ૫૭ નંદિ સૂત્ર ચૂર્ણિ.. ......... ૯૯૨ નંદિ સૂત્ર ટીકા ... ....... ૧૦૨૮ નીતિશાસ્ત્ર .. ૩૭૫ પ્રાચીન ગાથા ..... . ૩૯૩ પ્રાચીન ગાથા ...... ૨૮ ...... ..૮૦૫ પ્રાચીન ગાથા ........... ૯૧૯ પ્રાચીન ગાથા ...... ૧૦૦૮ પ્રાચીન ગાથા .... .......... ............ ૨૨૩ પ્રજ્ઞાપના વિશેષપદ વૃત્તિ . ૨૮ ... .......... ૨૧૬ પ્રશ્ન વ્યાકરણ . ૧૩ પ્રાચીન ગાથા .................. ૩૧૮ પ્રાચીન ગાથા ............. ૪૧૫ પ્રાચીન ગાથા ૪૨૩ પ્રાચીન ગાથા ૪૪૩ પ્રાચીન ગાથા ૪૫૦ પ્રાચીન ગાથા ..... ... ૪૫૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૪૬૬ ४८७ ૪૯૪ ૪૯૯ , , , , , 30.........•••• પ્રાચીન ગાથા ... પ્રાચીન ગાથા પ્રાચીન ગાથા પ્રાચીન ગાથા પ્રાચીન ગાથા ........ ૫૦૪ પ્રાચીન ગાથા ... .......... ૫૧૦ પ્રાચીન ગાથા .......... ૫૧૧ પ્રાચીન ગાથા .............. ૫૧૬ પ્રાચીન ગાથા ....... ............૫૧૮ પ્રાચીન ગાથા .............. ૧૨૦ પ્રાચીન ગાથા ............ ૫૬૩ પ્રાચીન ગાથા ••••••••••••••••................. ૬૨૨ પ્રાચીન ગાથા .......... .......... ૪૫ પ્રાચીન ગાથા . ૭૩૬ પ્રાચીન ગાથા ૭૩૭ પ્રાચીન ગાથા ......... ૭૫૯ પ્રાચીન ગાથા ....... ૭૮૧ પ્રાચીન ગાથા ....... ..... ૭૯૩ પ્રાચીન ગાથા ......... ૮૨૫ પ્રાચીન ગાથા ...... .......... ૯૦૩ પ્રાચીન ગાથા ......... ૯૨૭ પ્રાચીન ગાથા ... ......૯૭૩ પ્રાચીન ગાથા ....... પ્રાચીન ગાથા ...... ....... ........ ૮૩ પ્રાચીન ગાથા ....... .......... ...... ૨૧૩ પ્રાચીન ગાથા ....... ૩૧ ....... ........... ૨૧૪ પુરાતનશાસ્ત્ર ........ ૩૧ ....... ......... ૩૫૭ પ્રવચન સારોદ્ધાર વૃત્તિ ..... ... ૩૧ ............... ....... ૩૫૮ પ્રશ્ન વ્યાકરણ વૃત્તિ ..... ૩૧ ................................ ૫૮૩ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ...... ........ ૩૧ ............................... ૫૮૭ પ્રશ્ન વ્યાકરણ ......... .............. ૩૧ ......................................... ૫૯૧ પદ્મ ચરિત્ર, .. ૩૧ ................•••••••••• .......... ૬OO પ્રશ્ન વ્યાકરણ વૃત્તિ ......... ........... ૩૧ ............•••••••••••••••••. ૬૩૩ બૃહત્સંગ્રહણી વૃત્તિ (મલયગિરિ કૃત) ..... * * * * * * * * *************** ....... ૨૩૦ બૃહત્સંગ્રહણી બ્રહવૃત્તિ (મલયગિરિ કૃત) ...... ........... ૩૫૮ ભાષ્ય ટીકા . ......... ૬૯ ....... ૨૮ ...••• • Page #24 -------------------------------------------------------------------------- ________________ કાલલોક * * *....... ૨ ૨ * * * * ૧૩૯ ૫૬૫ ............... ૪૦૦ ભાષ્યકાર.......... ......... ૨૮ ......... ......... ૧૮૫ ભગવતી સૂત્ર .... •••••••••••••••••••• ........ ૨૮ ............ ............ ૨૩૬ ભગવતી ટીકા ...... ••••• • ••••••••••••••• ૨૮ ......... .........૬૬૪ ભગવતી સૂત્ર ....... ૨૯...... ભગવતી સૂત્ર ...... •••••••••........ ૨૯..... ભગવતી સૂત્ર શતક-૨૪, ઉદેશ-૧૨ ..... ૨૯...... ........................ ૨૬ ભગવતી સૂત્ર શતક-૬, ઉદ્દેશ-૭ ' ધરા-9 • ••••••• ૨૯ ............... ......... ૨૧૦ ભગવતી સૂત્ર ૩૦......... ......... ૩૩ ભક્તામર સ્તોત્ર .. ........... ૯૦૭ ભક્તામર સ્તોત્ર .............. ૧OOO મહાભાષ્ય વૃત્તિ ......... ૫૭ મહાભાષ્ય માથુર વાચના ......... મહાનિશીથ (પમ્ અધ્યયન) ............... ........ ........ યોગશાસ્ત્ર .......... ......... ૧૯૮ રત્નમાલા ભાષ્ય .............. રામ ચરિત્ર ............................ .......... ૫૮૭ રામ ચરિત્ર ....... ......................... ........૧૪ લૌકિકશાસ્ત્ર ........ ........ ......... ૨૫૭ લીલાવતી ગ્રન્થ........ ............ ૨૫૭ લૌકિક જ્યોતિષશાસ્ત્ર લૌકિકશાસ્ત્ર .......... .... ૩૧ ........ .. ૫૪૦ વાલથી વાચના ...... ..... ૨૯ .......................... વસુદેવ ચરિત્ર .......... ............. ૩૦ ............................................. વાસુપૂજ્ય ચરિત્ર.......... વૃદ્ધ શત્રુંજય માહાભ્ય ..... વિપાક સૂત્ર ... વિવેક વિલાસ ગ્રન્થ ......... ....... ૩૧ ........ • • • • • • * * * * * * * * * * * ••••.. ૩૯૫ વાસ્તુશાસ્ત્ર ૩૧ ........ ૩૯૬ વરાહ . ............... ૪૦૨ વરાહ ૪૦૮ વિવેક વિલાસ ગ્રન્થ ......... ૪૧૪ વ્યવહાર પ્રકાશ . ............. ૪૧૯ વાસ્તુસાર ગ્રન્થ (મંડન નામના સૂત્રધારે) ..... વિચાર સપ્તિતિકા .... soo શાન્તિનાથ ચરિત્ર. ........ ૪૪ ૨૮ ....... ......... ૨૮૧ * * * * * * * * * * * * , , , , , , , . . ૩ . . . . . . . . ૫ .............. ....... ૪૫૨ .. ૩૧ .. ૩૦..... Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કાલલોક ૫૫ ......... ........ ૩) * = ૩૦ ......... ....... ૫૫૪ શાન્તિનાથ ચરિત્ર. ૩૦ ........ .......... ૬૦ શાન્તિનાથ ચરિત્ર (મુનિસુંદરસૂરિ કૃત) ... ......... ૧૯૦ શાન્તિનાથ ચરિત્ર (હેમચન્દ્રાચાર્ય કૃત) . ....... ........ શાન્તિનાથ સ્તોત્ર ......... ૫૫૭ સિદ્ધાંત .......... ૧૦૦ સૂર્ય પ્રજ્ઞપ્તિ . ૪૧૦ સૂર્ય પ્રજ્ઞપ્તિ ટીકા ......... .... ૭૩૯ સંગ્રહણી. ............... સપ્તતિશતસ્થાન ગ્રન્થ ...... સ્થાનાંગ સૂત્ર......... સમવાયાંગ સૂત્ર સમવાય-૩૨ .. સમવાયાંગ સૂત્ર ........ ..... ....... ૩૧૯ સ્થાનાંગ વૃત્તિ ........... .......... ............... ૪૦૮ સ્થાનાંગ વૃત્તિ ....... ........ .............. ૪૧૨ સમવસરણ સ્તોત્ર ......... સમવસરણ સ્તોત્ર ......... ......... ૩૦............. સમવસરણ અવચૂર્ણિ .... ..... ૩) ............................. સમવસરણ સ્તોત્ર અવચૂર્ણિ..... સમવાયાંગ સૂત્ર ..... ...................... ૩) ............................... $09 સમવસરણ સ્તોત્રાવચૂર્ણિ ................... ૩) ................................. ૬૧૨ સ્થાનાંગ સૂત્ર - ટીકા.......................... ૩૦......... સમવાયાંગ સૂત્ર .............................. ૩૦ ...... * * * * * * * * * * * * * *••••••••••••.... ૯૯૬ સંગ્રહણી...................................... .................... ૧૨ સંગ્રહણી, ................ ૩૧૯ સ્થાનાંગ વૃત્તિ .......... ૩૫૮ સિદ્ધાંત શિરોમણિ (ભાષ્કરાચાર્ય) ....... ......... ૩૮૩ સ્થાનાંગ સૂત્ર.. •. ૫૨ ૬ સમવાયાંગ .... હીર પ્રશ્નોત્તર ..... ૩૨૯ હીર પ્રશ્નોત્તર .... . ૩૦ ...... •.. ૬૦ ૫૮૯ * * * * * * * * * * , , , , , , , , , . . . . . . . ! . . cer ૩૧ .......••• • • • • ,,,................. ....... ..૫૫૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ કાલલોક કાલ લોકપ્રકાશ પૂર્વાર્ધ અનુક્રર્માણિકા ............ ૩ ....... છે જ * વંદનાવલી ૨૭ આગમમાં પ્રશ્ન-દ્રવ્યો કેટલા ? * ઉપકાર સ્મૃતિ ણ સ્વીકાર ... ૨૮ વર્તનાદિનું વિશેષ સ્વરૂપ ............. * આ ગ્રંથ અંગે કંઈક ! . ૨૯ પરિણામનું વિશેષ સ્વરૂપ ............ * પ્રકાશકીય. ૩૦ પરિણામના બે પ્રકાર .. ........ ૩૧ પરિણામના ત્રણ પ્રકાર .... * કાલલોક સર્ગ ૨૮ થી ૩૧નું ટૂંકમાં વિવરણ ..૯ ૩૨ ક્રિયાનું વિશેષ સ્વરૂપ........ * આગમપાઠોની યાદી . •••••••...... ૨ ૨ ૩૩ ક્રિયાના ત્રણ પ્રકાર ......... ૩૪ પરવાપરત્વનું વિશેષ સ્વરૂપ ....... સર્ગ–અઠ્ઠાવીસમો ૩૫ કાળ શું ઉપકાર કરે છે ? ......... નંબર વિષય શ્લોક નં. | ૩ મનુષ્ય ક્ષેત્રની બહાર મંગલાચરણ ........... કાળદ્રવ્યને વિષે શંકા કાળની ઉત્પત્તિ . ૩૭ મનુષ્ય ક્ષેત્રની બહાર કાળદ્રવ્યની જ્યોતિષ ચક્રની ઉત્પત્તિ .... શંકાનું સમાધાન .... ........... કાળની બાબતમાં અન્ય આચાર્યનો મત ... કાળ દ્રવ્યના ૧૧ નિક્ષેપ વર્તનાની વ્યાખ્યા.... ......... અને તેનું વિવરણ ... ........ ૬ પરિણામની વ્યાખ્યા | ૩૯ સન્માન કાળ કોને કહેવાય ? . ક્રિયાની વ્યાખ્યા .. .. .. ૪૦ સ્થાપના કાળ કોને કહેવાય ? .......... ૮ પરાપરની વ્યાખ્યા .... ૪૧ દ્રવ્ય કાળ કોને કહેવાય ? .............. ૯૬ ૯ વર્તનાદિ ચાર પ્રકાર તે જ કાળ ........ ૪૨ જીવ દ્રવ્યને વિષે સાદિ-સાંતાદિ ભેદો .... ૯૮ ૧૦ કાળ કોને કહેવાય ? ....... ૧૩ ૪૩ સિદ્ધના જીવો ભવ્ય કે અભવ્ય ? ..... ૧૦૧ ૧૧ વર્તનાદિ વડે પ્રાપ્ત થયેલો કાળ એ જુદું ૪૪ અજીવ દ્રવ્યને વિષે સાદિ-સાંતાદિ ભેદો ૧૦૩ દ્રવ્ય નથી તેની સિદ્ધિ ..... .......... ૪૫ અદ્ધાકાળ કોને કહેવાય ? ............. ૧૦૫ ૧૨ આ બાબતમાં અન્ય આચાર્યનો મત ..... ૧૮] ૪૬ યથાયુષ્ક કાળનું સ્વરૂપ ............... ૧૦૮ ૧૩ કાળ નામના છઠ્ઠા દ્રવ્યની સિદ્ધિ ........ ૪૭ ઉપક્રમ કાળનું સ્વરૂપ ................. ૧૧૧ ૧૪ સમયાદિ કાળના વિશેષો . ૪૮ ઉપક્રમ કાળના બે પ્રકાર... ૧૫ કાળ દ્રવ્ય ન હોય તો...... ૪૯ સમાચારીના ત્રણ પ્રકાર .............. ૧૧૬ ૧૬ હેમંત ઋતુના કારણે થતા ફેરફાર ..... ૫૦ છઠ્ઠા ઉપક્રમકાળમાં દશવિધ ૧૭ વસંત ઋતુની શોભા. સમાચારીનું સ્વરૂપ......... ......... ૧૧૯ ૧૮ ગ્રીષ્મ ઋતુનું વર્ણન ૫૧ ઇચ્છાકાર આદિ સમાચારીની ૧૯ વર્ષાઋતુમાં મેઘની ધારા...... વ્યાખ્યાઓ ......... ૧૨૦ ૨૦ શરદ ઋતુમાં સૂર્ય-ચન્દ્રનો પ્રતાપ ........ ૫૨ ઓઘ સમાચારી કોને કહેવાય ? ...... ૧૨૯ ૨૧ ઋતુના ભેદનું મુખ્ય કારણ કાળ ........ ૫૩ સોપક્રમ આયુષ્યવાળા જીવો શું કરે ? . ૧૩ ૨૨ આમ્રાદિ વૃક્ષોને કાળની અપેક્ષા .. ૫૪ ઉપક્રમ કયા કર્મોના થાય ? .......... ૧૩૭ ૨૩ કાળદ્રવ્ય ન માનીએ તો .... ૫૫ અપવર્તના કયા કર્મોની થાય ? ....... ૧૩૮ ૨૪ અતીતકાળના બે પ્રકાર ..... ૫૧ | ૫૬ કર્મોના ઉપક્રમ વિષે શંકા .. ૨૫ ભવિષ્યકાળના બે પ્રકાર પર ૫૭ કર્મોના ઉપક્રમ વિષેની ૨૬ કાળદ્રવ્યની અનુમાનથી સિદ્ધિ ........... ૫૩ શંકાનું સમાધાન ... ૧૪૩ S DY ? ૧૪૧ • Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૧૫૯ ૬૬ શ્રના ૨૦૧ | જ જે કાલલોક ૫૮ કર્મોના વિપાક બે પ્રકારે .............. ૧૪૮ ૯૨ એક યુગના કેટલા રાત્રિ-દિવસ થાય ૫૯ યથાસ્થિતિ વડે ભોગવાતા કર્મ તેની ગણત્રી ........ ............. ૪૪૬ વિષે શંકા........... ..... ૧૪૯ ૯૩ એક યુગના માસની સંખ્યા ૬૦ તેનું સમાધાન .... .......... ૧૫૨ જાણવાની રીત ........ ..... ૪૫૬ ૧ કૃતનાશ અને અકૃતાગમ નામના ૯૪ યુગની શરૂઆત કયારે થાય ? ........ ૪૬૧ દોષની પ્રાપ્તિ વિષે શંકા ............. ૧૫૫ ૯૫ શ્રાવણ કૃષ્ણ પ્રતિપદાએ યુગ ૬ર તેનું સમાધાન ............. વિગેરેનો આરંભ....... ......... ૪૬૭ ૬૩ દેશકાળનું સ્વરૂપ ....... ૧૮૨ ૯૬ તે અંગે બીજા વિદ્વાનોના મતાંતરો .... ૪૬૯ ૬૪ કાળકાળ વિષે ........................ ૧૮૬ ૯૭ આગમમાં કહ્યા પ્રમાણે યુગ ૬૫ નવમાં પ્રમાણકાળનું સવિસ્તર સ્વરૂપ છે. ૧૯૨ વિગેરેનું સ્વરૂપ ........ ૪૭૩ પ્રમાણકાળ-સંખ્યાત, અસંખ્યાત ૯૮ દક્ષિણાયનનો આરંભ ........ ૪૭૯ અને અનંત એમ ત્રણ પ્રકારે.. ......... ૯૯ ઉત્તરાયનનો આરંભ .................. ૪૮૨ ૬૭ સમય કોને કહેવાય તેનું સ્વરૂપ ...... ૧૦૦ સૂર્યના અયનને જાણવાની રીત ....... ૪૮૩ ૬૮ પ્રાણનું સ્વરૂપ ............... ૨૧૩ ૧૦૧ યુગની મધ્યે નવ માસ વ્યતીત થયે પાંચમે ૬૯ ક્ષુલ્લક ભવનું સ્વરૂપ ...... ૨૧૮ કર્યું અયન છે ? તે જાણવાની રીત ... ૪૮૯ ૭૦ એક મુહૂર્તમાં થતા ક્ષુલ્લક ભવો ...... ૨૨૩| ૧૦૨ પચીશ માસ પછી દસમે આવતાં અયન ૭૧ કાળના તોલ અને માપનું સ્વરૂપ ...... ૫૪ જાણવાની રીત ........ .......... ૪૯૭ ૭૨ નાલિકા કોને કહેવાય ? .............. ૨૭૮ ૧૦૩ ચન્દ્રના ૧૩૪ અયનોનું સ્વરૂપ ........ ૫૦૪ ૭૩ મુહૂર્તતોલ અને માપની અપેક્ષાએ ૧૦૪ ૧૩૪ અયનના મુહૂર્ત પ્રમાણે એક રાત્રિ-દિવસ .... અયનના કેટલા ? તેની ત્રિરાશિ ...... ૫૧૫ ૭૪ પાંચ પ્રકારના સંવત્સરનું સ્વરૂપ ....... ૨૯૦ ૧૦૫ સૂર્ય-ચન્દ્રના અયનોનો મુકાબલો ....... ૧૧૯ ૭૫ કાળ વિશેષો સૂર્યવર્ષના માન વડે ૧૦૬ અયનના આરંભરૂપ કહ્યા તે વિષે શંકા ..................... ૨૯ ૬ અયનની આવૃત્તિઓ ...... ૫૩૦ હ : તેનું સમાધાન ........ ............ ૨૯૮ ૧૦૭ કોઈપણ આવૃત્તિ કઈ તિથિએ આવે ? ૭૭ પાંચ પ્રકારના માસનું પ્રમાણ ......... ૩૦૯ તે જાણવાની રીત ......... ૫૩૭ ૭૮ પાંચ માસની ઉત્પત્તિ વિષે. ૧૦૮ યુગને વિષે પહેલી આવૃત્તિની ૭૯ સર્વ નક્ષત્રોનો ક્ષેત્ર વિખંભ. ૩૨૦ તિથિ જાણવાની રીત ................. ૫૪૧ ૮૦ ચન્દ્રની કળાની વૃદ્ધિનહાનિ ... ..... ૩૩૦ ૧૦૯ મહા માસમાં થતી બીજી ૮૧ કૃષ્ણપક્ષ-શુક્લપક્ષ વિષે આવૃત્તિની કઈ તિથિ ? ............ ૫૪૯ ૮૨ ઋતુમાસ કેવી રીતે થાય ...... ૧૧૦ ત્રીજી આવૃત્તિ કઈ તિથિએ ........... ૫૫૪ ૮૩ સૂર્યમાસ વિષે .............. ૩૩૯ ૧૧૧ સૂર્યની એક આવૃત્તિથી બીજી આવૃત્તિ અધિક માસની ઉત્પત્તિ કેટલા દિવ આવે ? અને કેવી રીતે ?૫૫૯ ૮૫ પાંચ પ્રકારના માસનું પ્રયોજન ...... ૧૧ ૨ દશે આવૃત્તિને વિષે સુર્ય ભોગ્ય નક્ષત્રો ૫૬૭ ૮૬ સૂર્યવર્ષના ૩૬૬ રાત્રિદિવસ ૧૧૩ વિષુવનું સ્વરૂપ ........ પ૭૪ જાણવાની રીત ....... ૩૬૮ | ૧૧૪ વિષુવોની સાથે તિથિ, સૂર્ય, ચંદ્ર, ૮૭ સૂર્ય વર્ષાદિના કેટલા મુહૂર્ત ? ........ ૩૭૬ | નક્ષત્રનો યોગ ........................ પ૭૯ ૮૮ સુર્યવર્ષ-ચન્દ્રવર્ષાદિના તોલનું પ્રમાણ... ૩૮૩ [ ૧૧૫ વિષુવતનું કરણ , . ૫૯૨ ૮૯ પાંચ વર્ષના યુગનું વિશેષ સ્વરૂપ ..... ૩૯૨ ૧૧૬ યુગને વિષે પહેલું વિષુવ કઈ તિથિએ ? ૫૯૫ ૯૦ ચૂર્ણિકા ભાગ કોને કહેવાય ........... ૪૦૮ ૧૧૭ છએ ઋતુનું સ્વરૂપ ... Soo ૯૧ સૂર્યના મુહૂર્તનું પ્રમાણ લાવવાનો ઉપાય ૪૩૨ ૧૧૮ સૂર્ય ઋતુનું કરણ . ૬૧૮ •... ૨૮૩ ૩૧૫ ८४ Page #28 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૨૭ ••... ૧૦૧૩ ૩૫ | તિથિન ૧૧૯ એક યુગમાં આવતી ૩૦ ઋતુઓ કયારે ૧૫૨ દક્ષિણાયનને વિષે છાયા પોરસી પૂર્ણ થાય ? .... ......... ૬૩૬ તેનું પ્રમાણ .. ૧૦૧૨ ૧૨૦ ઋતુને સમાપ્ત કરનારી તિથિનું કરણ . ૬૬૬ ૧૫૩ પાદ, જાનુ અને વેતનું ૧૨૧ ચન્દ્રને આશ્રયીને ઋતુઓનું સ્વરૂપ .... ૬૮૦ પ્રમાણ ૧૨૨ ચંદ્રઋતુ જાણવાનું કરણ ............... ૬૮૮ | ૧૫૪ દક્ષિણાયન તથા ઉત્તરાયનમાં ધ્રુવાંક ..૧૦૧૭ ૧૨૩ ચંદ્ર-ઋતુ કઈ તિથિએ પૂર્ણ થાય....... ૭૦૦ ૧૫૫ યુગના પાંચ વર્ષમાં થતી છાયાની ૧૨૪ સૂર્યઋતુ સમાપ્તિ વખતે ચંદ્ર સૂર્યનું હાનિ-વૃદ્ધિ ....... ... ૧૦૧૮ કયું નક્ષત્ર હોય ? ... ૧૫૬ ત્રણમાસે અને છ માસે થતી છાયાની ૧૨૫ બાર માસના લૌકિક અને હાનિ-વૃદ્ધિનું પ્રમાણ ......... . ૧૦૨૮ લોકોત્તર નામ......... ૧૫૭ દરેક અયનમાં આવતી અહોરાત્રિ અને ૧૨૬ પંદર દિવસના નામ .... ૪૨ તિથિઓનું પ્રમાણ ........ .........૧૦૩૭ ૧૨૭ પંદર રાત્રિના નામ ....... ૪૭ ૧૫૮ પર્વની ઇષ્ટ તિથિએ પોરસી ૧૨૮ પંદર તિથિઓના નામ ..... ૭૫૧ જાણવાની રીત ..... ............૧૦૪૩ ૧૨૯ પંદર તિથિઓના સ્વામી . ........... ૭૫૯ ૧૫૯ યુગના પંચાશીમા પર્વમાં થતી પાંચમની ૧૩૦ અહોરાત્ર તથા તિથિઓની તિથિએ છાયા-પોરસી જાણવાની રીત . ૧૦૫૧ ઉત્પત્તિમાં ફેરફાર ........... ૧૬૦ યુગના ૯૭ પર્વ જાય ત્યારે પાંચમની ૧૩૧ તિથિઓના કાળનું પ્રમાણ . ૭૬૭ તિથિએ કેટલાં પગલાંની પોરસી થાય ૧૦૬૧ ૧૩૨ ઇચ્છિત તિથિએ કાળનું પ્રમાણ ૧૬૧ અયનમાં પોરસીના પ્રમાણથી વ્યતીત જાણવાનું કરણ ..... ......... ૭૭૫ તિથિનું જ્ઞાન કરવાની રીત .......... ૧૦૦૦ ૧૩૩ અમરાત્ર (ક્ષયતિથિ)નું સ્વરૂપ ........ ८८४ ૧૬૨ ચાર પાદવાળા ધ્રુવાંકમાંથી આઠ આંગળની ૧૩૪ યુગપૂર્વાર્ધ અને યુગપશ્ચિમાઈનું યંત્ર .... ૮૪૪ છાયાની હાનિ થતાં ૧૩૫ નષ્ટ્રતિથિ જાણવાનું કરણ ............. ૮૫૧ ઉત્તરાયણના દિવસો . ૧૦૭૬ ૧૩૬ બવ, બાલવાદિ કરણોની પ્રરૂપણા ..... ૮૬૭ ૧૬૩ પાદોન પૌરુષી વિષે .... ૧૦૮૦ ૧૩૭ એ કરણોના સ્વામી તથા પ્રયોજન .... ૮૮૫ ૧૬૪ સાર્ધ પૌરુષી વિષે........ ....૧૦૮૩ ૧૩૮ હંમેશા ફરતા ત્રીશ મુહૂર્તો ............ ૮૮૬] ૧૬૫ પૂર્વાર્ધ પૌરુષી વિષે ......... ......... ૧૦૮૫ ૧૩૯ ચંદ્ર સંબંધી નક્ષત્રોને ફેરફારનું વિવરણ ૮૯૫ | ૧૬૬ સર્ગ સમાપ્તિ ......................... ૧૦૯૦ ૧૪૦ ઇચ્છિત તિથિએ નક્ષત્ર જાણવાનું કરણ ૮૯૮ સર્ગ-૨૮ અંગે વિવેચન.. પાના નં. ૧૭૪થી ૧૯૩ ૧૪૧ ચંદ્ર નક્ષત્ર જાણવાની પદ્ધતિ........... ૯૨૦ સર્ગ–ઓગણત્રીસમો ૧૪૨ કયા દિવસે કયા નક્ષત્રો હોય ? ...... ૯૨૪ પૂર્વાગ તથા પૂર્વ કોને કહેવાય ............ ૧૪૩ યુગની આદિમાં પ્રથમ તિથિએ કર્યું એક પૂર્વના કેટલા વર્ષ થાય ............. ચંદ્ર નક્ષત્ર હોય ? ........ ........... ૯૪૬ અંક સ્થાનની નામાવલિ–માથુર ૧૪૪ બીજી તિથિએ કયુ ચંદ્ર નક્ષત્ર હોય ? . ૯૫૪ વાચનાને અનુસારે........................ ૧૪૫ સૂર્ય સંબંધી નક્ષત્રોને લગતું વિવરણ... ૯૫૯ વલભી વાચનાનુસાર અંક નામાવલિ .... ૧૩ ૧૪૬ ઈષ્ટ્રતિથિએ સૂર્ય નક્ષત્ર જાણવાનું કરણ ૯૬૮ કાળમાન વડે શું શું મપાય ............. ૨૩ ૧૪૭ નક્ષત્રોની બાદબાકીની રીત ........... ૯૭૩ અવસર્પિણીના છ આરાના નામો તથા ૧૪૮ સૂર્ય નક્ષત્ર શોધવાનું ઉદાહરણ ........ ૯૮૨ તેનો કાળ......... •••... ૨૯ ૧૪૯ પોરસી જાણવાનું કરણ ................ ૯૯૧ | ઉત્સર્પિણીના છ આરાના નામો તથા ૧૫૦ દક્ષિણાયન-ઉત્તરાયણમાં પોરસીની વૃદ્ધિ તેનો કાળ... હાનિ વિષે....... . ૯૯૬) કાળચક્ર વિષે........ ૧૫૧ પોરસીની છાયાની વધઘટ ............ ૧૦૦૯ | ૯ અવસર્પિણી કાળ કોને કહેવાય .......... م م له •••••. ૩૩ છે છે જ જે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૧૦ ઉત્સર્પિણી કાળ કોને કહેવાય .... પહેલા આરાનું વર્ણન ૧૧ ૧૨ દસ પ્રકારના કલ્પવૃક્ષોનું વર્ણન ......... ૧૩ યુગલિક પુરુષોના દેહનું વર્ણન ..... ૧૪ બત્રીશ લક્ષણોના નામો .... દા પ્રકારના અલંકાર ૧૭ યુગલિકોની વિશિષ્ટતા ૧૮ યુગલિકોના આહારનું સ્વરૂપ તથા અન્ય વિશિષ્ટતા ... ૧૯ યુગલિક કાળે ઉપદ્રવ હોતા નથી તે વિષે .... ૫૫ ૧૦૪ ૪૨ ૧૨૧ ૧૫ યુગલિક સ્ત્રીઓના શરીરનું વર્ણન ... ૧૨૫ ૧૬ યુગલિક સ્ત્રીઓના સ્વાભાવિક ૨૦ યુગલિકોના છ પ્રકારો ૨૧ આયુષ્ય બંધ, મુગલ જન્મ, ૪૯ દિવસની પ્રતિપાલના રીતે સમુદ્રમાં નાખી શકે તે વિષે શંકા-સમાધાન .... ૪૫ રાજ્યાભિષેક મહોત્સવ ૪ ૪૧ નગરીનું વસાવવું–રાજનીતિ પ્રવર્તાવવી વિગેરે .... ત્રીજી આરાના ત્રણ વિભાગ ત્રીજા આરાના યુગલિકના દેહાયુષ્ય વિગેરે ૩૪ ત્રીજા વિભાગનું સ્વરૂપ ૩૫ ત્રીજા આરાના પલ્યોપમના ૧૬૯ ૧૭૫ ૧૯૬ ...... ૨૧૧ ૧ ૨૧૪ ૨ ૨૨ ૪૯ દિવસની પ્રતિપાલના કેવી રીતે .. ૨૩ યુગલિક મરીને દેવ થાય ૨૧૯ ૩ ૨૪ ૪ યુગલિકના મૃતદેહની વ્યવસ્થા ......... ૨૨૪ ૨૫ યુગલિકના મૃતદેહને ઉપાડીને પક્ષીઓ શી ૨૨૭ ૫ ૨૬ અવસર્પિણીમાં અનંતગુણ હાનિ આદિ . ૨૩૨ S ૨૭ અનંતગુણ હાનિની ભાવના માટે પ્રશ્નોત્તર.... ૨૪૩ ૨૮ બીજા આરાના યુગલિકનું સ્વરૂપ .... ૨૬૩ ૨૯ બીજા આરાના મનુષ્યોના ચાર પ્રકાર . ૨૭૦ ૩૦ બીજા આરામાં ભૂમિનું સ્વરૂપ વિગેરે .. ૨૭૩ ૩૧ ત્રીજા આરાનું સ્વરૂપ ૩૨ ૩૩ ... ૨૮૦ ... ૨૮૧ ૨૦૩ ૪૮ ૨૧૦ પ્રથમ ચક્રવર્તીની ઉત્પત્તિ... ૪૩ પ્રભુની દીક્ષા,, કેવલજ્ઞાન, સંધ-સ્થાપન, નિર્વાણ ૨૮૬ ૨૮૮ ૨૯૯ આઠમા અંશનું સ્વરૂપ.. ૩૬ પહેલા તીર્થંકરની ઉત્પત્તિ ૩૭ ३८ ૩૦૧ અગ્નિનું પ્રગટ થવું ..... ..... ૩૦૩ પ્રથમ તીર્થંકરે બતાવેલ સો શિલ્પો .... ૩૦૬ ૩૯ પુરુષની ૭૨ કળા, સ્ત્રીની ૬૪ કલા . ૩૧૭ ૪૦ ઇન્દ્ર કરેલ ભગવાનનો પાણિગ્રહણ તેમજ ... ૩૩૩ ૪૪ ચોથા આરાની શરૂઆત તથા તેનું નિરૂપણ . ચાર પ્રકારના વરસાદનું વરસવું ....... ૩૪૩ ૪૬ ચોથા આરામાં ૨૩ તીર્થંકરો, ૧૧ ચક્રવર્તીઓનું થવું ૪૫ ૪૭ ત્રેસઠ શલાકા પુરુષ ૩૫૨ ... ૩૫૪ શલાકા પુરુષના ચાર પાંચાદિ પ્રકારો . ૩૫૦ ૪૯ સર્ગ સમાપ્તિ .... ૩૫૭ સર્ગ ત્રીશમો の ૭ ८ ૯ ૧૦ ૧૧ કાલલોક ૧૩ ૧૪ ૩૧૮ ૧૭ ૩૧૯ ૩૨૮ ૩૨૯ તીર્થંકર નામકર્મના હેતુરૂપ વીશ સ્થાનક. ૧ વીશ સ્થાનકમાં સાત પોંનું વાત્સલ્ય....... વિરના ત્રણ પ્રકાર વિષે ૪ સોળમું વૈયાવચ્ચે' પદનું કેવી રીતે આરાધન કરવું ? તે વિષે દશમા અંગનું સમાધાન તીર્થંકર નામકર્મ કોણ બાંધે ? વીશ સ્થાનક તપની વિધિ ... જિનેશ્વરો તીર્થંકર નામકર્મ કેવી રીતે વેદે ? ૩૨ તીર્થંકર નામકર્મ બાંધનાર કયાં જાય ? .. ૩૪ તીર્થંકર થનાર દેવ-નારકી વિષે ........ ૩૫ તીર્થંકરોને ગર્ભમાં કેટલા જ્ઞાન હોય ..... ૩૯ ચ્યવન સમયે ઇન્દ્રાસનનું કંપવું તથા ઇન્દ્રનું કાર્ય ૧૨ તીર્થંકર માતાના ગર્ભમાં આવે ત્યારે માતાના ચૌદ સ્વપ્નો ચૌદ સ્વપ્નોને લગતું વિવરણ એક જન્મમાં બે પદવીધરની માતા ૧૫ કેટલી વાર સ્વપ્નો જુએ તે વિષે....... ૫૭ કોની માતા કેટલા સ્વપ્નો જુએ ? .... 4e ૧૬ માતાએ સ્વપ્નની વાત રાજાને કરવાથી તેમણે કહેલ ફળ સ્વપ્ન પાઠકને બોલાવવા; તેઓએ કલ ફળ–દોહલાનું પૂરવું.. ૧૩ .......... ૧૮ ૨૦ ૪૨ ૪૫ ४७ ૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૧૮ તીર્થંકરનો જન્મ ૧૯ તીર્થંકરના જન્મ સમયે રહેલા ગ્રહોનું વર્ણન... ૩૧ ૨૦ છપ્પન દિક્કુમારીઓ વિષે– ૨૧. અધોલોકની આઠ કુમારીઓના નામ .... ૭૮ ૨૨ તેમના વિમાનની રચના વિષે ૨૩. તેમનો પરિવાર ૨૪ જિનેશ્વરની અને જિનમાતાની કરેલ સ્તુતિ ૨૫ તેમનું કર્તવ્ય ૨૬ ઊર્ધ્વલોકની આઠ કુમારિકાઓના નામ તથા કર્તવ્ય ૨૭ પૂર્વ રૂચકની આઠ કુમારિકાઓના નામ તથા કર્તવ્ય ૨૮ દક્ષિણ રૂચકની આઠ કુમારિકાઓના નામ તથા કર્તવ્ય ૨૯ પશ્ચિમ રૂચકની આઠ કુમારિકાઓના નામ તથા કર્તવ્ય ૩૦ ઉત્તર રૂચકની આઠ કુમારિકાઓના નામ તથા કર્તવ્ય વિદિશાની ચારદિક્કુમારિકાઓના નામ તથા કર્તવ્ય. મધ્ય રૂચકની ચાર દિર્કુમારિકાઓના નામ તથા કર્તવ્ય ૫૬ દિકુમારિકાઓએ કરેલ પ્રસૂતિ કાર્ય વિષે ૩૨ ૩૩ ૩૪ રક્ષા પોટલી વિષે સૌધર્મેન્દ્રની વિગતો ૪૧ ૪૨ ૭ ઇન્દ્રનો વિમાનમાં પ્રવેશ કઈ સોપાનશ્રેણિ દ્વારા કયા દેવ પ્રવેશ કરે ૭૦ ૪૩ દિવ્યદુંદુભિના નાદ વડે ૮૩ ૪૭ ૮૪ ૮૯ ૯૨ ૪૯ ૫૦ ૯૬ ૧૦૨ ૧૦૪ ૧૦૬ ૧૦૮ ૩૫ શક્રેન્દ્રના આસનનું કંપવું, અને શક્રસ્તવ.૧૨૭ ૩૬ નૈગમેષી દેવને સુઘોષા ઘંટાવાદનની ઇન્દ્ર કરેલી આજ્ઞા . ૧૩૧ ૧૩૬ ૩૭ ઘંટાવાદનપૂર્વક ઇન્દ્રની ઉદ્ઘોષણા પાલક વિમાનનું પ્રમાણ . ૩૮ ૧૪૦ ૩૯ રત્નમય પીઠિકા પર ઇન્દ્રનું સિંહાસન . ૧૪૨ ૪૦ ઇન્દ્રાણીઓ, પર્ષદાના દેવો વિગેરેના ભદ્રાસનોની રચના ૧૧૦ ૧૧૮ ૧૨૩ ૪૪ સૌધર્મેન્દ્રનું પ્રયાણ નંદીશ્વરદ્વીપ ઉપર ઉતરાણ માતાની સ્તુતિ ૪૫ ૪૬ માતાને અવસ્વાપિની નિદ્રા તેમજ પ્રભુનું પ્રતિબિંબ ઇન્દ્ર મહારાજા પાંચ રૂપ વડે પ્રભુને ગ્રહણ કરે. ૧૭૮ ૪૮ ઇન્દ્રનું મેરુ પર્વત પર આગમન...... ૧૮૧ ઇશાનેન્દ્રની વિગતો ૧૪૪ ૧૪૮ ૫૬ ૫૭ ૧૧૨ ૫૮ ૧૫૧ ૫૧ વૈમાનિક, ભવનપત્યાદિક ૬૪ ઇન્દ્રોનું આગમન દેવલોકની ઘંટાઓ તથા વિમાનોના નામો ૫૨ ૫૩ ચમરેન્દ્ર તથા બલીન્દ્રની ઘંટા, વિમાન વિગેરે.. ૫૪ ૫૫ આસનનું કંપવું ઘંટાવાદન વિગેરે .... ૧૮૨ પુષ્પક વિમાનની રચના તથા નંદીશ્વર દ્વીપ પર ઉતરાણ . ઇન્દ્રધ્વજનું પ્રમાણ જ્યોતિષ્કની ઘંટાના નામ જન્માભિષેકની તૈયારી આભિયોગિક દેવોનું તીર્થોના પાણી, પુષ્પો, ચંદનાગરૂ વિ. લાવવું ૫૯ અચ્યુતેન્દ્રનો ૮૦૬૪ કળશો વડે અભિષેક ૬૦ ૬૧ ૨૯ અચ્યુતેન્દ્રના અભિષેક વખતે ઇશાનેન્દ્રાદિ શેષ દેવો શું કરે ? અભિષેક પછી નૃત્યકૌશલ, અષ્ટમંગલિક સ્તુતિ ઇશાનેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે સૌધર્મેન્દ્રે ચાર વૃષભના રૂપ વડે કરેલ અભિષેક ૬૨ ૬૩ ૬૪ પ્રભુને પાંચ રૂપે ગ્રહણ કરી માતા પાસે મૂકવા ૬૫ ક્ષુધાની શાંતિ માટે અંગુઠામાં અમૃત-સંચાર પુત્રના જન્મની જાણ થતાં પિતાએ કરાવેલી નગર શોભા . ૧૫૯ ૧૬૪ ૧૮ ૧૭૫ ૧૯૮ નાગકુમારાદિ દેવેન્દ્રોની ઘંટાના નામો . ૨૦૪ તેમના યાન વિમાનનું તથા ૧૮૪ ૧૮૮ ૧૯૨ ૨૦૭ ૨૦૮ ૨૧૦ ૨૧૬ ૨૨૧ ૨૨૪ ૨૨૯ ૨૩૪ ૨૩૭ ૨૩૯ ૨૪૪ ૨૫૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કાલલોક ૨ ૪ • ૪૦૩ ran ૩૩૮ ક૭ માતા-પિતા દ્વારા પ્રભુના જન્મ વિશ્લેષણ ૪૦૨ અંગેનો આચાર ... ૨૬૨ | ૯૬ તિર્યંચ સંબંધી ૪ પેટાભેદે ૬૮ પ્રભુનું નામ સ્થાપન ..... ઉપસર્ગોનું સ્પષ્ટીકરણ .. ૬૯ પ્રભુની બાલ્યાવસ્થા-અભ્યાસ વિષે ...... ૨૬ ૯૭ સ્વ સંબંધી ૪ પેટાભેદે ૭) ભોગાવલી કર્મના ક્ષયાર્થે પાણિગ્રહણ .. ૨૭૩ ઉપસર્ગોનું સ્પષ્ટીકરણ .. ૪૦૫ ૭૧ લોકાંતિક દેવોનું આગમન ........ ૨૭૬ ધ્યાન વિષે ૭૨ વાર્ષિક દાન ......... ૨૭૮ ૯૮ ધ્યાન એટલે શું ? તેના ચાર ભેદ .... ૪૧ ૧ ૭૩ પ્રવ્રજ્યા માટે અનુજ્ઞા ................ ૨૯૨ | ૯૯ ત્રણ યોગમાં ધ્યાન કહેલ છે ૭૪ આસન કંપવાથી પ્રભુનો જન્મ તો તેમાં વાચિક ધ્યાન શી રીતે ઘટે ? જાણીને ૬૪ ઇન્દ્રોનું આગમન ........ ૨૯૪ તે વિષે .......... . ૪૧૯ ૭૫ દેવોએ લાવેલા તીર્થજળ તથા ઔષધિથી ૧૦૦ ધ્યાન યોગ્ય કોણ ? પ્રભુનો અભિષેક ...................... ૨૯૯ તે માટે સ્થાન કેવું (?) .............. ૪૨૯ ૭૬ સ્વજનોએ કરાવેલી શિબિકા ........... ૩૦૩ ૧૦૧ આર્તધ્યાનનું સ્વરૂપ તેના ચાર ભેદો વિષે ૪૩૮ ૭૭ ક્યા ઇન્દ્રો શિબિકાની કઈ બાહા ઉપાડે ૩૧૧ ૧૦૨ રૌદ્રધ્યાનનું સ્વરૂપ તેના ચાર ભેદો વિષે ૪૪૭ ૭૮ ઇન્દ્રો દ્વારા શિબિકા ઉપાડી ચાલવું .... ૩૨૧ ૧૦૩ ધર્મધ્યાનનું સ્વરૂપ તેના ચાર ભેદો વિષે. ૪૫૮ ૭૯ દીક્ષા વરઘોડામાં મંગળ, કળશાદિનો ૧૦૪ ધર્મધ્યાનના ચાર આલંબનનું સ્વરૂપ ... ૪૬૭ અનુક્રમ ... ......... ૩૨૬ ૧૦૫ ચોથા અનુપ્રેક્ષા આલંબનના ૮૦ શુભાભિલાષા પ્રગટ કરતા નગરજનો .. ૩૩૨ ચાર ભેદોનું સ્વરૂપ ................... ૪૭૨ ૮૧ કુલમહત્તરાના હિતવચનો ............. ૧૦૬ શુક્લ ધ્યાનનું સ્વરૂપ તેના ચાર પ્રકારો.૪૭૯ ૮૨ પ્રભુનું કેશ લુંચન કરવું............... ૩૪૩] ૧૦૭ પહેલા પ્રકાર વિષે [પૃથક્વવિર્તક ૮૩ ઈન્દ્ર પ્રભુના સ્કંધ પર દેવદૂષ્ય સવિચાર નામના] . સ્થાપન કરે ....... ૧૦૮ એકત્વ વિતર્ક નામના પ્રભુએ ગ્રહણ કરેલ ચારિત્ર તથા બીજા શુક્લ ધ્યાન વિષે . મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ ... ......... ૩૪૮ ૧૦૯ સૂક્ષ્મક્રિયા અનિવર્તિ નામના ૮૫ પ્રભુનો છમસ્થ વિહાર ...... ત્રીજા શુક્લ ધ્યાન વિષે ૧૧૦ સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ પરિષહો નામના ચોથા શુક્લધ્યાન વિષે ....... ૫૦૦ ૮૭ બાવીસ પરિષહોના નામો ............ ૩૬૪ ૧૧૧ શુક્લ ધ્યાનના ચાર ચિન્હો ........... ૫૦૫ ૮૮ તે પરિષહો ક્યા કર્મના ઉદયથી થાય, ૩૬૬ ૧૧૨ શુક્લ ધ્યાનના ચાર આલંબનો ........ ૫૧૨ ૮૭ સમકાળે બે પરિષહ કેમ ન હોય ? | ૧૧૩ શુક્લ ધ્યાનના ધ્યાનપૂર્વક તે વિષે થોડા પ્રશ્નોત્તરો ....... ........ ૩૭ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ......... ૫૨૩ ૯૦ છદ્મસ્થ વીતરાગ તેમજ ભવસ્થ સમવસરણનું વર્ણન અયોગી વિષે પરિષહો ........ ૩૮૬, ૧૧૪ વાયુકુમાર-મેઘકુમાર આદિનું કાર્ય ..... ૫૩૦ ૯૧ પરિષહોને કઈ રીતે સહન કરવા ..... ૩૯૦ ૧૧૫ પ્રથમ ગઢની ઊંચાઈ-ભીતની ઉપસર્ગ વિષે ઊંચાઈ વિગેરે ...... ............ ૫૩૪ ૯૨ ઉપસર્ગ કોને કહેવાય ................. ૩૯૭] ૧૧૬ ગઢના ચાર દ્વારોનું વર્ણન ............ ૫૩૭ ૯૩ ઉપસર્ગોના મુખ્ય ચાર પ્રકાર.......... ૩૯૮ | ૧૧૭ ચારે કારોના ચાર દ્વારપાળ દેવોના નામો..૫૪૨ ૯૪ દેવસંબંધી ૪ પેટાભેદ ઉપસર્ગોનું ૧૧૮ પ્રથમ ગઢમાં શું રહે . ૫૪૫ વિશ્લેષણ ... .... ૩૯૯ [ ૧૧૯ બીજા ગઢની શોભા .... - ૫૪૮ ૯૫ મનુષ્ય સંબંધી ૪ પેટાભેદે ઉપસર્ગોનું ૧૨૦ ગઢના ચારે દ્વારે રહેલ દેવીઓ વિષે .. ૫૫૦ ૮૪ પ્રભ). Page #32 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૧૨૧ બીજા ગઢમાં કોણ રહે ? ............. ૫૫૫ ૧૫૨ પ્રજ્ઞપ્તિ વિ.માં બતાવેલા ૧૨૨ ત્રીજા ગઢની શોભા તથા તેના રચનાર ઉત્તરભાગાની રીત......... ૮૧૭ દેવો વિષે .... .. ૫૫૮ | ૧૫૩ ૭૩૭ પ્રકારના શ્રાવકો .. ના શાવકો ..... ૮૨૭ ૧૨૩ ગઢના ચાર દ્વારે રહેલ દ્વારપાળો વિષે ૫૬૦ | ૧૫૪ શ્રાવકના વ્રતના બે વિગેરેના ૧૨૪ ત્રણ ગઢ વચ્ચેનું પરસ્પર અંતર ....... ૫૬૪ સંયોગથી થતાં ભાંગા ................. ૮૨૯ ૧૨૫ ત્રિણે ગઢનું પ્રમાણ એકત્ર કરતાં ૧૫૫ એક વ્રતના ઉચ્ચારમાં પ્રાપ્ત થતા ભાંગાને ૧ યોજન પ્રમાણ ગોળ સમવસરણ બે વ્રતના સંયોગથી થતા ભાંગા....... ૮૫૩ કેવી રીતે થાય તે વિષે ..... . ૫૭૧ | ૧૫૬ બાર વ્રતના ભંગની સંખ્યા ............ ૮૭૮ ૧૨૬ ત્રણે ગઢની પરિધિ ... ......... ૫૮૧ ૧૫૭ શ્રાવક પદનો અર્થ ૮૮૩ ૧૨૭ ચોરસ સમવસરણની હકીકત .......... ૫૮૩ | ૧૫૮ ગણધરોની સ્થાપના ....... ૮૮૬ ૧૨૮ ગઢની ભીંતોની ૧૫૯ ગણધરો સૂત્રની રચના કરે ..... ૮૯૨ પહોળાઈ-પગથિઓ આદિનું પ્રમાણ .... ૫૮૪ | ૧૬૦ પૂર્વ સિવાયની ત્રણ દિશામાં ૧૨૯ ત્રીજા ગઢમાં મણિપીઠિકા દેવોએ કરેલા અરિહંતના પ્રતિબિંબ ... ૯૦૦ તથા તેનું પ્રમાણ ....... ૫૯ ૬ | ૧૬૧ તીર્થંકરાદિના રૂપની તરતમાતા ........ ૯૦૮ ૧૩૦ પીઠના મધ્ય ભાગે રહેલ ૧૬૨ અરિહંતના રૂપને જોઈને લોકોની અશોક વૃક્ષનું વર્ણન ....... | ૬૦૫ | વિચારદષ્ટિ ......... ....... ૯૧૪ ૧૩૧ ૨૪ તીર્થકરોના ૨૪ ચૈત્યવૃક્ષો ........ ૬૦૭ ૧૬૩ બાર પર્ષદા સમવસરણમાં કેવી રીતે બેસે..૯૨૩ ૧૩૨ અશોકવૃક્ષ નીચે દેવછંદ કેવો હોય ... ૧૪ ૧૬૪ સમવસરણમાં કયા દ્વાર વડે કોણ પ્રવેશ કરે. .૯૩૧ ૧૩૩ ત્રિભુવનની ઉપમાવાળા છત્રત્રિકો ..... ૬૧૭ ૧૬૫ બાર પર્ષદામાંથી કોણ ૧૩૪ સુવર્ણકમળ ઉપર ધર્મચક્ર .............. ૨૦ કેવી રીતે દેશના સાંભળે.. ... ૯૩૯ ૧૩૫ પ્રભુનો સમવસરણમાં પ્રવેશ ........... | ૧૬૬ તિર્યંચો જાતિ વૈરને ભૂલીને ૧૩૬ તીર્થ શબ્દની વ્યુત્પત્તિ................ ૬૩૩ | દેશના સાંભળે ......... ........... ૯૫૦ ૧૩૭ પાંત્રીશ ગુણોથી યુક્ત ૧૬૭ સમવસરણમાં બલિ વિધાન .......... પ્રભુની વાણીનો મહિમા ..... | ૧૬૮ બીજી પોરસીએ ગણધર દેશના આપે .. ૯૭૦ ૧૩૮ તે ઉપર ડોશીનું દૃષ્ટાંત ............... ૬૫૧ | ૧૬૯ પ્રભુના અષ્ટ પ્રાતિહાર્યોનું સ્વરૂપ ...... ૯૭૯ ૧૩૯ પાંત્રીશ ગુણોના નામો-તથા સમજૂતી . ૬૮૨ | ૧૭૦ પ્રભુના ચોત્રીશ અતિશયોનું સ્વરૂપ .... ૯૮૮ ૧૪૦ શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ.......... ૬૯૨ | ૧૭૧ નાશ પામેલા મુખ્ય ૧૮ દોષોનું સ્વરૂપ..૧૦૦૧ ૧૪૧ બાવીશ અભક્ષ્યો વિષે ................ ૭૦૨ | ૧૭૨ પ્રભુના વિહારના સમાચાર ૧૪૨ પૌષધના ચાર પ્રકારો ૭૧૬ આપનારને અપાતા ઇનામ ........ ૧૦૦૭ ૧૪૩ છ પ્રકારના મનુષ્યોની વ્યાખ્યા ....... [ ૧૭૩ પ્રભુનું નિર્વાણ–તેનો મહોત્સવ ....... ૧૦૧૪ ૧૪૪ સામાયિકના ચાર પ્રકાર .............. ૭૩૫ | ૧૭૪ ઇન્દ્રનો વિલાપ ........ •. ૧૦૨ ૫ ૧૪૫ અષ્ટ પ્રવચન માતાની સમજૂતી ....... ૭૪૬ ૧૭૫ તીર્થકર, ગણધરાદિના દેહના અગ્નિ ૧૪૬ ૧૮૦OO શીલાંગનું સ્વરૂપ........... ૭૫૮ - સંસ્કાર માટે ચિતાઓ કરાવે છે ...... ૧૦૩૧ ૧૪૭ ૧૮000 શીલાંગ શી રીતે થાય ? ... ૭૬૩ ૧૭૬ પ્રભુની દાઢાઓ અંગોપાંગાદિને ૧૪૮ સમાચારી રથનું સ્વરૂપ ............... ૭૯૩ ઇન્દ્રોદેવો ગ્રહણ કરે 9" બા ગ્રહણ કર ••••••........૧૦૪૬ ૧૪૯ શ્રાવકવ્રતના ભંગ...... ૧૭૭ અરિહંતનો ચૈત્યસ્તૂપ.................૧૦૫૪ ૧૫૦ ત્રણ યોગ અને ત્રણ કરણ ૧૭૮ સર્ગ સમાપ્તિ ......... ૧૦૬૫ વડે થતા ૨૧ ભેદો ..... ૮૦૪ સર્ગ–એકત્રીસમો ૧૫૧ આવશ્યક સૂત્રની અપેક્ષાએ ગૃહસ્થ ૧ ચક્રવર્તી થવાના નિમિત્ત કારણ .......... માટેના થતા ભાંગા.... .. ૮૧૦ કઇ ગતિમાંથી આવેલો જીવ •••••••• ૯૫૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કાલલોક no hfa w જ - સ , . - ન V છે ચક્રવર્તી થાય....... ............ ૧૧ ૩૮ મ્લેચ્છોના દેવો વડે ચક્રીને કરાયેલ ઉપદ્રવ..૧૯૦ ૩ ચક્રવર્તીની ઉત્પત્તિ બાલ્યાવસ્થાનું સ્વરૂપ . ૧૪ [ ૩૯ મ્લેચ્છ રાજાઓની શરણાગતિ .......... ૧૯૩ રાજાના છત્રીશ ગુણો ...... ......... ૨૩ ૪૦ સેનાપતિએ કરેલો સિંધુ-નિકુટનો જય ૧૯૭ ચક્રરત્નની ઉત્પત્તિ ...... ... ૨૯ | ૪૧ હિમવાન પર્વત તરફ ચક્રરત્નનું પ્રમાણ ૧૯૯ ચક્ર સંબંધી મહોત્સવ-૧૮ ૪૨ હિમવાન પર્વત સમીપ છાવણી શ્રેણિઓના નામ ............ અઠ્ઠમ વગેરે.. ......... ૨૦૨ ૭ છ ખંડના વિજય માટે ચક્રીનું પ્રયાણ .... ૩૭ ૪૩ હિમવાન દેવનું ભેટશું-સત્કાર–વિસર્જન ૨૦૮ ૮ માગધતીર્થ તરફ પ્રયાણ .... ૪૪ ઋષભકૂટ તરફ પ્રયાણ ................ ૨૧૧ ૯ ચક્રવર્તીની છાવણી ૪૫ ઋષભકૂટ પર ચક્રીએ લખેલ નામ .... ૨૧૨ ૧૦ પૌષધશાળામાં અઠ્ઠમ ...... ૪૬ વૈતાદ્ય સન્મુખ ચક્રરત્નનું ગમન, ૧૧ દેવાધિષ્ઠ બાણનું ફેંકવું..... અક્રમ વિગેરે .... .. ૨૧૭ ૧૨ પાંચ સ્થાનોના નામો ...... ૪૭ વિદ્યાધરોનું ચક્રીને ભેટશું–અષ્ટાનિકા. ૨૨૩ ૧૩ માગધકુમાર દેવનો ક્રોધ ............... ૪૮ ગંગાદેવીને વશ કરવી. તેના ૧૪ માગધકુમાર દેવનો પશ્ચાત્તાપ.......... સંબંધી મહોત્સવ ......... ૨૨૭ ૧૫ માગધકુમાર દેવની ચક્રવર્તીને ૪૯ ખંડઅપાતા ગુફાના નક્તમાલ ભટણું-વિનંતી ....... દેવનું સાધવું ...... . ૨૩૦ ૧૬ માગવકુમાર સંબંધી અષ્ટાહિકા મહોત્સવ ૫૦ ગંગાના ઉત્તર નિષ્ફટને સાધવાની ૧૭ વરદામતીર્થ તરફ પ્રયાણ ... સેનાનીને આજ્ઞા.... ૨૩૨ ૧૮ વરદામેશ ઉપર ચક્રવર્તી શાસન ........ ખંડઅપાતા ગુફા ઉઘાડવાની પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ ............... સેનાનીને આજ્ઞા ........ ..... ૨૩૮ ૨૦ સિંધુદેવીના ભુવન સન્મુખ પ્રયાણ ....... ૯૦ | પ૨ ગુફાઓમાં આગમન-નિર્ગમન ૨૧ સિંધુદેવી સંબંધી અષ્ટમ તપ ............ ૯૫ વિષે શંકા-સમાધાન ૨૪૨ ૨૨ સિંધુદેવીના ભટણાનો સ્વીકાર .......... ૯૮ પ૩ નવનિધાનનું સાધવું .................. ૨૪૫ ૨૩ સિંધુદેવી સંબંધી અષ્ટા. મહોત્સવ ..... ૧૦૦ ૫૪ દક્ષિણભરતાર્થના ગંગા નિષ્કુટનો વિજય. ૨૫૦ ૨૪ વૈતાઢય કટક સન્મુખ ચક્રનું પ્રયાણ .૧૦૨ ૫૫ ચક્રીનું સ્વરાજધાની તરફ પ્રયાણ ...... ૨૫૩ ૨૫ તમિસ્રા ગુફા તરફ પ્રયાણ ............ ૧૦૬ | ૫૬ ચક્રીનો રાજધાનીમાં પ્રવેશ ............ ૨૫૭ ૨૬ કૃતમાલ દેવનું આસન કંપન-ભેટશું ... ૧૦૮ ૫૭ પોતાના મહેલમાં પ્રવેશ... ૨૬૪ ૨૭ સેનાનીરત્નનું સિંધુ નિષ્કટને સાધવું ... ૧૧૧ ૫૮ ચક્રીને અભિષેક માટે વિજ્ઞપ્તિ ........ ૨૬૮ ૨૮ સેનાનીરત્નની ચક્રવર્તીને વિજ્ઞપ્તિ ..... ૧૨૪] પ૯ અભિષેક મંડપની રચના.............. ૨૭૨ ૨૯ તમિસ્રા ગુફાના દ્વાર ઉઘાડવાની ૬) ઉચ્ચ ગ્રહો-નક્ષત્રોમાં ચક્રીનો અભિષેક ૨૭૮ સેનાનીરત્નને આજ્ઞા ......... .......... ૧૨૯ ! ૬૧ ચક્રીને દેવો-રાજાઓ આદિનું અભિવાદન..૨૮૩ ૩૦ તમિસ્રા ગુફાના દ્વારની સેવા-પૂજા ..... ૧૩૧ | ૬૨ દિગ્વિજયમાં કુલ તેર અઠ્ઠમો .......... ૨૮૭ ૩૧ તમિસ્રા ગુફાના દ્વાર ઉઘાડવાનો ૩ ચક્રરત્નનો આયુધશાળામાં પ્રવેશ....... ૨૯૬ અંતિમ ઉપાય દંડ ................... ૧૩૭ ૬૪ ચૌદ રત્નો વિષે .......... ૨૯૭ ૩૨ તમિસ્રા ગુફાનું તારોઘાટન ............ ૧૪૦ | ૬૫ સાત એકેન્દ્રિય રત્નો... ૨૯૮ ૩૩ ચક્રીને સેનાપતિનું નિવેદન........... ૧૪૪ દ૬ ચક્રરત્નનું વર્ણન .......... ૨૯૯ ૩૪ ચક્રવર્તીનો તમિસ્રા ગુફામાં પ્રવેશ ...... ૧૪૮ | ૬૭ દંડરત્નનું વર્ણન .......... ૩૦૭ ૩૫ ઉત્તર દ્વાર તરફ પ્રયાણ ............... ૧૫૩ ૬૮ ખડ્ઝરત્નનું વર્ણન ૩૧૫ ૩૬ ચક્રીના સૈન્ય સાથે મ્લેચ્છ રાજાઓનું યુદ્ધ...૧૫૯ | ૬૯ છત્રરત્નનું વર્ણન ૩૨૧ ૩૭ સેનાનીરત્ન સાથે પ્લેચ્છ રાજાઓનું યુદ્ધ. ૧૭૬ | ૭૦ ચર્મરત્નનું વર્ણન ........ ૮૮ .................... ૩૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ કાલલોક ૩૩ . ૧૯૩ , , , , , , , , , ૭૧ મણિરત્નનું વર્ણન ......... .......... ૩૪૧ ] ૯૩ દ્વિતીયાદિ નિધાનનું સ્વરૂપ ............ ૫૧૧ ૭૨ કાંકિણીરત્નનું વર્ણન. ૯૪ નવનિધાનોનું માપ ૫૩૪ ૭૩ પંચેન્દ્રિય રત્નોનું સ્વરૂપ ૯૫ ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન .......... ૫૪૧ ૭૪ સેનાપતિ રત્નનું સ્વરૂપ ...... ૩૬૫ ૯૬ વાસુદેવ–બળદેવનું સ્વરૂપ.......... ૫૫૯ ૭૫ ગૃહપતિ રત્નનું સ્વરૂપ ................ ૩૭૬ ૯૭ ઉત્પત્તિ-દેહ–વર્ણ વિગેરે ૫૬૬ ૭૬ વાર્ધકી રત્નનું સ્વરૂપ ............... ૩૮૧ ૯૮ વાસુદેવના દેહ–વર્ણ–સાતરત્નો ૭૭ વાસ્તુશાસ્ત્રમાં પ્રાસાદના ૧૬ પ્રકાર ... ૩૮૫ કાંતિ-શક્તિ આદિ ........ .. ૫૭૩ ૭૮ ૧૬ પ્રકારના ઘરોનું ફળ .... ૯૯ બલદેવના દેહ–વર્ણ–વસ્ત્ર-રત્નો ૭૯ આયનું સ્વરૂપ ....................... ૪૧૦ વગેરે વિષે............ બાદ ૧૧ • •••••••••••••••........... ૫૮૪ ૮૦ વ્યયનું સ્વરૂપ ૪૩૧ ૧૦) વાસુદેવ-બલદેવની સ્ત્રીઓ . .. ૫૯૧ ૮૧ અંશનું સ્વરૂપ............ ૪૩૬ ૧૦૧ વાસુદેવના બળ ઉપર દૃષ્ટાંત . ૮૨ વાસ્તુ પ્રારંભનો વિચાર ............ ૪૩૯ ૧૦૨ કોટિશિલાનું સ્થાન દરેક વાસુદેવ ૮૩ ખાતના મુહુર્ત વિષે ....... ૪૪૨ કેટલી ઊંચી કરે....... ........ ૫૯૮ ૮૪ વાસ્તુની વિદિશાનો નિયમ............ | ૧૦૩ કોટિશિલા ઉપર સિદ્ધ થયેલ ૮૫ વાસ્તુ ક્ષેત્રના દેવો ........ .......... ૪૫૧ મુનિઓની સંખ્યા... ...... ૬૦૫ ૮૬ વાસ્તુ ક્ષેત્રના દેવોની પૂજાવિધિ ....... | ૧૦૪ પ્રતિવાસુદેવનું ટૂંક સ્વરૂપ .............. ૬૧૦ ૮૭ પુરોહિત રત્નનું સ્વરૂપ ........... ૪૬૯ ૧૦૫ નવ નારદોનું સ્વરૂપ................ ૮૮ ગજરત્નનું સ્વરૂપ ૧૦ છઠ્ઠા અંગમાં નારદનું સ્વરૂપ .......... ૨૭ ૮૯ અધ્વરત્નનું સ્વરૂપ .. ૪૭૪ ૧૦૭ ૧૧ રુદ્રોનું ટૂંકમાં સ્વરૂપ ............. ૬૩૪ ૯૦ સ્ત્રીરત્નનું સ્વરૂપ ... ૧૦૮ સર્ગ સમાપ્તિ... •••••••••••••••• ૬૪૦ ૯૧ ચક્રીના યક્ષ સેવકોની સંખ્યા ... ૫૦૧ ૯૨ નવનિધાનનું સ્વરૂપ ૫૦૩ નંબર ચિત્રાનુક્રમણિકા સર્ગ નં. શ્લોક નં. પેજ ને. ૧ બાર આરાનું કાલચક્ર ૨૯.......... ૨૯ ....... પ૨૩ અઢાર હજાર શીલાંગ રથ ....... ૩૦....... ૭૫૮ ....... ૫૨૪ શ્રી દશવિધ ચક્રવાલ સમાચારી રથ ....... ૩૦........ ૭૯૦ ....... પ૨૫ નવ નિધાનની પેટીનો સામાન્ય દેખાવ....... - ૩૧ ........... ૩ ....... ૫૨૬ ૫ છ ખંડ તથા માગધાદિ ત્રણ તીર્થો.. ....... ૩૧ .......... ૫૯ ....... ૫૨૬ ૬ ચક્રવર્તીના અને વાસુદેવના રત્નો ૩૧....... ૨૯૯ ....... પ૨૭ ૪૬૪ ૧૩ જ છે 5 Page #35 -------------------------------------------------------------------------- ________________ કાલલોક - મૃતભકિતનાં સહયોગી ૧. શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ શિવ ૧૮૭, જૈન સોસાયટી, સાયન વેસ્ટ મુંબઈ-૨૨. ૨. શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વે. મૂ. તપગચ્છ જૈન સંઘ ટ્રસ્ટ દફતરી રોડ, મલાડ (ઇસ્ટ) મુંબઈ-૯૭. ૩. શ્રી કૈલાસ-કંચન ભાવ સાગર શ્રમણ સંઘ સેવા ટ્રસ્ટ C/o. બિપીનભાઈ કે. પારેખ ૫, પાર્શ્વદર્શન, જૂના નાગરદાસ ક્રોસ રોડ, અંધેરી (પૂર્વ) મુંબઈ-૬૯. ૪. હાલાર તીર્થ મુ. વડાલીયા સીંહણ, વાયા જામખંભાલીયા, જી. જામનગર. ૧. શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા ટ્રસ્ટ અમદાવાદ-૧. ૨. શ્રી ઘાટકોપર જૈન શ્વે. મૂ. પૂ. તપગચ્છ સંઘ ઘાટકોપર, મુંબઈ. ૩. શ્રી જૈન શ્વે. મૂ પૂ. સંઘ નવજીવન સોસાયટી, મુંબઈ. ૪. શ્રી સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. ૫. શ્રી ભવાનીપુર જૈન ગ્લૅ. મૂ. સંઘ કલકત્તા. Page #36 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री पंचासरापार्श्वनाथाय नमः ॥ ॥ श्री विनयविजयोपाध्यायविरचितः ॥ श्री लोकप्रकाशः x गूर्जर भाषानुवाद समेतः । _____काललोकः अथ अष्टाविंशतितमः सर्गः केवलालोकवत्रैका-लिकीमुल्लासयन् धियं । श्रीमान् शंखेश्वरः पार्थो वितनोतु सतां श्रियं ॥१॥ स्वरूपं दिष्टलोकस्य जिनोद्दिष्टमथ ब्रूवे । गुरुश्रीकीर्तिविजय-क्रमसेवाप्तधीधनः ॥२॥ लोकानुभावतो ज्योति-श्चक्रं भ्रमति सर्वदा । नक्षेत्रे तद्गतिभव: कालो नानाविधः स्मृतः ॥३॥ કાલલોક સર્ગ અઠયાવીસમો જેમ કેવલજ્ઞાન ત્રણ લોકના જ્ઞાનનો વિકાસ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષ્મીવાળા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સપુરુષોની જ્ઞાનાદિક લક્ષ્મીને વિસ્તારો.૧. ગુરુમહારાજ શ્રી કીર્તિવિજયજી મહારાજના ચરણની સેવા કરવાથી મને બુદ્ધિરૂપ ધન પ્રાપ્ત થયું છે, તેથી હું શ્રીજિનેશ્વરોએ કહેલું દિગ્દલોક (કાલલોકોનું સ્વરૂપ કહું છું. ૨. આ મનુષ્યક્ષેત્ર (અઢીદ્વીપ)ને વિષે નિરંતર આકાશમાં સૂર્યચંદ્રાદિ જ્યોતિષચક્ર લોકના સ્વભાવથી જ ફર્યા કરે છે. તેની ગતિથી કાળની ઉત્પત્તિ થાય છે. તે કાળ વિવિધ પ્રકારનો કહ્યો છે.૩. Page #37 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ तथोक्तं ज्योतिष्करंडके लोगाणुभागजणिअं जोइसचक्कं भणंति अरिहंता । सब्वे कालविसेसा जस्स गइविसेसनिष्फन्ना ॥४॥ अत्राहुः केऽपि जीवादि-पर्याया वर्तनादयः ।। काल इत्युच्यते तज्ज्ञैः पृथगद्रव्यं तु नास्त्यसौ ॥५॥ तथाहि - जीवादीनां वर्त्तना च परिणामोऽप्यनेकथा । क्रिया परापरत्वं च स्यात्कालव्यपदेशभाक् ॥६॥ तत्र च - द्रव्याणां सादिसांतादि-भेदैः स्थित्यां चतुर्भिदि । यत्केनचित्प्रकारेण वर्त्तनं वर्त्तना हि सा ॥७॥ द्रव्याणां या परिणतिः प्रयोगविनसादिजा । नवत्वजीर्णताद्या च परिणामः स कीर्त्तितः ॥८॥ भूतत्ववर्त्तमानत्व-भविष्यत्वविशेषणा । यानस्थानादिकार्यानां या चेष्टा सा क्रियोदिता ॥९॥ તે વિષે જ્યોતિષ્કરંડક નામના ગ્રંથમાં કહ્યું છે કે લોકના સ્વભાવથી આ જ્યોતિષચક્ર ઉત્પન્ન થયેલું છે, અને તેની જ ગતિવિશેષથી વિવિધ પ્રકારનો કાળ ઉત્પન્ન થયો છે–એમ જિનેશ્વરો કહે છે.૪૦ અહીં કાળ વિષે કોઈ આચાર્યો કહે છે કે –જીવાદિના પર્યાયો જ વર્તમાન આદિ કાળ છે–એમ વિદ્વાનો કહે છે, તેથી કાળ નામનું જુદું દ્રવ્ય નથી.૫. તે આ પ્રમાણે–જીવ, અજીવ વિગેરેની વર્તના-હોવાપણું ૧, તેમનો અનેક પ્રકારનો પરિણામ ૨, તેમની ક્રિયા ૩ તથા તેમનું પરાપરત્વ ૪ (પર એટલે પ્રથમ અને અપર એટલે પછી) એ સર્વ કાળશબ્દથી કહી શકાય છે. ૬. તેમાં (૧) સાદિસાંત વિગેરે ભેદોથી ચાર પ્રકારની સ્થિતિમાં કોઈપણ પ્રકારથી દ્રવ્યોનું જે હોવાપણું–તે વર્તના કહેવાય છે.૭. (૨) પ્રયોગથી કે સ્વાભાવિક, દ્રવ્યોની જે પરિણતિ થાય છે, તથા નવાપણું કે જુનાપણું જે થાય છે, તે પરિણામ કહેવાય છે.૮. (૩) ભૂતત્વ, વર્તમાનત્વ કે ભવિષ્યત્વ–એવા વિશેષવાળી જે પદાર્થોની ગતિ કે સ્થિતિ વિગેરે ચેષ્ટા, તે ક્રિયા કહેવાય છે.૯. Page #38 -------------------------------------------------------------------------- ________________ કાળની સિદ્ધિ पूर्वभावि परं पश्चा-द्भावि चापरमिष्यते । द्रव्यं यदाश्रयादुक्ते ते परत्वापरत्वके ॥१०॥ एवं च द्रव्यपर्याया एवामी वर्त्तनादयः । संपन्नाः कालशब्देन व्यपदेश्या भवंति ये ॥११॥ पर्यायाश्च कथंचित्स्यु-र्द्रव्याभिन्नास्ततश्च ते । द्रव्यनाम्नापि कथ्यंते जातु प्रोक्तं यदागमे ॥१२॥ तद्यथा - 'किमिदं भंते कालेत्ति पवुच्चति ? गो० ! जीवा चेव अजीवा चेव त्ति' अत्र द्रव्याभेदवर्ति-वर्तनादिविवक्षया । कालोऽपि वर्त्तनाद्यात्मा जीवाजीवतयोदितः ॥१३॥ वर्त्तनाद्याश्च पर्याया एवेति प्राग् विनिश्चितं । तद्वर्त्तनादिसंपन्नः कालो द्रव्यं भवेत्कथम् ? ॥१४॥ पर्यायाणां हि द्रव्यत्वे-ऽनवस्थापि प्रसज्यते । पर्यायरूपस्तत्कालः पृथग् द्रव्यं न संभवेत् ॥१५॥ (૪) કોઈપણ દ્રવ્ય (પદાર્થ) જેના આશ્રયથી પહેલો થાય તે પર અને પછી થાય તે અપર કહેવાય છે. ૧૦. આ પ્રમાણે વર્તનાદિ ચાર પદાર્થો કહ્યા, તે દ્રવ્યના પર્યાયો જ છે અને તેમને કાળશબ્દથી કહી શકાય છે.૧૧. પર્યાયો કોઈક અપેક્ષાએ દ્રવ્યથી અભિન્ન પણ હોઈ શકે છે, તેથી તે પર્યાયોને કોઈક વખત દ્રવ્યરૂપે પણ કહી શકાય છે.૧૨. - તે વિષે આગમમાં કહ્યું છે કે-“હે ભગવાન! કાળ એટલે શું? હે ગૌતમ! જીવ અને અજીવ–એ જ કાળ કહેવાય છે.' આ સૂત્રમાં દ્રવ્યથી અભેદપણે રહેલા વર્તનાદિની મુખ્ય વિપક્ષાથી વર્તનાદિ પર્યાયરૂપ કાળને પણ જીવ અને અજીવપણે જ કહ્યો છે.૧૩. કાળ એ વર્તનાદિ ચાર પર્યાય સ્વરૂપ છે. એ આગળ સિદ્ધ કરી ગયા છીએ, તેથી વર્તનાદિ વડે પ્રાપ્ત થયેલો કાળ જુદું દ્રવ્ય શી રીતે થઈ શકે ? ૧૪. જો કદાચ પર્યાયોને જુદા દ્રવ્ય તરીકે માનવામાં આવે, તો અનવસ્થા નામનો દોષ આવશે. (એટલે કે દરેક દ્રવ્યના અનંત પર્યાયો હોવાથી દ્રવ્યનું નિયતપણું થઈ શકશે નહીં, એ અનવસ્થાદોષ કહેવાય Page #39 -------------------------------------------------------------------------- ________________ કાલલાક-સર્ગ ૨૮ इत्यं चैतदुरीकार्यं वर्तनाद्यात्मकोऽन्यथा । कालास्तिकायः स्वीकार्यो भवेद्व्योमेव सर्वगः ॥१६॥ न चाहदिष्टादिष्टं तत् सिद्धांते यत्पुनः पुनः । पंचास्तिकाया एवोक्ताः कालो द्रव्यं पृथग् न तत् ॥१७॥ परे त्वाहुः समद्रव्य-प्रवर्ती वर्तनादिकः । पर्यायः कालनामा मा पृथग् द्रव्यं भवत्वहो ॥१८॥ किंतु योऽर्कादिचाराभि-व्यंग्यो नृक्षेत्रमध्यगः । कालो न स्यात्कथं कार्या-नुमेयः परमाणुवत् ॥१९॥ यच्छुद्धपदवाच्यं तत् सदित्यनुमितेरपि । षष्ठं द्रव्यं दधत् सिद्धिं कालाख्यं को निवारयेत् ॥२०॥ कालद्रव्ये चासति त-द्विशेषाः समयादयः । कथं नु स्युर्विशेषा हि सामान्यानुचराः खलु ॥२१॥ છે.) તેથી પર્યાયરૂપ કાળને જુદું દ્રવ્ય કહેવું તે અસંભવિત છે.૧૫. આ રીતે જ આ વાત સ્વીકારવી જોઈએ. નહીં તો સર્વત્ર વ્યાપીને રહેલા આકાશને જેમ અસ્તિકાય કહેવામાં આવે છે, તેમ સર્વત્ર વ્યાપીને રહેલા વર્તાનાદિ સ્વરૂપવાળા કાળને પણ અસ્તિકાયરૂપે સ્વીકારવો પડશે. ૧૬. અને તે રીતે તો તીર્થકરોને ઈષ્ટ પણ નથી અને તેમણે કહ્યું પણ નથી, કારણ કે સિદ્ધાંતમાં વારંવાર પાંચ જ અસ્તિકાય કહેલા છે; તેથી કાળ એ જુદું દ્રવ્ય નથી, એમ સિદ્ધ થાય છે.૧૭. આ વિષે બીજા આચાર્યો તો આ પ્રમાણે કહે છે–અહો ! સર્વ દ્રવ્યોમાં રહેલા વર્તનાદિ પર્યાયને ભલે કાળ નામના જુદા દ્રવ્ય તરીકે ન કહો. પરંતુ મનુષ્યક્ષેત્રમાં સૂર્યાદિની ગતિથી સ્પષ્ટ જણાતો એવો કાળ પરમાણુની જેમ કાર્યવડે અનુમાન પ્રમાણથી કેમ સિદ્ધ ન થાય? ૧૮-૧૯. જે દ્રવ્ય શુદ્ધ એક જ શબ્દથી કહેવાતું હોય, તે સત્ એટલે વિદ્યમાન જ છે, એવા અનુમાનપ્રમાણથી પણ કાળ નામનું છઠ્ઠું દ્રવ્ય સિદ્ધ થાય છે, તેને કોણ નિવારી શકે ? ૨૦. જો કાળ નામનું જુદું દ્રવ્ય ન હોય, તો તે કાળના સમયાદિ જે વિશેષો છે, તે શી રીતે કહી શકાશે ? કેમકે સામાન્યને અનુસરનારા જ વિશેષો હોય છે. એટલે કે સામાન્ય (કાળ) વિના વિશેષો (સમયાદિ) હોઈ શકે જ નહીં. ૨૧. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઋતુનો પ્રભાવ समयाद्याश्च कालस्य विशेषाः सर्वसंमताः । जगत्प्रसिद्धाः संसिद्धाः सिद्धांतादिप्रमाणतः ॥२२॥ किंच - सहैव स्यात्किसलय-कलिकाफलसंभवः । एषां नियामके काल-रूपे द्रव्येऽसति क्षितौ ॥२३॥ बालो मृदुतनुर्दीप्र-देहश्च तरुणः पुमान् । जीर्णांगः स्थविरचेति विना कालं दशाः कथम् ॥२४॥ ऋतूनामपि षण्णां य: परिणामोऽस्त्यनेकधा । न संभवेत्सोऽपि कालं विनातिविदितः क्षितौ ॥२५॥ तथाहि - हिमातिपाताद्धेमंते प्रत्यग्नि शलभा इव । कंपकाया रणता पतंति मुदिता जनाः ॥२६॥ जनयंति जने जाड्यं तुषाराश्लेषिणोऽनिलाः । परिष्वजंति नीरंधं युवानः कामिनीर्निशि ॥२७॥ महासरांसि स्त्यायंति दह्यतेऽभोजिनीवनं । उज्जृभते नवोद्भिन्न-यवादिषु च यौवनं ॥२८॥ સમયાદિ એ કાળના જ વિશેષ છે, એ વાત સર્વને માન્ય છે, જગતમાં પ્રસિદ્ધ છે અને સિદ્ધાંત વિગેરેના પ્રમાણથી પણ સિદ્ધ છે. ૨૨. જો પૃથ્વી ઉપર નિયામક કાળરૂપ જુદું દ્રવ્ય ન હોય, તો વૃક્ષોને એકી સાથે જ પત્ર,પુષ્પ અને ફળની ઉત્પત્તિ થવી જોઈએ. ૨૩. બાળકનું શરીર કોમળ હોય છે, યુવાન પુરુષનું શરીર દેદીપ્યમાન હોય છે. અને વૃદ્ધનું શરીર જીર્ણ હોય છે, તો આવી બાલ્યાદિ અવસ્થાઓ કાળ વિના શી રીતે ઘટી શકશે ? ૨૪. છએ ઋતુઓનો અનેક પ્રકારનો પરિણામ પૃથ્વી પર અત્યંત પ્રસિદ્ધ છે, તે પણ કાળ વિના સંભવતો નથી. ૨૫. તે આ પ્રમાણે- હેમંત ઋતુમાં ઘણું હિમ પડવાથી કંપતા શરીરવાળા અને કડકડતા દાંતવાળા લોકો હર્ષથી જ પતંગિયાની જેમ અગ્નિ તરફ દોડે છે. ૨૬. જલકણથી યુક્ત શીતલવાયુથી મનુષ્યો ઠરી જાય છે, તેથી યુવાન પુરુષો રાત્રીએ સ્ત્રીઓને ગાઢ આલિંગન કરે છે. ૨૭. મોટા સરોવરો ઠરી જાય છે, કમળનાં વન બળી જાય છે અને નવા ઉગેલા જવાદિ ધાન્યો બહુ સારાં પાકે છે. ૨૮. Page #41 -------------------------------------------------------------------------- ________________ अबहिश्चारिणां रात्रौ शिशिरे संवृतात्मनां । असंयम इवर्षीणां जनानां स्यादप्रियः शशी ॥ २९ ॥ પૂર્વોé: ને: પવ-વૃતા: શિશુવ:। बदर्यो मातर इव दधति द्युतिमद्भुतां ॥ ३०॥ कुंदवल्लयः शुभ्रदीप्र - प्रसूनदशनश्रियः । हसतीव हिमम्लाना - ननं कमलकाननं ॥३१॥ उत्फुल्लनानाकुसुमा-सवपानमदोद्धुराः । भ्राम्यंति भ्रमरा भूरि- रजोधूसरभूघनाः ॥३२॥ दत्ताश्रया दत्तभोज्या माकंदैरुपकारिभिः । અભ્યસ્થતીવ ામોપ-નિષટ્ જોનિદ્ઘિનાઃ ॥૩૩॥ પ્રીમે વિના: દૂર: નૈ: શોષયતિ ક્ષિતિ । कलौ नृप इवोदेति तृष्णा लोकेऽधिकाधिका ॥३४॥ મુનિઓની જેમ માણસો શિશિર ઋતુમાં રાત્રે બહાર નીકળતા નથી અને આત્માનો સંવર કરે છે. તથા મુનિઓને અસંયમની જેમ તેમને (મનુષ્યને) ચંદ્ર ઉપર પ્રીતિ થતી નથી.૨૯. કાલલોક-સર્ગ ૨૮ પાકેલાં ફળથી પૂર્ણ એવી બોરડીઓ માતાની જેમ બાળકોના સમૂહથી વીંટળાઈને અદ્ભુત કાંતિને ધારણ કરે છે.૩૦. હિમથી કરમાઈ ગયેલા મુખવાળા કમળના વનને શ્વેત અને વિકસ્વર પુષ્પરૂપી દાંતવડે શોભતી કુંદલતાઓ હસે છે. અર્થાત્ શિશિર ઋતુમાં બોરડીને બોર આવે છે, કુંદલતા ખીલે છે અને કમળો કરમાઈ જાય છે. ૩૧. વસંત ઋતુમાં ખીલેલા વિવિધ પ્રકારના પુષ્પોના રસનું પાન કરીને મદોન્મત્ત થયેલા ભમરાઓ ચારે તરફ ભમે છે અને તેમનાં શરીર ઘણી રજથી ભુખરાં થયેલાં હોય છે.૩૨. આમ્રવૃક્ષોરૂપી ઉપકારી (દાતાર) પુરુષોએ કોયલરૂપી બ્રાહ્મણોને રહેવાનો આશ્રય અને ભોજન આપેલું હોવાથી, તેઓ જાણે કામરૂપી ઉપનિષદ (વેદ)નો અભ્યાસ કરતા હોય તેમ શોભે છે.૩૩. ગ્રીષ્મ ઋતુમાં કલિયુગના રાજાની જેમ સૂર્ય પોતાના ઉગ્ર કિરણો વડે પૃથ્વીને ચૂસી લે છે અને લોકો અધિક અધિક તૃષ્ણાવાળા થાય છે.૩૪. ૧. માણસો શરીરને વસ્ત્રથી ઢાંકી દે છે અને મુનિઓ પાંચ મહાવ્રતોથી આત્માને ઢાંકી દે છે, તેથી તેમાં શીતલતા જેવા કર્મનો પ્રવેશ થઈ શકતો નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ઋતુનો પ્રભાવ અથવા ઋતુનું વર્ણન भाग्याढ्यानां धनमिव वर्द्धतेऽनुदिनं दिनं । निरुद्यमानां विद्येव क्षीयते चानिशं निशा ॥३५॥ चंद्रचंदननिर्यास-वासितांगा विलासिनः । नयंत्यहान्युपवने-ध्वंबुक्रीडापरायणाः ॥३६॥ वर्षासु जलमुग्धारा-धोरणीधौतधूलयः । कृतस्नाना धराधीशा इवाभांति धराधराः ॥३७॥ मही भाति महीयोभिः सर्वतो हरितांकुरैः । रोमांचितेवांबुवाह-प्राणप्रियसमागमात् ॥३८॥ रुंधति सरितो लोकं मार्गगं कुलटा इव । प्रिया इव प्रियान् गाढ-मालिंगति लतास्तरून् ॥३९॥ द्योतंते विद्युतो मेघा वर्षत्यूर्जितगर्जिताः । उचैर्नदंतो माद्यंति शिखिचातकदर्दुराः ॥४०॥ उपैति वृद्धिं शरदि प्रतापः पुष्पदंतयोः । नृपांतिकेऽन्यायिवक्त्र-मिव शष्यति कईमः ॥४१॥ ભાગ્યશાળી પુરુષોનાં ધનની જેમ દિવસ હંમેશ વૃદ્ધિ પામે છે અને આળસુ પુરુષોની વિદ્યાની જેમ રાત્રિ નિરંતર ક્ષય પામે છે, અર્થાત્ નાની થતી જાય છે.૩૫. વિલાસી પુરુષો બાગમાં જઈને પોતાના શરીરને ચંદ્ર જેવા શીતળ ચંદનના રસવડે વાસિત કરીને જળક્રીડા દ્વારા દિવસો પસાર કરે છે.૩૬. વર્ષા ઋતુમાં મેઘની ઘારાના સમૂહથી પર્વતોની ધૂળ ધોવાઈ જાય છે, તેથી તે પર્વતો સ્નાન કરેલા રાજા જેવા શોભે છે.૩૭. મેઘરૂપી પ્રાણપ્રિયનો સમાગમ થવાથી પૃથ્વીરૂપી સ્ત્રી ચારે તરફ ઉગેલા મોટા લીલા ઘાસના અંકુરાથી જાણે રોમાંચિત થઈ હોય, તેમ શોભે છે.૩૮. કુલટા સ્ત્રીઓની જેમ નદીઓ વટેમાર્ગુ લોકોને અટકાવે છે તથા પ્રિયા પતિને આલિંગન કરે, તેમ લતાઓ વૃક્ષોને ગાઢ આલિંગન કરે છે.. વીજળીઓ ઝબકે છે, મેઘો મોટી ગર્જનાપૂર્વક વૃષ્ટિ કરે છે તથા મોર, ચાતક અને દેડકાંઓ મોટા શબ્દપૂર્વક હર્ષ પામે છે-નૃત્યાદિ કરે છે.૪૦. શરદ ઋતુમાં સૂર્ય–ચંદ્રનો પ્રતાપ વૃદ્ધિ પામે છે, રાજાની પાસે અન્યાયી માણસના મુખની જેમ કાદવ સુકાઈ જાય છે.૪૧. Page #43 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ शालिप्रभृतयो धान्य श्रेणयो नम्रमौलयः । फलोद्रेकेऽपि विनया-द्व्यंजयंति सतां स्थितिं ॥४२॥ क्रीडंति फुल्लांभोजेषु सरस्सु स्वच्छवारिषु । राजहंसा राजहंसा इव दर्पणवेश्मसु ॥४३॥ શનૈઃ શનૈઃ સંતિ શાન્નિક્ષેત્રાંતમૂgિ | प्रसरगोपिकागीत-दत्तकर्णाः प्रवासिनः ॥४४॥ उच्चैरुपदिशंतीव मंचस्थाः क्षेत्ररक्षकाः । परोपकारं धान्येषु धुतमौलिषु विस्मयात् ॥४५॥ रक्षितेष्वपि जाग्रद्भि-दृषद्व्यग्रकरैर्नरैः । परक्षेत्रेष्वापतंति पक्षिणः कामुका इव ॥४६॥ एवं नानाविधो लोके ऋतुभेदोऽपि विश्रुतः । निर्हेतुको भवन् कालं स्वमाक्षिपति कारणं ॥४७॥ तथाहि - चूताद्याः शेषहेतूनां सत्त्वेऽपि फलवंचिताः । कालद्रव्यमपेक्षते नानाशक्तिसमन्वितम् ॥४८॥ ફળ અધિક હોવા છતાં પણ ડાંગર વિગેરે ધાન્યના મસ્તક નીચા નમી જાય છે, તેથી તેઓ એમ જણાવે છે કે નમ્રતા અને વિનયપૂર્વક જ સપુરુષની સ્થિતિ હોય છે.૪૨. જેમ અરીસાભવનમાં ચક્રવર્તી રાજાઓ ક્રીડા કરે છે, તેમ વિકસ્વર કમળવાળા અને સ્વચ્છ પાણીવાળા સરોવરમાં રાજહંસ પક્ષીઓ ક્રીડા કરે છે.૪૩. શાલિના ક્ષેત્રને છેડે ગવાતા ગોપિકાઓના ગીત સાંભળવામાં લીન એવા પથિકજનો ધીમે ધીમે ચાલે છે.૪૪. માંચા ઉપર રહેલા ક્ષેત્રના રક્ષકો મસ્તકને ધુણાવતા એવા ધાન્યોને વિષે વિસ્મય પામીને જાણે પરોપકારનો ઉપદેશ આપે છે. ૪૫. સાવધાન અને હાથમાં ગોફણ રાખીને રહેલા પુરુષો, ક્ષેત્રનું ચારે તરફથી રક્ષણ કરે છે તોપણ તેમાં (પરઘરમાં) કામુક પુરુષોની જેમ પક્ષિઓ આવે જ છે.૪૬. આ રીતે વિવિધ પ્રકારનો ઋતુ ભેદ જગતમાં પ્રસિદ્ધ છે, તે હેતુ વિના હોઈ શકે નહીં, તેથી કાળ જ તેનું કારણ છે એમ તે જણાવે છે. ૪૭. તે આ પ્રમાણે આમ્ર વિગેરે વૃક્ષો બીજાં સર્વ કારણો હોવા છતાં પણ (તરતમાં) ફળ રહિત હોય છે, તેથી તે વિવિધ શક્તિવાળા કાળદ્રવ્યની અપેક્ષા રાખે છે.૪૮. Page #44 -------------------------------------------------------------------------- ________________ કાળ દ્રવ્યની સિધ્ધિ किंच तथाहि किंच - वर्त्तमानातीतभावि - व्यपदेशोऽपि दुर्घटः । विना कालं मिथोऽर्थानां सांकीर्ण्य चापि संभवेत् ॥४९॥ वर्त्तमानव्यपदेश-मतीतोऽनागतोऽपि वा । भजेन्नियामकाभावे तत्कालोऽस्ति नियामकः ॥५०॥ तत्रातीतो द्विधाऽभाव - विषयप्रतिभेदतः । विनष्टो घट इत्याद्यो ऽद्राक्षं तमिति चापरः ॥ ५१ ॥ | भाव्यप्येवं द्विधा तत्रा- दिम उत्पत्स्यमानकः । घटाद्यर्थो द्वितीयस्तु गमिष्यन्नक्षगोचरं ॥ ५२ ॥ क्षिप्रं चिरं च युगप - मासवर्षयुगादयः । પપરાર્થે મોઘ-જી:Æ:વાવિવાદ્ય: રૂ। लोके ख्याता: संति शब्दाः कालद्रव्याभिधायिनः । तेऽपि शुद्धपदत्वात्स्वाभिधेयमनुमांति वै ॥५४॥ कालः षष्ठं पृथग् द्रव्य-मागमेऽपि निरूपितं । कालाभावे च तानि स्युः सिद्धांतोक्तानि षट् कथं ॥५५॥ કાળદ્રવ્ય ન માનીએ તો વર્તમાન, ભૂત અને ભવિષ્ય કથન ઘટી શકે નહીં, તથા પદાર્થો પરસ્પર મિશ્ર થઈ જવાનો સંભવ છે.૪૯. ૯ કારણકે જો પદાર્થનો નિયામક કાળ ન હોય, તો અતીત અથવા અનાગત પદાર્થ પણ વર્તમાન તરીકે કહી શકાય. તેથી તો નિયામક કાળ જ છે એમ માનવું યોગ્ય છે.૫૦. તેમાં અતીત કાળ બે પ્રકારનો છે-અભાવ અને વિષય. તેમાં ‘ઘટ વિનાશ પામ્યો' એ અભાવઅતીત છે, અને ‘તેને મેં જોયો હતો.' એ વિષયઅતીત છે.૫૧. ભવિષ્યકાળના પણ બે પ્રકાર છે તેમાં ‘ઘટાદિ પદાર્થ કાલે ઉત્પન્ન થશે.' એ અભાવભવિષ્ય છે, અને ‘તેને હું કાલે જોઈશ.'' એ વિષયભવિષ્ય કહેવાય છે.૫૨. તેમજ જલ્દી, ચિરકાળ, એકી સાથે, માસ, વર્ષ, યુગ વિગેરે પોર, પરાર, ઓણ, આજ, ગઈ કાલ, આવતી કાલ અને કદાચિત્ વિગેરે જે કાલદ્રવ્યને કહેનારા શબ્દો લોકમાં પ્રસિદ્ધ છે, તે પણ શુદ્ધ પદ (એક જ શબ્દ) હોવાથી પોતાના અર્થને (દ્રવ્યરૂપે અસ્તિત્વને) અનુમાનથી સિદ્ધ કરે છે.૫૩ ૫૪. કાલ નામનું છઠ્ઠું દ્રવ્ય આગમમાં પણ જુદું કહેલું છે, કેમકે કાલદ્રવ્ય ન હોય તો સિદ્ધાંતમાં કહેલાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ' ' કાલલોક-સર્ગ ૨૮ तथा चागम: कइ णं भंते ! दवाए ? गो० छ दव्वा प० तं० धम्मत्यिकाए, अधम्मस्थिकाए, आगासस्थिकाए, पुग्गलस्थिकाए, जीवत्यिकाए, अद्धासमए य' एवं कालः पृथग्द्रव्यं सिद्धो युक्त्यागमेन च । उपकारश्च तस्य स्युः पूर्वोक्ता वर्तनादयः ॥५६॥ वर्त्तनादिस्वरूपं च सामान्येनोदितं पुरा । अथ किंचिद्विशेषेणो-च्यते शास्त्रानुसारतः ॥५७॥ तत्र च - द्रव्यस्य परमाण्वादे-र्या तद्रूपतया स्थितिः । नवजीर्णतया वा सा वर्तना परिकीर्तिता ॥५८॥ इति महाभाष्यवृत्त्यभिप्रायः, तथाच तत्पाठः-अत्रैव तत्परमाण्वादिरूपेण (व्यणुकत्र्यणुकादिरूपेण) परमाण्वादिद्रव्याणां (वर्तन) वर्त्तना इति ४३५तमपत्रे, तथा तत्र "विवक्षितेन नवपुराणादिना तेन तेन रूपेण यत्पदार्थानां वर्त्तनं शश्वद्भवनं सा वर्तना'' इत्याद्यपि तत्रैव ८३६तमपत्रे. तथा तैस्तै वैः स्वतो ह्या वर्तते, तत्प्रयोजिका वृत्तिः कालाश्रया या सा वर्त्तनेत्यभिधीयते इति તે છ દ્રવ્યો શી રીતે ઘટે ? ૧૫. તે વિષે આગમમાં કહ્યું છે કે–“હે ભગવાન્ ! દ્રવ્ય કેટલાં છે? હે ગૌતમ ! છ દ્રવ્યો કહેલાં છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાય ૧, અધર્માસ્તિકાય ૨ આકાશાસ્તિકાય ૩, પુદ્ગલાસ્તિકાય ૪, જીવાસ્તિકાય પ અને અદ્ધા સમય (કાલ) દુ" આ પ્રમાણે યુક્તિ અને આગમથી કાળ ભિન્દ્રવ્ય છે એમ સિદ્ધ થયું. તે કાળની ઉપયોગિતા પૂર્વે કહેલા વર્તનાદિ છે.૫. આ વર્તનાદિનું સ્વરૂપ પ્રથમ સામાન્યથી કહી ગયા છીએ. હવે અહીં શાસ્ત્રને અનુસારે કાંઈક વિશેષ કહીએ છીએ.પ૭. તેમાં પરમાણુ વિગેરે દ્રવ્યની જે તે રૂપે સ્થિતિ, અથવા તે પરમાણુ આદિની જે નવીનપણે કે જીર્ણપણે જે સ્થિતિ, તે વર્તના કહેલી છે. ૫૮. આ પ્રમાણે મહાભાષ્યની વૃત્તિનો અભિપ્રાય છે. તેમાં ૪૩૫માં પાનામાં કહ્યું છે કે પરમાણુ આદિ દ્રવ્યોનું જે પરમાણુ આદિરૂપે રહેવું તે વર્નના કહેવાય છે, તથા તે પરમાણુ આદિ વિષયક નવીન, પુરાણ વિગેરે તે તે રૂપે પદાર્થોનું જે વર્તવાપણું એટલે નિરંતર હોવાપણું તે પણ વર્તના કહેવાય ૧. પરમાણ્વાદિક રૂપે ૨. વિશેષાવશ્યકભાષ્ય છાપેલ ભાગ-૫. Page #46 -------------------------------------------------------------------------- ________________ વર્તના તથા પરિણામનું સ્વરૂપ ૧૧ , तत्त्वार्थवृत्त्याशयः तथा च तद्वच:- वर्त्तना कालाश्रया वृत्तिरिति वर्त्ततेऽर्थाः स्वयमेव तेषां वर्त्तमानानां (प्रयोजिका) कालाश्रया वृत्तिर्वर्त्यते यया सा वर्त्तना इति २४५ तमपत्रे. धर्मसंग्रहणीवृत्तेरप्ययमेवाशयः । नानाविधा परिणति - द्रव्यस्य सत एव या । परिणामः स कुंभादि-र्मृद्द्रव्यादेरिवोदितः ॥५९॥ यथांकुराद्यवस्थस्य परिणामो वनस्पतेः । मूलकांडादिभावेन स्वजात्यपरिहारतः ॥६०॥ यथा वय: परीणामो देहद्रव्यस्य चांगिनां । दध्यादिपरिणामो वा द्रव्यस्य पयसो यथा ॥ ६१॥ नो वा मौलिमुद्रादि - भावैः परिणतिर्यथा । परिणामो विफणत्वोत्फणत्वादिरहेर्यथा ॥ ६२ ॥ द्विधा सादिरनादिश्च स चाद्योऽभ्रादिगोचरः । ધર્માધર્માસ્તિાયાદ્રિ-નોવર: સ્વાન્નતોઽપર: I૬૩૫ : છે. ઈત્યાદિ પણ તે જ મહાભાષ્યની વૃત્તિમાં ૮૩૬મા પાનામાં કહ્યું છે. તથા પદાર્થો તે તે રૂપે સ્વયમેવ જ વર્તે છે, તે વર્તવામાં જે કારણ રૂપે હોય, તે કાળના આશ્રયવાળી વર્તના કહેવાય છે.’’તત્ત્વાર્થની ટીકામાં કહ્યું છે કે—“વર્નના એટલે કાળને આશ્રયીને હોવાપણું, એટલે કે પદાર્થો પોતાની મેળે જ વર્તે છે, અને વર્તતા એવા તે પદાર્થોની કાળના આશ્રયવાળી જે તે વૃત્તિ તે વર્ષના કહેવાય છે.’' આ પ્રમાણે ૨૪૫મા પાનામાં કહ્યું છે. ધર્મસંગ્રહણીની ટીકાનો પણ આ જ અભિપ્રાય છે. ઈતિ વર્તના. (૧) વિદ્યમાન પદાર્થની જે વિવિધ પ્રકારની પરિણતિ તે પરિણામ કહેવાય છે. જેમકે માટી વિગેરે પદાર્થની જે કુંભાદિરૂપે પરિણિત તે (કુંભાદ) પરિણામ કહેવાય છે. જેમ અંકુરાદિ અવસ્થાવાળા વનસ્પતિ (વૃક્ષાદિક)ના મૂળ, થડ વિગેરે પોતાની જાતિને અનુસરતા પરિણામ થાય છે. જેમ પ્રાણીઓના શરીરરૂપી પદાર્થનો બાલ્યાવસ્થાદિ વયરૂપે પરિણામ થાય છે. જેમ દૂધરૂપ દ્રવ્યનો દહીંરૂપે પરિણામ થાય છે. જેમ સુવર્ણરૂપ દ્રવ્યનો મુગટ અને મુદ્રા (વીંટી) વગેરેરૂપે પરિણામ થાય છે, તથા જેમ સર્પરૂપ દ્રવ્યનો ફણારહિત અને ફણાસહિત વિગેરે પરિણામ થાય છે.૫૯-૬૨. આ પરિણામ સાદિ અને અનાદિ એમ બે પ્રકારનો છે, તેમાં વાદળાં વિગેરે પરિણામ સાદિ ૧. તત્ત્વાર્થ સટીક છાપેલ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કાલલોક-સર્ગ ૨૮ त्रिधा यद्वा परिणाम-स्तत्राद्यः स्यात्प्रयोगजः । द्वितीयस्तु वैनसिक-स्तृतीयो मिश्रकः स्मृतः ॥६४॥ तत्र जीवप्रयत्नोत्थः परिणामः प्रयोगजः । शरीराहारसंस्थान-वर्णगंधरसादिकः ॥६५॥ केवलोऽजीवद्रव्यस्य यः स वैनसिको भवेत् । परमाण्वāद्रधनु:-परिवेषादिरूपकः ॥६६॥ प्रयोगसहचरिताचेतनद्रव्यगोचरः । परिणामः स्तंभकुंभा-दिकः स मिश्रको भवेत् ॥६७।। अशक्ताः स्वयमुत्पत्तुं परिणामेन तादृशाः । कुंभादयः कुलालादि-साचिव्येन भवंति हि ॥६८॥ इति परिणामः ॥ क्रिया देशांतरप्राप्ति-रूपातीतादिका तथा । प्रोक्ता भाष्यस्य टीकायां तत्त्वार्थविवृत्तौ पुनः ॥६९॥ करणं स्यात्क्रिया द्रव्य-परिणामात्मिका च सा । कालोऽनुग्राहकस्तस्याः प्रयोगादेस्त्रिधा च सा ॥७०॥ કહેવાય છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વિગેરે પરિણામ અનાદિ કહેવાય છે. ૩. અથવા આ પરિણામ ત્રણ પ્રકારનો કહ્યો છે. તેમાં પહેલો પ્રયોગથી થયેલો, બીજો સ્વભાવથી ઉત્પન્ન થયેલો અને ત્રીજો મિશ્ર (બન્નેથી ઉત્પન્ન) થયેલો કહ્યો છે.૬૪. તેમાં જીવના પ્રયત્નથી જે પરિણામ થાય છે, તે પ્રયોગજ કહેવાય છે. શરીર, આહાર, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ વિગેરે પરિણામ પ્રયોગ કહેવાય છે, પરમાણુ, વાદળાં, ઈન્દ્રધનુષ અને પરિવેષ વિગેરે જે કેવળ અજીવ દ્રવ્યનો પરિણામ થાય છે તે સ્વાભાવિક કહેવાય છે. જીવના પ્રયોગ સહિત અચેતન દ્રવ્ય વિષયક જે સ્તંભ, કુંભ વિગેરે પરિણામ થાય છે, તે મિશ્ર પરિણામ કહેવાય છે. કારણકે પોતાની મેળે પરિણામવડે ઉત્પન્ન ન થઈ શકે તેવા કુંભાદિક પદાર્થો કુંભાર વિગેરેની સહાયથી જ થાય છે.૬૫-૬૮. ઈતિ પરિણામ (૨) ક્રિયા દેશાંતરની પ્રાપ્તિરૂપ છે. તે અતીત, વર્તમાન અને ભવિષ્ય-એમ ત્રણ પ્રકારે ભાષ્યની ટીકામાં કહેલી છે, તથા તત્ત્વાર્થની ટીકામાં તો કરણને કરવું તે) ક્રિયા કહી છે. તે દ્રવ્યના પરિણામરૂપ ૧. ચંદ્રની ફરતું કુંડાળું થાય છે તે. Page #48 -------------------------------------------------------------------------- ________________ કાળની ક્રિયા અને પરાપરત્વ तत्र च - प्रयोगजात्मयोगोत्था विनसाजा त्वजीवजा । मिश्रा पुनस्तदुभय-संयोगजनिता मता ॥७१।। इति क्रिया ॥ प्रशंसाक्षेत्रकालाख्य-भेदतस्त्रिविधं मतं । परत्वमपरत्वं च तत्राद्यं गुणसंभवं ॥७२॥ परः सर्वोत्तमत्वेन जैनो धर्मः परोऽपरः । क्षेत्र तत्तु दूरस्थः परोऽभ्यर्णगतोऽपरः ॥७३॥ તથા - अभ्यर्णदेशसंस्थोऽपि पर एव वयोऽधिकः । वयोलघुर्विप्रकृष्ट-देशस्थोऽप्युच्यतेऽपरः ॥७४॥ दिशः परापरत्वाभ्यां वैपरीत्यात् स्फुटे तु ये । इमे परापरत्वे स्तः कालोऽनुग्राहकस्तयोः ॥७५॥ वर्तनाद्यास्त्रयः पूर्वो-दितास्त्रिषु तथांतिमं । परापरत्वं कालस्य चत्वारोऽनुग्रहा अमी ॥७६॥ છે. તે ક્રિયાનો અનુગ્રહ કરનાર કાળ છે તથા તે ક્રિયાના પ્રયોગાદિ ત્રણ પ્રકાર કહ્યા છે. ૬૯-૭૦ તેમાં જે જીવના વ્યાપારથી ઉત્પન્ન થાય તે પ્રયોગજા, કેવળ અજીવ દ્રવ્યથી ઉત્પન્ન થાય તે વિગ્નસાજા અને જીવ તથા અજીવ બન્નેના સંયોગથી જે ઉત્પન્ન થાય તે મિશ્રા ક્રિયા કહેવાય છે.૭૧. ઈતિ ક્રિયા. (૩) (૧) પ્રશંસા, (૨) ક્ષેત્ર અને (૩) કાળ નામના ભેદથી પરત્વ અને અપરત્વ ત્રણ પ્રકારનું કહ્યું છે. તેમાં પરવાપરત્વ ગુણથી ઉત્પન્ન થાય છે. જેમકે જૈનધર્મ સર્વધર્મમાં ઉત્તમ હોવાથી પર છે અને અન્ય ધર્મ અપર છે. હવે બીજું ક્ષેત્રથી જે જીવાદિ પદાર્થ દૂર સ્થાનમાં રહેલા હોય, તે પર કહેવાય છે અને પાસેના સ્થાનમાં રહેલા હોય, તે અપર કહેવાય છે. તથા ત્રીજું કાળથી પાસેના સ્થાનમાં રહેલો પણ જો તે વયથી અધિક (મોટો) હોય તો તે પર કહેવાય છે અને દૂર સ્થાનમાં રહેલો પણ જો તે લઘુ વયવાળો હોય તો તે અપર કહેવાય છે. ૭૨–૭૪. દિશાના ક્ષેત્રના) પરાપરત્વથી અને તેથી વિપરીત એટલે મોટી નાની વયને આશ્રયીને જે આ બીજા અને ત્રીજા પ્રકારના પરાપરત્વ કહ્યા તેનો અનુગ્રહ કરનાર કાળ છે.૭૫. ઈતિ પરાપરત્વ. (૪). પૂર્વે કહેલા વર્તનાદિ ત્રણ અને છેલ્લું પરાપરત્વ, તે ચારે કાળના જ અનુગ્રહો છે; એટલે કે તે ચારેનો ઉપયોગ કાળથી જ થાય છે. ૭૬. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાલલોક-સર્ગ ૨૮ तथोक्तं तत्त्वार्थभाष्ये-अथ कालस्योपकारः क इत्यत्रोच्यते - वर्त्तना परिणामः क्रिया परापरत्वे च कालस्येति । सार्द्ध द्वीपद्वयं वार्द्धि-युगं च व्याप्य स स्थितः । ત્રિ:પંચમર્તનનનિ તિસ્તત: II૭૭ી. नन्वेवं वर्तनादीनां लिंगानां भावतो यथा । नृक्षेत्रमध्ये कालोंऽगी-क्रियते श्रुतकोविदैः ॥७८॥ नृक्षेत्रात्परतोऽप्येष ऊर्ध्वाधोलोकयोरपि । वर्तनादिलिंगसत्त्वा-त्कुतो नाभ्युपगम्यते ॥७९॥ वर्त्तना किल भावानां वृत्तिः सा तत्र वर्त्तते । आयुः प्राणापानमानं परापरस्थिती अपि ॥८॥ अत्रोच्यते -वर्त्तते तत्र भावानां वृत्तिः सा किंतु नेष्यते । काललिंगं तदीयाया अपेक्षाया अभावतः ॥८॥ उत्पद्यते विलीयंते तिष्ठति स्वयमेव हि । संतः पदार्थास्तेषां चा-स्तित्वं नान्यव्यपेक्षया ॥८२॥ તે વિષે તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે–“કાળ શું ઉપકાર કરે છે ? ઉત્તર-વર્તન, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ એ ચારે કાળના ઉપકાર છે તે કાળ માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્રમાં વ્યાપીને રહેલો છે, તેથી તે પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણે ક્ષેત્રમાં જ માનેલો છે. ૭૭. પ્રશ્ન – જેમ વર્તનાદિ લિંગ હોવાથી પંડિતો મનુષ્યક્ષેત્રમાં કાળને સ્વીકારે છે. તેમ મનુષ્યક્ષેત્રની બહાર તથા ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં પણ વર્તનાદિ લિંગ હોવાથી કેમ કાળને અંગીકાર કરતા નથી? કારણકે અઢી દ્વીપની બહાર પણ સર્વત્ર પદાર્થોની અસ્તિત્વરૂપ વર્તના તથા આયુષ્ય, શ્વાસોચ્છવાસનું પ્રમાણ અને પરાપરત્વની સ્થિતિ પણ રહેલી છે. ૭૦-૮૦. ઉત્તર :અઢીદ્વીપની બહાર સર્વત્ર પદાર્થોની વૃત્તિરૂપ વર્તના છે, પરંતુ તે વર્તના કાળનું લિંગ છે એમ નથી; કેમકે ત્યાં પદાર્થની વર્તમાન કાળલિંગની અપેક્ષા હોતી નથી. ત્યાં રહેલા પદાર્થો પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે. તેમના અસ્તિત્વમાં બીજાની અપેક્ષા નથી. તથા ત્યાં પ્રાણાદિ પણ કાળની અપેક્ષાએ થતા નથી; કેમકે સમાન જાતિવાળા તે સર્વમાં એકસાથે તે પ્રાણાદિની ઉત્પત્તિ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યલોક બહાર કાળની વિવક્ષા प्राणादयोऽपि जायते तत्र नाद्धाव्यपेक्षया । सजातीयेषु सर्वेषु युगपत्तदनुद्भवात् ॥८३॥ कालापेक्षा : पदार्था हि युगपत्तुल्यजातिषु । संभवंतीह माकंदा-दिषु मंजरिकादिवत् ॥ ८४ ॥ भवंति युगपन्नैव ताः प्राणादिप्रवृत्तयः । तत्रत्यानां तदेताः स्युः कालापेक्षा न कर्हिचित् ॥८५॥ परापरत्वे ये तत्र कालापेक्षे न ते अपि । स्थित्यपेक्षे किंतु षष्टि- वर्षाद्वर्षशतः परः ॥ ८६ ॥ जातवर्षशताच्चापि षष्टिवर्षो नरोऽपरः । वत्सराणां शतं षष्ठिरित्येषा च स्थितिः खलु ॥८७॥ स्थितिश्च सर्वभावानां भवेत्सत्त्वव्यपेक्षया । सत्त्वं चास्तित्वमेव स्या- तच्च नान्यमपेक्षते ॥ ८८ ॥ एवं च कालापेक्षाया अभावादेव नोच्यते । तत्रत्यवर्त्तनादीनां काललिंगत्वमुत्तमैः ॥८९॥ કારણ કે સમાન જાતિવાળા પદાર્થોમાં કાળની અપેક્ષાવાળા પદાર્થો એકી સાથે જ ઉત્પન્ન થાય છે. જેમકે આમ્ર વિગેરે વૃક્ષો ઉપર તેની માંજર વિગેરે એકીસાથે જ ઉત્પન્ન થાય છે (તેવું અઢીદ્વીપની બહાર કયાંય પણ નથી. ત્યાં છ ઋતુઓ નથી, અને તજ્જન્ય વર્ઝના નથી.) ૮૧–૮૪. ૧૫ ત્યાં રહેલા પદાર્થોની ઉપર કહેલી પ્રાણાદિની પ્રવૃત્તિ પણ એકીસાથે થતી ન હોવાથી તે પ્રાણાદિની પ્રવૃત્તિને કયારે પણ કાળની અપેક્ષા નથી.૮૫. તેમ જ ત્યાંના પદાર્થોમાં જે પરત્વ અને અપરત્વ છે તે કાળની અપેક્ષાવાળા નથી; પરંતુ સ્થિતિની અપેક્ષાવાળા છે. એટલે કે સાઈઠ વર્ષના મનુષ્યથી સો વર્ષનો મનુષ્ય પર છે અને સો વર્ષના મનુષ્યથી સાઈઠ વર્ષનો મનુષ્ય અપર છે. સો વર્ષ અને સાઈઠ વર્ષ એવી જ તે સહજ સ્થિતિ છે. ૮૬-૮૭. સર્વ પદાર્થોની આવા પ્રકારની સ્થિતિ સત્ત્વથી જ અપેક્ષિત છે. સત્ત્વ એટલે અસ્તિત્વ અને અસ્તિત્વ બીજાની અપેક્ષા રાખતું નથી. ૮૮. આ રીતે કાળની અપેક્ષા નહીં હોવાથી જ ઉત્તમ પુરુષો ત્યાં રહેલા પદાર્થોના વર્તનાદિને કાળનું લિંગ કહેતા નથી.૮૯. અહીં આ તત્ત્વ જણાય છે. જેમ વર્તમાનમાં અહીં રાજા હોવાથી લોકોને તે રાજાની અપેક્ષાવાળું Page #51 -------------------------------------------------------------------------- ________________ { S કાલલોક-સર્ગ ૨૮ अत्रेदं तत्त्वं प्रतिभासते भूपसत्त्वाद्यथेह स्या-त्सौस्थ्यादि तदपेक्षितं । भूपाभावात्सदपि त-त्तदपेक्षं न युग्मिषु ॥९॥ तथेह कालसत्त्वात्त-त्सापेक्षं वर्त्तनादिकं । कालाभावात्तदपेक्षं नरक्षेत्राबहिर्न तत् ॥९॥ तद्वर्षादिऋतुद्रुम-सुमादिनयत्यकारणं कालः । तपनादिगतिव्यंग्यः समयादिर्ननु नृलोक एव स्यात् ॥१२॥ कालशब्दस्य निक्षेपाश्चैकादश निरूपिताः ।। सन्नाम १ स्थापना २ कालौ द्रव्या ३ द्धा ४ संज्ञकौ च तौ ॥९३।। यथायुष्को ५ पक्रमाख्यौ ६ देश ७ काला ८ भिधौ च तौ । प्रमाण ९ वर्ण १० नामानौ भाव ११ कालश्च ते स्मृताः ॥९४॥ सचेतनाचेतनयो-द्रव्ययोर्यद्विधीयते । कालेत्याख्या स्थापना वा तौ नामस्थापनाभिधौ ॥१५॥ द्रव्यमेव द्रव्यकालः सचेतनमचेतनं । कालोत्थानां वर्तनादि-पर्यायाणामभेदतः ॥९६॥ સુખાદિ થાય છે અને યુગલિયાના વખતમાં રાજાના અભાવે લોકોને સુખ હતું તેથી તે સુખ રાજાની અપેક્ષાવાળું હોતું નથી.૯૦. તે જ પ્રમાણે અહીં અઢી દ્વીપમાં કાળ હોવાથી વર્તનાદિ કાળની અપેક્ષાવાળા કહેવાય છે. અને મનુષ્યક્ષેત્રની બહાર કાળનો અભાવ હોવાથી વર્તનાદિ કાળની અપેક્ષાવાળા કહેવાતા નથી.૯૧. તેથી વર્ષાદિ છએ ઋતુઓ અને વૃક્ષના પુષ્પાદિને નિયમિત ઉત્પન્ન થવામાં કારણ કાલ જ છે અને સૂર્યાદિની ગતિથી જાણી શકાય એવો કાળ આ મનુષ્યક્ષેત્રમાં જ છે.૯૨. કાળ શબ્દના અગ્યાર નિપા છે, તે આ પ્રમાણે નામકાળ ૧, સ્થાપનાકાળ ૨, દ્રવ્યકાળ ૩, અદ્ધાકાળ, ૪ યથાયુષ્કકાળ ૫, ઉપક્રમકાળ ૬, દેશકાળ ૭, કાળકાળ ૮, પ્રમાણકાળ ૯. વર્ણકાળ ૧૦ અને ભાવકાળ ૧૧. ૯૩–૯૪. સચેતન કે અચેતન કોઈ પણ પદાર્થનું કાળ એવું નામ પાડ્યું હોય તે નામકાળ ૧. કોઈ પણ પદાર્થની કાળરૂપે સ્થાપના કરી હોય તે સ્થાપનાકાળ ૨.૯૫. સચેતન કે અચેતન દ્રવ્ય જ દ્રવ્યકાળ કેમકે કાળને આશ્રયીને ઉત્પન્ન થતા દ્રવ્યના વર્તનાદિ પર્યાયો તથા દ્રવ્યનો પરસ્પર અભેદ છે.૯૬. Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય કાળની સ્થિતિ सचित्ताचित्तद्रव्याणां सादिसांतादिभेदजा । स्थितिश्चतुर्विधा यद्वा द्रव्यकालः प्रकीर्त्यते ॥९७॥ सचेतनस्य द्रव्यस्य सादिः सांता स्थितिर्भवेत् । सुरनारकमादि-पर्यायानामपेक्षया ॥९८॥ सिद्धाः सिद्धत्वमाश्रित्य साधनंतां स्थितिं श्रिताः । भव्या भव्यत्वमाश्रित्या-नादिसातां गताः स्थितिं ॥९९॥ जीवो मोक्षस्य योग्यो हि भव्य इत्युच्यते श्रुते । मोक्षं प्राप्तस्तु नो भव्यो नाप्यभव्य इतीर्यते ॥१००। યદુવાં – “સિદ્ધ ન મળ્યે નો સમન્વે' તિ. अभव्याश्चाभव्यतया-ऽनाद्यनंतस्थितौ स्थिताः । द्रव्यस्येति सचित्तस्य स्थितिरुक्ता चतुर्विधा ॥१०॥ द्विप्रदेशादयः स्कंधाः स्युः सांताः सादयोऽपि च । उत्कर्षतोऽप्यसंख्येय-कालस्थितिजुषो हि ते ॥१०२॥ અથવા સચિત્ત અને અચિત્ત દ્રવ્યોની જે સાદિસાત વિગેરે ચાર પ્રકારની સ્થિતિ છે, તે દ્રવ્યકાળ કહેવાય છે.૯૭. સચેતન દ્રવ્યની દેવ, નારક, મનુષ્ય વિગેરે પર્યાયોની અપેક્ષાથી સાદિસાંત (૧) સ્થિતિ છે. ૯૮. રિદ્ધના જીવોની સિદ્ધપણાને આશ્રયીને સાદિ અનંત (૨) સ્થિતિ છે, ભવ્ય જીવોની ભવ્યત્વને આશ્રયીને અનાદિસત (૩) સ્થિતિ છે, કેમકે જીવ મોક્ષને યોગ્ય હોય તે ભવ્ય છે–એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તે જીવ જ્યારે મોક્ષ પામે છે ત્યારે તે ભવ્ય પણ નથી અને અભિવ્ય પણ નથી એમ કહ્યું છે. ૯૯–૧૦૦. તે વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે- “સિદ્ધનો જીવ ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી.” તથા અભવ્ય જીવોની અભવ્યપણાને આશ્રયીને અનાદિ અનંત (૪) સ્થિતિ છે. (કેમકે તે કદાપિ મોક્ષને પામતા જ નથી, એટલે તેનો અંત નથી અને તેનું અભવ્યપણું અનાદિ કાળનું છે, તેથી તે અનાદિઅનંત છે.) આ પ્રમાણે સચિત્ત દ્રવ્યની ચાર પ્રકારની સ્થિતિ કહી. ૧૦૧. અચેતન દ્રવ્યમાં દ્ધિપ્રદેશાદિ સ્કંધો સાદિસાત (૧) છે, કેમકે તે સ્કંધો ઉત્કર્ષથી પણ અસંખ્ય કાળની સ્થિતિવાળા જ છે. ૧૦૨. ભવિષ્યકાળ સાદિઅનંત (૨) છે, ભૂતકાળ અનાદિસત (૩) છે. તથા આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાલ, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ तथाहि साद्यनंताऽनागताद्धा - तीता सांता निरादिका । અનાધનંતાશ્ચાવાણધર્માધર્માંત્યો મા: ।।૨૦।। अचेतनस्य द्रव्यस्य चतुर्द्धेति स्मृता स्थितिः । एवमुक्त्वा द्रव्यकाल - मद्धाकालमथ ब्रूवे ॥ १०४ ॥ सूर्यादिक्रियया व्यक्ति - कृतो नृक्षेत्रगोचरः । गोदोहादिक्रियानिर्व्य-पेक्षोऽद्धाकाल उच्यते ॥ १०५ ॥ यावत्क्षेत्रं स्वकिरणैश्चरन्नुद्योतयेद्रविः । दिवसस्तावति क्षेत्रे परतो रजनी भवेत् ॥ १०६॥ एवं सदा प्रवृत्तोऽद्धाकालोऽर्कादिगतिस्फुट: । गोदोहान्नपाचनाद्यामन्यां नापेक्षते क्रियां ॥ १०७॥ अद्धाकालस्यैव भेदाः समयावलिकादयः । अथो यथायुष्ककालस्वरूपं किंचिदुच्यते ॥ १०८ ॥ यश्चाद्धाकाल एवासु-मतामायुर्विशेषितः । वर्त्तनादिमयः ख्यातः स यथायुष्कसंज्ञया ॥१०९ ॥ અધર્માસ્તિકાય વિગેરે અનાદિ અનંત (૪) છે. ૧૦૩. આ પ્રમાણે અચેતન દ્રવ્યની ચાર પ્રકારની સ્થિતિ કહી. એ રીતે ત્રીજો દ્રવ્ય કાળ કહ્યો. ૩. હવે ચોથા અદ્ધાકાળને હું કહું છું. ૧૦૪. કાલલોક-સર્ગ ૨૮ સૂર્યાદિની ક્રિયાથી પ્રગટ થયેલો અને ગોદોહાદિ ક્રિયાની અપેક્ષા રહિત જે કાળ મનુષ્યક્ષેત્રમાં વર્તે છે, તે અદ્ધાકાળ કહેવાય છે. ૧૦૫. તે આ પ્રમાણે—ચાલવાની ક્રિયા દરમ્યાન સૂર્ય પોતાના કિરણોથી જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેટલા ક્ષેત્રમાં દિવસ હોય છે અને તે સિવાયનાં ક્ષેત્રમાં રાત્રિ હોય છે. ૧૦૬. આ પ્રમાણે સૂર્યાદિની ગતિથી સ્પષ્ટ જણાતો અને નિરંતર પ્રવર્તતો અદ્ધાકાળ, ગોદોહ અને અન્નને પકાવવા વિગેરે અન્ય ક્રિયાની અપેક્ષા રાખતો નથી.૧૦૭. સમય અને આવલિકા (તથા મિનિટ, કલાક) વિગેરે સર્વ અદ્ધાકાળના જ ભેદો છે.૪. હવે પાંચમા યથાયુષ્યકાળનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. ૧૦૮. ઉપર કહેલો જે અદ્ધાકાળ પ્રાણીઓના આયુષ્યના વિશેષણરૂપે કહેવામાં આવે છે, તે જ વર્તનાદિ સ્વરૂપવાળો કાળ, યથાયુ કહેવાય છે. ૧૦૯. ૧. ગાયોને દોહવા વિગેરેની ક્રિયા વખતનો સમય. Page #54 -------------------------------------------------------------------------- ________________ કાળ દ્રવ્યના અગ્યાર નિક્ષેપ अयं भावः-यद्येन तिर्यङ्मनुजा-दिकजीवितमर्जितं । तस्यानुभवकालो यः स यथायुष्क उच्यते ॥११०।। येनोपक्रम्यते दूर-स्थं वस्त्वानीयतेऽतिकं ।। तैस्तैः क्रियाविशेषैः स उपक्रम इति स्मृतः ॥१११।। उपक्रमणमभ्यर्णा-नयनं वा दवीयसः । उपक्रमस्तत्कालोऽपि [पचारादुपक्रमः ॥११२॥ सामाचारियथायुष्क-भेदाच्चोपक्रमो द्विधा । सामाचारी तत्र साधु-जनाचीर्णा शुभक्रिया ॥११३।। तस्या आनयनं प्रौढ-शास्त्रादुद्धृत्य यत्क्वचित् । आसन्नतायै लघुनि शास्त्रे स स्यादुपक्रमः ॥११४॥ अयं भावः-ज्ञानस्यास्याः प्रौढशास्त्रा-ध्ययनाच्चिरभाविनः । अल्पग्रंथादाशुकारी स्यात्सामाचार्युपक्रमः ॥११५।। ओघः पदविभागश्च दशधा चेति स त्रिधा । सामाचारीत्रिधात्वेनो-पक्रमोऽप्युदितो बुधैः ॥११६॥ ભાવાર્થ એ છે કે જે જીવે તિર્યંચ, મનુષ્ય વિગેરેનું જે આયુ ઉપાર્જન કર્યું હોય, તે આયુષ્યના અનુભવનો જે કાળ, તે યથાયુષ્ક કહેવાય છે.૧૧૦. છઠ્ઠો ઉપક્રમકાળ જેના વડે ઉપક્રમ કરાય એટલે દૂર રહેલી વસ્તુને તે તે પ્રકારની ક્રિયાથી નજીક લાવવામાં આવે, તે ઉપક્રમ કહેવાય છે. ૧૧૧. અથવા તો ઉપક્રમ એટલે દૂરને નજીક લાવવું. તે તે ઉપક્રમનો કાળ પણ ઉપચારથી ઉપક્રમકાળ કહેવાય છે.૧૧૨. આ ઉપક્રમ-સામાચારી અને યથાયુષ્ક એમ બે પ્રકારનો છે, તેમાં સામાચારી એટલે સાધુઓએ આચરેલી શુભ ક્રિયા. તે શુભ ક્રિયાને મોટા શાસ્ત્રમાંથી ઉદ્ધરીને સમીપતાને માટે નાના શાસ્ત્રમાં લાવવી, તે ઉપક્રમ કહેવાય છે. ભાવાર્થ એ છે કે– મોટા શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આ સાધુક્રિયાનું જ્ઞાન ઘણે કાળે થાય છે, તે નાનો ગ્રંથ ભણવાથી થોડા કાળમાં થાય છે, તેથી તે સામાચારી ઉપક્રમ કહેવાય છે. ૧૧૩–૧૧૫. ઓઘસામાચારી, પદવિભાગસામાચારી અને દશ પ્રકારની ચક્રવાળસામાચારી-એમ સામાચારી ત્રણ પ્રકારની હોવાથી પંડિતોએ ઉપક્રમના પણ ત્રણ જ પ્રકાર કહ્યા છે. ૧૧૬. Page #55 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ तत्र च - ओघात्सामान्यत: साधु-सामाचार्या यदीरणं । ओघसामाचार्यसौ स्या-दोघनियुक्तिरूपिका ॥११७॥ भवेत्पदविभागाख्या सामाचारी महात्मनां । छेदग्रंथसूत्ररूपा दशधेच्छादिका त्वियं ॥११८॥ इच्छामिच्छातहक्कारो आवस्सिया य निसीहिया आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ।।११९॥ उवसंपया य काले सामायारी भवे दसहा । इच्छया कुर्विदमिति रात्निकाद्या दिशंति यत् । इच्छाकारेण तत्कुर्या-दितीच्छाकार उच्यते ॥१२०॥ अनाभोगाज्जिनाद्याज्ञा-विरुद्ध कथिते कृते । मिथ्याकारं यदाहुख़ः स मिथ्याकार उच्यते ॥१२॥ गुर्वाद्युक्तेषु सूत्रार्थादिषु कार्येषु वा बुधाः । तथैवमिति यद्व्यु-स्तथाकारः स उच्यते ॥१२२।। તેમાં ઓઘથી એટલે સામાન્યથી સામાચારીનું જે કહેવું, તે ઓસામાચારી, જે ઓઘનિયુક્તિમાં કહેલી છે.૧૧૭. બીજી પદવિભાગ નામની સામાચારી છેદ સૂત્રરૂપ છે, જે છેદ સૂત્રમાં કહેલી છે. તથા ત્રીજી દશ પ્રકારની સામાચારી આ પ્રમાણે છે.-૧૧૮. ઈચ્છાકાર ૧, મિચ્છાકાર ૨, તહકાર ૩, આવસ્સિયા ૪, નિસહિયા ૫, આપુચ્છણાદ, પડિપુચ્છણા ૭, છંદણા ૮, નિમંત્રણા ૯, અને ઉપસંપદા ૧૦, આ દશ પ્રકારની સામાચારી કાળને આશ્રયીને કહેલી છે. ૧૧૯. ‘અમુક કાર્ય તું તારી અનુકૂળતા હોય તો કર' એમ ગુર્નાદિ મોટા જે આદેશ આપે, તે પોતાની ઈચ્છાથી (પ્રેમથી) કરવું, તે ઈચ્છાકાર કહેવાય છે. (૧) ૧૨૦. ભૂલથી તીર્થંકરાદિની આજ્ઞાવિરુદ્ધ કાંઈ બોલાયું હોય અથવા કરાયું હોય, તેને માટે પંડિતો, જે મિથ્યાદુકૃત આપે, તે મિથ્યાકાર કહેવાય છે. (૨) ૧૨૧. ગુર્વાધિદ્વારા સૂત્ર અને અર્થ તથા બીજું કાંઈ કાર્ય બતાવાયું હોય, ત્યારે વિનીત સાધુઓ જે તહત્તિ અને બહુ સારું, એમ બોલે તે તથાકાર કહેવાય છે. (૩) ૧૨૨. Page #56 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારની સામાચારી योगैरवश्यकर्तव्यै-निष्पन्नावश्यकी भवेत् । वसत्यादेर्निर्गमे सा मुनिधुर्यैः प्रयुज्यते ॥१२३।। अप्रस्तुतनिषेधेन वृत्ता नैषेधिकीति तां । कृतकार्या वसत्यादौ प्रविशंतः प्रयुंजते ॥१२४॥ आपृच्छनं स्यादापृच्छा गुरोः कार्ये चिकीर्षिते । प्रतिपृच्छा कार्यकाले भूयो यत्पृच्छनं गुरोः ॥१२५॥ स्वयं पूर्वं गृहीतेन गुर्वादेरशनादिना । याभ्यर्थना छंदनाख्या सामाचारी स्मृतागमे ॥१२६॥ आनयामि युष्मदर्थमशनाद्यादिशंतु मां । गुर्वादीनां तदादाना-त्प्राग् विज्ञप्तिर्निमंत्रणा ॥१२७॥ उपसंपत् पुनर्गच्छां-तराचार्याधुपासनं । ज्ञानाद्यर्थं कियत्कालं सामाचार्यो दशेत्यमः ॥१२८॥ तृतीयं नवमे पूर्वे यद्वस्त्वाचारनामकं । तस्य यद्विंशतितम-मोघाख्यं प्राभृतं महत् ॥१२९॥ જે અવશ્ય કરવા લાયક કાર્ય વખતે કરવામાં આવે છે, તે આવશ્યકી કહેવાય છે. તે આવશ્યકીનો ઉત્તમ મુનિઓ ઉપાશ્રયાદિથી બહાર નીકળતાં બોલવા દ્વારા ઉપયોગ કરે છે. (૪) ૧૨૩. અપ્રસ્તુત કાર્યનો નિષેધ કરવા માટે જે બોલાય તે નૈધિકી (નિસાહિ) કહેવાય છે. તે નધિકીનો કાર્ય કરીને ઉપાશ્રયાદિમાં પ્રવેશ કરતી વખતે મુનિઓ ઉપયોગ કરે છે. (૫) ૧૨૪. કાંઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે તે માટે ગુરુને જે પૂછવું તે આપુછણા કહવાય. (૬) કાર્ય કરતી વખતે ફરીથી ગુરુને જે પૂછવું તે પ્રતિપુચ્છના કહેવાય. (૭) ૧૨૫. સાધુએ પોતે લાવેલ આહારાદિનો લાભ લેવા માટે ગુરુની પાસે પ્રથમ જે પ્રાર્થના કરવી, તે છંદના કહેવાય. (૮) ૧૨૬. ““આપને માટે અનાદિ લાવવાની મને આજ્ઞા આપો. એ પ્રમાણે અશનાદિ ગ્રહણ કર્યા પહેલાં ગુર્નાદિને વિજ્ઞપ્તિ કરવી, તે નિમંત્રણા કહેવાય (૯) ૧૨૭. જ્ઞાનાદિ શીખવા માટે કેટલીક વખત અન્ય ગચ્છના આચાર્ય વિગેરેની જે સેવા કરવી, તે ઉપસંપદા કહેવાય. (૧૦) આ પ્રમાણે દશ પ્રકારની સામાચારી છે. ૧૨૮. નવમા પૂર્વમાં જે આચાર નામની ત્રીજી વસ્તુ છે, તેનું જ વીશમું ઓઘ નામનું મોટું પ્રાકૃત છે. તેમાંથી ઉદ્ધરીને કરુણાવંત સ્થવિર મુનિઓએ ઓઘનિયુક્તિરૂપ નાના ગ્રંથમાં મોગ અર્થવાળી ચામાચારીને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કાલલોક-સર્ગ ૨૮ तत उद्धृत्य कारुण्य-धनैः स्थविरधीधनैः । ओघनियुक्तिरूपाल्प-ग्रंथन्यस्ता महार्थभृत् ॥१३०॥ पूर्वादिपाठानर्हाणां हीनबुद्धिबलायुषां । ऐदंयुगीनजीवाना-मुपकाराय सत्वरं ॥१३१॥ तदर्थज्ञानतत्सम्य-गनुष्ठानार्थमुत्तमा । आसन्नीकृत्य दत्तौघ-सामाचारी भवत्यसौ ॥१३२॥ त्रिभिर्विशेषकं । एवं पदविभागाख्या-प्यात्ता नवमपूर्वतः । उत्तराध्ययनादंत्या षड्विंशाच्च समुद्धता ॥१३३॥ ज्ञानमासां हि पूर्वादि-पाठसाध्यं चिराद्भवेत् । तदुद्धारात्तु तूर्णं स्या-दित्यसौ तदुपक्रमः ॥१३४॥ अनल्पकालवेद्यस्या-युषः संवर्त्तनेन यत् । अल्पकालोपभोग्यत्वं भवेत्सोपक्रमायुषां ॥१३५॥ यथायुष्कोपक्रमाख्यः स कालः परिकीर्तितः । दूरस्थस्यायुरंतस्य समीपानयनात्मकः ॥१३६॥ સ્થાપન કરી પૂર્વાદિનો અભ્યાસ કરવામાં અયોગ્ય અને હીન બુદ્ધિ, બલ તથા આયુષ્યવાળા, આ યુગના જીવોનો ઉપકાર કરવા માટે, તત્કાળ તે (સામાચારી)ના અર્થનું જ્ઞાન થાય અને સમ્યક્ પ્રકારે તેનું અનુષ્ઠાન થઈ શકે તેટલા માટે, આ ઉત્તમ સામાચારી સમીપ કરીને આપી છે, તેથી તે ઘસામાચારી उपाय छे. १२४-१३२.. એ જ પ્રમાણે પદવિભાગ નામની સામાચારી નવમા પૂર્વમાંથી ગ્રહણ કરી છે તથા છેલ્લા દશ પ્રકારની ચક્રવાલ સામાચારી છવીશમાં ઉત્તરાધ્યયનમાંથી ઉદ્ધરેલી છે.૧૩૩. આ સામાચારીનું જ્ઞાન પૂર્વાદિનો અભ્યાસ કરતાં ઘણો સમય થાય છે. અને તેનો ઉદ્ધાર કરવાથી શીધ્ર થાય છે. તેથી આ તેનો ઉપક્રમ કહેવાય.૧૩૪. સોપક્રમ આયુષ્યવાળા જીવો, પોતાના દીર્ઘ આયુષ્યનો સંક્ષેપ કરીને જે અલ્પકાળમાં ભોગવે છે, તે યથાયુષ્ક ઉપક્રમ નામનો કાળ કહેલો છે; કેમકે દૂર રહેલા આયુષ્યના અંતને સમીપમાં લાવે છે. १3५-१3. Page #58 -------------------------------------------------------------------------- ________________ કર્મની અપવર્તના उपक्रमो भवत्येवं सर्वेषामपि कर्मणां । स्थित्यादिखंडनद्वारा प्राप्तानामनिकाचनां ॥१३७॥ प्रायोऽनिकाचितानां यत् किल्विषेतरकर्मणां । शुभाशुभपरीणाम-वशात्स्यादपवर्त्तना ॥१३८॥ निकाचितानामप्येवं तीव्रण तपसा भवेत्। स्फूर्जत्शुभपरीणामात्कर्मणामपवर्तना ॥१३९॥ तथाहुर्महाभाष्ये-सव्वपगईणमेवं परिणामवसा उवक्कमो होज्जा । पायमनिकाइयाणं तवसाओ निकाइयाणंपि ॥१४०॥ नन्वप्राप्तकालमपि यद्येवं कर्म भुज्यते । प्रसज्यते तदा नूनं कृतनाशाकृतागमौ ॥१४१।। यत्प्रागनल्पस्थितिकं बद्धं भुक्तं न कर्म तत् । यच्चाल्पस्थितिकं भुक्तं तद्वद्धं तेन नात्मना ॥१४२।। એ પ્રમાણે રાવું અનિકાચિત કર્મોની રિથત્યાદિ ઓછી કરીને કર્મોનો પણ ઉપક્રમ થઈ શકે છે.૧૩૭. કારણ કે પ્રાયઃ શુભ અને અશુભ પરિણામથી અનિકાચિત એવા પાપ અને પુણ્ય કર્મની અપવર્તના થઈ શકે છે.૧૩૮. એ જ પ્રમાણે તીવ્ર તપવડે ઉત્કટ શુભ પરિણામથી નિકાચિત કર્મની પણ અપવર્તના થઈ શકે છે.૧૩૯. તે વિષે મહાભાષ્યમાં કહ્યું છે કે “એ જ પ્રમાણે પ્રાય: અનિકાચિત એવા સર્વ કર્મોની પ્રવૃત્તિઓનો પરિણામના વશથી ઉપક્રમ થાય છે, અને તપથી નિકાચિત કર્મોનો પણ ઉપક્રમ થાય છે.''૧૪૦. પ્રશ્ન :- જો આ પ્રમાણે કાળ પ્રાપ્ત થયા વિના પણ કર્મ ભોગવાતું હોય, તો કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષની પ્રાપ્તિ થાય છે. કેમકે જે પ્રથમ મોટી સ્થિતિવાળું કર્મ બાંધ્યું હતું, તે ભોગવવામાં આવ્યું નહિ, તેથી કૃતનાશ નામનો દોષ આવ્યો. અને જે અલ્પ સ્થિતિવાળું કર્મ ભોગવવામાં આવ્યું, તે જીવે બાંધેલું જ નહોતું, તેથી અકૃતાગમ નામનો દોષ આવ્યો. ૧૪૧-૧૪૨. ૧. કરેલાનો નાશ. ૨. નહીં કરેલાની પ્રાપ્તિ. Page #59 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ अत्रोच्यते- नोपक्रमेण क्रियते दीर्घस्थितिककर्मणः ।। नाश: किंत्वध्यवसाय-विशेषाद्भुज्यते द्रुतं ॥१४३।। यथा भूय:कालभोग्यान् प्रभूतान् धान्यमूढकान् । रुग्णा भस्मकवातेन नचिरादेव भुंजते ॥१४४॥ न चात्र वर्तमानानां धान्यानां विगमो भवेत् । तद्भोगः स्यात्किंतु तूर्णं न्यायोऽयं कर्मणामपि ॥१४५॥ चिरेण दह्यते रज्जु-र्वह्निना वितता यथा । सैव संक्षिप्य निक्षिप्ता क्षिप्रं भवति भस्मसात् ॥१४६।। चिरेण पच्यते वृक्षस्थित-माम्रादिकं फलं । गर्ताक्षेपपलालादि-मुक्त्या तु क्षिप्रमप्यहो ॥१४७॥ विपाकः कर्मणोऽप्येवं द्विधा प्रोक्तो जिनागमे । यथास्थित्योपक्रमाद्वा बद्धं कर्मेह भुज्यते ॥१४८॥ नन्वेवं कर्म यद्बद्धं तत्सर्वं वेद्यमेव चेत् । उपक्रमेणाल्पकाला-द्यथास्थित्यथवा चिरात् ॥१४९॥ तदा प्रसन्नचंद्रादेर्भोगो बद्धस्य कर्मणः । सप्तमावनियोग्यस्य प्राप्तो दुःखविपाकिनः ॥१५०॥ ઉત્તર:– દીર્ધ સ્થિતિવાળા કર્મનો ઉપક્રમવડે નાશ થતો નથી, પરંતુ વિશેષ પ્રકારના અધ્યવસાયને કારણે તે કર્મ થોડા કાળમાં ભોગવાય છે. જેમ ઘણા કાળે ખાઈ શકાય તેટલા ઘણા ધાન્યના મૂઢાને (સમૂહને) ભસ્મક રોગવાળા મનુષ્યો થોડા કાળમાં ખાઈ જાય છે. તેમાં કાંઈ વિદ્યમાન ધાન્યનો નાશ થતો નથી, પરંતુ તે શીધ્ર ખવાઈ જાય છે, એ જ ન્યાય કર્મનો પણ સમજવો.૧૪૩–૧૪૫. જેમ લાંબી કરેલી દોરીને અગ્નિથી સળગાવીએ, તો તે ધીરે-ધીરે બળે છે અને તે જ દોરીનો દડો કરી અગ્નિમાં નાંખીએ, તો તે શીધ્ર ભસ્મસાત્ થાય છે. ૧૪૬. તથા જેમ વૃક્ષ પર રહેલાં કરી વિગેરે ફળ ચિરકાળે પાકે છે. અને તે ફલને જો ખાડામાં નાખી તેને ઘાસવડે ઢાંક્યા હોય, તો તે શીધ્ર પાકે છે. ૧૪૭. એ જ પ્રમાણે કર્મનો વિપાક પણ આગમમાં બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે–બાંધેલું કર્મ યથાસ્થિતિએ ભોગવે અથવા ઉપક્રમથી ભોગવે.૧૪૮. પ્રશ્ન :- જો આ પ્રમાણે જે કર્મ જીવે બાંધ્યું હોય, તે સર્વ કર્મ ઉપક્રમ વડે અલ્પ કાળમાં અથવા યથાસ્થિતિ વડે ચિરકાળ ભોગવવાનું જ હોય. તો પ્રસન્નચંદ્ર ઋષિ વિગેરે સાતમી નરકપૃથ્વીને યોગ્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્મના વિપાકનાં ફેરફાર ૨૫ न चास्य श्रूयते दुःख-विपाकः सप्तमक्षितेः । अचिरादेव कैवल्यं प्राप्तस्य शुभभावतः ॥१५१॥ अत्रोच्यते- यद्बद्धं कर्म तत्सर्वं प्रदेशपरिभोगतः । अवश्यं भुज्यते जीवै रसानुभवतः पुनः ॥१५२॥ कर्मानुभूयते किंचित् किंचित्तु नानुभूयते । तथाविधपरीणामा-त्तद्रसस्यापवर्तनात् ॥१५३॥ ततः प्रसन्नचंद्राद्यैः सप्तमावनिकर्मणां । प्रदेशा नीरसा भुक्ता नानुभागस्तदुद्भवः ॥१५४।। ननु प्रसन्नचंद्राद्यै-र्बद्धं कर्म रसांचितं । यद्भुक्तं तन्नीरसं त-त्कृतनाशाकृतागमौ ॥१५५॥ अत्रोच्यते- परिणामविशेषेण यद्येषां क्षीयते रसः । किमनिष्टं तदा कौ वा कृतनाशाकृतागमौ ॥१५६॥ तीव्रातपोपतप्तस्य यदीक्षोः क्षीयते रसः । अपूर्वस्यागमः कोऽत्र जायते वद सन्मते ! ॥१५७।। દુઃખના વિપાકવાળું કર્મ બાંધ્યું હતું, તેનો ભોગ તેને પ્રાપ્ત થવો જોઈએ, છતાં તે તો શુભ પરિણામથી તત્કાળ કેવળજ્ઞાન પામ્યા હતા. તેઓને સાતમી નરક પૃથ્વીના દુઃખનો વિપાક સાંભળવામાં આવતો નથી તે કેમ ? ૧૪૯–૧૫૧. ઉત્તર :- જીવોએ જે કર્મ બાંધ્યું હોય, તે સર્વ પ્રદેશના અનુભવથી અવશ્ય ભોગવાય છે, પરંતુ રસના અનુભવથી તો કોઈક કર્મ અનુભવાય છે અને કોઈક કર્મ તથા પ્રકારના પરિણામથી તેના રસની અપવર્તન થવાથી અનુભવાતું નથી તેથી પ્રસન્નચંદ્રાદિએ સાતમીનારકયોગ્ય કર્મના પ્રદેશો રસ વિનાના ભોગવ્યા હતા, પરંતુ તેનાથી ઉત્પન્ન થયેલો રસ ભોગવ્યો નથી.૧૫ર-૧૫૪. પ્રશ્ન – પ્રસન્નચંદ્રાદિકે રસવાળું કર્મ બાંધ્યું અને નીરસ કર્મ ભોગવ્યું, તેથી કૃતનાશ અને અકૃતાગમન નામના બે દોષ પ્રાપ્ત થયા.૧૫૫. ઉત્તર :- જો કદાચ વિશેષ પ્રકારના શુભ પરિણામથી તેવાં કર્મોનો રસ ક્ષીણ થાય, તો તેમાં શું અનિષ્ટ છે? તથા કૃતનાશ અને અકૃતાગમ દોષ શી રીતે પ્રાપ્ત થાય ? જો કદાચ તીવ્ર તડકાથી તપેલી શેરડીનો રસ સુકાઈ જાય, તો તેમાં કયા અપૂર્વ પદાર્થનું આગમન થાય ? તે હે બુદ્ધિમાન ! તું કહે.૧૫૬–૧૫૭. Page #61 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ रसनाशात्कृतनाशो यः स्यात्स त्विष्ट एव च । तदर्थमेव यतयो यतंते यत्तपोविधौ ॥१५८॥ अवश्यं भुज्यते कर्म यथा बद्धं तथैव चेत् । तदा तपोविधिः सर्वो व्यर्थः स्याहुरिताक्षयात् ॥१५९।। मोक्षप्राप्तिश्च कस्यापि न स्यादेव यतोगिनां । ध्रुवं तद्भवसिद्धीना-मपि कर्मावशिष्यते ॥१६०।। सत्तायामंतरंभोधि-कोटाकोटिस्थिति स्फुटं । प्रदेशैर्वेद्यते तच्च ततस्तन्नीरसं मतं ॥१६॥ किंचासंख्यभवोपात्तं नानागतिनिबंधनं । स्यादेव कर्म सत्तायां तद्भवेऽप्यंग सिद्ध्यतः ॥१६२॥ विपाकरूपेणैवास्य भवत्यनुभवो यदि । तदा तत्र भवे नाना-भवानुभवसंभवः ॥१६३॥ भवांस्तांस्तान् विपाकेना-नुभवेद्यद्यनुक्रमात् । तदा पुनः पुनः कर्म तत्र तत्रार्जयत्यसौ ॥१६४॥ एवं च कर्मसंताना-विच्छेदान्न भवेच्छिवं । ततः प्रदेशानुभवः कर्मणोऽस्तीति युक्तिमत् ॥१६५॥ તથા રસનો નાશ થવાથી જે કૃતનાશ થાય છે, તે તો ઈષ્ટ જ છે. કારણકે તેટલા માટે જ મુનિઓ તપવિધિમાં યત્ન કરે છે.૧૫૮. જે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય, તે કર્મ તે જ પ્રકારે અવશ્ય ભોગવાય છે, એમ જો હોય, તો કરેલો સર્વ તપ પાપકર્મનો ક્ષય ન કરવાથી વ્યર્થ જ થશે. અને કોઈ પણ જીવને મોક્ષની પ્રાપ્તિ થશે જ નહીં, કેમકે તે જ ભવે સિદ્ધ થનારા પ્રાણીઓનું પણ કર્મ બાકી રહેવાનું જ છે.૧૫૯-૧૬૦. તેથી સત્તામાં રહેલું અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળું કર્મ પ્રદેશથી વેદાય છે, તેથી તે કર્મને નીરસ માનેલું છે. તથા તે જ ભવમાં સિદ્ધ થનારા પ્રાણીને પણ અસંખ્ય ભવોમાં ઉપાર્જન કરેલું ભિન્ન ભિન્ન ગતિનું કારણભૂત કર્મ સત્તામાં તો હોય જ છે. તેનો અનુભવ જો વિપાકરૂપે જ થતો હોય, તો તે ચરમ ભવમાં વિવિધ પ્રકારના ભવોનો અનુભવ સંભવે છે અને તેથી જો તે તે ભવોને વિપાકવડે અનુક્રમે અનુભવે, તો તે જીવ તે તે ભવોમાં ફરીને કર્મ ઉપાર્જન કરેજ. તે પ્રમાણે થવાથી કર્મની પરંપરાનો વિચ્છેદ ન થવાથી કોઈ પણ જીવનો મોક્ષ થશે નહીં, તેથી કર્મનો પ્રદેશથી અનુભવ थाय छे, मेम. हे युतियुत छ.१६१-१६५. Page #62 -------------------------------------------------------------------------- ________________ २७ સોપક્રમ નિરુપક્રમ કર્મ आह - चेत्कृत्वोपक्रमैरल्प-स्थितिकं कर्म वेद्यते । भवांतरकृतस्यासौ न भोगस्तर्हि कर्मणः ॥१६६।। यद्बद्धं बंधसमये भोग्यं वर्षशतादिभिः । भुक्तं त्वंतर्मुहूर्तेन तदेवैतत्कथं नु तत् ॥१६७॥ किंच - अस्तु सोपक्रमं सर्वं सर्वं वा निरुपक्रमं । भेदः कुतः कथं नो वा परावर्तोऽनयोमिथः ॥१६८॥ अत्रोच्यते- बद्धं यबंधसमये परिणामेन ताशा । तत्स्यादुपक्रमैः साध्यं साध्यो रोग इवौषधैः ॥१६९।। असाध्यरोगवद्यत्तु परिणामेन तादृशा । बद्धं तदुचितात्काल-विपाकादेव नश्यति ॥१७०॥ रोगे ह्यसाध्ये शक्तिर्नी-षधादेविद्यते यथा । कर्मण्युपक्रमाभाव-स्तथा स्यान्निरुपक्रमे ॥१७१।। विचित्राणि कर्मबंधा-ध्यवसायास्पदानि यत् । वर्त्ततेऽसंख्यलोकाभ्र-प्रदेशप्रमितानि वै ॥१७२॥ तेषु सोपक्रमकर्म-जनकान्येव कानिचित् । कानिचिबंधजनका-न्यनुपक्रमकर्मणां ॥१७३।। પ્રશ્ન :- જો ઉપક્રમથી અલ્પ સ્થિતિવાળું કરીને કર્મ વેદાતું હોય, તો ભવાંતરમાં બાંધેલા કર્મનો તે ભોગ ન કહેવાય. કેમકે બંધ સમયે સો(૧૦૦) આદિ વર્ષોથી ભોગવી શકાય તેવું જે કર્મ બાંધ્યું હોય, તે જ કર્મ એક અંતર્મુહૂર્તમાં જ ભોગવાઈ જાય-એમ શી રીતે બને ? વળી બીજો પ્રશ્ન સર્વ કર્મ ઉપક્રમ સહિત જ માનો અથવા સર્વ કર્મ ઉપક્રમ રહિત જ માનો, તો ભેદ શા માટે અથવા તો તે બન્નેનો પરસ્પર પરાવર્ત કેમ ન માનવો ? ૧૬૬–૧૬૮. ઉત્તર :- જે કર્મ બંધ સમયે તેવા પ્રકારના મંદ પરિણામવડે બાંધ્યું હોય, તે કર્મ ઔષધથી સાધ્ય રોગની જેમ ઉપક્રમ વડે સાધ્ય થઈ શકે છે. અને જે કર્મ અસાધ્ય રોગની જેમ તેવા પ્રકારના તીવ્ર પરિણામવડે બાંધ્યું હોય, તે કર્મ યોગ્યકાળ ઉદયમાં આવવાથી જ ક્ષીણ થાય છે. ૧૬૯–૧૭૦. જેમ અસાધ્ય રોગમાં ઔષધાદિની શક્તિ કામ આવતી નથી, તેમ નિરુપક્રમ કર્મમાં ઉપક્રમ થઈ શકતો નથી. કારણકે કર્મબંધના અધ્યવસાયનાં સ્થાનો વિચિત્ર પ્રકારનાં છે અને તે અસંખ્ય લોકાકાશના प्रदेश ट। छ.१७१-१७२. તેમાં કેટલાક અધ્યવસાયના સ્થાનો સોપક્રમ કર્મને જ ઉત્પન્ન કરે છે અને કેટલાક સ્થાનો નિરુપક્રમ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કાલલાક-સી ૨૮ यादृशाध्यवसायेन बद्धं यत्कर्म यादृशं । तद्भोक्तव्यं तथा नैवं कृतनाशाकृतागमौ ॥१७४॥ क्षेत्रे तुल्येऽपि गंतव्ये बहूनां योजनादिके । गतिपाटवभेदेन कालभेदो यथेक्ष्यते ॥१७५॥ तुल्येऽपि शास्त्रेऽध्येतव्ये बहूनां ग्रंथमानतः । बुद्धिपाटवभेदेन कालभेदो यथेक्ष्यते ॥१७६॥ तुल्येऽपि रोगे भैषज्य-पथ्यादितारतम्यतः । निवृत्तिकालो रोगस्य बहूनां बहुधा यथा ॥१७७॥ समानस्थितिकेऽनेकै-र्बद्ध कर्मणि देहिभिः । परिणामविशेषेण भोगकालस्तथा पृथक् ॥१७८।। पिंडीभूतः पटः क्लिन्न-चिरकालेन शुष्यति । प्रसारितः स एवाशु तथा कर्माप्युपक्रमैः ॥१७९॥ विनापवर्त्तनां लक्षा-दिको राशिर्विभज्यते । चिरेणापवर्तितस्तु क्षिप्रं कर्मापि तत्तथा ॥१८०॥ કર્મને જ ઉત્પન્ન કરે છે. ૧૭૩. જે કર્મ જેવા અધ્યવસાયવડે જેવા પ્રકારનું બાંધ્યું હોય, તે કર્મ તે જ પ્રકારે ભોગવવાનું હોય છે, તેથી કૃતનાશ અને અકૃતાગમ દોષ આવતા જ નથી.૧૭૪. જેમ ઘણાં માણસોને અમુક યોજન દૂર એક સરખા ક્ષેત્રમાં જવું છે, તેમાં ઓછી-વધુ ગતિના ભેદથી કાળનો ભેદ પડે છે. (ઉતાવળો માણસ વહેલો પહોંચે છે વિગેરે) ૧૭૫. જેમ ઘણા વિદ્યાર્થીઓને એક સરખું શાસ્ત્ર ભણવાનું હોવા છતાં, તેમાં બુદ્ધિની પટુતા આદિનાં કારણે કાળનો ભેદ પડે છે.૧૭૬. જેમ ઘણા માણસોને એક સરખો રોગ હોવા છતાં, ઔષધ અને પથ્ય વિગેરેની તરતમતાથી મોડો-વહેલો રોગ મટે છે. ૧૭૭. તે જ પ્રમાણે ઘણા જીવો દ્વારા બંધાયેલું એક સરખી સ્થિતિવાળું કર્મ પરિણામ વિશેષથી જુદાજુદા સમયે ભોગવાય છે. ૧૭૮. જેમ વીંટળાયેલા ભીના વસ્ત્રને સુકાતાં વાર લાગે છે. અને તે જ વસ્ત્ર પહોળું કર્યું હોય તો શીધ્ર સુકાય છે. તે જ પ્રમાણે કર્મ પણ ઉપક્રમવડે શીઘ ભોગવાય છે. ૧૭૯. જેમ લક્ષ પ્રમાણ સંખ્યાવાળો પદાર્થ રાશિ અપવર્તન ન કરી હોય તો તેનો વિભાગ કરતાં વિશેષ Page #64 -------------------------------------------------------------------------- ________________ દેશકાલ નામનો કાલ द्वेधोपक्रमकालोऽयं सप्रसंगः प्ररूपितः । देशकालाभिधं काल-मथ ब्रूमो यथागमं ॥१८१।। कार्यस्यार्यस्य वान्यस्य यो यस्यावसरः स्फुटः । स तस्य देशकालः स्याद् द्विधाप्येष निरूप्यते ॥१८२॥ अन्नपाकक्रियोद्भूत-धूमानां प्रशमं पुरे । पानीयहारिणीशून्यं दृष्ट्वा वाप्यवटादिकं ॥१८३॥ काकांश्चापततो दृष्ट्वा गृहेषु गृहमेधिनां । साधुना लक्ष्यते भिक्षावसरोऽतिसमीपगः ॥१८४॥ तथाहुर्भाष्यकारा:-निद्भूमगं च गामं महिलासुन्नं च सुणयं (कूवयं) दर्छ । नियं च काया ओलेंति जाया भिक्खस्स हरहरा ॥१८५॥ आमोदिमोदकाकीर्णं शून्यं कांदविकापणं । मत्तां गृहांगणे सुप्तां तथा प्रोषितभर्तृकां ॥१८६।। निर्मक्षिकं मधु स्वच्छं पश्यतां प्रकटं निधिं । तत्तत्पदार्थग्रहणे देशकालस्तदर्थिनां ।।१८७॥ સમય જાય છે. અને અપવર્તન કરી હોય, તો તેનો વિભાગ કરતાં થોડો સમય લાગે છે. એ જ પ્રમાણે કર્મ પણ અપવર્તન કરવાથી શીધ્ર ભોગવાઈ જાય છે. ૧૮૦. આ પ્રમાણે છઠ્ઠો બે પ્રકારનો ઉપક્રમકાલ વિસ્તારથી કહ્યો. ૬. હવે સાતમો દેશકાલ નામનો કાલ આગમમાં કહ્યા પ્રમાણે કહીએ છીએ. ૧૮૧. શુભ કે અશુભ કાર્યનો જે અવસર સ્પષ્ટ જોવામાં આવે, તે તેનો દેશકાલ કહેવાય છે. તેના બે પ્રકાર છે.૧૮૨. ગામમાં રસોઈ ક્રિયાથી ઉત્પન્ન થયેલ ધૂમાડો ન દેખાય, અથવા કૂવા વિગેરે જળાશયો પણીહારીથી શૂન્ય દેખાય, તથા ગૃહસ્થોનાં ઘરો ઉપર કાગડા ઊડતા દેખાય, ત્યારે ભિક્ષાનો કાળ સમીપ આવ્યો છે–એમ સાધુઓ જાણે છે.૧૮૩–૧૮૪. ભાષ્યકાર કહે છે કે- “ધૂમાડા રહિત ગામને જોઈને સ્ત્રીઓ રહિત કૂવાને જોઈને તથા કાગડાને નીચે ઊડતા જોઈને ભિક્ષાનો અવસર થયો છે, એમ સાધુ જાણે.”૧૮૫. સુગંધી મોદકથી ભરેલી કંદોઈની દુકાનને શૂન્ય જોઈને, જેનો પતિ પરદેશ ગયો હોય તેવી મદોન્મત્ત સ્ત્રીને ઘરના આંગણામાં સુતેલી જોઈને, સ્વચ્છ મધપોડું મક્ષિકા રહિત જોઈને તથા પ્રગટ થયેલા નિધાનને જોઈને તેના અર્થીજનોને તે તે પદાર્થ ગ્રહણ કરવાનો દેશકાળ જાણવો.૧૮૬–૧૮૭. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦ एवं शुभाशुभे कार्ये यः प्रस्तावस्तदर्थिनां । स सर्वो देशकालः स्याद्वक्तुं शक्यः स्फुटं कियान् ॥१८८॥ यो यस्य मृत्युकालः स्यात् कालकालः स तस्य यत् । कालं तो मृत इति गम्यते लोकरूढितः ॥ १८९ ॥ कृष्णवर्णे च मरणे स्यात्कालग्रहणेऽपि च । कालशब्दो देशकाल: प्रस्तावे परिभाषितः ॥ १९०॥ तथोक्तं - कालेण कओ कालो अम्हं सज्झायदेसकालंमि । तो ते हओ कालो अकालिकाले करंतेणं ॥ १९१|| अद्धाकालस्यैव भेदः प्रमाणकाल उच्यते । अहोरात्रादिको वक्ष्यमाणविस्तारवैभवः ॥ १९२॥ पंचानामथ वर्णानां मध्ये यः श्यामलद्युतिः । सवर्णकालो विज्ञेयः सचित्ताचित्तरूपकः ॥१९३॥ भवत्यौदयिकादीनां या भावानामवस्थिति: । सादिसांतादिभिर्भगै-र्भावकालः स उच्यते ॥ १९४॥ : કાલલોક-સર્ગ ૨૮ આ પ્રમાણે શુભાશુભ કાર્યમાં તેના અર્થીજનોને જે અવસર, તે સર્વ દેશકાળ કહેવાય છે. તે સ્પષ્ટ તો કેટલું કહેવાય ? (૭) ૧૮૮. હવે આઠમો કાળકાળ કહે છે-જે જેનો મૃત્યુસમય હોય, તે તેનો કાળકાળ કહેવાય છે. કાળને પામ્યો એટલે મરણ પામ્યો એમ લોકરૂઢિથી કહેવાય છે.૧૮૯. શ્યામ વર્ણને, મરણને અને કાળગ્રહણને પણ કાળ શબ્દથી કહેવામાં આવે છે અને દેશકાળ શબ્દ પ્રસ્તાવને સૂચવે છે.૧૯૦. તે વિષે કહ્યું છે કે—‘અમારા સજ્ઝાય (કાળગ્રહણ) રૂપ દેશકાળ સમયે કાળ વડે કાળ કર્યો છે. તેથી અવસર વિના સજ્ઝાય કરનારા તે સાધુએ કાળને હણ્યો છે, એમ જાણવું.’’(૮) ૧૯૧. હવે નવમો પ્રમાણકાળ તે અહ્વાકાળનો જ ભેદ છે, તેના અહોરાત્રાદિનું વિસ્તારથી વર્ણન આગળ કહેવામાં આવશે. (૯) ૧૯૨. પાંચ વર્ષોમાં જે શ્યામ કાંતિવાળો વર્ણ છે, તે દશમો વર્ણકાળ જાણવો. તે સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારનો છે. (૧૦) ૧૯૩. ઔદિયકાદિ ભાવોની સાદિસાંત વિગેરે ભાંગાવડે જે સ્થિતિ થાય છે, તે અગ્યારમો ભાવકાળ કહેવાય છે. (૧૧) ૧૯૪. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ કાલ अत्र प्रमाणकालोऽस्ति प्रकृतः स प्रतन्यते । अतीतोऽनागतो वर्त्तमानश्चेति त्रिधा स च ॥ १९५॥ अवधीकृत्य समयं वर्त्तमानं विवक्षित्तं । भूतः समयराशीर्यः कालोऽतीतः स उच्यते ॥ १९६॥ अवधीकृत्य समयं वर्त्तमानं विवक्षितं । भावी समयराशिर्यः कालः स स्यादनागतः ॥ १९७॥ वर्त्तमानः पुनर्वर्त्त - मानैकसमयात्मकः । असौ नैश्चयिकः सर्वो-प्यन्यस्तु व्यावहारिकः ॥१९८॥ इति जंबूद्वीपप्रज्ञप्तिवृत्त्याद्यभिप्राय:, योगशास्त्राद्यप्रकाशवृत्तौ तु - लोकाकाशप्रदेशस्था भिन्ना: कालाणवस्तु ये भावानां परिवर्त्ताय मुख्यः कालः स उच्यते ॥ १९९॥ ज्योति : शास्त्रे यस्य मान - मुच्यते समयादिकं । स व्यावहारिकः कालः कालवेदिभिरामतः ॥ २००॥ આ અગ્યાર પ્રકારના કાળશબ્દના નિક્ષેપામાંથી અહીં નવમા પ્રમાણકાળનો પ્રસ્તાવ છે. તે પ્રમાણકાળ અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ પ્રકારનો છે.૧૯૫. વિવક્ષિત વર્તમાનકાળના સમયને આશ્રયીને ગયેલો જે સમયોનો સમૂહ તે અતીતકાળ કહેવાય छे. १८५. ૩૧ વિવક્ષિત એક સમયરૂપ વર્તમાન કાળને આશ્રયીને જે સમયરાશિ થવાનો છે, તે અનાગતકાળ दुहेवाय छे.१८७. વર્તી રહેલો એક સમયરૂપ કાળ તે વર્તમાનકાળ કહેવાય છે. આ વર્તમાનકાળ નિશ્ચયથી છે. અને બીજો સર્વકાળ વ્યાવહારિક છે.૧૯૮. આ પ્રમાણે જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની ટીકા વિગેરેનો અભિપ્રાય છે, પરંતુ યોગશાસ્ત્રના પહેલા પ્રકાશની ટીકામાં તો આ પ્રમાણે કહ્યું છે—‘‘પદાર્થોનાં પરિવર્તન કરવા માટે લોકાકાશ પ્રદેશમાં જે જુદા કાળના અણુઓ રહેલા છે, તે મુખ્ય કાળ કહેવાય છે.૧૯૯. જયોતિષ શાસ્ત્રમાં જેનું સમયાદિ માન કહેલું છે, તે વ્યાવહારિક કાળ છે, એમ કાળને જાણનારાઓ उहे छे.२००. Page #67 -------------------------------------------------------------------------- ________________ ३२ इत्युक्तमिति ज्ञेयं. तत्त्वं एतदनुसारेण च समयक्षेत्राद्वहिरपि कालस्वीकारो मुख्यतया संपन्न:, पुनः सर्वज्ञवेद्यमिति, संख्येयश्चाप्यसंख्येयोऽनंतश्चेत्यथवा त्रिधा । शीर्षप्रहेलिकांतः स्यात्तत्राद्यः समयादिकः ॥ २०१ || असंख्येयः पुनः कालः ख्यातः पल्योपमादिकः । अनंत : पुद्गलपरा-वर्त्तादिः परिकीर्त्तितः ॥ २०२॥ तत्र कालविशेषो यः सूक्ष्मत्वाद्योगिनापि नो । विभक्तुं शक्यते सैष समयः समये श्रुतः || २०३॥ जीर्णे पटे भिद्यमाने तरुणेन बलीयसा । कालेन यावता तंतु-स्त्रुट्यत्येको जरातुरः || २०४॥ असंख्येयतमो भागो यः स्यात्कालस्य तावतः । समये समय: सैष कथितस्तत्त्ववेदिभिः ॥२०५॥ तस्मिंस्तंतौ यदेकस्मिन् पक्ष्माणि स्युरनेकशः । प्रतिपक्ष्म च संघाताः क्षणाच्छेद्या असंख्यशः ॥ २०६ ॥ કાલલોક-સર્ગ ૨૮ આ યોગશાસ્ત્રને અનુસારે તો સમયક્ષેત્ર (અઢીદ્વિપ)ની બહાર પણ મુખ્ય કાળનો સ્વીકાર થાય छे, तत्त्व तो सर्वज्ञ भये. આ કાળ સંખ્યાત, અસંખ્યાત અને અનંત એમ ત્રણ પ્રકારે પણ કહેવાય છે, તેમાં એક સમયથી આરંભીને શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ પહેલો સંખ્યાત કાળ કહેવાય છે. પલ્યોપમ વિગેરે અસંખ્યાત કાળ કહેવાય છે, અને પુદ્ગલપરાવર્તાદિક અનંતકાળ કહેવાય છે.૨૦૧–૨૦૨. અત્યંત સૂક્ષ્મ હોવાથી યોગી પણ જે કાળનો વિભાગ કરી શકે નહીં, તે સમય કહેવાય છે એમ सिद्धांतमां ऽधुं छे. २०३ કોઈ યુવાન અને બળવાન પુરુષ એક જીર્ણ વસ્ત્ર જોરથી ફાડે, તે વખતે તેના સડેલા એક તંતુને તૂટતાં જેટલો કાળ લાગે, તેટલા કાળનો જે અસંખ્યાતમો ભાગ હોય, તે સમય કહેવાય છે, એમ તત્ત્વવેદીઓએ સિદ્ધાંતમાં કહ્યું છે.૨૦૪-૨૦૫. કારણ કે તે એક સડેલા તંતુમાં ઘણા પશ્નો (તંતુના સૂક્ષ્મભાગ) હોય છે, અને દરેક પક્ષે એક ક્ષણમાં છેદાય એવા અસંખ્ય સંધાતો (પરમાણુના સ્કંધો) હોય છે. તે સંધાતોને અનુક્રમે છેદતાં જુદા Page #68 -------------------------------------------------------------------------- ________________ 33 સમયનું સ્વરૂપ तेषां क्रमाच्छेदनेषु भवंति समयाः पृथक् । असंख्यैः समयैस्तत्स्या-तंतोरेकस्य भेदनं ॥२०७॥ एवं पत्रशतोद्वेधे चक्षुरुन्मेष एव च । भाव्याश्चप्पुट्टिकायां चा-संख्येयाः समया बुधैः ॥२०८॥ तं स्वरूपेण जानंतोऽप्यहँतोऽत्यंतसौम्यतः । शृंगग्राहिकयान्येभ्यो निर्देष्टुं शक्नुवंति न ॥२०९॥ निर्देशो हि भवेत्तत्त-द्वचोव्यापारपूर्वकः । व्यापारो वचसां चैषोऽसंख्येयैः समयैर्भवेत् ॥२१०॥ यावत्समय इत्येषो-च्चार्यतेऽक्षरसंततिः । असंख्या: समयास्ताव-दतिक्रामत्यनेकशः ॥२११॥ जघन्ययुक्तासंख्यात-मितैः स्यादावली क्षणैः । संख्येयाभिश्चावलीभिः प्राणो भवति निश्चितं ॥२१२।। नीरोगस्यानुपहत-करणस्य बलीयसः । प्रशस्ते यौवने वर्त्त-मानस्याऽव्याकुलस्य च ॥२१३॥ જુદા સમય લાગે છે, તેથી એક તંતુને છેદતાં અસંખ્યાત સમયો જાય છે. ૨૦–૨૦૭. એ જ પ્રમાણે કમળના સો ઉપરાઉપર મૂકેલા પત્રોને જોરથી વીંધતા, આંખનું મટકું મારતાં અને ચપટી વગાડતાં અસંખ્ય સમય લાગે છે એમ બુદ્ધિમાન માણસોએ જાણવું. ૨૦૮. આવા એક સમયનું સ્વરૂપ અરિહંતો જાણે છે, તો પણ તેઓ તે સમય અત્યંત સૂક્ષ્મ હોવાથી વ્યક્તિગત એક-એક સમય બીજાઓને બતાવી શકતા નથી. ૨૦૯. કારણ કે જેનો નિર્દેશ કરવો હોય, તે તેવા તેવા વચનના વ્યાપારપૂર્વક થઈ શકે છે અને આ વચનનો વ્યાપાર તો અસંખ્ય સમયો વડે થાય છે. ૨૧૦. જેટલામાં ‘સમય’ એવા અક્ષરોનો ઉચ્ચાર કરાય, તેટલામાં તો અસંખ્ય સમયો અનેકવાર વતી %ीय छे.२११. આવા જધન્યયુક્ત અસંખ્ય (ચોથું અસંખ્યાતુ તત્રમાણ) સમયોની એક આવલી થાય છે. સંખ્યાતી આવલિકાનો એક પ્રાણ થાય છે. ૨૧૨. કોઈ પુરુષ નીરોગી, પરિપૂર્ણ ઈન્દ્રિયોવાળો, બળવાન, યુવાન, અવ્યાકુલ, માર્ગે ચાલવાના Page #69 -------------------------------------------------------------------------- ________________ ३४ કાલલોક-સર્ગ ૨૮ अप्राप्तस्याध्वनः खेद-माश्रितस्य सुखासनं । स्याद्यदुच्छ्वासनि:श्वास-मानं प्राणः स कीर्त्तितः ॥२१४॥ तत्र च - उच्छ्वास ऊर्ध्वगमन-स्वभावः परिकीर्तितः । अधोगमनशीलश्च निःश्वास इति कीर्तितः ॥२१५॥ संख्येयावलिकामानौ प्रत्येकं तावुभावपि । द्वाभ्यां समुदिताभ्यां स्या-त्कालः प्राण इति श्रुतः ॥२१६॥ रोगार्तादेच नि:श्वासोच्छवासावनियताविति । उक्तं पुंसोऽरोगता-दिविशेषणकदंबकं ॥२१७।। भवंति क्षुल्लकभवा एकप्राणे यथोदिते । सातिरेकाः सप्तदश श्रूयतां तत्र भावना ॥२१८॥ मुहूर्ते क्षुल्लकभवा एकस्मिन् परिकीर्तिताः । पंचषष्टिः सहस्राणि षट्त्रिंशा पंचशत्यपि ॥२१९।। अत्र कः प्रत्यय इति यदि शुश्रूषति भवान् । तदा तदपि निश्चित्य श्रूयतां प्रतिपाद्यते ॥२२०॥ શ્રમરહિત અને સુખાસન ઉપર બેઠેલો હોય, તેવા પુરુષનો જે એક ઉવાસ-નિઃશ્વાસ તે પ્રાણ डेवाय छ.२१३-२१४. તેમાં ઊંચી ગતિ કરતા પ્રાણને ઉશ્વાસ કહેવાય અને નીચે ગતિ કરતા પ્રાણને નિઃશ્વાસ કહેવાય छ.२१५. આ બન્નેનું સંખ્યાતી સંગાતી આવલિકા પ્રમાણ છે, અને તે બન્ને મળીને એક પ્રાણ થાય छ.२१६. રોગી વિગેરે પુરુષના નિઃશ્વાસ અને ઉચ્છવાસ નિયમિત હોતા નથી, તેથી તે પુરુષને નીરોગતા विगैरे विशेष मायां छे. २१७. ઉપર કહેલા એક પ્રાણમાં સત્તરથી કાંઈક અધિક ક્ષુલ્લક ભવો થાય છે; તે આ પ્રમાણે. ૨૧૮. એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચ સો ને છત્રીસ (૬૫૫૩) શુલ્લક ભવો થાય છે. ૨૧૯. તે સંખ્યાની શી રીતે પ્રતીતિ કરવી? એમ જાણવાની જિજ્ઞાસા હોય તો અમે કહીએ છીએ ते समो . २२०. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આવલિકાનું સ્વરૂપ एका कोटी सप्तषष्टि-लक्षाण्यथ सहस्रकाः । स्युः सप्तसप्ततिर्युक्ता द्विशत्या षोडशाढ्यया ॥२२॥ एता मुहूर्त एकस्मिन्नुक्ता आवलिका जिनैः । एकक्षुल्लभवे चैताः षट्पंचाशा शतद्वयी ॥२२२॥ क्षुल्लभवावलिकाभिर्मुहूर्तावलिका यदि । विभज्यंते तदा लभ्या मौहूर्ताः क्षुल्लका भवाः ॥२२३।। अथ प्रकृतं - प्राणाश्चैकमुहूर्ते स्युः सप्तत्रिंशच्छतानि वै । त्रिसप्तत्या संयुतानि राशिरेष विभाजकः ॥२२४॥ मौहूर्त्तक्षुल्लकभव-राशिरेतेन भज्यते । तदाप्यंते सप्तदश प्राणस्य क्षुल्लका भवाः ॥२२५॥ त्रयोदशशता: पंच-नवत्या च समन्विताः । अंशा उपरि शिष्यते भवस्याष्टादशस्य वै ॥२२६॥ अष्टसप्ततिसंयुक्ता-चेत्रयोविंशतिः शताः । क्षिप्यंतेंशा एषु पूर्णः स्यात्तदाष्टादशो भवः ॥२२७॥ अथो कियत्य आवल्यः स्युस्त्रयोदशभिः शतैः । भागैः पंचनवत्याढ्यैः शेषैस्तदपि कथ्यते ॥२२८॥ -જિનેશ્વરોએ એક મુહૂર્તમાં એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર, બસો ને સોળ (૧,૬૭,૭૭,૨૧૬) આવલિકા કહી છે, અને એક ક્ષુલ્લક ભવમાં બસો ને છપ્પન (૨૫) આવલિકા કહી છે; તેથી એક મુહૂર્તની આવલિકાઓને ક્ષુલ્લક ભવની આવલિકાથી ભાગાકાર કરતાં એક મુહૂર્તના क्षुदत भयो (५५35) मावे छे. २२१-२२3. में भुतभा सात्रीससो ने तोतेर (3७७3) प्रो थाय छे. मा. शि(संज्या) विभा'४ छे. २२४. આ (૩૭૭૩) વિભાજક રાશિથી એક મુહૂર્તના (૬૫૫૩૬) ક્ષુલ્લક ભવના રાશિનો ભાગાકાર કરવાથી એક પ્રાણના સત્તર ક્ષુલ્લક ભવ પ્રાપ્ત થાય છે. તથા અઢારમા ભવના તેરસોને પંચાણું અંશો शेष २३ छ.२२५-२२६. તે અંશોમાં ત્રેવીશ સો ને અઠોતેર (૨૩૭૮) અંશો ઉમેરતાં અઢારમો ક્ષુલ્લક ભવ પૂર્ણ થાય.૨૨૭. હવે જે તેર સો ને પંચાણું (૧૩૯૫) અંશો શેષ રહેલા છે તેની કેટલી આવલિકા થાય ? તે ५ उपाय छे.२२८. Page #71 -------------------------------------------------------------------------- ________________ 38 કાલલોક-સર્ગ ૨૮ शतास्त्रयोदशांशानां ये पंचनवतिस्पृशः । षट्पंचाशद् द्विशत्या ते हंतव्याः कर्तुमावलीः ॥२२९।। शेषांकाः क्षुल्लकभव-सत्का एते हि संत्यतः । क्षुल्लभवावलिकाभि-भवंत्यावलयो हताः ॥२३०॥ जाताश्चावलिकास्तेषां घाते लक्षत्रयं तथा । सप्तपंचाशत्सहस्राः शतं विंशतिसंयुतं ॥२३१।। त्रिसप्ततिसमायुक्त-सप्तत्रिंशच्छतात्मना । प्रागुक्तभाजकेनास्य राशेर्विभजने सति ॥२३२।। चतुर्नवतिरावल्यो लभ्यतेंशाः पुनः स्थिताः । चतुर्विंशतिरेवाष्ट-पंचाशदधिकाः शताः ॥२३३॥ एवं च क्षुल्लकभवाः प्राणे सप्तदशैकके । चतुर्नवतिरावल्य आवल्या अंशकाः पुनः ॥२३४॥ त्रिसप्तत्या युतैः सप्त-त्रिंशता विकलैः शतैः । छिन्नाया अष्टपंचाशाः स्युश्चविंशतिः शताः ॥२३५॥ इति क्षुल्लकभवप्रकरणम् । - જે તેરસોને પંચાણું (૧૩૯૫) અંશો બાકી રહેલા છે, તેની આવલિકા કરવા માટે, તે અંકને पसी ने छप्यने (२५७) गुरावा.२२८. કારણ કે આ શેષ અંક ક્ષુલ્લક ભવનો છે, તેથી તેને ક્ષુલ્લક ભવની (૨૫૬) આવલિકા વડે ગુણવાથી તેની આવલિકા આવે છે. ૨૩૦. એ પ્રમાણે ૧૩૬૫ને ૨૫૬ વડે ગુણવાથી ત્રણ લાખ, સતાવન હજાર, એકસો ને વશ (૩૫૭૧૨૦) थाय छे.२३१. પછી આ રાશિને (અંકને) પૂર્વે કહેલા સાડત્રીશ સો ને તોતેરથી (૩૭૭૩) ભાગીએ તો ચોરાણું (८४) मावलि (भागमा मावे छ, भने योवीश सो ने महावन (२४५८) शेष २७ छे.२३२-२33. આ પ્રમાણે એક પ્રાણમાં સત્તર (૧૭) ક્ષુલ્લક ભવો, ચોરાણું (૯૪) આવલિકા તથા સાડત્રીશ સો ને તોંતેર વડે (૩૭૭૩) ભાગેલી આવલિકાના ચોવીશ સો ને અઠાવન (૨૪૫૮) અંશો થાય छ.२३४-२34. ઈતિ શુલ્લક ભવ પ્રકરણ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકભવનું પ્રયોજન क्षुल्लकभवप्रयोजनं चैवं आयु:क्षुल्लभवमित-मौदारिकवपूर्भृतां । जघन्यतो विनिर्दिष्टं पंचमांगे जिनेश्वरैः ॥ २३६॥ कर्मप्रकृत्यादिष्वपि औदारिकशरीराणां तिर्यग्मनुष्याणामायुषो जघन्यस्थितिः क्षुल्लकभवग्रहणरूपा प्रतिपादिता, यत्पुनरावश्यकटीकायां क्षुल्लकभवग्रहणं वनस्पतिष्वेव प्राप्यते इत्युक्तं तन्मतांतरमित्यवसीयते, इति कर्मग्रंथवृत्तौ । तच्चैवं एकप्राणे चावलीनां षट्चत्वारिंशदन्विताः । शताः प्रोक्ताश्चतुश्चत्वारिंशदंशाश्च पूर्ववत् ॥ २३७॥ एकक्षुल्लभवसत्त्वा-वलीभिः परिताडयेत् । प्राणक्षुल्लभवांस्तेषु शेषा आवलिकाः क्षिपेत् ॥ २३८॥ एवं चासंख्यसमयै- रावली ताभिरत्र यत् । संख्येयाभिः प्राण उक्त- स्तत्सर्वं विशदीकृतं ॥२३९॥ नन्वावलिकादिनां यदसंख्यक्षणरूपता । प्रोक्ता तत्प्रोच्छलद्भेकै- गकलिंजस्य पूरणं ॥ २४०॥ ૩૭ ક્ષુલ્લક ભવનું પ્રયોજન આ પ્રમાણે છે.—પાંચમા અંગમાં જિનેશ્વરોએ ઔદારિક શરીરવાળાનું જધન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ જેટલું કહ્યું છે.૨૩૬. કર્મ પ્રકૃતિ વિગેરે ગ્રંથોમાં પણ ઔદારિક શરીરવાળા તિર્યંચ અને મનુષ્યના આયુષ્યની જધન્ય સ્થિતિ ક્ષુલ્લક ભવ પ્રમાણ કહેલી છે, પરંતુ આવશ્યકની ટીકામાં ‘‘શુલ્ક ભવનું ગ્રહણ (સાધારણ) વનસ્પતિમાં જ ગણવામાં આવ્યું છે.'' આ મતાંતર જણાય છે. એમ કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે. એક પ્રાણમાં ચુમાળીશ સો છેંતાલીશ (૪૪૪૬) આવલિકા અને તે ઉપર અંશો પૂર્વની જેમ (૯૪) થાય છે. ૨૩૭. તે આ પ્રમાણે-એક ક્ષુલ્લકભવની આવલિકા (૨૫૬) એક પ્રાણના ક્ષુલ્લક ભવો (૧૭)ને ગુણવા. પછી તેમાં શેષ આવલિકા (૯૪) નાંખવી. ૨૩૮. આ પ્રમાણે અસંખ્ય સમયોની એક આવલિકા અને સંખ્યાતિ આવલિકાનો એક પ્રાણ કહ્યો છે, તે સર્વ સિદ્ધ થાય છે.૨૩૯. પ્રશ્ન :- આવલિકાના જે અસંખ્ય સમયો કહ્યા તે ઊડતા દેડકાઓથી ગાયના વાડાને ભરી દેવા જેવું છે. કારણ કે પૂર્વનો (પહેલો) સમય વર્તતો હોય, ત્યારે ઉત્તર (પછીના) સમયની ઉત્પત્તિ થઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ उ८ કાલલોક-સર્ગ ૨૮ यतः पूर्वस्य सद्भावे-नोद्भवेदुत्तरः क्षणः ।। नश्यत्यवश्यमाद्यश्च द्वितीये जनिमीयुषि ॥२४॥ समुच्चयादिको धर्मः पुद्गलानां हि संभवेत् । विमात्रस्निग्धरूक्षाणां कालस्य तु न जातुचित् ॥२४२॥ अत्रोच्यते- प्ररूपयितुकामेन कालमावलिकादिकं । प्रज्ञापकेन यावंतः क्षणा धीगोचरीकृताः ॥२४३।। विनष्टा अपि तावंतः समुच्चिततयाखिलाः । उपचर्यंत इत्येव-मावल्यादिनिरूपणा ॥२४४॥ अत एवोपचरितः सर्वोऽप्यावलिकादिकः । कालो न वास्तवः किंतु समयः खलु वास्तवः ॥२४५॥ प्राणैः स्यात्सप्तभिः स्तोकः स्तोकैश्च सप्तभिर्लवः । सार्दुरष्टात्रिंशता च लवैर्भवति नालिका ॥२४६।। भंग्यंतरेणाथ मानं नाडिकाया निरूप्यते । श्रूयतां तत्सावधानैरुक्तं ज्योतिष्करंडके ॥२४७॥ શકતી નથી. બીજો સમય ઉત્પન્ન થાય ત્યારે પહેલો સમય અવશ્ય નાશ પામે છે. કારણ કે 'વિમાત્ર એવા સ્નિગ્ધ અને રુક્ષ પુગલોનો જ સમૂહાદિ ધર્મ સંભવે છે, પરંતુ કાળનો સમુચ્ચય કદાપિ સંભવતો नथा.२४०-२४२. ઉત્તર :- આવલિકા વિગેરે કાળને કહેવાની ઈચ્છાવાળા પ્રજ્ઞાપકે જેટલા ક્ષણો પોતાની બુદ્ધિના વિષયમાં એકઠા કર્યા હોય, તેટલા ક્ષણો જો કે નાશ પામવા છતાં પણ તે સર્વ સમૂહરૂપે ઉપચારથી જ કહેલા છે; તેથી આવલિકા વગેરેની પ્રરૂપણા થઈ શકે છે. તેથી જ આવલિકા વગેરે ઉપચારથી કહેલો સર્વ કાળ વાસ્તવિક નથી, પરંતુ માત્ર સમય જ વાસ્તવિક કાળ છે. ૨૪૩-૨૪૫. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ, અને સાડી આડત્રીશ લવની એક નાલિકા थाय छे.२४६. જ્યોતિષકરંડક નામના ગ્રંથમાં આ નાલિકાનું માન બીજી રીતે બતાવેલ છે. તે આ प्रभास.२४७. ૧. અસટશ સંખ્યાના ગુણ ધર્મવાળા. Page #74 -------------------------------------------------------------------------- ________________ નાલિકાનું વર્ણન नालिका नाम घटिका कार्या लोहमयी च सा । दाडिमीकुसुमाकारा सत्तला वर्तुलाकृतिः ॥ २४८ ॥ केशास्त्रिवर्षजाताया: करिण्याः पुच्छमूलजाः । ऋजूकृताः षण्णवति-मीलिताच परस्परं ॥ २४९॥ विशंति यादृशे छिद्रे तिष्ठति च निरंतराः । छिद्रं कार्यं तादृगस्या नालिकाया अधस्तले ॥ २५० ॥ यद्वा द्विवर्षजाताया: करिण्याः पुच्छमूलजाः । बालाः षण्णवति: प्राप्ता द्वैगुण्यं मांति यादृशे ॥२५९॥ यद्वा चतु: स्वर्णमाषजाता शलाका चतुरंगुला । यादृशे विशति छिद्रे कर्त्तव्यं तादृशं तकत् ॥ २५२॥ अथैतस्यां जलं धार्यं तौल्यमेयप्रमाणतः । ततः प्रसंगतो ब्रूमः स्वरूपं तौल्यमेययोः ॥ २५३॥ तृणस्य मधुराख्यस्य चतुर्भिस्तंडूलैर्भवेत् । तौल्यतः सर्षपः श्वेत-स्तैश्च षोडशभिः समं ॥ २५४ ॥ —નાલિકા ઘડીનું નામ છે. તે દાડમના પુષ્પના આકારવાળી, સારા તળિયાવાળી, ગોળ આકૃતિવાળી सोढानी ४२वी. २४८. ३८ ત્યારબાદ ત્રણ વર્ષની હાથણીના પુચ્છના મૂળમાં ઉગેલા કેશોમાંથી છન્નુ કેશો લઈ, તેને સરલ કરી, પરસ્પર ભેગા કરવા. તે કેશો જેટલા છિદ્રમાં જાય, અને આંતરા રહિત ગાઢ રીતે રહી શકે, तेसुं ते नासिनी नीचे छिद्र २. २४८-२५०. અથવા બે વર્ષની હાથણીના પુચ્છના મૂળમાં ઉગેલા છન્નુ વાળ લઈ તેને ડબલ કરવા. તે જેટલા છિદ્રમાં માય તેટલું છિદ્ર કરવું.૨૫૧. અથવા ચાર માસા સુવર્ણની ચાર આંગળ લાંબી બનાવેલી શલાકા, જેટલા છિદ્રમાં માય, તેટલું छिद्र २.२५२. પછી તે ઘડીમાં તોલના અથવા માપનાં પ્રમાણથી જળ નાખવાનું છે, તેથી તે પ્રસંગથી તે તોલ અને માપનું સ્વરૂપ કહીએ છીએ.૨૫૩. મધુર નામના તૃણના ચાર ચોખા પ્રમાણ એક શ્વેત સર્પપ, સોળ શ્વેત સર્ષપ જેટલો એક ધાન્યમાષ Page #75 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ धान्यमाषफलं ताभ्यां द्वाभ्यां गुंजाफलं भवेत् । द्वाभ्यां गुंजाभ्यां च कर्ष-माषः षोडशभिश्च तैः ॥२५५॥ धरणापरपर्यायं मानं गद्याणकाभिधं । गद्याणकाभ्यां सार्द्धाभ्यां कर्षः सुवर्णसंज्ञकः ॥२५६॥ चतु:कर्षं पलं साढ़ेः प्रस्थो द्वादशभिश्च तैः ।। तुला पलशतेनासां विंशत्या भार ईरितः ॥२५७॥ इति ज्योतिष्करंडवृत्त्यभिप्रायः, लोके तु- तुल्या यवाभ्यां कथितात्र गुंजा, वल्लस्त्रिगंजो धरणं च तेऽष्टौ । गद्याणकस्तद्वयमिंद्रतुल्यै-वल्लैस्तथैको घटकः प्रदिष्टः ॥२५७ All दशार्द्धगुंजं प्रवदंति मार्ष, माषाह्वयैः षोडशभिश्च कर्षं । कषैश्चतुर्भिश्च पलं तुलाज्ञाः, कर्ष सुवर्णस्य सुवर्णसंज्ञं ॥२५७ BI पादोनगद्याणकतुल्यटकैर्द्वि-सप्तसंख्यैः कथितोऽत्रसेरः । मणाभिदानः खयुगैश्च सेरै-र्धान्यादितौल्येषु तुरुष्कसंज्ञा ॥२५७ C॥ (અડદ), બે માની એક ગુંજા, બે ગુંજાનો એક કર્મમાષ (વાલ). સોળ કર્ષમાષનો ગદ્યાણક (અર્ધ તોલો) તેનું બીજું નામ ધારણ કહેવાય છે. બે ગદ્યાણકનો એક સુવર્ણકર્ષ (તોલું), ચાર કર્મનો એક પલ, સાડા બાર પલનો એક પ્રસ્થ (૫૦ તોલા = ૧ શેર), સો પલની એક તુલા (૪૦૦ તુલા = ૧૦ શેર) અને વીશ તુલાનો એક ભાર (૨૦૦ શેર = ૫ મણ) કહેલો છે. ૨૫૪–૨૫૭. આ પ્રમાણે જ્યોતિષકરંડકની ટીકાનો અભિપ્રાય છે. આ વિગત લૌકિક શાસ્ત્રમાં આ પ્રમાણે કહી છે–બે યવની એક ગુંજા, ત્રણ ગુંજાનો એક વાલ, આઠ વાલનું એક ધરણ, બે ધરણનો એક ગદ્યાણક (વા તોલું) અને ઈદ્ર એટલે ચોસઠ વાલનો એક ઘટક (બે તોલા) તથા પાંચ ગુંજાનો એક ભાષ, સોળ ભાષનો એક કર્મ (તોલું) અને ચાર કર્મનો એક પલ થાય છે, એમ તોલને જાણનારા પંડિતો સુવર્ણ નામનો સુવર્ણ કર્ણ કહે છે. પોણા ગણાક પ્રમાણ એક ટંક, એવા બોતેર ટંકનો એક શેર (૨૭ તોલા) અને ચાળીશ શેરનો એક મણ કહેલ છે. ધાન્યાદિ તોલવામાં તેનું તુરુષ્ક નામ છે.” આ પ્રમાણે લીલાવતી નામના ગ્રંથમાં કહ્યું છે. ૨૫૭ A B C. Page #76 -------------------------------------------------------------------------- ________________ તુલાનું માપ ४१ इति लीलावत्यां ॥ तौल्यप्रमाणमित्युक्तं पूर्वाचार्यप्रदर्शितम् । अथ स्वरूपं मानं च तुलायाः किंचिदुच्यते ॥२५८॥ पंचत्रिंशल्लोहपल-मयी वृत्ता घना भृशं । द्वासप्ततिं चांगुलानि दीर्घा लोहतुला भवेत् ॥२५९॥ तस्याः पंचपलमितं धरणं रचयेद्बुधः । येन धृत्वा तौल्यते त-द्धरणं परिकीर्तितम् ॥२६०॥ तस्यां चाथ धरणके योजिते सति सा तुला । धियमाणा यत्र देशे समा स्यात्पार्श्वयोर्द्वयोः ॥२६॥ तत्र प्रदेशे समता-ज्ञानाय परिकल्पयेत् । रेखामेकां ततश्चान्यां रेखाणां पंचविंशतिं ॥२६२॥ तत्र स्यात्प्रथमा रेखा कर्षार्द्धस्यैव सूचिका । द्वितीयैकस्य कर्षस्य तृतीया कर्षयोर्द्वयोः ॥२६३॥ त्रिकर्षसूचिका तुर्या स्याच्चतुःकर्षसूचिका । पंचम्यथ नव रेखाः स्युरेकैकपलाधिकाः ॥२६४॥ પૂર્વના આચાર્યોએ ઉપર પ્રમાણે કહેલું તોલાનું પ્રમાણ કહ્યું. હવે તુલા (ત્રાજવા)નું કાંઈક માન ही छीमे..२५८. પાંત્રીશ પલ લોઢાની ગોળ અને અત્યંત ગાઢ, બત્રીશ આંગળ લાંબી અતુલા હોય છે. ૨૫૯. તે તુલાનું પાંચ પલનું (લોઢાનું) ઘરણ કરવું, જેને પકડીને તોલવામાં આવે તે ઘરણ કહેવાય छ.२६०. તે ઘરણને તુલાની વચ્ચે એવા સ્થાનમાં લગાડવું કે, તે વડે ધારણ કરાતી તુલા બન્ને પડખે स२५ २३. २६१. માટે તેના મધ્ય પ્રદેશમાં એક રેખા કરવી અને ત્યારપછી બીજી પચીશ રેખાઓ કરવી. ૨૬૨. તેમાં પહેલી રેખા અર્ધ કર્થને જણાવે છે, બીજી એક કર્ણને, ત્રીજી બે કર્ણને ચોથી ત્રણ કર્ણને અને પાંચમી રેખા ચાર કર્થને સૂચવે છે. ત્યારપછીની નવ રેખા એક એક પલ અધિક સૂચવનારી वी. २६3-२६४. १. अंडी २. २ र्ष मेटो मे ५०. Page #77 -------------------------------------------------------------------------- ________________ ४२ यथा तत्र भवेद्रेखा षष्ठी द्विसूचिका । एवं यावद्दशपलसूचिका स्याच्चतुर्दशी ॥२६५॥ ततश्च द्वादशपलसूचिका पंचदश्यसौ । षोडशी च पंचदश - पलाभिव्यंजिका स्मृता ॥ २६६ ॥ ततः सप्तदशी रेखा पलविंशतिसूचिका । अत ऊर्ध्वं च दशक - वृद्धा अष्टाप्यमूः स्मृताः ॥ २६७ ॥ अष्टादशी यथा रेखा स्यात्रिंशत्पल - सूचिका । क्रमादेवं शतपल - सूचिका कीर्त्तितांतिमा ॥ २६८ ॥ पंचपंचदशत्रिंशत्पंचाशत्पलसूचिका । नवमी षोडशी चाष्टा-दशी च पंचविंशिका ॥ २६९ ॥ एताश्चतस्रो रेखाः स्युः फुल्लफुल्लडिकायुताः । स्युः शेषा ऋजवः सर्वा एकविंशतिसंमिताः ॥२७०॥ तुला स्वरूपमित्येवं यथागममुदीरितं । प्रमाणमथ मेयस्य यथागममुदीर्यते ॥ २७१ || તે આ પ્રમાણે—છઠ્ઠી રેખા બે પલને જણાવે છે. એ જ પ્રમાણે એક એક પલ વધારતાં ચૌદમી रेषा दश पलने आवे छे. २८५. ત્યારપછી પંદરમી રેખા બાર પલ, સોળમી રેખા પંદર પલ, સત્તરમી રેખા વીશ પલને જણાવે છે. ત્યાર પછીની આઠે રેખા દશ દશ પલની વૃદ્ધિવાળી કહેલી છે.૨૬૬-૨૬૭. તે આ પ્રમાણે—અઢારમી રેખા ત્રીશ પલને જણાવે છે, એ જ અનુક્રમે છેલ્લી પચ્ચીશમી રેખા सो पलने गावे छे. २७८. કાલલોક-સર્ગ ૨૮ પાંચ પલને જણાવનારી નવમી રેખા, પંદર પલને જણાવનારી સોળમી રેખા, ત્રીશ પલને જણાવનારી અઢારમી રેખા અને પચાસ પલને જણાવનારી પચીશમી રેખા, આ ચાર રેખાઓ સ્પષ્ટ ફુલવાળી હોય છે અને બાકીની એકવીશ રેખાઓ સીધી-લીટી જેવી હોય છે.૨૬૯–૨૭૦. તુલાનું સ્વરૂપ આગમમાં કહ્યા પ્રમાણે અહીં કહ્યું છે. હવે મેયનું (માપનું) પ્રમાણ આગમમાં ह्या प्रमाणे उडेवाय छे.२७१. ૧. છેલ્લી રેખા તો સો પલને સૂચવે છે. અહીં આમ કેમ લખ્યું ? તે સમજાતું નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ४3 મેય એટલે માપનું પ્રમાણ देशेषु मगधाख्येषु प्रसिद्धं कुडवाभिधं । मानं स्यात्तौल्यचिंतायां सकर्षार्द्धं पलत्रयं ॥२७२॥ चतुर्भिः कुडवैरेकः प्रस्थो मागधिको भवेत् । सार्द्धानि द्वादश पला-न्येष तौल्यप्रमाणतः ॥२७३॥ प्रस्थैश्चतुर्भिरेकः स्या-दाढकः प्रथितो जने । पंचाशत्पलमानोऽयं ज्ञेयस्तौल्यविवक्षया ॥२७४॥ चतुर्भिराढकैोणो जने सोऽप्यतिविश्रुतः । पलानां द्वे शते ख्यातः स च तौल्यप्रमाणतः ॥२७५॥ खारी षोडशभिट्टैणैः सा स्यात्तौल्यप्रमाणतः । द्वात्रिंशता पलशतैः संमिता लोकसंमता ॥२७६॥ वाहः स्याद्विंशतिः खार्यः स भवेत्तौल्यमानतः । चतुःषष्टिः सहस्राणि पलानां तुलया धृतः ॥२७७॥ अथ प्रकृतं- कालेन यावता तस्यां नालिकायां विशेज्जलं । आढको द्वौ सुरंध्रेण तावान् कालो हि नालिका ॥२७८॥ મગધ દેશમાં કુડવ નામનું માપ પ્રસિદ્ધ છે, તે તુલાને આશ્રયીને ત્રણ પલ અને અર્ધ કર્ષનું होय छे.२७२. ચાર કુડવનો મગધ દેશનો એક પ્રસ્થ થાય છે. અને તોલના પ્રમાણથી તે સાડા બાર પલ થાય छ.२७3. ચાર પ્રસ્થનો એક આઢક લોકમાં પ્રસિદ્ધ છે, તે તોલની અપેક્ષાએ પચાસ પલ પ્રમાણ જાણવો.૨૭૪. ચાર આઢકનો એક દ્રોણ થાય છે, તે પણ લોકમાં અતિ પ્રસિદ્ધ છે, તે તોલના પ્રમાણે બસો पतनो प्रसिद्ध छे. २७५. સોળ દ્રોણની એક ખારી થાય છે, તે તોલના પ્રમાણે બત્રીશ સો પલ પ્રમાણ લોકમાં માનેલી छ.२७६. વશ ખારીનો એક વાહ થાય છે, તે તોલના પ્રમાણે ત્રાજવામાં નાખીને જોખવાથી ચોસઠ હજાર ५८ थाय छे.२७७. હવે પ્રસ્તુત વાત–જેટલા કાળે તે નાલિકા (ઘડી)માં તેના છિદ્ર દ્વારા બે આઢક પ્રમાણ જળ જાય, तेटदा आणने नHि (431) डेवम मावे छ.२७८. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૪ भवेत्पलशतं चैत- तुलया तुलितं जलं । तच्च स्वभावतः स्वच्छ-मेष्टव्यं शारदादिकं ॥ २७९ ॥ देव : श्रीसर्वज्ञो विश्वश्रीशः सिद्धिस्त्रीकांतः, कामद्रुद्रोहानिर्मायादोषाभास्वान्नीरागः । चंद्रश्वेतश्लोकः स्याद्वादारामाब्दो लोकार्थ्यो, वांतापायः शांतो लोकेभ्योऽसंख्यं सौख्यं देयात् ॥ २८० ॥ अद्भुतमंथरमध्यम - गत्या पठनेऽस्य भवति वृत्तस्य । कामक्रीडाछंदसि षष्ट्या गुर्वक्षरैः पलं लोके ॥ २८१|| सूक्ष्मेक्षिकार्थिनां चैवं वाच्यं-संगीतशास्त्रप्रसिद्धस्य पंचमात्रिकतालस्याविच्छेदेन चतुर्विंशतिवारान् हस्तमुखाभ्यामुद्घटने सर्वथाप्यविसंवादि जलपलमेकं स्यादिति लौकिकज्योति: शास्त्रानुसारेण पलमानं, एभिश्च षष्ट्या पलैर्घटिकापरपर्याया ना डिकेति । नाडिकाभ्यां भवेद् द्वाभ्यां मुहूर्त्तस्तौल्यतः स च । पलानां द्वे शते माना- च्चत्वारो नूनमाढकाः ॥२८२॥ કાલલોક-સર્ગ ૨૮ તે જળને તુલાવડે જોખતાં સો પલ (૪૦ તોલા) પ્રમાણ થાય છે, આ જળ શરદઋતુ વિગેરેનું સ્વભાવથી જ સ્વચ્છ હોય તેવું લેવું.૨૭૯. વિશ્વની લક્ષ્મીના સ્વામી, સિદ્ધિરૂપ સ્ત્રીના પતિ, કામદેવરૂપ વૃક્ષનો દ્રોહ કરવામાં અગ્નિ સમાન, માયારૂપી રાત્રિનો નાશ કરવામાં સૂર્ય સમાન, રાગ રહિત, ચંદ્ર જેવી ઉજ્વળ કીર્તિવાળા, સ્યાદ્વાદરૂપી ઉદ્યાનને વિકસ્વર કરવામાં મેઘ સમાન, સર્વ લોકને પૂજ્ય, કષ્ટનો નાશ કરનાર અને શાંત સ્વભાવવાળા શ્રી સર્વજ્ઞદેવ લોકોને અસંખ્ય સુખ આપો.૨૮૦. આમ કામક્રીડા નામના શ્લોકમાં સાઠ ગુરુ અક્ષરો છે. આ શ્લોક બહુ જલદી કે બહુ ધીમેથી નહીં બોલતા મધ્યમ રીતે બોલીએ, તો તેટલા સમયમાં એક પલ પ્રમાણ જળ નાલિકામાં જાય છે.૨૮૧. સૂક્ષ્મ જોવાની ઈચ્છાવાળાને આ પ્રમાણે કહેવું.–સંગીત શાસ્ત્રમાં પ્રસિદ્ધ પાંચ માત્રાવાળા તાલને વિશ્રામ વિના ચોવીશ વાર હાથ અને મુખવડે ઉદ્ભટ્ટન કરવામાં સર્વ પ્રકારે અવિસંવાદથી એક પલ પ્રમાણ જલ નાલિકામાં જાય છે. એ પ્રમાણે લૌકિક જયોતિષ શાસ્ત્રને અનુસારે પલનું માન જાણવું અને આવા સાઠ પલથી એક નાલિકા થાય છે તેનું બીજું નામ ઘડી કહેવાય છે. બે નાડિકાનું એક મુહૂર્ત થાય છે. તોલાની અપેક્ષાએ બસો પલ અને માપની અપેક્ષાએ ચાર આઢક (જળનું પ્રમાણ) થાય છે.૨૮૨. Page #80 -------------------------------------------------------------------------- ________________ આઢકનું પ્રમાણ अहोरात्रो मुहूर्तेः स्यात्रिंशता षष्टिनालिकः । स तौल्यतस्त्रयो भाराः षट्सहनाः पलानि वा ॥२८३॥ मेयप्रमाणचिंतायां सविंशं शतमाढकाः । पक्षः पुनरहोरात्रैः स्यात्पंचदशभिर्बुवं ॥२८४॥ स तौल्यतः पंचचत्वा-रिंशद्भारात्मको भवेत् । आढकानां शतान्यष्टा-दश मेयप्रमाणतः ॥२८५॥ तौल्यतो नवतिर्भारा मासः पक्षद्वयात्मकः । षट्त्रिंशदाढकशता-न्येष मेयप्रमाणतः ॥२८६।। मासैदशभिश्चैकः कर्मसंवत्सरो भवेत् । शतानि त्रीणि षष्ट्याढ्या-न्यत्र रात्रिंदिवानि च ॥२८७॥ तौल्ये सहनं साशीति भाराणां स्यात्स मानतः । त्रिचत्वारिंशत्सहस्रा-ण्याढकानां द्विशत्यपि ॥२८८॥ ऋतुसंवत्सरोऽप्येष ऋतुषट्कात्मको भवेत् । ऋतवो हि वसंताद्याः पृथग्मासद्वयात्मकाः ॥२८९॥ ત્રીશ મુહૂર્તનો એટલે સાઠ નાડિકા (ઘડી) નો એક રાત્રિ દિવસ થાય છે, તે તોલની અપેક્ષાએ ત્રણ ભાર અથવા છ હજાર પલ થાય છે. અને માપની અપેક્ષાએ એક સો ને વીશ આઢક થાય છે. ૨૮૩ પંદર રાત્રિ-દિવસનો એક પક્ષ (પખવાડીયું) થાય છે. તે તોલની અપેક્ષાએ પીસ્તાલીશ ભાર પ્રમાણ અને માપની અપેક્ષાએ અઢાર સો આઢકપ્રમાણ થાય છે. ૨૮૪–૨૮૫. બે પખવાડીયાનો એક માસ થાય છે, તે તોલની અપેક્ષાએ નેવું ભાર અને માપની અપેક્ષાએ છત્રીશ સો આઢક થાય છે.૨૮૬. બાર માસનો એક કર્મસંવત્સર (વર્ષ) થાય છે. તેમાં ત્રણ સો ને સાઈઠ રાત્રિ દિવસ થાય છે. ૨૮૭. તે તોલની અપેક્ષાએ એક હજારને એંશી ભાર અને માપની અપેક્ષાએ તેતાલીશ હજાર ને બસો આઢક થાય છે. ૨૮૮. છ ઋતુસ્વરૂપ આ કર્મસંવત્સરને ઋતુસંવત્સર પણ કહેવામાં આવે છે. તે ઋતુઓ વસંતાદિક બે-બે માસની હોય છે. ૨૮૯. જિનેશ્વર ભગવંતોએ પાંચ પ્રકારના સંવત્સર કહ્યા છે–સૂર્યસંવત્સર ૧, ઋતુસંવત્સર ૨, ચંદ્રસંવત્સર Page #81 -------------------------------------------------------------------------- ________________ ४६ કાલલોક-સર્ગ ૨૮ किं च संवत्सराः पंच-विधाः प्रोक्ता जिनेश्वरैः । सूर्यर्तुचंद्रनक्षत्रा-ह्वयास्तथाभिवर्द्धितः ॥२९०॥ तत्र च - द्विमण्डलालीचारेण मार्तंडेनायनद्वये । परिपूर्णे कृते पूर्णः सूर्यसंवत्सरो भवेत् ॥२९॥ सत्र्यशीतौ मंडलानां शते चारो भवेद्रवेः । एकस्मिन्नयने तस्मा-त्सत्र्यशीतिशतं दिनाः ॥२९२।। षट्षष्ट्याभ्यधिका चैव-महोरात्रशतत्रयी । सूर्यसंवत्सरे दृष्टा विशिष्टज्ञानदर्शनैः ॥२९३॥ सर्वे कालविशेषा ये ख्याता वर्षशतादयः । पूर्वांगपूर्वप्रमुखाः पल्यवाद्धादयोऽपि च ॥२९४॥ कर्मणां स्थितयः सर्वा आयूंष्यखिलदेहिनां । सूर्यवर्षप्रमाणेन ज्ञेयान्येतानि धीधनैः ॥२९५।। नन्वत्र वक्ष्यते वर्षे-र्युगं चंद्राभिवर्द्धितैः । युगाधीनं चान्यकालमानं वर्षशतादिकं ॥२९६॥ कथं तदिह निर्दिष्टाः सर्वे वर्षशतादयः ।। कालाः सूर्याब्दमानेन तत्राकर्णयतोत्तरं ॥२९७॥ ૩, નક્ષત્રસંવત્સર ૪ અને અભિવર્ધિતસંવત્સર ૫ ૨૯૦. તેમાં બે વાર માંડલાની શ્રેણિમાં ચાલીને જ્યારે સૂર્ય બે અયન (ઉત્તરાયણ અને દક્ષિણાયન) ને પરિપૂર્ણ કરે છે ત્યારે સૂર્યસંવત્સર સંપૂર્ણ થાય છે. ૨૯૧. એક સો ને વ્યાસી માંડલામાં સૂર્યની ગતિ થાય છે, તેથી એક અયનમાં એક સોને ત્યાસી દિવસ डोय छे.२८२. બે અયનના મળીને સૂર્યસંવત્સરમાં ત્રણ સો ને છાસઠ રાત્રિ દિવસ થાય છે.૨૯૩. સો વર્ષ, પૂર્વીગ, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ વિગેરે જે પ્રસિદ્ધ કાળના વિશેષ છે તથા કર્મની સર્વ સ્થિતિઓ અને સમગ્ર પ્રાણીઓનાં આયુષ્ય એ સર્વ બુદ્ધિમાન પુરુષોએ સૂર્યવર્ષ પ્રમાણે 41.२८४-२८५. પ્રશ્ન :- અહીં ચાંદ્રવર્ષ અને અભિવર્ધિત વર્ષ દ્વારા યુગ કહેવામાં આવશે, અને સો વર્ષ વિગેરે १. ते२ मलिनानु वर्ष, Page #82 -------------------------------------------------------------------------- ________________ વર્ષનાં નામ युगं यदुच्यते तत्स्या - च्चांद्रैस्संवत्सरैस्त्रिभिः । द्वाभ्यां चाभिवर्द्धिताभ्यामिति तत्पंचवार्षिकं ॥ २९८ ॥ सूर्यवर्षप्रमाणेन तदेव यदि चिंत्यते । तदापि तुल्यमेव स्यात्पंचवर्षात्मकं युगं ॥ २९९॥ तथाहि - सूर्याब्दस्य सषट्षष्टिरहोरात्रशतत्रयी । પંચામ્રાજ્ઞશતા-ત્રિશા: યુયુવાસા: ૫રૂ૦૦૫ इयंत एव द्वाषष्टिचंद्रमासात्मके युगे । वासराः स्युस्ततो नार्थ-भेदः कोऽप्यत्र वास्तवः || ३०१ || ततो युगैर्मीयते य-त्संवत्सरशतादिकं । तत्सूर्यवर्षमानेने - त्यादि युक्तं यथोदितं ॥ ३०२ ॥ स्यात्पूर्णिमापरावर्तै- रब्दं द्वादशभिर्विधोः । ચતુઃપંચાધિ—મહોરાત્રશતંત્રયં રૂ૦ રૂ। अहोरात्रस्य चैकस्य द्वादशांशा द्विषष्टिजा: । चंद्रसंवत्सरे मानमित्युक्तं सर्वदर्शिभिः ॥ ३०४|| અન્ય કાળનું માન યુગને આધીન છે, તો અહીં સો વર્ષ વિગેરે સર્વ કાળવિશેષો સૂર્યવર્ષના માનવડે કેમ કહ્યા ? ૨૯૬-૨૯૭. ૪૭ ઉત્તર ઃઅહીં જે યુગ કહેવામાં આવે છે તે ત્રણ ચંદ્રવર્ષ અને બે અભિવર્ધિત વર્ષને કહેવામાં આવે છે, તેથી પાંચ વર્ષનો એક યુગ થાય છે.૨૯૮. તે જ યુગ, સૂર્યવર્ષના પ્રમાણથી વિચારીએ તો પણ તે યુગ પાંચ વર્ષનો જ થાય છે.૨૯૯. તે આ પ્રમાણે—એક સૂર્યવર્ષના ત્રણ સો ને છાસઠ રાત્રિદિવસ છે. તેને પાંચે ગુણવાથી અઢાર સો ને ત્રીશ રાત્રિદિવસ એક યુગમાં થાય છે.૩૦૦. એક યુગમાં ચંદ્રવર્ષના બાસઠ માસ (ત્રણ ચાંદ્રના ૩૬-બે અભિવર્ધિતના ૨૬) થાય છે. તેના પણ દિવસો તેટલા જ થાય છે; તેથી વાસ્તવિક રીતે બન્નેની અપેક્ષાએ અર્થનો ભેદ નથી.૩૦૧. તેથી સૂર્યવર્ષની અપેક્ષાએ યુગવડે જે સો વર્ષ વિગેરેનું માન કરવામાં આવે છે, તે યુક્ત જ છે. ૩૦૨. બાર વખત પૂર્ણિમાનું પરાવર્તન થાય (બાર પૂર્ણિમાઓ જાય) ત્યારે એક ચંદ્ર વર્ષ થાય છે. ત્રણ સો ને ચોપન રાત્રિદિવસ તથા એક રાત્રિદિવસના બાસઠીયા બાર અંશ (-) અધિક, એટલું ચંદ્રસંવત્સરનું પ્રમાણ જિનેશ્વરોએ કહ્યું છે.૩૦૩–૩૦૪. Page #83 -------------------------------------------------------------------------- ________________ ४८ કાલલોક-સર્ગ ૨૮ नक्षत्रैः सप्तविंशत्या यः साकल्येन शीतगोः । योगः स द्वादशगुण ऋक्षाब्दं मानमस्य च ॥३०५॥ सप्तविंशतिसंयुक्त-महोरात्रशतत्रयं । अहोरात्रस्यैकपंचा-शच्चांशाः सप्तषष्टिजाः ॥३०६॥ अभिवर्द्धितमब्दं च त्रयोदशभिरैंदवैः । मासैर्भवेदस्य मान-मेवमुक्तं महर्षिभिः ॥३०७॥ युक्तं त्र्यशीत्याहोरात्रै-रहोरात्रशतत्रयं ।। चतुश्चत्वारिंशदहो-रात्रांशाश्च द्विषष्टिजाः ॥३०८॥ अथ क्रमेण पंचानां मासानां मानमुच्यते । सूर्यर्तुचंद्रनक्षत्राभिवर्द्धितसंज्ञिनाम् ॥३०९॥ स्वस्वसंवत्सराणां हि भागे द्वादशभिर्हते । स्वीयस्वीयमासमानं जायते तदिदं यथा ॥३१०॥ साद्यस्त्रिंशदहोरात्रा मासमानं भवेद्रवेः । ऋतुमासः पुनस्त्रिंश-दहोरात्रात्मकः स्फुटः ॥३१॥ एकोनत्रिंशता चाहो-रात्रैर्मासोऽमृतातेः । द्विषष्टिजैरहोरात्र-भागैत्रिंशताधिकैः ॥३१२।। સતાવીશ નક્ષત્રો સાથે ચંદ્રનો જે સમગ્રપણે સંયોગ થાય તેને બારગુણો કરવાથી એક નક્ષત્રસંવત્સર થાય છે. તેનું પ્રમાણ ત્રણ સો ને સતાવીશ રાત્રિદિવસ અને એક રાત્રિદિવસના સડસઠીયા એકાવન २. () वि. थाय छे. 3०५-305. ચંદ્રના તેર માસથી એક અભિવર્ધિત સંવત્સર થાય છે. તેનું પ્રમાણ મહર્ષિઓએ-ત્રણ સો ને त्र्याशी तहस गाने में त्रिहिवसनासहीया युभाणी २ (6) म४ि४८छ.3०७-3०८. હવે સૂર્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર અને અભિવર્ધિત આ પાંચ માસનું અનુક્રમે પ્રમાણ કહે છે.૩૦૯. પોતપોતાના વર્ષનું જેટલું (રાત્રિદિવસનું) પ્રમાણ કહ્યું છે, તેને બારે ભાગવાથી પોતપોતાના માસનું પ્રમાણ થાય છે, તે આ પ્રમાણે ૩૧૦. સૂર્યના માસનું પ્રમાણ સાડી ત્રીશ રાત્રિદિવસ અને ઋતુમાસનું પ્રમાણ ત્રીશ રાત્રિદિવસનું થાય छ.3११. ચંદ્રમાસનું પ્રમાણ ઓગણત્રીશ રાત્રિદિવસ અને ઉપર બાસઠીયા બત્રીસ ભાગ (5) અધિક થાય छ.3१२. Page #84 -------------------------------------------------------------------------- ________________ અભિવર્ધિતામાસ ૪૯ नक्षत्रमासोऽहोरात्राः सप्तविंशतिरन्विताः । अहोरात्रलवैरेक-विंशत्या सप्तषष्टिजैः ॥३१३॥ एकत्रिंशदहोरात्रा-चैकविंशं शतं लवाः । चतुर्विंशशतच्छिन्ना-होरात्रस्याभिवर्द्धिते ॥३१४।। एषामुपपत्तिस्त्वेवं-भरणीशततारार्द्रा-श्लेषास्वातिमहेंद्रभं । एतान्यपार्द्धक्षेत्राणि नक्षत्राणि जगुर्जिनाः ॥३१५।। पुनर्वसू विशाखा च रोहिणी चोत्तरात्रयं । सार्द्धक्षेत्राण्यमून्याहु-नक्षत्राणि जिनेश्वराः ॥३१६॥ નક્ષત્રમાસનું પ્રમાણ સત્તાવીશ રાત્રિદિવસ અને ઉપર સડસઠીયા એકવીશ અંશ (C) અધિક થાય છે.૩૧૩. અભિવર્ધિત માસમાં એકત્રીશ રાત્રિદિવસ અને ઉપર એક સો ને ચોવીશીયા એક સો એકવીશ અંશ () થાય છે.૩૧૪. આ પાંચ માસની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. –ભરણી, શતતારકા, આદ્ર, અશ્લેષા સ્વાતિ અને જયેષ્ઠા એ છ નક્ષત્રો અપાર્ધક્ષેત્ર (અર્ધક્ષેત્ર) વાળા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. સંવત્સર નામ | સૂર્યસંવત્સર | ઋતુ સં. ચન્દ્ર સં. નક્ષત્ર સ. અભિવર્ધિત સં. ૧૨૧. દિન ૩૫૪ ૩૨૭ ૩૮૩ ૩૬૬ 0 | | ૩૬૦ | ૦ ભાગ | ૫૧ ૪૪ ભાગ છેદાંક ૬૭ ૬૨ માસ નામ સૂર્ય માસ ઋતુ માસ | ચંદ્ર માસ નક્ષત્ર માસ અભિવર્ધિત માસ દિન ૩૦ ૩૦ ૨૭ ૩૧ O CO ર ૭ ભાગ ૩ર ૧૨૧ ભાગ છેદાંક ૧૨૪ પુનર્વસુ, વિશાખા, રોહિણી અને ત્રણ ઉત્તરા (ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ) આ છે નક્ષત્રો સાર્ધ (દોઢ) ક્ષેત્રવાળા છે–એમ જિનેશ્વરો કહે છે.૩૧૬. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫O કાલલોક-સર્ગ ૨૮ भानि पंचदशान्यानि तुल्यक्षेत्राण्यथाभिजित् । एभ्यो विसशं भागा-स्त्रिंशदाढ्यास्य षट्शती ॥३१७॥ अर्द्धक्षेत्राणां च भानां क्षेत्रविष्कंभ ईरितः । अंशाः सहनं पंचाढ्यं प्रत्येकं तत्त्ववेदिभिः ॥३१८॥ सार्द्धक्षेत्राणां सहना-स्त्रयः पंचदशाधिकाः । तुल्यक्षेत्राणां च भागा द्वे सहने दशाधिके ॥३१९॥ क्षेत्रविष्कंभ इत्येषां भानां संकलितोऽखिलः । चतुष्पंचाशदंशानां सहस्राश्च शता नव ॥३२०॥ सप्तषष्टिं चैषु भागान् मुहूर्तेन शशी व्रजेत् । अहोरात्रेण चैकेन द्वे सहने दशाधिके ॥३२॥ सप्तषष्ट्या ततः स्वस्वभागराशौ हते भवेत् । मुहूर्त्तमार्गमृक्षाणां तच्चैवं स्पष्टमुच्यते ॥३२२।। चंद्रस्याभिजिता योगे मुहूर्ता नव कीर्त्तिताः । सप्तषष्टिभुवोंशाश्च मौहूर्ताः सप्तविंशतिः ॥३२३॥ બાકીના બીજા પંદર નક્ષત્રો સમાન ક્ષેત્રવાળા છે તથા અભિજિત નક્ષત્ર એ સર્વ નક્ષત્રોથી વિલક્ષણ છે. આ અભિજિત નક્ષત્રના ભાગ (અંશ) છસો ને ત્રીશ છે. (એટલો તેના ક્ષેત્રનો વિખંભ છે.) ૩૧૭. અર્ધ ક્ષેત્રવાળા દરેક છ નક્ષત્રોના ક્ષેત્રનો વિખંભ તત્ત્વવેત્તાઓએ એક હજારને પાંચ અંશો કહ્યા છે. (છ નક્ષત્રના મળીને ૬૦૩૦ અંશો થાય છે.) ૩૧૮. દોઢ ક્ષેત્રવાળા દરેક નક્ષત્રના ત્રણ હજાર ને પંદર અંશો છે, (છ નક્ષત્રના મળીને ૧૮૦૯૦ અંશો થાય છે.) અને તુલ્ય ક્ષેત્રવાળા દરેક નક્ષત્રનો ક્ષેત્રવિખંભ બે હજાર ને દશ અંશો છે. (પંદરના મળીને ૩૦૧૫૦ અંશો થાય છે.)૩૧૯. આ પ્રમાણે સર્વ નક્ષત્રોનો સમગ્ર ક્ષેત્રવિખંભ ચોપન હજાર ને નવસો અંશ થાય છે. (૬૩૦+૪૦૩૦+૧૮૦૯૦૩૦૫૧૦=૫૪૯૦૦) ૩૨૦. બે ઘડીમાં ચંદ્રમા સડસઠ અંશો ચાલે છે, તેથી એક રાત્રિદિવસમાં બે હજારને દશ અંશો ચાલે છે. (સડસઠ ને ત્રીશે ગુણવાથી ૨૦૧૦ થાય છે.) ૩૨૧. તેથી નક્ષત્રોના જે જે અંશો કહ્યા, તે તે અંશોને સડસઠે ભાગવાથી એક મુહૂર્તનું પ્રમાણ થાય છે, તે સ્પષ્ટપણે કહીએ છીએ.૩૨૨. અભિજિતુ ની સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે નવ મુહૂર્ત અને સડસઠીયા સત્તાવીશ (C) અંશો થાય છે. (૩) ને ૬૭ વડે ભાગવાથી આ પ્રમાણ થાય છે.) ૩ર૩. Page #86 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્રમાસ ૫૧ तुल्यक्षेत्रेषु च त्रिंशन्मुहूर्ता भेषु कीर्तिताः । पंचचत्वारिंशदेते सार्थक्षेत्रेषु भेषु च ॥३२४॥ एकाहोरात्रभोक्तव्य-ऋक्षक्षेत्रांशराशिना । सर्वर्भाशराशिभागो मासः पूर्येत शीतगोः ॥३२५॥ तथाहि - चतुःपंचाशत्सहस्राः शतैर्नवभिरन्विताः । भागहारेण भक्तव्या द्विसहस्रया दशाढ्यया ॥३२६॥ सप्तविंशतिराप्यते-ऽहोरात्रास्त्रिंशता पुनः । शेषभाज्यभाजकयो राश्योः कार्यापवर्त्तना ॥३२७। सप्तषष्टिभवा भागास्ततोऽमी एकविंशतिः । अहोरात्रस्य संपन्नास्तेऽधिकाः सप्तविंशतौ ॥३२८॥ एवं नक्षत्रमासस्यो-पपत्तिरिह वर्णिता । चंद्रमासस्योपपत्ति-मथ वक्ष्ये यथागमं ॥३२९॥ त्रिंशता तिथिभिः प्रोक्त-चंद्रमासो जिनेश्वरैः । भवंति तिथयछेदोः कलावृद्धिक्षयोद्भवाः ॥३३०॥ તુલ્ય ક્ષેત્રવાળા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે ત્રીશ મુહૂર્ત થાય છે. (૨૦૧૦ ને ૬૭ વડે ભાગવાથી આ પ્રમાણ થાય છે.) તથા દોઢ ક્ષેત્રવાળા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે પીસ્તાલીશ મુહૂર્ત થાય છે. (૩૦૧૫ ને ૬૭ વડે ભાગવાથી આ પ્રમાણ થાય છે.)૩૨૪. એક નક્ષત્ર એક રાત્રિદિવસમાં ક્ષેત્રવિખંભના જેટલા અંશો ભોગવે છે (૨૦૧૦), તે અંશની રાશિ સર્વ નક્ષત્રોના અંશના રાશિને (૫૪૯૦૦) ભાગવાથી એક ચંદ્રમાસ પૂર્ણ થાય છે.૩૨૫. તે આ પ્રમાણે–ચોપન હજાર નવસોને, બે હજારને દશે ભાગવા. તેથી સત્તાવીશ રાત્રિદિવસ ભાગમાં આવે છે. શેષ રહેલા ભાજ્ય (૩૦) અને ભાજક (૨૦૧૦) આ બે રાશિની અપવર્તના કરવી (ત્રીશવડે છેદ ઉડાડવો) એટલે સડસઠીયા એકવીશ ભાગ (અંશ) આવશે. તે સત્તાવીશ રાત્રિદિવસની ઉપર અધિક (૨૭ ) જાણવા. ૩૨૬-૩૨૮. આ પ્રમાણે નક્ષત્રમાસની ઉત્પત્તિ કહી. હવે આગમમાં કહ્યા પ્રમાણે ચંદ્ર માસની ઉત્પત્તિ કહું છું.૩૨૯, જિનેશ્વરોએ ત્રીશ તિથિનો એક ચંદ્રમાસ કહ્યો છે અને તિથિઓ, ચંદ્રની કળાની વૃદ્ધિ-હાનિથી ઉત્પન્ન થાય છે.૩૩૦. ૧. અર્ધ ક્ષેત્રવાળા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થતાં પંદર મુહર્ત થાય છે કેમકે ૧૦૦૫ ને ૬૭ વડે ભાગતા ૧૫ થાય છે. આ હકીકત મૂળમાં લખી નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ પર કાલલોક-સર્ગ ૨૮ कलाः कुर्यात् षोडशेंदो-स्तत्र चैका कला भवेत् । द्वाषष्टिभागीकृतेंदु-विभागद्वितयात्मिका ॥३३॥ अन्याः पुनस्ता द्वाषष्टि-भागीकृतसितत्विषः । भागचतुष्टयरूपाः स्युः पंचदशसंमिताः ॥३३२॥ तत्राद्यांशद्वयरूपा सदैव स्यादनावृत्ता । आवियते च मुच्यते राहुणान्याः कला मुहुः ॥३३३॥ कालश्चैककलायाः स्यात्पिधाने वा प्रकाशने । एकषष्टिरहोरात्र-स्यांशा द्वाषष्टिकल्पिताः ॥३३४॥ पिधीयमानचंद्रांशा-स्तिथयः कृष्णपक्षजाः । प्रकाशमानचंद्रांशास्तिथयः शुक्लपक्षजाः ॥३३५॥ यथोक्तस्तिथिकालोऽसौ त्रिंशता गुणितो भवेत् । अष्टादशशतास्त्रिंशा द्वाषष्टिप्रभवा लवाः ॥३३६॥ द्वाषष्ट्यैषां: हृते भागे विधुमासो यथोदितः । एकन्यूनत्रिंशदहो-रात्रा द्वात्रिंशदंशकाः ॥३३७॥ તે આ પ્રમાણે–પ્રથમ ચંદ્રની સોળ કળા કરવી, તેમાંની એક કળા ચંદ્રના બાસઠીયા બે ભાગ જેટલી હોય છે.૩૩૧. બાકીની પંદર કળાઓ ચંદ્રના બાસઠીયા ચાર ચાર ભાગ જેટલી થાય છે. (તેથી આખા ચંદ્રબિંબની સોળે કળાના મળીને બાસઠ ભાગ સંપૂર્ણ થયા.) ૩૩૨. તેમાં જે પહેલી બે અંશરૂપ કળા છે, તે હમેશાં ખુલ્લી જ રહે છે અને બાકીની પંદર કળાઓ છે, તે રાહુથી વારંવાર ઢંકાય છે અને ખુલ્લી થાય છે. ૩૩૩. એક રાત્રિદિવસના બાસઠ ભાગ કરવા, તેમાંથી એકસઠ ભાગ જેટલો કાળ એક કળાના આવરણમાં અથવા પ્રકાશ કરવામાં લાગે છે.૩૩૪. જેમાં ચંદ્રની કળાઓ ઢંકાતી જાય, તે તિથિઓ કૃષ્ણપક્ષની કહેવાય અને જેમાં ચંદ્રની કળાનો પ્રકાશ થતો જાય, તે તિથિઓ શુક્લપક્ષની કહેવાય છે.૩૩૫. જે આ તિથિનો કાળ (બાસઠીયા એકસઠ ભાગરૂપ) કહ્યો, તેને ત્રીશે ગુણવાથી બાસઠીયા અઢારસો ને ત્રીશ અંશ (૧૮૩૦) થાય છે. તેને બાસઠ ભાગતાં એક ચંદ્રમાસના રાત્રિદિવસો ઓગણત્રીશ અને બાસઠીયા બત્રીશ અંશો (૨૯ ) થાય છે. ૩૩૬-૩૩૭. ૧. આખા ચંદ્રબિંબના સોળ ભાગ કરવા તે. ૨. આખા ચંદ્રબિંબના બાસઠ ભાગ કરવા તે. Page #88 -------------------------------------------------------------------------- ________________ સૂર્યમાસ ૫૩ कृष्णपक्षप्रतिपदः प्रारभ्य पूर्णिमावधि । ऋतुमासो भवेत्रिंश-दहोरात्रात्मकः स्फुटं ॥३३८॥ सूर्यमासस्योपपत्ति-रथ किंचिन्निगद्यते । भान्यष्टाविंशतिर्मेषा-दयो द्वादश राशयः ॥३३९॥ चतुष्पंचाशत्सहनान् शतैर्नवभिरन्वितान् । प्राग्निरूपितनक्षत्र-भागान् द्वादशभिर्भजेत् ॥३४०॥ सपंचसप्ततिपंच-चत्वारिंशच्छती ततः । प्राप्ता नक्षत्रभागानां राशिमानं तदेव हि ॥३४१॥ सार्द्धत्रिंशदहोरात्रभोग्योऽयं राशिरिष्यते । अयमेवार्कमासः स्याद्यः संक्रांतिरितीर्यते ॥३४२॥ पंच पंचैव ऋक्षांशान् मुहूर्तेन पुरोदितान् । अहोरात्रेण चाध्यक्षू शतं भुंक्ते दिनेश्वरः ॥३४३॥ एवं च त्रिंशता सार्द्ध-रहोरात्रैर्भुनक्त्यसौ । पंचचत्वारिंशदंश-शतान् सपंचसप्ततीन् ॥३४४॥ કૃષ્ણપક્ષની એકમથી આરંભીને પૂર્ણિમા સુધી ત્રીશ રાત્રિદિવસનો એક ઋતુમાસ થાય छ. 33८. હવે સૂર્યમાસની ઉત્પત્તિ અંગે કહીએ છીએ–અઠ્ઠાવીશ નક્ષત્રો છે અને મેષ વિગેરે બાર રાશિઓ છે. સર્વ નક્ષત્રોના ચોપન હજાર અને નવસો અંશ (૫૪૯૦૦) ને બારે ભાગવાથી નક્ષત્રના પીસ્તાલીશ सो भने पंयोते२ (४५७५) मंशो भावे छ, तेरो मे २शिनु प्रमा। थयुं. 334-3४१. આવો એક રાશિ સાડત્રીશ રાત્રિદિવસને ભોગવે છે. આ સૂર્યમાસ કહેવાય છે. અને તે સંક્રાંતિ નામે પણ ઓળખાય છે.૩૪૨. એક મુહૂર્તમાં પહેલાં કહેલા નક્ષત્રના પાંચ પાંચ અંશોને સૂર્ય ભોગવે છે, તેથી એક રાત્રિદિવસમાં (એટલે ત્રીશ મુહૂર્તમાં) દોઢસો અંશોને ભોગવે છે. એ જ પ્રમાણે સાડત્રીશ રાત્રિદિવસમાં સૂર્ય પીસ્તાલીશરો ने पंयोते२ (४५७५) संशोने भोगवे छ.3४3-3४४. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ तथाहि - प्रत्ययश्चात्र- एकाहोरात्रभोग्येन सार्द्धेनांशशतेन चेत् । पंचसप्ततियुक् पंच- चत्वारिंशच्छतात्मकः ॥ ३४५॥ राशिर्विभज्यते त्रिंश-दहोरात्री तदाप्यते । પંચસતત્યાય માન્ય—માનાવવવર્ત્તયેત્ ॥રૂ૪૬ા ततो लब्धमहोरात्रस्या - र्द्धमेवं च दर्शिता । भावना सूर्यमासे सा प्रोच्यतेऽथाधिमासके ॥३४७॥ यस्मिन्नब्दे विधोर्मासास्त्रयोदश भवंति तत् । अभिवर्द्धितवर्षं स्यात्तस्मिन् द्वादशभिर्हते ॥ ३४८ ॥ एकत्रिंशदहोरात्रा लभ्या मासेऽभिवर्द्धिते । चतुर्विंशशतच्छिन्ना-श्चैकविंशं शतं लवाः || ३४९॥ त्रयोदशसु शीतांशु - मासेष्वह्नां शतत्रयं । त्र्यशीतियुक् चतुश्चत्वारिंशच्चांशा द्विषष्टिजाः ॥ ३५० ॥ वैसादृश्यादहोरात्रां-केष्वंशांको न संमिलेत् । अंशच्छेदेन तदहो- रात्रान् हत्वा सवर्णयेत् || ३५१॥ તે આ પ્રમાણે–એક રાત્રિદિવસમાં દોઢસો અંશ ભોગવાય છે, તેથી પીસ્તાલીશ સો ને પંચોતર (૪૫૭૫) ને દોઢસો (૧૫૦) એ ભાગવાથી ભાગમાં ત્રીશ રાત્રિદિવસ આવે છે, અને બાકી પંચોતેર (૭૫) વધે છે. પછી શેષ ભાજ્ય (૭૫) અને ભાજક (૧૫૦) એ બન્નેની અપવર્તના કરવી (એટલે ૭૫ છેદ ઉડાડવો ) તેથી રાત્રિદિવસનો અર્ધ ભાગ () આવે છે. આ રીતે સાડીત્રીશ અહોરાત્રનો એક સૂર્યમાસ થાય છે. હવે અધિક માસની ઉત્પત્તિ કહે છે.૩૪૫-૩૪૭. ૧૫૦ કાલલોક-સર્ગ ૨૮ = ૧૨૧, જે વર્ષમાં ચંદ્રના તે૨ માસ થાય છે, તે અભિવર્ધિત વર્ષ કહેવાય છે. તેના દિવસોને બારે ભાગવાથી એકત્રીશ રાત્રિદિવસ અને ઉપર એક સો ચોવીશીયા એક સો એકવીશ અંશો રહે છે (૩૧૪) આ અભિવર્ધિત (અધિક) માસ કહેવાય છે. તે આ પ્રમાણે (બે) ચંદ્રવર્ષમાં અધિક માસ આવે છે તેથી તે દરેકના તેર માસના દિવસો કરવા. તે ત્રણ સો ત્રાશી (૩૮૩) રાત્રિદિવસ અને ઉપર બાસઠીયા ચુમાલીશ અંશો (”) અધિક થાય છે.૩૪૮-૩૫૦. જો વિસદશપણાને કારણે રાત્રિદિવસના અંકમાં અંશનો અંક મળતો આવતો ન હોય તો અંશછેદવડે રાત્રિદિવસનો ગુણાકાર કરી સર્દેશ કરવું.૩૫૧. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અભિવર્ધિત માસ ततश्च द्वाषष्ट्याहोरात्रराशा-वंशच्छेदेन ताडिते । चतुश्चत्वारिशदंश-युक्ते चांशा भवंत्यमी ॥३५२॥ त्रयोविंशतिरंशानां सहस्राः सप्तशत्यपि । नवतिश्चाहोरात्रस्य द्विषष्टिच्छेदशालिनः ॥३५३॥ एषां द्वादशभिर्भागे मासः स्यादभिवर्धितः । विधिभिन्नभागहारे लीलावत्यामिति श्रुतः ॥३५४॥ छेदं लवं च परिवर्त्य हरस्य शेषः कार्योऽथ भागहरणे गुणनाविधिश्च । भाज्यभाजकस्थापना २३७९० x ६२ - १२ x१ छेदं लवं च परिवर्त्य स्थापना २३७९० x ६२ - १ x १२ भिन्नगुणनविधिश्चायं अंशाहतिश्छेदवधेन भक्ता लब्धं विभिन्ने गुणने फलं स्यात् છે ત્યાદ્ધિ છે द्वाषष्टिादशनाः स्युरेवं सप्तशतास्तथा । चतुश्चत्वारिंशदाढ्या अथैतौ भाज्यभाजको ॥३५५।। षड्भिरेवापवत्यैते पंचषष्टियुतास्ततः ।। शता एकोनचत्वारिं-शदंशानां भवंति वै ॥३५६॥ તેથી અહીં પણ (૩૮૩) રાત્રિદિવસની સંખ્યાને બાસઠ (૨) અંશ છેદ (ભાજક) વડે ગુણી તેમાં શુમાલીશ અંશો મેળવવાથી એક રાત્રિદિવસના બાસઠીયા ત્રેવીસ હજાર સાત સો ને નેવું અંશો ( ) થાય છે.૩૫ર-૩૫૩. આ અંશોને બારે ભાગતા એક અભિવર્ધિત માસ થાય છે. જો ભાગાકાર ભિન્ન (વિષમ) થતો હોય, તો તેનો વિધિ લીલાવતી ગ્રંથમાં આ પ્રમાણે કહ્યો છે. ૩૫૪. છેદને અને લવને પરાવર્તન (ઉલટપાલટો કરીને ભાગાકારનો શેષ કરવો પછી ભાગહરણનો ગુણાકાર કરવો. (તમાં ભાજ્ય અને ભાજકની સ્થાપના ) અહીં છેદ અને લવનું પરાવર્તન આ પ્રમાણે – ભાગહરણના ગુણાકારનો વિધિ આ પ્રમાણે છેદના અંકવડે અંશનો ગુણાકાર કરવો, જે આવે તે ભાગહરણના ગુણાકારનું ફલ થાય છે. તેથી બાસઠને બારે ગુણવાથી સાત સો ને ચુમાળીશ થાય છે. તે ભાજ્ય અને ભાજક થયા (2) આ બે અંકનો છેદ ઉડાડવો છે. છ વડે તેનો છેદ ઊડી શકે છે. તેથી ઓગણચાળીશ સો ને પાંસઠ (૩૯૬૫) અંશો ઉપરના અંકમાં આવે છે. ૨૩૭૯૦ ર ૨૩૭૯૦ ૧૨ ૨૩૭૯૦ ૧ ૬૨ ૧૨ ૨૩૭૯૦ ७४४ ૧. જેના વડે ભાગ્યા હોય તે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પs કાલલોક-સર્ગ ૨૮ चतुश्चत्वारिंशदाढ्य-सप्तशत्यात्मकस्तथा । छेदोऽपवर्त्तितः षड्भि-श्चतुर्विंशं शतं भवेत् ॥३५७॥ अपवर्तितभाज्यभाजकस्थापना ३९६५ x १२४. राशौ विभक्तेऽस्मिन् छेदे-नामुना स्याद्यथोदितः । मासोऽभिवर्द्धिताब्दस्य द्वादशांशात्मकः खलु ॥३५८॥ वर्षे द्वादश मासाः स्यु-रित्यस्येयं मितिर्मता ।। वर्द्धते तु विधोर्मास एव वर्षेऽभिवर्द्धिते ॥३५९।। एतन्निष्पत्तिश्चैवं-परस्परं यो विश्लेषो भवेत्सूर्येदुमासयोः ।। स त्रिंशदगणित: ख्यातोऽधिमासस्तत्त्ववेदिभिः ॥३६०॥ सार्द्धत्रिंशदहोरात्रा भवेन्मासो विवस्वतः । एकोनत्रिंशदिदोस्ते द्वाषष्टयंशा रदैर्मिताः ॥३६१।। विश्लेषश्चानयोरेको-ऽहोरात्रः परिकीर्तितः । द्वाषष्टिभागेनैकेन न्यूनस्तत्रेति भावना ॥३६२॥ इह चंद्रमासे दिनराशेरुपरि ये द्वात्रिंशद्वाषष्टिभागाः संति, तत्र एकत्रिंशता द्वाषष्टिभागैर्दिनाधू (૫૬) અને નીચેનો અંક જે સાત સો ને ગુમાળીશ (૭૪૪) છે તેને છ વડે છેદ ઉડાડવાથી એક સોને ચોવીશ (૧૨૪) થાય છે.૩૫૫-૩૫૭. છેદ ઉડાડેલા ભાજ્ય અને ભાજકની સ્થાપના ના ૧૨૪ આ ૩૯૬પ ને ૧૨૪ વડે ભાગતાં ઉપર કહેલા અભિવર્ધિત વર્ષના બારમા ભાગ રૂપ માસનું પ્રમાણ ઉપર કહ્યા પ્રમાણે રાત્રિદિવસ ૩૧ - થાય છે. ૩૫૮. આ અભિવર્ધિત વર્ષમાં બાર જ માસ હોય છે, તેથી તેનું આટલું પ્રમાણ થાય છે, પરંતુ વધવામાં તો ચંદ્રનો જ માસ વધે છે. ૩૫૯. તેની સિદ્ધિ આ પ્રમાણે સૂર્યમાસ અને ચંદ્રમાસની પરસ્પર બાદબાકી કરવી અને બાકી રહેલા ને ત્રીશ ગુણો કરવો, તેને તત્ત્વજ્ઞાનીઓએ અધિકમાસ કહ્યો છે. ૩૬૦. સાડત્રીશ રાત્રિદિવસનો એક સૂર્યમાસ થાય છે, અને ચંદ્રમાસના રાત્રિદિવસ ઓગણત્રીશ અને ઉપર બાસઠીયા બત્રીશ ભાગ છે. આ બન્નેનો વિશ્લેષ કરવાથી એટલે સૂર્યમાસના રાત્રિદિવસમાંથી ચંદ્રમાસના રાત્રિદિવસ બાદ કરવાથી, બાસઠીયા એક અંશ ન્યૂન એક દિવસ રહે છે. તેની રીત આ પ્રમાણે.-૩૬૧–૩૬૨. ચંદ્રમાસના દિવસના રાશિ ઉપર જે બાસઠીયા બત્રીશ ભાગ છે, તેમાંથી બાસઠીયા એકત્રીશ ૩૯ ૬પ ૧૨૧ ૧૨૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ૭ કયો માસ વૃદ્ધિ પામે તે હકીકત जातं, तेन च सूर्यमासे यद्दिनराशेरुपरितनं दिनार्धं तच्छुद्धं, अथैको द्वाषष्टिभाग एकोनत्रिंशच्च दिनानि सूर्यमाससंबंधिभ्यस्त्रिंशतो दिनेभ्यः शोध्यंते, तदा एकद्वाषष्टिभागन्यून एकोऽहोरात्रः स्थित इत्येष विश्लेषो ज्ञेयः, त्रिंशद्भवंत्यहोरात्रा एकस्मिंस्त्रिंशता हते । द्वाषष्टिभागश्चैकोऽस्मा-त्रिंशद्गुणोऽपसार्यते ॥३६३॥ एकोनत्रिंशदित्येवं दिनान्यंशा रदैर्मिताः । मासोऽधिकोऽयं स्यात्रिंश-त्सूर्यमासव्यतिक्रमे ॥३६४॥ यगस्य मध्ये पौषोऽ-यमंते त्वाषाढा एव च । तृतीयपंचमे वर्षे तत एवाभिवर्धते ॥३६५॥ एते पंचापि मासानां भेदा द्वादशभिर्हताः । भवंति स्वस्ववर्षाणि तन्मानं प्राग्निरूपितं ॥३६६॥ एतेषां पंचानां मासानां प्रयोजनं त्वेवं-जीवे सिंहस्थे धन्वमीनस्थितेऽर्के । विष्णौ निद्राणे चाधिमासे न लग्नं । इत्यादि सूर्यमासाधिमासयोः प्रयोजनं. ऋतुमासश्च पूर्णत्रिंशदहोरात्रात्मक ભાગનો અર્ધ દિવસ થાય, તે સૂર્યમાસના દિવસની રાશિ ઉપરના અર્ધ દિવસમાંથી બાદ કર્યો. પછી ઓગણત્રીશ દિવસ અને બાસઠીયો એક ભાગ સૂર્યમાસ સંબંધી ત્રીસ દિવસમાંથી બાદ કરીએ ત્યારે બાસઠીયા એક ભાગ ન્યૂન એક રાત્રિદિવસ બાકી રહ્યો. આ વિશ્લેષ જાણવો. એક રાત્રિદિવસને ત્રીસથી ગુણતાં ત્રીશ રાત્રિદિવસ થાય છે. તેમાંથી બાસઠીયો એક ભાગ ત્રીશ ગુણો કરી બાદ કરીએ ત્યારે, ઓગણત્રીસ દિવસ અને બાસઠીયા બત્રીશ ભાગ (૨૯ ) પ્રમાણવાળો અધિક માસ સૂર્યના ત્રીશ માસ જાય ત્યારે આવે. ૩૬૩-૩૬૪. - પાંચ વર્ષ પ્રમાણ એક યુગની મધ્યે ત્રીજા વર્ષમાં પોષ માસ અને પાંચમા વર્ષમાં અષાઢ માસ જ વૃદ્ધિ પામે છે.૧ ૩૬૫. - આ પાંચ પ્રકારના માસોને બારે ગુણવાથી પોતપોતાના (ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ઋતુ ને અભિવર્ધિત) નામના વર્ષો થાય છે. તેનું પ્રમાણ પ્રથમ બતાવી ગયા છીએ.૩૬૬. આ પાંચ પ્રકારના માસનું પ્રયોજન આ પ્રમાણે છે.–સિંહરાશિમાં બૃહસ્પતિ હોય, ધન અને ૧. જૈન શૈલી પ્રમાણે આ બે માસ જ અધિક આવવા જોઈએ પણ હાલ અન્યદર્શનોના જ્યોતિષ પ્રમાણે પ્રવૃત્તિ થવાથી બીજા માસો પણ અધિક આવે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ ૫૮ इति निरंशतया लोकव्यवहारकारक इति शेषास्तु सूर्यादयो मासाः सांशतया प्रायो न अत एवायमृतुमासः कर्ममास इत्यपि शास्त्रांतरेऽभिधीयत इति व्यवहारपथमवतरंतीति ऋतुमासप्रयोजनं । वैशाखे श्रावणे मार्गे पौषे फाल्गुन एव च । कुर्वीत वास्तुप्रारंभं न तु शेषेषु सप्तसु ॥ ३६७॥ इति चंद्रमासप्रयोजनं नक्षत्रमासप्रयोजनं तु जंबूद्वीपप्रज्ञप्तिवृत्त । सषट्षष्टित्र्यहोरात्र - शतात्मकमुतं । यदर्काब्दं तत्र काचिदुपपत्तिर्निरूप्यते ॥ ३६८ ॥ नक्षत्रक्षेत्रभागा यंगे प्रागत्र प्रतिपादिताः । तेषां सार्द्धं शतं भानु-रहोरात्रेण गच्छति ॥ ३६९॥ ततः शतेन सार्द्धेन भागहारे कृते सति । नक्षत्रक्षेत्रभागानां सूर्यभोगार्हनिर्णयः ॥ ३७० ॥ संप्रदायगम्यं, મીન રાશિમાં સૂર્ય હોય, વિષ્ણુના શયનના માસ હોય અને અધિક માસ હોય, તે વખતે લગ્ન થાય નહીં. ઈત્યાદિ સૂર્ય માસ અને અધિકમાસ વિગેરેનું પ્રયોજન છે, તથા ઋતુમાસ સંપૂર્ણ ત્રીશ રાત્રિદિવસનો હોવાથી અંશ રહિત હોવાથી લોક વ્યવહારમાં ઉપયોગી છે. બાકીના સૂર્યાદિ માસો અંશ સહિત હોવાથી પ્રાયે વ્યવહાર માર્ગમાં આવતા નથી. એ જ કારણથી આ ૠતુમાસ કર્મમાસ પણ કહેવાય છે એમ શાસ્ત્રાંતરમાં કહ્યું છે. આ ઋતુમાસનું પ્રયોજન કહ્યું. વૈશાખ, શ્રાવણ, માર્ગશીર્ષ, પોષ અને ફાગણ માસમાં જ વાસ્તુનો (મકાનનો) પ્રારંભ કરવો. બાકીના સાત માસમાં કરવો નહીં.૩૬૭. ૧. અષાડ શુદિ ૧૧ થી કાર્તિક શુદ ૧૧ સુધી. इत्याद्यर्थत આ ચંદ્રમાસનું પ્રયોજન કહ્યું, નક્ષત્રમાસનું પ્રયોજન સંપ્રદાયથી જાણવું. આ પ્રમાણે જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની ટીકામાં અર્થથી કહ્યું છે. સૂર્ય વર્ષમાં જે ત્રણ સો ને છાસઠ રાત્રિદિવસ કહ્યા, તેની કાંઈક રીત બતાવે છે. ૩૬૮. અહીં પ્રથમ નક્ષત્રના ક્ષેત્રના જે વિભાગો કહ્યા, તેમાંથી સૂર્ય એક રાત્રિદિવસમાં દોઢસો વિભાગ જેટલું ક્ષેત્ર ઓળંગે છે; તેથી તે તે નક્ષત્રના ક્ષેત્રના અંશોને દોઢસોએ (૧૫૦) ભાગવાથી સૂર્યના ભોગવેલા દિવસનો નિર્ણય થાય છે. ૩૬૯–૩૭૦. Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય વર્ષની સિદ્ધિ दिनपंचमभागाढ्य - महोरात्रचतुष्टयं । मुहूर्त्तस्य च षष्टोऽंशोऽभिजिद्धोगो विवस्वतः ॥ ३७१॥ अपार्द्धक्षेत्रभानां च भोगमानं पृथक् पृथक् । अहोरात्रा: षट् दशांशा अहोरात्रस्य सप्त च ॥३७२॥ समक्षेत्राणां च भानामहोरात्रास्त्रयोदश । भक्तस्य पंचभिरहो- रात्रस्यांशद्वयं तथा ॥ ३७३ ॥ सार्द्धक्षेत्राणां च भानां भोगः प्रत्येकमुष्णगोः । સ્વાત્રિંશતિ હોરાત્રા-તદ્દશાંશસ્તથૈ: રૂ૭૪૫ अहोरात्रात्मको भागा-त्मकच निखिलोऽप्ययं । काल: संकलितो भानोर्हायनं स्याद्यथोदितं ॥ ३७५ ॥ તે આ પ્રમાણે-અભિજિત્ નક્ષત્રનો ક્ષેત્રવિકંભ ૬૩૦ અંશ છે, તેને ૧૫૦ વડે ભાગવાથી ચાર દિવસ અને ત્રીશ અંશ બાકી રહે છે. તેનો અને ૧૫૦નો પંદરથી છેદ ઉડાડતાં એક દિવસનો પાંચમો ભાગ એટલે ૪ દિવસ અને એક મુહૂર્તનો છઠ્ઠો ભાગ આટલો વખત સૂર્ય અભિજિત્ નક્ષત્રમાં રહે ૧ ૫ છે.૩૭૧. અપાર્ધક્ષેત્રના દરેક નક્ષત્રનો ક્ષેત્રવિષ્મભ ૧૦૦૫ છે તેને ૧૫૦ વડે ભાગતાં છ રાત્રિદિવસ અને શેષ રહેલા ૧૦૫ તથા ૧૫૦ નો ૧૫ વડે છેદ ઉડાડતાં એક રાત્રિદિવસના સાત દશાંશ આવે છે (૬). આટલો વખત સૂર્ય એક અપાર્ધનક્ષત્રમાં રહે છે. ૩૭૨. સમક્ષેત્રના દરેક નક્ષત્રનો ક્ષેત્રવિષ્લેભ ૨૦૧૦ છે. તેને ૧૫૦ વડે ભાગવાથી તેર રાત્રિદિવસ અને શેષ રહેલા ૬૦ તથા ૧૫૦ નો ૩૦ વડે છેદ ઉડાડતાં એક રાત્રિદિવસના પાંચીયા બે અંશ આવે છે (૧૩). આટલો વખત સૂર્ય એક સમક્ષેત્ર નક્ષત્રને ભોગવે છે. ૩૭૩. સાર્ધક્ષેત્રના દરેક નક્ષત્રનો ક્ષેત્રવિધ્યુંભ ૩૦૧૫ છે, તેને ૧૫૦ વડે ભાગવાથી વીશ રાત્રિદિવસ અને શેષ રહેલા પંદર તથા ૧૫૦નો પંદરવડે છેદ ઉડાડતાં એક દશાંશ આવે છે (૨૦). આટલો વખત સૂર્ય એક સાર્ધનક્ષત્રને ભોગવે છે. ૩૭૪. ૧૯ આ પ્રમાણે સર્વ નક્ષત્રોના ભોગવટાના રાત્રિદિવસો તથા અંશોને ભેગા કરવાથી ત્રણ સો ને છાસઠ (૩૬૬) રાત્રિદિવસનું એક સૂર્યવર્ષ પ્રથમ કહ્યા પ્રમાણે સિદ્ધ થાય છે.૩૭૫. તેના મુહૂર્ત કરવા માટે ત્રીશે ગુણવાથી એક સૂર્યવર્ષના મુહૂર્તો દશ હજાર નવસો ને એંશી (૧૦૯૮૦) ૧. અભિજિત્ ૪, છ અર્ધ નક્ષત્રના ૪૦ ૪ ૧ {' ૧૫ સમનક્ષત્રના ૨૦૧, છ સાર્ધનક્ષત્રના ૧૨૦ પ્રમાણે ૩૬૬. ૐ એ Page #95 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ सहस्राणि दश नव शताः साशीतयः किल । एतन्मुहूर्तगणितं सूर्यवर्षे जिनैः स्मृतं ॥३७६॥ शतैरष्टाभिराढ्यानि सहस्राणि दश स्फुटं । एतन्मुहूर्तगणितं कर्मसंवत्सरे भवेत् ॥३७७॥ सहस्रा दश षट्शत्या पंचविशंत्युपेतया । युक्ताः पंचाशदंशाश्च मुहूर्त्तस्य द्विषष्टिजाः ॥३७८॥ एतन्मुहूर्त्तगणितं चंद्रसंवत्सरे मतं । अथ नक्षत्रवर्षस्य मुहूर्तमानमुच्यते ॥३७९॥ सहस्रनवसंयुक्ता द्वात्रिंशैरष्टभिः शतैः । षट्पंचाशन्मुहूर्तस्य भागाश्च सप्तषष्टिजाः ॥३८०॥ एकादश सहस्राणि पंच चैकादशाः शताः । अष्टादशमुहूर्तस्य भागा द्वाषष्टिनिर्मिताः ॥३८१।। मुहूर्त्तसंख्येत्युद्दिष्टा बुधैवर्षेऽभिवर्द्धिते । त्रिंशद्गुणे स्वस्ववर्षे त्वेषां स्यादुपपादनं ॥३८२।। सूर्यसंवत्सरस्तौल्य-रूपेण यदि चिंत्यते । तदा सहनं भाराणा-मष्टनवतिसंयुतं ॥३८३॥ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ૩૭૬. એ જ પ્રમાણે એક કર્મ (ઋતુ) વર્ષના (૩૦) રાત્રિદિવસને ત્રીશે ગુણતાં દશ હજાર ને આઠ सो (१०८००) मुहूर्त थाय छे. 399. દશ હજાર છસો ને પચીશ તથા ઉપર બાસઠીયા પચાસ અંશ (૧૦૬૨૫ ) આટલા મુહૂર્તનું ગણિત એક ચંદ્રવર્ષનું કહેવું છે (૩૫૪ અને ત્રીસે ગુણતાં થાય છે.) હવે નક્ષત્રવર્ષના મુહૂર્તનું પ્રમાણ કહે છે.૩૭૮–૩૭૯. ૩૨૭ : ને ત્રીશે ગુણતાં નવ હજાર આઠ સો ને બત્રીશ તથા એક મુહૂર્તના સડસઠીયા છપ્પન (भा (८८३२.) थाय छ.3८०. અગ્યાર હજાર પાંચ સો ને અગ્યાર અને ઉપર એક મુહૂર્તના બાસઠીયા અઢાર ભાગ (૧૧૫૧૧ ૬) આટલા મુહૂર્તની સંખ્યા (૩૮૩ ) દિવસના પ્રમાણવાળા અભિવર્ધિત વર્ષની થાય છે એમ પંડિતોએ કહ્યું છે. પોતપોતાના વર્ષના દિવસોને ત્રીશે ગુણતાં આ મુહૂર્તની સંખ્યા સિદ્ધ થાય છે. ૩૮૧-૩૮૨. સૂર્ય વર્ષ તોલની અપેક્ષાએ એક હજાર ને અઠ્ઠાણું ભાર (૧૮૯૮) થાય છે.૩૮૩. Page #96 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર વર્ષના તોલમાન आढकानां त्रिचत्वारिं-शत्सहस्राः शता नव । विंशत्युपेताः सूर्याब्दं मेयरूपतया मतं ॥३८४॥ द्वाषष्ट्याभ्यधिकं भार-सहनं चंद्रवत्सरे । द्वाषष्टिभागा भारस्य षट्त्रिंशत्तौल्यमानतः ॥३८५।। द्विचत्वारिंशत्सहस्राः पंच च त्र्युत्तराः शताः । आढकानामाढकस्य द्विषष्ट्यंशाश्चतुर्दश ॥३८६।। एतन्मयतया मानं चंद्रसंवत्सरे भवेत् । ब्रमो नक्षत्रवर्षस्य तौल्यमाने यथाक्रमम् ॥३८७॥ शतानि नव भाराणां त्र्यशीत्यभ्यधिकानि च । एकोनविंशतिर्भागा भारस्य सप्तषष्टिजाः ॥३८८॥ इति नक्षत्रवर्षे तौल्यमानं. त्रयोदशसहस्रास्त्रि-रेकत्रिंशं शतत्रयं । त्रयोविंशतिरंशाश्चा-ढकानां सप्तषष्टिजाः ॥३८९।। इति नक्षत्रवर्षे मेयमानं. एकपंचाशानि भार-शतान्येकादशाष्ट च । द्वाषष्टिभागा भारस्य तौल्यं वर्षेऽभिवर्द्धिते ॥३९०॥ માનની અપેક્ષાએ કહીએ તો તેતાલીશ હજાર નવ સો ને વીશ (૪૩૯૨૦) પ્રમાણ સૂર્યવર્ષ થાય છે.૩૮૪. ચંદ્રવર્ષને તોલની અપેક્ષાએ વિચારીએ તો એક હજાર અને બાસઠ (૧૦૬૨) ભાર તથા એક मारन। पासहीया छत्रीश (भा (२) () थाय छे. 3८५. બેતાલીશ હજાર પાંચ સો ને ત્રણ આઢક અને એક આઢકના બાસઠીયા ચૌદ ભાગ (૪૨૫૦૩) આટલું ચંદ્રવર્ષનું માન થાય છે. હવે નક્ષત્રવર્ષના અનુક્રમે તોલ અને માન કહે છે. ૩૮૬–૩૮૭. નવ સો ને વ્યાશી ભાર અને એક ભારના સડસઠીયા ઓગણીશ ભાગ (૯૮૩) થાય છે. આ નક્ષત્રવર્ષના તોલનું પ્રમાણ છે. ૩૮૮. ત્રણ વાર તેર હજાર એટલે ૩૯ હજાર ત્રણ સો ને એકત્રીશ આઢક અને એક આઢકના સડસઠીયા ત્રેવીશ અંશો (૩૩૩૧૩) આટલું નક્ષત્રવર્ષનું મેયમાન જાણવું ૩૮૯. અભિવદ્વૈિતવર્ષના તોલનું માન અગ્યાર સો ને એકાવન ભાર અને એક ભારના બાસઠીયા આઠ मा। थाय छ (११५१ ) 3८०. Page #97 -------------------------------------------------------------------------- ________________ ર કાલલાક-સર્ગ ૨૮ पंचचत्वारिंशदाढ्या आढकानां सहस्रकाः । षट्चत्वारिंशदंशाश्च मानं द्वाषष्टिजा दश ॥३९१।। पंचलक्षणभेदेनाप्युक्ताः संवत्सरा युगे । नक्षत्रचंद्रकर्मोष्णकराभिर्द्धिताह्वयाः ॥३९२॥ तथाहि - नक्षत्राणि यथायोगं स्वस्वमासानुसारतः । भवंति यत्र राकायां कार्त्तिके कृत्तिका यथा ॥३९३।। तथोक्तं - 'जेठो वच्चइ मूलेण सावणो धणिठ्ठाहिं । अद्दासु अ मगसिरो, सेसा नखत्तनामिया मासा' ॥३९३ All ऋतवोऽपि यथायोगं प्रवर्तते महीतले । स्थिति बनाति हेमंतः कार्त्तिक्याः परतो यथा ॥३९४॥ भवेत्संवत्सरो यश्च नात्युष्णो नातिशीतलः । बहूदकश्च नक्षत्रसंवत्सरमुशंति तं ॥३९५॥ मासासशनामानि यत्र ऋक्षाणि पूर्णिमाः । समापयंति यः शीता-तपरोगादिदारुणः ॥३९६॥ તેનું મેયમાન છેતાલીશ હજાર પીસ્તાલીશ આઢક તથા એક આઢકના બાસઠીયા દશ અંશ (૪૬૦૪૫ -) થાય છે. ૩૯૧. નક્ષત્ર, ચંદ્ર, કર્મ, સૂર્ય અને અભિવર્ધિત નામના પાંચ વર્ષ એક યુગમાં લક્ષણના ભેદથી પણ કહ્યા છે. ૩૯૨. તે આ પ્રમાણે–નક્ષત્રો યથાયોગ્ય પોતપોતાના માસને અનુસાર જે પૂર્ણિમાને દિવસે હોય, તે નક્ષત્ર નામનો તે માસ કહેવાય છે. જેમકે કાર્તિક માસની પૂર્ણિમાએ કૃત્તિકા નક્ષત્ર હોય છે, તેથી તે કાર્તિક માસ કહેવાય છે. ૩૯૩. (બીજા માસો માટે ફેર છે તે માટે) કહ્યું છે કે–મૂળ નક્ષત્રના યોગથી જેઠ માસ કહેવાય છે, ઘનિષ્ઠાના યોગથી શ્રાવણ માસ, આદ્રના યોગથી માર્ગશીર્ષ કહેવાય છે. બાકીના માસો તે તે નક્ષત્રના નામવાળા હોય છે. (આ ચંદ્ર નક્ષત્રો એટલે પ્રતિદિવસના નક્ષત્રો જાણવા.) ૩૯૩ A. તુઓ પણ પૃથ્વીતળ ઉપર યોગ પ્રમાણે પ્રવર્તે છે. જેમકે કાર્તિકી પછી હેમંત ઋતુ આવે છે.૩૯૪. જે વર્ષ અતિ ઉષ્ણ કે અતિશીતળ ન હોય અને ઘણા પાણીવાળું હોય તે નક્ષત્રવર્ષ કહેવાય છે.૩૯૫. ૧. પાંચમા ઋતુવર્ષનું તોલ તથા મેય લખ્યું નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ 3 કર્માદિ વર્ષોનું ફળ बहूदकश्च तं प्राहु-चंद्रसंवत्सरं बुधाः । कर्मसंवत्सरस्येदं विज्ञेयमथ लक्षणं ॥३९७॥ दधत्यकाले तरवस्तत्र पुष्पफलादिकं । सम्यग् यच्छति नांभोदो मितंपच इवोदकं ॥३९८॥ इति कर्मवर्षफलं । यत्रातिसरसा पृथ्वी पाथोऽतिसरसं हितं । रसो महान्मधूकाम्रा-दीनां पुष्पफलादिषु ॥३९९॥ यत्राल्पेनापि वर्षेण धान्यं सम्यक् प्रजायते । सूर्यसंवत्सरं प्राहुस्तमतिप्रौढबुद्धयः ॥४००॥ यत्रार्कतेज:संतप्ता भवंति दिवसर्तवः ।। स्थलं निम्नाद्यंबुपूर्णं तमाहुरभिवर्द्धितं ॥४०॥ इत्यर्थतो जंबूद्वीपप्रज्ञप्तिवृत्त्यादिषु. पंचभिः खलु वर्षेच युगं भवति तत्र च । आद्यं चंद्राभिधं वर्षं द्वितीयमपि तादृशं ॥४०२॥ अभिवर्द्धितसंज्ञं च तृतीयं वर्षमीरितं । चतुर्थं चंद्रसंज्ञं च पंचमं चाभिवर्द्धितं ॥४०३।। જે વર્ષમાં પૂર્ણિમાઓને તે માસના અસમાન નામવાળા નક્ષત્રો સમાપ્ત કરતા હોય અને જે વર્ષ શીત, તાપ અને રોગાદિ વડે ભયંકર હોય, તથા ઘણા પાણીવાળું હોય તે વર્ષને પંડિતો ચંદ્રવર્ષ કહે छ. वे धर्म (तु) वर्ष, सक्ष९॥ २॥ प्रभारी Muj. उ८६-3८७. કર્મવર્ષમાં અકાળે વૃક્ષો પુષ્પ ફલાદિને ધારણ કરે છે અને મેઘ કૃપણની જેમ સારી રીતે જળ मा५तो नथी. ( 41 वर्षy | Muj.) 3८८. જે વર્ષમાં પૃથ્વી ઘણી રસવાળી હોય, પાણી અતિ સરસ અને હિતકારક હોય, મહુડાના પુષ્પ અને આમ્રાદિ ફળોમાં ઘણો રસ હોય, અને જે વર્ષમાં અલ્પ વરસાદ વડે પણ ધાન્ય સારું પાકે, તેને पंडितो सूर्यवर्ष ४. छ.3८८-४००. જે વર્ષમાં દિવસ અને ઋતુઓ સૂર્યના તેજથી તપ્ત થતા હોય અને નીચાં સ્થળ પાણીથી પૂર્ણ હોય, તેને અભિવર્ધિત વર્ષ કહેવાય છે. ૪૦૧. આ હકીકત જંબૂઢીપપ્રજ્ઞપ્તિની ટીકા વિગેરેમાં કહી છે. પાંચ વર્ષનો એક યુગ થાય છે, તેમાં પહેલું અને બીજું ચંદ્ર વર્ષ. ત્રીજુ અભિવર્ધિત વર્ષ, ચોથું Page #99 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ स्युर्मासाचंद्रवर्षेषु द्वादश द्वादश त्रिषु । अभिवर्द्धितवर्षे च द्वे त्रयोदशमासके ॥४०४।। द्वितीयस्येंदुवर्षस्य प्रथमः समयो हि यः । तदनंतरपाश्चात्यः स्यादाद्यस्य क्षणोंऽतिमः ॥४०५॥ आषाढाभिरुत्तराभि-स्तदा योगो हिमयुतेः ।। तासां तदानीं स्युर्नोग्याः षड्विंशतिर्मुहूर्त्तकाः ॥४०६॥ षड्विंशतिर्मुहूर्तस्य भागा द्वाषष्टिजास्तथा ।। द्वाषष्ट्यंशस्य चैकस्य सप्तषष्ट्यंशशालिनः ॥४०७॥ चतुष्पंचाशद्विभागा इह द्वाषष्टिजो लवः । सप्तषष्टिप्रविभक्त-शूर्णिकाभाग उच्यते ॥४०८॥ पुनर्वसुभ्यां साकं च तदा योगो रवेर्भवेत् । मुहूर्ताः षोडश तदा तयोर्भोग्या भवंति हि ॥४०९।। अष्टौ द्वाषष्टिजा भागा मुहूर्तस्य तथोपरि । एकस्य द्वाषष्ट्यंशस्य विंशतिश्शूर्णिका लवाः ॥४१०॥ ચંદ્ર વર્ષ અને પાંચમું અભિવર્ધિત નામનું વર્ષ છે. ૪૦૨-૪૦૩. એકયુગમાં ત્રણ ચંદ્રવર્ષ છે તે દરેકમાં બાર બાર માસ હોય છે; તથા બે અભિવર્ધિત વર્ષ છે, તેમાં તેરેતેર માસ હોય છે. ૪૦૪. બીજા ચંદ્રવર્ષનો જે પ્રથમ સમય છે, તેની પહેલાનો જે સમય, તે પહેલા ચંદ્ર વર્ષનો છેલ્લો સમય હોય છે. ૪૦૫. તે સમયે ચંદ્રને ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ હોય છે. તે વખતે તે ઉત્તરાષાઢાના છવીશ મુહૂર્ત ૧ભોગ્ય હોય છે, તથા તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા છવીશ ભાગ (અંશ) તથા એક બાસઠીયા અંશના સડસઠીયા ચોપન અંશ (૨૬ . ) હોય છે. અહીં બાસઠીયા અંશના જે સડસઠ ભાગ થાય છે, તેનું બીજુંનામ ચૂર્ણિકાભાગ કહેવાય છે. ૪૦૬-૪૦૮. તે વખતે સૂર્યને પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ હોય છે, તે વખતે તે પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત સૂર્યને ભોગ્ય હોય છે, તથા ઉપર એક મુહૂર્તના બાસઠીયા આઠ ભાગ અને એક બાસઠીયા ભાગના વીશ ચૂર્ણિકા અંશ (૧૬ ) હોય છે. ૪૦૯-૪૧૦. ૧. હવે પછી ભોગવવા લાયક. Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ચંદ્રને નક્ષત્રભોગ્ય સમય तथोक्तं सूर्यप्रज्ञप्ती - 'जे णं दोच्चस्स संवच्छरस्स आई से णं पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे अणंतरपच्छाकडे समए, तं समयं च णं चंदे केणं नक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहि । उत्तराणं आसाढाणं छव्वीसं मुहुत्ता छव्वींस च बावठ्ठिभागा मुहुत्तस्स बावठ्ठिभागं च सत्तठ्ठिहाछेत्ता चउपण्णं चुण्णिया भागा सेसा, तं समयं च णं सूरे केणं नक्खत्तेणं નોફ ? ता पुणव्वसुणा, पुणव्वसुस्स सोलस मुहुत्ता अठ्ठ य बावठ्ठि भागा मुहुत्तस्स बावठ्ठिभागं च सत्तट्ठिहाछेत्ता वीसं चुण्णिया भागा सेसा इति, एवं शेषेष्वपि सूत्रेषु सूत्रालापकपद्धतिर्बोद्धव्या ।' -: योऽभिवर्द्धितवर्षस्य तृतीयस्यादिमः क्षणः 1 तदनंतरपाश्चात्यो द्वितीयस्यांतिमः क्षणः ||४११॥ तदा च पूर्वाषाढाभि-स्सह योगो हिमद्युतेः । मुहूर्त्ताः सप्त भागाश्च त्रिपंचाशद् द्विषष्टिजाः ॥ ४१२ ॥ द्वाषष्ट्यंशस्य चैकस्य विभागाः सप्तषष्टिजा: । જોનવારિશત્યુ–સ્તામાં મોળ્યા: સિત્વિષ: ॥૪॥ સમય, તે વિષે સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે—જે બીજા ચંદ્રવર્ષનો પહેલો સમય છે, તેની પહેલાનો જે તે પહેલા ચંદ્રવર્ષનો છેલ્લો સમય છે. તે સમયે ચંદ્રનો યોગ કયા નક્ષત્ર સાથે હોય છે ? ઉત્તર - ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે હોય છે. ઉત્તરાષાઢા નક્ષત્રના છવીશ મુહૂર્ત, ઉપર બાસઠીયા છવીશ ભાગ, તથા તે ઉપર મુહૂર્તના એક બાસઠીયા ભાગના સડસઠીયા ચોપન ચૂર્ણિકા ભાગ શેષ (૨૬- ) આટલું ચંદ્રને ભોગ્ય હોય છે. ૨૬ ૫૪ ૬૨૬૭ પ્રશ્ન :– આ સમયે સૂર્યનો યોગ કયા નક્ષત્ર સાથે હોય છે ? ઉત્તર તે સમયે પુનર્વસુ સાથે સૂર્યનો યોગ હોય છે. તે પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા આઠ ભાગ, તથા ઉપર એક બાસઠીયા ભાગના સડસઠ ભાગ કરી તેમાંથી વીશ ચૂર્ણિકા ભાગ શેષ (૧૬ ૐ) એટલું સૂર્યને ભોગ્ય હોય છે. ઈતિ.’’ આ પ્રમાણે બાકીના સૂત્રોમાં સૂત્રના આલાવાની પદ્ધતિ જાણવી. ૮ ૨૭ ત્રીજા અભિવર્ધિતવર્ષનો જે પહેલો સમય છે, તેની પહેલાનો જે સમય તે બીજા ચંદ્રવર્ષનો છેલ્લો સમય છે. તે સમયે પૂર્વાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ સાત મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા ત્રેપન અંશ, અને તે ઉપર એક બાસઠીયા ભાગના સડસઠીયા ઓગણચાળીશ ભાગ (૭ હોય છે, એટલે આટલો કાળ ચંદ્રનો ભોગ્ય હોય છે.૪૧૧-૪૧૩. ૫૩ ૩૯, ૬૨ ૫ 65 Page #101 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ पुनर्वसुभ्यां संयोग-स्तदा स्यादुष्णरोचिषः तन्मुहूर्तांशप्रत्यंशान् भानुभोग्यानथ ब्रुवे ॥४१४॥ द्विचत्वारिंशन्मुहूर्ताः पुनर्वस्वोस्तदा रवेः । पंचत्रिंशद्विषष्ट्यशा भोग्याः सप्त च चूर्णिकाः ॥४१५।। तुर्यस्य चंद्रवर्षस्य य इह प्रथमः क्षणः । क्षणस्तृतीयस्यांत्यः स्या-त्तदनंतरपश्चिमः ॥४१६॥ आषाढाभिश्चोत्तराभि-स्तदा योगो हिमश्रुतेः । भुक्तशेषास्तदानीं स्यु-स्तन्मुहूर्तास्त्रयोदश ॥ ४१७।। एकस्य च मुहूर्त्तस्य द्वाषष्ट्यंशास्त्रयोदश । अंशस्य तादृशः सप्तविंशतिथूर्णिका लवाः ॥४१८॥ पुनर्वसुभ्यां सूर्यस्य तदा योगो निरूपितः । मुहूर्ती द्वौ च तद् भुक्त-शेषौ भागास्तथोपरि ॥४१९॥ षट्पंचाशद् द्विषष्ट्युत्या भागस्यैकस्य तस्य च । सप्तषष्टिविभक्तस्य षष्टि गाः प्रकीर्तिताः ॥४२०॥ २५७ ८२७ આ વખતે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનો સંયોગ હોય છે. તે વખતે સૂર્યના ભોગ્ય મુહૂર્ત, અંશ અને પ્રત્યક્ષ કેટલા હોય તે કહીએ છીએ. ઉત્તર :- તે વખતે સૂર્યને પુનર્વસુના બેંતાળીશ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા પાંત્રીશ अंश, भने ७५२ सात यूलि. (भा (४२ ) मोय होय छे. ४१४-४१५. ચોથા ચંદ્રવર્ષનો જે પહેલો સમય છે, તેની પહેલાના સમય તે ત્રીજા અભિવર્ધિત વર્ષનો છેલ્લો સમય હોય છે તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હોય છે. તે વખતે ઉત્તરાષાઢાના તેર મુહૂર્ણ ચંદ્રને ભોગ્ય હોય છે, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા તેર અંશ અને બાસઠીયા એક અંશના सतावीश यूडिश शेष होय छे. (१3 ) ४१६-४१८. આ વખતે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનો યોગ કહેલો છે, તે વખતે પુનર્વસુના બે મુહૂર્ત તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા છપ્પન અંશ અને એક બાસઠીયા અંશના સડસઠીયા સાઠ ભાગ (२ ) मोय ॥ छ.४१४-४२०. Page #102 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ચંદ્રને નક્ષત્રભોગ્ય સમય अभिवर्द्धितवर्षस्य पंचमस्यादिमक्षणात् । स्याद्योऽनंतरपाश्चात्यः स तुर्यस्यांतिमः क्षणः ॥४२१॥ आषाढाभिरुत्तराभि-स्तदा योगोऽमृतद्युतेः । तद् भुक्तशेषा एकोन-चत्वारिंशन्मुहूर्त्तकाः ॥४२२।। द्वाषष्टिभागाश्चत्वारि-शदेकस्याथ तस्य च । सप्तषष्टिभवाः सप्तचत्वारिंशत्किलांशकाः ॥४२३॥ पुनर्वसुभ्यां सूर्यस्य तदा योगः प्रकीर्तितः । तद्भुक्तशेषा एकोन-त्रिंशदेव मुहूर्त्तकाः ॥४२४॥ एकविंशतिरंशाश्च मुहूर्तस्य द्विषष्टिजाः । तस्यैकस्य सप्तचत्वा-रिंशच्च चूर्णिकांशकाः ॥४२५।। युगस्यान्यस्यादिमस्य चंद्राब्दस्यादिमक्षणात् ।। अनंतरो यः पाश्चात्यः पंचमाब्दस्य सोंतिमः ॥४२६।। आषाढाभिरुत्तराभिस्तदा योगः सितयुतेः । चरमे समये तासां वर्तमानो भवेत्स हि ॥४२७॥ सूर्यस्य च तदा योगः पुष्येण परिकीर्तितः । भुक्तशेषास्तदा तस्य मुहूर्ता एकविंशतिः ॥४२८॥ પાંચમા અભિવર્ધિત વર્ષના પહેલા સમયની પહેલાનો જે સમય હોય, તે ચોથા ચંદ્રવર્ષનો છેલ્લો સમય હોય છે, તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હોય છે. તે વખતે તે ઉત્તરાષાઢાના ઓગણચાળીશ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા ચાળીશ અંશ અને એક બાસઠીયા અંશના ससहीया सुतागी २ (३८ ) मोय होय छे. ४२१-४२3. આ વખતે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનો યોગ કહેલો છે. તે વખતે તે પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીશ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા એકવીશ અંશ અને એક બાસઠીયા અંશના સડસઠીયા સુડતાલીશ यूलि[ २ (२८ ) सूर्यने भोगवान 45 होय छे. ४२४-४२५. નવા યુગની આદિમાં વર્તતા પહેલા ચંદ્રવર્ષના પહેલા સમયની પહેલાંનો જે સમય હોય, તે પાંચમા અભિવર્ધિતવર્ષનો છેલ્લો સમય હોય છે.૪૨૬. તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હોય છે. તે યોગ તે ઉત્તરાષાઢાના છેલ્લા સમયે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કાલલોક-સર્ગ ૨૮ द्वाषष्टिजास्त्रयश्चत्वा-रिंशदंशास्तथोपरि । તથાંશસ્થ ત્રિદિમાII: સપ્તપષ્ટિના ૪૨૧. अत्र येऽर्कस्य नक्षत्र-योगे प्रोक्ता मुहूर्त्तकाः । ते भानुसत्का बोद्धव्या विधोस्तु व्यावहारिकाः ॥४३०॥ आह च - अहोरात्रस्य हि त्रिंश-त्तमोशो व्यावहारिकः । मुहूर्त इति जानीमः किंरूपोऽसौ रवेः पुनः ॥४३१॥ अत्रोच्यते - यत्संपूर्णमहोरात्रं युज्यते भं हिमांशुना । तस्य योगोऽभवद्याव-त्कालमुष्णांशुना सह ॥४३२।। तस्य त्रिंशत्तमो भागो यावान् जायेत निश्चितः । तावन्मानो मुहूर्तोऽत्र ज्ञेयो विज्ञैर्विवस्वतः ॥४३३॥ स चायं - त्रयोदशमुहूर्तानिमुहूर्त्तस्यैककस्य च । कृतद्वाषष्टिभागस्य चतुर्विशतिरंशकाः ॥४३४॥ द्वाषष्ट्यंशस्य चैकस्य छिन्नस्य सप्तषष्टिधा । किंचित्समधिकाः सार्धा-स्त्रिपंचाशद्विभागकाः ॥४३५॥ હોય છે. આ સમયે સૂર્યનો યોગ પુષ્ય નક્ષત્રની સાથે કહેલો છે. તે વખતે તે પુષ્ય નક્ષત્રના ભક્તશેષ (ભોગ્ય) મુહૂર્ત એકવીશ, તેના ઉપર બાસઠીયા તેંતાલીશ અંશ અને એક બાસઠીયા અંશના સડસઠીયા તેત્રીશ ભાગ (૨૧ ) હોય છે. ૪૨૭–૪૨૯. અહીં સૂર્યનો નક્ષત્ર સાથે યોગ થતાં જે મુહૂર્તો કહ્યાં છે, તે સૂર્ય સંબંધી જાણવા, અને ચંદ્રના યોગમાં જે મુહૂર્તો કહ્યાં તે વ્યાવહારિક જાણવા.૪૩૦. પ્રશ્ન – એક રાત્રિ દિવસનો જે ત્રીશમો ભાગ, તે વ્યવહારથી મુહૂર્ત કહેવાય છે પરંતુ તે સૂર્યના મુહૂર્તનું સ્વરૂપ શું છે? ૪૩૧. ઉત્તર :- જે નક્ષત્રનો ચંદ્ર સાથે સંપૂર્ણ રાત્રિ-દિવસ યોગ થાય છે, તે નક્ષત્રનો યોગ જેટલો કાળ સૂર્ય સાથે નિશ્ચિત થાય, તેનો ત્રીશમો ભાગ જેટલો થાય, તેટલા પ્રમાણ વાળું સૂર્યનું મુહૂર્ત કહેવાય છે–એમ પંડિતોએ જાણવું.૪૩૨-૪૩૩. તે આ પ્રમાણે-તેર મુહૂર્ત, ઉપર એક મુહૂર્તના બાસઠીયા ચોવીશ અંશ તથા બાસઠીયા એક અંશના સડસઠ ભાગ કરીએ તેમાંથી સાડાત્રેપનથી કાંઈક અધિક અંશ (૧૩ : ") આવે છે. ૪૩૪-૪૩૫. ૪૩ 33, ૬૨ ૬૭’ ૨૪ પડા ૬૨ ૬૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ see સૂર્યના મુહૂર્તનું સ્વરૂપ तथाहि - स्युादशमुहूर्ताढ्या अहोरात्रास्त्रयोदश । समक्षेत्राणामुडूनां योगकालो विवस्वतः ॥४३६॥ त्रयोदशाहोरात्रा ये मुहूर्त्तकरणाय ते । त्रिंशद् गुणीकृता जाता नवत्याढ्या शतत्रयी ॥४३७॥ द्वादशानां मुहूर्तानां शेषाणामत्र योजने । चतुःशती व्युत्तरा स्या-त्रिंशता सा विभज्यते ॥४३८॥ पूर्णास्त्रयोदश प्राप्ताः शिष्यंते द्वादशाथ ते । द्वाषष्टिनाश्चतुश्चत्वा-रिंशा सप्तशती भवेत् ॥४३९॥ एतस्यस्त्रिंशता भागे चतुर्विंशतिराप्यते । शेषा चतुर्विंशतिः सा सप्तषष्ट्या हता भवेत् ॥४४०॥ अष्टाढ्या षोडशशती त्रिंशतासौ विभज्यते । प्राप्ताः सार्धास्त्रिपंचाश-त्किंचित्समधिका इति ॥४४१॥ इति सूर्यमुहूर्त्तप्रमाणानयनोपायः ।। तुल्यार्द्धसार्द्धक्षेत्रोडु-घूक्तमाना मुहूर्त्तकाः । त्रिंशत्पंचदश पंच-चत्वारिंशत्स्युरुष्णगोः ॥४४२॥ તે આ પ્રમાણે–સમક્ષેત્રવાળા નક્ષત્રની સાથે સૂર્યનો યોગ તેર રાત્રિદિવસ અને ઉપર બાર મુહૂર્તનો छ.४35. જે તેર રાત્રિદિવસ છે તેના મુહૂર્ત કરવા માટે તેને ત્રીશે ગુણતાં ત્રણ સો ને નેવું (૩૯૦) થાય છે. તેમાં ઉપરના બાર મુહૂર્ત ભેળવીએ ત્યારે ચાર સો ને બે (૪૦૨) થાય છે, તેને ત્રીશે ભાગતાં ભાગમાં તેર આવ્યા. બાકી શેષ બાર વધ્યા, તેને બાસઠે ગુણવાથી સાત સો ને ચુમાળીશ (૭૪૪) થયા, તેને ત્રીશે ભાગતાં ભાગમાં ચોવીશ આવે છે, શેષ પણ ચોવીશ રહે છે. તેને સડસઠે ગુણતાં સોળ સો ને આઠ (૧૦૮) થાય છે. તેને ત્રીશે ભાગવાથી સાડાત્રેપન (પરા) અને કાંઈક (ત્રીશીયા 7 मा२) भघि थाय छे.४३७-४४१. આ પ્રમાણે સૂર્યના મુહૂર્તનું પ્રમાણ લાવવાનો ઉપાય કહ્યો. સમક્ષેત્રવાળા નક્ષત્રોને વિષે સૂર્યના ત્રીશ મુહૂર્ત, અર્ધક્ષેત્રના નક્ષત્રોને વિષે પંદર મુહૂર્ત અને સાર્ધ ક્ષેત્રવાળા નક્ષત્રોને વિષે સૂર્યના પીસ્તાલીશ મુહૂર્ત આવે છે.૪૪૨. Page #105 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ ७० तैश्च त्रयोदश दिनाः सद्वादशमुहूर्त्तकाः । तथा स्युः षडहोरात्रा मुहूर्ताचैकविंशतिः ॥४४३॥ अहोरात्रा विंशतिश्च मुहूर्त्तत्रितयाधिकाः । क्रमात्रैधेषु भेष्वर्क-भोगः स्याद्व्यावहारिकः ॥४४४॥ अष्टादश शतास्त्रिंशा अहोरात्रा युगे स्मृताः । पंचानामपि वर्षाणां तत्तत्संख्यासमुच्चयात् ॥४४५॥ तथाहि - संवत्सरास्त्रयश्चांद्रा युगे द्वौ चाभिवर्द्धितौ । तत्र चंद्राब्दस्य मानमित्येत्याग्निरूपितं ॥४४६॥ चतु:पंचाशदधिक-महोरात्रशतत्रयं । द्वादश द्वाषष्टिभागा अहोरात्रस्य चोपरि ॥४४७॥ अस्मिंस्त्रिगुणिते जातमहोरात्रसहस्रकं । द्वाषष्ट्याभ्यधिकं षट्त्रिं-शच्च द्वाषष्टिजा लवाः ॥४४८॥ अभिवर्द्धितमानं चा-होरात्राणां शतत्रयं । सत्र्यशीति चतुश्चत्वा-रिंशद्वाषष्टिजा लवाः ॥४४९॥ अस्मिन् द्विगुणिते सप्त शताः षट्षष्टिसंयुताः । अहोरात्राः स्युस्तथाष्टा-शीतिषष्टिजा लवाः ॥४५०॥ તે ત્રણ પ્રકારનાં નક્ષત્રો સાથે સૂર્યનો ભોગ આ પ્રમાણે છે–સમ નક્ષત્ર સાથે તેર રાત્રિદિવસ ને બાર મુહૂર્ત, અર્ધ નક્ષત્ર સાથે છ રાત્રિદિવસ ને એકવીશ મુહૂર્ત તથા સાર્ધનક્ષત્ર સાથે વશ રાત્રિદિવસ અને ત્રણ મુહૂર્ત. આ સૂર્યનો ભોગ વ્યાવહારિક કહેવાય છે.૪૪૩-૪૪૪. - એક યુગના પાંચ વર્ષની છે તે સંખ્યાને એકઠી કરીએ ત્યારે અઢાર સોને ત્રીશ (૧૮૩૦) રાત્રિદિવસ थाय छे. ४४५. તે આ પ્રમાણે એક યુગમાં ત્રણ ચંદ્ર વર્ષ અને બે અભિવર્ધિત વર્ષ આવે છે. તેમાં ચંદ્ર વર્ષનું માન ત્રણ સો ને ચોપન રાત્રિદિવસ અને ઉપર એક રાત્રિદિવસના બાસઠીયા બાર ભાગ (૩૫૪ :) થાય છે. તેને ત્રણ વડે ગુણતાં એક હજાર ને બાસઠ રાત્રિદિવસ અને ઉપર એક રાત્રિદિવસના બાસઠીયા छत्री माय (१०१२ ) थाय छे. ४४६-४४८. તથા અભિવર્ધિત વર્ષનું માન ત્રણ સો ને ત્યાશી રાત્રિદિવસ તથા ઉપર એક રાત્રિદિવસના બાસઠીયા ચુમાળીશ ભાગ (૩૮૩ ) છે. તેને બમણા કરવાથી સાતસો ને છાસઠ રાત્રિદિવસ અને ઉપર એક - Page #106 -------------------------------------------------------------------------- ________________ એક યુગમાં નક્ષત્રાદિ માસ કેટલા ? अष्टाशीतिरमी भागाः प्राच्यषट्त्रिंशता युताः । जाताश्चतुर्विंशमेव शतं द्वाषष्टिजा लवाः ॥४५१॥ अहोरात्रद्वयं लब्धं द्वाषष्ट्यास्मिन् हृते सति । अष्टादशशतास्त्रिंशाः सर्वे संकलितास्ततः ॥४५२॥ सप्तषष्टिक्रंक्षमासा द्वाषष्टिस्ते तथैदवाः । ऋतुमासाश्चैकषष्टिः षष्टिर्मासा विवस्वतः ॥४५३॥ अभिवर्द्धितमासाश्च सप्तपंचाशदाहिताः । शिष्येत सप्ताहोरात्री सैकादशमुहूर्तिका ॥४५४॥ त्रयोविंशतिरंशाच मुहूर्त्तस्य द्विषष्टिजाः । मासानां मानमित्येवं युगे प्रोक्तं पृथक् पृथक् ॥४५५॥ युगाहोरात्रवृंदस्य हते भागे यथोदितैः । स्वीयस्वीयमासमानैर्युगे मासास्तथाऽत्र च ॥४५६॥ अयनानि दश प्राहु-क्रतवस्त्रिंशदाहिताः । षष्टिर्मासाः शतं विंशं पक्षाः सौरप्रमाणतः ॥४५७॥ રાત્રિદિવસના બાસઠીયા અઠયાશી ભાગ (૭૬૬ ) થાય છે. આ અઠયાશી ભાગમાં ઉપરના છત્રીશ ભાગ ભેળવવાથી બાસઠીયા ભાગ એક સો ને ચોવીશ (૧) થયા, તેને બાસઠ ભાગ દેતાં બે રાત્રિદિવસ થાય. તેની સાથે ઉપરના ( (૧૦૬૨ તથા ૭૬૬) ભેળવતાં અઢાર સો ને ત્રીશ (૧૮૩૦) રાત્રિદિવસ એક યુગના થાય છે. ૪૪૯-૪પર. એક યુગમાં સડસઠ નક્ષત્રમાસ હોય છે, બાસઠ ચંદ્રમાસ હોય છે, એકસઠ ઋતુમાસ હોય છે. સાઠ સૂર્યમાસ હોય છે અને સત્તાવન અભિવર્ધિતમાસ કહેલા છે. તથા ઉપર સાત રાત્રિદિવસ, અગ્યાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ત્રેવીસ અંશ (૭–૧૧) આ પ્રમાણે એક યુગમાં માસનું પ્રમાણ જુદું જુદું કહેલું છે.૪પ૩-૪૫૫. એક યુગના જેટલા રાત્રિદિવસ (૧૮૩૦) ઉપર કહ્યા છે, તેને પોતપોતાના માસના (અહોરાત્રરૂપ) પ્રમાણવડે ભાગીએ, ત્યારે તે યુગના માસની સંખ્યા આવે છે. ૪૫૬. એક યુગમાં સૂર્યવર્ષના પ્રમાણથી દશ અયન, ત્રીશ ઋતુઓ, સાઠ માસ અને એક સો ને વશ પખવાડીયા આવે છે. જગત પૂજ્ય તીર્થકરોએ એક યુગમાં (૧૮૩૦ અહોરાત્રને ૩૦ વડે ગુણતાં) Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કાલલોક-સર્ગ ૨૮ चतुष्पंचाशत्सहस्राः शतैर्नवभिरन्विताः । युगे मुहूर्ता निर्दिष्टा शिष्टैर्विष्टपपूजितैः ॥४५८॥ एकोनविंशतिसह-नाधिकं लक्षयोर्द्वयं । आढकानां षट्शतानि तौल्यमानं युगे जगुः ।।४५९।। चतुष्पंचाशच्छतानि भाराणां नवतिस्तथा । मेयरूपतया मानं युगस्याहुर्मनीषिणः ॥४६०॥ चांद्रं वर्षं युगस्यादि-स्तस्यादिसा इष्यते । मासादिरसितः पक्ष-स्तस्यादिर्दिवसो भवेत् ॥४६१॥ तत्रापि भरतक्षेत्रे क्षेत्रे चैरवताभिधे । युगस्यादिर्दिनस्यादौ विदेहेषु निशामुखे ॥४६२॥ यदाषाढपौर्णमासी-रजन्याः समनतरं । प्रवर्तते युगस्यादि-र्भरतैरवताख्ययोः ॥४६३॥ पूर्वापरविदेहेषु तदा च रजनीमुखं । ततो निशामुखादेव युगादिस्तत्र कीर्त्तितः ॥४६४॥ ચોપન હજાર ને નવ સો મુહૂર્તા કહેલાં છે (૫૪૯00) ૪૫૭–૪૫૮. એક યુગમાં તોલનું પ્રમાણ બે લાખ, ઓગણીશ હજાર ને છ સો આઢક કહ્યું છે (૨,૧૯,00) ૪૫૯. એક યુગનું મેયમાન ચોપન સો ને નેવું ભાર (૫૪૯૦) થાય છે એમ પંડિત પુરુષોએ કહ્યું છે.૪૬૦. યુગનો આરંભ ચંદ્રવર્ષથી થાય છે, વર્ષનો પ્રારંભ માસથી થાય છે, માસના આરંભમાં કૃષ્ણપક્ષ હોય છે અને કૃષ્ણપક્ષમાં પ્રથમ દિવસ આવે છે. (દિવસથી તે શરૂ થાય છે) ૪૬૧. તેમાં પણ ભારત અને ઐરાવત એબે ક્ષેત્રમાં દિવસ આદિમાં યુગનો પ્રારંભ થાય છે. અને મહાવિદેહક્ષેત્રમાં રાત્રિના પ્રારંભના યુગની શરૂઆત થાય છે.૪૬૨. જ્યારે અષાઢ માસની પૂર્ણિમાની રાત્રિ પૂર્ણ થાય ત્યારે (શ્રાવણ વદિ ૧ આપણા અષાઢ વદિ ૧) ભરત અને ઐરાવત ક્ષેત્રમાં યુગની શરૂઆત થાય છે. ૪૬૩. આ વખતે પૂર્વ અને પશ્ચિમ બંને મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિનો પ્રારંભ હોય છે, તેથી તે બન્ને ક્ષેત્રમાં રાત્રિના આરંભથી જ યુગની શરૂઆત કહેલી છે. ૪૬૪. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૩ યુગનો આરંભ કયારે ? किंच-रुद्रादयो मुहूर्ताः स्युरहोरात्रा दिनादयः । उक्ता जिनेंद्रैर्भरतैरावताह्वयवर्षयोः ॥४६५॥ महाविदेहेषु पुनरहोरात्रा निशादयः । यतस्तत्र युगस्यादि-निशारंभात्प्रवर्तते ॥४६६॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे किमाइया णं भंते संवच्छरा, किमाइया अयणा, किमाइया उऊ, किमाइया मासा, किमाइया पक्खा, किमाइया अहोरत्ता, किमाइया मुहूत्ता, किमाइया करणा, किमाइया नक्खत्ता ? गोअमा ! चंदाइया संवच्छरा, दक्खिणाइया अयणा, पाउसाइया उऊ, सावणाइया मासा, बहुलाइया पक्खा, दिवसाइया अहोरत्ता, रुद्दाइया मुहूत्ता, बालवाइया करणा, अभिइयाइया नक्खत्ता पन्नत्ता समणाउसो ।' श्रावणाऽसितपक्षस्य तिथेः प्रतिपदोऽपि च । बालवस्य करणस्य ऋक्षस्याभिजितस्तथा ॥४६७॥ प्रथमे समये प्रोक्तो युगारंभश्चिदुत्तरैः । भरतैरावतमहाविदेहेषु समं जिनैः ॥४६८॥ રુદ્ર વિગેરે મુહૂર્તો અને અહોરાત્રની ગણતરી ભરત અને ઐરવત ક્ષેત્રમાં દિવસના પ્રારંભથી થાય છે, એમ જિનેશ્વરોએ કહ્યું છે.૪૬૫. પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિના પ્રારંભથી અહોરાત્રની ગણતરી થાય છે, કેમકે તે ક્ષેત્રમાં રાત્રિના પ્રારંભથી યુગની શરૂઆત થાય છે. ૪૬s. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે– હે ભગવાન્ ! વર્ષનો પ્રારંભ કયારે થાય છે? અયનનો આરંભ કયારે થાય છે ? ઋતુનો આરંભ કયારે થાય છે ? માસનો આરંભ કયારે થાય છે? પખવાડીયાનો આરંભ કયારે થાય છે? અહોરાત્રનો આરંભ કયારે થાય છે ? મુહૂર્તનો આરંભ કયારે થાય છે? કરણનો આરંભ કયારે થાય છે ? અને નક્ષત્રનો આરંભ કયારે થાય છે ?' ઉત્તર:- હે ગૌતમ! વર્ષનો આરંભ ચંદ્રથી (ચાંદ્રવર્ષથી), અયનનો આરંભ દક્ષિણાયનથી, ઋતુનો આરંભ વર્ષાઋતુથી, માસનો આરંભ શ્રાવણથી, પખવાડીયાનો આરંભ કૃષ્ણપક્ષથી, અહોરાત્રનો આરંભ દિવસથી, મુહૂર્તનો આરંભ રુદ્રથી, કરણનો આરંભ બાલવથી તથા હે આયુષ્યમનું શ્રમણ ! નક્ષત્રનો આરંભ અભિજિતથી થાય છે.' શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમને દિવસે બાલવ નામના કરણના અને અભિજિત નક્ષત્રના પહેલે સમયે ભરત, ઐરાવત, અને મહાવિદેહ ક્ષેત્રોમાં એકીસાથે યુગનો આરંભ ઉત્તમ (કેવળ) જ્ઞાનવાળા જિનેશ્વરોએ કહ્યો છે.૪૬૭–૪૬૮. Page #109 -------------------------------------------------------------------------- ________________ ७४ કાલલોક-સર્ગ ૨૮ तथोक्तं ज्योतिष्करंडे सावणबहुलपडिवए बालवकरणे अभीइनक्खत्ते । सव्वत्थ पढमसमए जुगस्स आई वियाणाहि ॥४६९॥ इदं तु वालभ्यवाचनानुगतं ज्ञेयं, ज्योतिष्करंडकर्तु लभ्यत्वात्, माथुरवाचनानुगतभगवत्यादिसूत्रेषु तु यस्मिन् समये मेरोदक्षिणोत्तरयोर्युगस्य प्रतिपत्तिस्ततोऽनंतरे द्वितीये समये मेरो: पूर्वापरयोर्युगस्य प्रतिपत्तिरित्यभिप्रायो श्यते, तथा च तद्ग्रंथः - जया णं भंते ! जंबूद्दीवे दीवे दाहिणड्ढे वासाणां पढमे समए पडिवज्जइ, तया णं उत्तरड्ढे वि वासाणं पढमे समए पडिवज्जइ ? जया णं उत्तरड्ढे वासाणं पढमे समए पडिवज्जइ तया णं जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरच्छिमपच्चत्यिमेणं अणंतरपुरेक्खडसमयंसि वासाणं पढमे समए पडिवज्जइ ? हंता गोयमा ! जया णं जंबूद्दीवे दीवे दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ ? हंता गोयमा ! जया णं जंबूद्दीवे दीवे दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ तह चेव जाव पडिवज्जइ, एवं चावलिकादिसूत्रगर्भितं ऋतुत्रयसूत्रं अयनसूत्रं चाधीत्य जहा अयणेणं अभिलावो तहा संवच्छरेण वि भाणिअव्वो जुएण वि वाससएण वि इत्यादि भूयान् सूत्रसंदर्भो भगवतीसूत्रादर्शाद्बोध्यः ____ जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि इदमेव सूत्रं "जहा पंचमसए पढमुद्देसए' इत्यतिदेशेन संगृहीतं बोद्धव्यं, अत्र च जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ उ० श्रीशांतिचंद्रगणिभिरेवमुक्तं, युक्त्यानुकूल्यं तु - જ્યોતિષ્કરંડકમાં કહ્યું છે કે-“શ્રાવણ માસના કૃષ્ણપક્ષની પ્રતિપદાને દિવસે બાલવ કરણ અને અભિજિત્ નક્ષત્રના પ્રથમ સમયે સર્વ ક્ષેત્રોમાં યુગનો આરંભ થાય છે-એમ જાણવું.૪૬૯. આ વલભીવાચનાને અનુસારે કહ્યું છે એમ જાણવું, કેમકે જ્યોતિષ્કરંડકના કર્તા વલભી સંપ્રદાયના હતા; પરંતુ માથુરી વાચનાને અનુસરતા ભગવતી વિગેરે સૂત્રોમાં તો–“જે સમયે મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં યુગનો આરંભ થાય છે, તેની પછીના બીજે સમયે મેરુની પૂર્વ અને પશ્ચિમમાં યુગનો આરંભ થાય છે.' એવો અભિપ્રાય જોવામાં આવે છે. તે વિષે તે ગ્રંથમાં કહ્યું છે કે–“હે ભગવાન! જ્યારે જંબૂઢીપના દક્ષિણાર્ધમાં વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે, તે જ વખતે ઉત્તરાર્ધમાં વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે, ત્યાર પછીના બીજા સમયે જંબૂદીપના મેરુપર્વતની પૂર્વ અને પશ્ચિમમાં (મહાવિદેહક્ષેત્રને વિષે) વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે ? ઉત્તર :- હે ગૌતમ ! હા. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષનો પહેલો સમય અંગીકાર કરાય છે, વિગેરે તે જ પ્રમાણે કહેવું. યાવત્ અંગીકાર કરાય છે.” એ જ પ્રમાણે આવલિકા વિગેરેના Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૫ યુગનો આરંભ કયારે ? તે વિષે અન્યગ્રંથોનું વિવેચન युगपत्प्रतिपत्तिसमये संभावयामः, तथाहि सब्बे कालविसेसा सूरपमाणेणं हंति नायव्वा' इति वचनाद्यदि सूर्यचारविशेषेण कालविशेषप्रतिपत्तिर्दक्षिणोत्तरयोराद्यसमये प्रागपरयोरुत्तरसमये तर्हि दक्षिणोत्तरप्रतिपत्तिसमये पूर्वापरयोः पूर्वकालस्यापर्यवसानं वाच्यं, पूर्वापरविदेहापेक्षायास्त्येव तदिति चेत्सूर्ययोश्चीर्णचरणं अपरं वा सूर्यद्वयं वाच्यं, ययोश्चारविशेषाद्दक्षिणोत्तरप्रतिपत्तिसमयापेक्षयोत्तरसमये पूर्वापरयो: कालविशेषप्रतिपत्तिरित्यादिको भूयान् परवचनावकाश इत्यलं प्रसंगेनेति । वक्ष्यंते ये च कालांशाः सुषमसुषमादयः । आरंभं प्रतिपद्यते सर्वे तेऽपि युगादितः ॥४७०।। સૂત્રથી ગર્ભિત (સહિત) ત્રણ ઋતુનું સૂત્ર અને અયનનું સૂત્ર કહીને-“જેમ અયનનો આલાવો છે તેમ જ વર્ષનો પણ આલાવો કહેવો. તે જ પ્રમાણે યુગનો તથા સો વર્ષનો પણ આલાવો કહેવો.” ઈત્યાદિક ઘણાં સૂત્રોનો સમૂહ ભગવતીસૂત્રના ગ્રંથથી જાણવો. જંબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ “જેમ પાંચમા અંગના પાંચમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે તેમ' એ પ્રમાણે ભલામણ કરીને આ સૂત્ર ગ્રહણ કર્યું છે એમ જાણવું. અહીં જેબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિએ અહીં આ પ્રમાણે કહ્યું છે-“પરંતુ યુક્તિનું અનુકૂળપણું તો સમકાળે પ્રતિપત્તિ (શરૂઆત) નો સમય હોય તેમાં છે.” એમ અમે સંભાવના કરીએ છીએ. કહ્યું છે કે–‘સર્વે કાળના વિશેષ સૂર્યના પ્રમાણથી થાય છે એમ જાણવું.' આવું વચન હોવાથી જો સૂર્યના ચાર વિશેષથી દક્ષિણ અને ઉત્તરમાં પહેલે સમયે અને પૂર્વ-પશ્ચિમમાં ઉત્તર સમયે કાલ વિશેષનો સ્વીકાર થતો હોય, દક્ષિણ અને ઉત્તરમાં કાળ વિશેષના સ્વીકારને સમયે પૂર્વ અને પશ્ચિમમાં પૂર્વના કાળની અસમાપ્તિ કહેવી જોઈએ. કદાચ કોઈ કહે કે–‘પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની અપેક્ષાએ તેમ (પૂર્વ કાળની અસમાપ્તિ) છે જ. તેનો ઉત્તર એ છે કે–જો એમ હોય તો બે સૂર્યનું ચીર્ણચરણ કહેવું જોઈશે અથવા બીજા બે સૂર્ય કહેવા પડશે, કે તેમના જુદા પ્રકારની ચાર (ગતિ)થી દક્ષિણ અને ઉત્તરમાં સ્વીકારેલા સમયની અપેક્ષાએ તેની પછીના સમયે પૂર્વ-પશ્ચિમમાં કાળ વિશેષનો (વર્ષના આરંભનો) સ્વીકાર થઈ શકે.” ઈત્યાદિક ઘણા પ્રકારે અન્ય અન્ય વિદ્વાનોના વચન (પ્રશ્નોત્તર) નો અવકાશ રહે છે; માટે આ પ્રસંગથી સર્યું.” આગળ ઉપર સુષમસુષમ વિગેરે જે કાળના અંશો કહેવામાં આવશે, તે સર્વેનો યુગની શરૂઆતથી જ પ્રારંભ થાય છે. અને યુગને અંતે તેઓ પૂર્ણતાને પામે છે, તેથી સર્વકાળ વિશેષોમાં સૌથી પહેલાં ૧. અમુક પ્રકારની ગતિએ કરીને. ૨. પૂર્વના વર્ષનો કે યુગનો છેલ્લો સમય કહેવો જોઈએ. ૩. ચારની સમાપ્તિ અને ચારની શરૂઆત. Page #111 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ युगपर्यवसाने च ते यांति परिपूर्णतां । तस्मात्कालविशेषेषु युगं प्रागुदितं जिनैः ॥४७१॥ तदुक्तं ज्योतिष्करंडके - एए कालविभागा पडिवज्जते जुगंमि खलु सव्वे । पत्तेयं पत्तेयं जुगस्स अंते समप्पिंति ॥४७२॥ ज्योतिष्करंडटीकाकाराः पादलिप्तसूरयोऽप्याहुः एए उ सुसमसुसमादयो अद्धाविसेसा जुगाइणा सह पवत्तंते जुगतेण सह समष्पिंति । अथ वक्ष्ये प्रतियुग-मयनानि यथागमं । आवृत्तीः सूर्यशशि-नोस्तत्तिथीनुडुभिस्सह ॥४७३।। स्वरूपमृतुमासानां तिथीनां चावमस्य च । नक्षत्राणि यथायोग-मेतेषां करणान्यपि ॥४७४॥ युगे युगेऽयनानि स्यु- नोर्दश दश ध्रुवं । तदेकैकमहोरात्र-सत्र्यशीतिशतात्मकम् ॥४७५॥ प्रत्ययः क इहात्रेति यदि शुश्रूष्यते त्वया । त्रैराशिकं तदात्रेदं श्रूयतां मित्र दर्श्यते ॥४७६॥ (४नेश्वरोभे युगनु प्रमाण पताव्युं छ.४७०-४७१. આ વિષયમાં જયોતિષ્કરંડકમાં કહ્યું છે કે–પ્રત્યેક કાલવિભાગની શરૂઆત યુગની આદિથી અને અંત યુગના અંતથી થાય છે.૪૭૨. જ્યોતિરંડકના ટીકાકાર શ્રી પાદલિપ્તસૂરિ મહારાજ પણ કહે છે કે–આ સુષમસુષમ વિગેરે કાળ વિશેષો યુગના આરંભની સાથે જ પ્રવર્તે છે અને યુગના અંતની સાથે જ સમાપ્ત થાય છે. હવે આગમમાં કહ્યા પ્રમાણે દરેક યુગના અયનો, સૂર્ય અને ચંદ્રની આવૃત્તિ, નક્ષત્રની સાથે તેની તિથિઓ, ઋતુમાસનું સ્વરૂપ, તિથિનું સ્વરૂપ, ક્ષય તિથિનું સ્વરૂપ, નક્ષત્રો અને તેના સંયોગથી थत ४२५ोने ई 580२. ४७3-४७४. દરેક યુગમાં સૂર્યના દશ-દશ આયનો હોય છે. તે દરેક અયનમાં એક સોને વ્યાશી અહોરાત્ર होय. छ.४७५. આની ખાત્રી શું? એમ કહીને તે મિત્ર ! જો તારે સાંભળવાની ઈચ્છા હોય તો આ ત્રિરાશિને तुं सभण.४७. Page #112 -------------------------------------------------------------------------- ________________ દરેક યુગમાં સુર્યના અયન अष्टादशशतास्त्रिंशा अयनैर्दशभिर्यदि । अहोरात्रास्तदैकेना-यनेन किं लभामहे ॥४७७॥ अत्रांत्येनैकरूपेण राशिना गुणितः स्थितः । तथैव मध्यमो राशि-रेकेन गुणितं हि तत् ॥४७८।। ततो दशकरूपेण हृतेऽस्मिन्नाद्यराशिना । अहोरात्रशतं लब्धं सत्र्यशीति यथोदितं ॥४७९॥ मंडलानामपि शतं सत्र्यशीति चरेद्रविः ।। एकैकं प्रत्यहोरात्रं पूरयन्नयनेऽयने ॥४८०॥ सर्वांतरानंतरे य-मंडले दक्षिणायनं । आरभ्यते पूर्यते त-त्सर्वबाह्ये च मंडले ॥४८॥ सर्वबाह्यानंतरे च मंडलेऽथोत्तरायणं । आरभ्यते पूर्यते तत्सर्वाभ्यंतरमंडले ॥४८२॥ अथ सूर्यायनज्ञान-विषये करणं ब्रुवे । यतोऽतीतवर्तमाना-यनज्ञानं सुखं भवेत् ॥४८३॥ પ્રશ્ન :- જો દશ અયનના અઢાર સો ને ત્રીશ અહોરાત્ર છે. તો એક અયનના કેટલા અહોરાત્ર થાય ? ૪૭૭. ઉત્તરઃ- (૧૦/૧૮૩૦/૧) અહીં છેલ્લા એકરૂપ રાશિવડે મધ્યમ રાશિને (૧૮૩૦x૧ = ૧૮૩૦) ગુણવાથી તેટલો જ રાશિ રહે છે, કેમકે એક વડે જેને ગુણવામાં આવે તે તેટલું જ રહે છે.૪૭૮. ત્યાર પછી (૧૮૩૦)ને દશરૂ૫ પહેલા રાશિવડે ભાગાકાર કરવાથી (૧૮૩૦ -૧૦ = ૧૮૩) એક સો ને વ્યાશી અહોરાત્ર આવે છે. ૪૭૯. સૂર્યની ગતિના એક સો ને ન્યાશી માંડલા હોય છે. તેમાં દરેક અયનમાં સૂર્ય ગતિવડે હમેશાં એક એક માંડલું પૂરું કરે છે.૪૮૦. | સર્વ આભ્યન્તર (અંદરના) માંડલાની પછીના માંડલામાં જ્યારે સૂર્ય ચાલે છે, ત્યારે દક્ષિણાયનનો આરંભ થાય છે, અને સર્વથી બહારના છેલ્લા) માંડલામાં જ્યારે સૂર્ય ચાલે છે, ત્યારે તે દક્ષિણાયન પૂર્ણ થાય છે.૪૮૧. એ જ રીતે સર્વ બાહ્ય માંડલાની પછીના માંડલામાં સૂર્ય ચાલતો હોય, ત્યારે ઉત્તરાયણનો આરંભ થાય છે. અને સર્વ આત્યંતર માંડલામાં જ્યારે ગતિ કરતો હોય, ત્યારે તે ઉત્તરાયણ પૂર્ણ થાય છે.૪૮૨. હવે સૂર્યના અયનને જાણવાની રીત કહું છું, કે જેથી વીતી ગયેલા અને વર્તતા અયનનું જ્ઞાન સરળતાથી થઈ શકે.૪૮૩. Page #113 -------------------------------------------------------------------------- ________________ ७८ કાલલોક-સગે ૨૮ राकामावास्यारूपाणि प्राग्विवक्षितवासरात् । तानि पंचदशनानि कर्त्तव्यानि ततोऽत्र च ॥४८४॥ अतीतास्तिथयः क्षेप्या वर्तमानस्य पर्वणः । पात्यंतेऽवमरावाच युगादारभ्य ये गताः ॥४८५॥ राशौ तस्मिंस्ततो भक्ते सत्र्यशीतिशतेन यत् । लब्धमेकद्व्यादिरूपं तत्संस्थाप्य विचिंत्यते ॥४८६।। लब्धः समोंको यदि तद्व्यतीतमुत्तरायणं । विषमोंकोऽथ लब्धश्चे-त्तद्गतं दक्षिणायनं ॥४८७॥ अंशास्तु ये पूर्वराशौ भागशेषा अवस्थिताः । ते तत्कालप्रवृत्तस्या-यनस्य दिवसाः किल ॥४८८॥ युगमध्ये यथा कश्चिन्नवमासव्यतिक्रमे । जनः पृच्छति पंचम्यां किमद्यायनमस्ति भोः ॥४८९।। अनंतरं च कतर-व्यतीतमिति तत्र च । पूर्वोक्तविधिना प्राज्ञो-दद्यादित्येवमुत्तरं ॥४९०॥ તે આ પ્રમાણેકહેવાને ઈચ્છેલા દિવસની પહેલાં જેટલી પૂર્ણિમા અને અમાવાસ્યા વ્યતીત થઈ હોય, તેને પંદરે ગુણવા. પછી તેમાં ચાલતા પર્વની (પક્ષની ) જેટલામી તિથિએ પૂછયું હોય, તેટલી તિથિઓ ઉમેરવી. પછી યુગની શરૂઆતથી અત્યાર સુધીમાં જેટલી ક્ષય તિથિઓ ગઈ હોય. તેટલી तेमाथी बा६ ४२वी. ४८४-४८५. પછી તે રાશિને એક સો ને વ્યાશીએ ભાગતાં જે એક બે વિગેરે ભાગમાં આવે, તેને સ્થાપીને આ પ્રમાણે વિચારવું–જો ભાગમાં સમ (બેકી) અંક આવ્યો હોય, તો ઉત્તરાયન વીતી ગયું છે, અને हो. विषम (1) भंड भाव्यो होय, तो क्षि९॥यन वाती युं छे मेम tuj.४८-४८७. પૂર્વની રાશિમાં જે શેષ અંશો રહ્યા હોય, તેટલા તે કાળે ચાલતા અયનના દિવસો જાણવા. ૪૮૮. જેમકે યુગની મધ્યમાં નવ માસ વીતી ગયા પછી પાંચમને દિવસે કોઈ પ્રશ્ન કરે કે-“અરે! આજે કર્યું અયન છે ? અને કયું વ્યતીત થયું છે ?' આ પ્રશ્ન ઉપર વિદ્વાને પૂર્વે કહેલા વિધિ પ્રમાણે આ शत. उत्तर भावो.४८८-४८०. Page #114 -------------------------------------------------------------------------- ________________ અયન કાઢવાની રીત ૭૯ नवानां ननु मासानां पर्वाण्यष्टादशागमन् । तानि पंचदशघ्नानि द्वौ शतौ स्त: ससप्तती ॥४९१।। पंचम्यां पृष्टमिति च क्षिप्यते तत्र पंचकं । पंचसप्ततिसंयुक्ते संजाते द्वे शते ततः ॥४९२॥ नवमास्यां च चत्वारोऽवमरात्रा भवंति ये । ते त्यज्यंते ततो जातौ द्वौ शतौ सैकसप्तती ॥४९३॥ अस्य राशेः सत्र्यशीति-शतेन भजने सति । लब्धमेकं रूपमष्टा-शीतिः शेषावतिष्ठते ॥४९४॥ ततश्चातीतमयन-मेकं तदपि दक्षिणं । सांप्रतं वर्तमानं च गण्यतामुत्तरायणं ॥४९५।। तस्याप्यष्टाशीतितमं सांप्रतं वर्तते दिनं । द्वितीयोऽप्यत्र दृष्टांतो दर्श्यते गुरुदर्शितः ॥४९६॥ पंचविंशतिमासाति-क्रमे केनापि पृच्छ्यते । दशम्यामयनं किं भो वर्त्ततेऽद्य गतं च किं ॥४९७॥ નવ માસમાં અઢાર પર્વો વીતી ગયા છે; તેથી અઢારને પંદરે ગુણતાં બસોને સીતેર થાય છે. (૧૮×૧૫ =૨૭૦). ૪૯૧. પાંચમને દિવસે પ્રશ્ન કર્યો છે, તેથી તેમાં પાંચ ઉમેરતાં બસો ને પંચોતર (૨૭૦+૫ = ૨૭૫) થાય છે. ૪૯૨. પછી નવ માસમાં ચાર ક્ષય તિથિઓ આવે છે, તેથી તેમાંથી ચાર બાદ કરતાં બાકી બસોને એકોતેર (૨૭૫-૪=૧૭૧) રહે છે. ૪૯૩. પછી આ રાશિને એક સો ને વ્યાશીએ ભાગતાં, ભાગમાં એક આવે છે, અને અયાશી (૨૭૧ - ૧૮૩=૧ ) શેષ રહે છે. ૪૯૪. તેથી એક અયન વ્યતીત થયું, તે પણ દક્ષિણાયન વ્યતીત થયું. અને હમણાં બીજું એટલે ઉત્તરાયણ વર્તે છે એમ જાણવું.૪૯૫ તે ઉત્તરાયણનો પણ આજે અઠયાશીમો દિવસ વર્તે છે, એમ સિદ્ધ થયું. હવે ગુરુભગવંતે બતાડેલ બીજું પણ ઉદાહરણ કહું છું.૪૯૬. પચીશ માસ ગયા પછી દશમને દિવસે કોઈએ પ્રશ્ન કર્યો કે-અરે ! આજે કયું અયન વર્તે છે? ૧ પૂર્ણિમા અને અમાવાસ્યા. Page #115 -------------------------------------------------------------------------- ________________ ८० : पंचाशद्यानि पर्वाणि मासेषु पंचविंशतौ । तानि पंचदशघ्नानि पंचाशा सप्तशत्यभूत् ॥ ४९८ ॥ दशम्यां पृष्टमिति च क्षिप्यते दश तेन च । शतानि सप्त जातानि षष्ट्याढ्यानि ततः परं ॥४९९ ॥ द्वादशावमरात्रा: स्यु- र्मासेषु पंचविंशतौ । तेषु त्यक्तेष्वष्टचत्वारिंशा सप्तशती भवेत् ॥ ५००॥ सत्र्यशीतिशतेनास्य राशेर्विभजने सति । चत्वार एव लभ्यंते शेषास्तिष्ठति षोडश ॥ ५०१ ॥ गतानि चत्वार्ययना - न्यतीतं यदनंतरं । तदुत्तरायणं दक्षिणायनं त्वस्ति सांप्रतं ॥५०२ ॥ षोडशो दिवसस्तस्या- प्यधुना खलु वर्त्तते । एवमन्यत्रापि भाव्यं करणं ज्ञैर्यथोचितं ॥ ५०३ ॥ युगे युगे चतुस्त्रिंश- मयनानां शतं विधोः । तच्चैकैकं भचक्रार्द्ध-भोगमानमिहोदितं ॥ ५०४ ॥ અને કયું અયન વીતી ગયું છે ? ૪૯૭. ઉત્તર પચીશ માસમાં જે પચાસ પર્વો વીતી ગયા, તેને પંદરે ગુણતાં સાત સો ને પચાસ (૫૦x૧૫ =૭૫૦) થયા.૪૯૮. તેમાં દશમને દિવસે પૂછ્યું છે માટે દશ ઉમેરવાથી સાત સો ને સાઠ (૭૫૦+૧૦=૭૬૦) થયા.૪૯૯. ત્યારપછી પચીશ માસમાં બાર ક્ષય તિથિઓ આવે છે, તેથી તેમાંથી બાર બાદ કરતાં સાત સો ને અડતાલીશ (૭૬૦–૧૨ =૭૪૮) બાકી રહે છે.૫૦૦. કાલલોક-સર્ગ ૨૮ પછી આ રાશિને એક સો ને ત્યાશીએ ભાગતાં ભાગમાં ચાર આવે છે. અને સોળ બાકી વધે છે. (૭૪૮ + ૧૮૩= ૪ )૫૦૧. ૧૬ ૧૮૩ તેથી ચાર અયન વીતી ગયાં, તેમાં પણ જે હમણાં છેલ્લું (ચોથું) વ્યતીત થયું. તે ઉત્તરાયણ અને અત્યારે જે વર્તે છે તે દક્ષિણાયન.૫૦૨. તે દક્ષિણાયનનો પણ આજે સોળમો દિવસ વર્તે છે. આ રીતે બીજે સ્થળે પણ પંડિતોએ ઉચિત હોય તેમ જાણવું.૫૦૩. એક એક યુગમાં એક સો ને ચોત્રીશ (૧૩૪) ચંદ્રના અયનો આવે છે. તે અયનનું એક એક નક્ષત્રચક્રના અર્ધ ભાગને ભોગવવા જેટલું પ્રમાણ અહીં કહ્યું છે. ૫૦૪. Page #116 -------------------------------------------------------------------------- ________________ આખા નક્ષત્ર માસના અંશો सर्वर्तभोगकालो हि विधोः संकलितो भवेत् । सप्तविंशतिरेवाहोरात्राः पूर्णास्तथोपरि ॥५०५॥ सप्तषष्टिविभक्ताहो-रात्रांशाश्चैकविंशतिः । भमासोऽप्ययमेवेंदो-रुदग्याम्यायनात्मकः ॥५०६।। सप्तषष्टिविभक्ताहो-रात्रांशानां भवेदिह । भमासस्त्रिंशदधिकैर-ष्टादशमितैः शतैः ॥५०७॥ ईशाश्च भमासाः स्युः सप्तषष्टियुगे युगे । एकैकस्मिन् भमासे च स्यादिंदोरयनद्वयं ॥५०८॥ युक्तं ततश्चतुस्त्रिंशमयनानां शतं युगे । एकैकस्यायनस्याथ मानं व्यक्तया निशम्यतां ॥५०९॥ चरेत्प्रत्ययनं चंद्रो मंडलानि त्रयोदश । चतुश्चत्वारिंशदंशां-चैकस्य सप्तषष्टिजान् ॥५१०॥ ततश्च - त्रयोदशैवाहोरात्रा भागाश्च सप्तषष्टिजाः । ___ चतुश्चत्वारिंशदहो-रात्रस्यायनमैंदवं ॥५११॥ કારણ કે ચંદ્ર સર્વ નક્ષત્રચકને ભોગવે ત્યારે કુલ સતાવીશ અહોરાત્ર પૂર્ણ અને ઉપર એક અહોરાત્રના સડસઠીયા એકવીશ અંશ (૨૭) આટલો વખત લાગે છે, ચંદ્રના ઉત્તરાયણ અને દક્ષિણાયન સ્વરૂપવાળો આટલો જ નક્ષત્રમાસ પણ છે.૫૦૫–૫૦૬. આખા નક્ષત્રમાસના સર્વ અહોરાત્રના અંશો કરવા હોય, તો સત્યાવીશને સડસઠે ગુણી તેમાં એકવીશ અંશ ઉમેરવા; તેથી સડસઠીયા અઢારસોને ત્રીશ (૨૭૪૬૭=૧૮૦૯૨૧=) અંશો થાય છે. ૫૦૭. આવા નક્ષત્રના માસ એક એક યુગમાં સડસઠ થાય છે અને એક એક નક્ષત્ર માસમાં ચંદ્રના બે-બે અયન હોય છે. ૫૦૮. તે રીતે એક યુગમાં કુલ એક સો ચોત્રીશ (૧૩૪) અયન હોય છે, તે યોગ્ય જ છે. હવે એક એક અયનનું પ્રમાણ સ્પષ્ટ રીતે કહું છું તે સાંભળો.૫૦૯. ચંદ્ર દરેક અયનમાં તેર માંડલા અને ઉપર એક માંડલાના સડસઠીયા ચુમાળીશ અંશ (૧૩) આટલું ક્ષેત્ર ચાલે છે. ૫૧૦. તેથી ચંદ્રના એક અયનમાં તેર અહોરાત્ર અને ઉપર એક અહોરાત્રના સડસઠીયા ચુમાળીશ અંશ (૧૩) આટલો વખત લાગે છે. ૫૧૧. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કાલલોક-સર્ગ ૨૮ यद्वा - सप्तषष्टिभवैः पंच-दशाढ्यैर्नवभिः शतैः । अहोरात्रस्य भागैः स्या-द्भमासार्द्धं सुनिश्चितं ॥५१२॥ चंद्रस्यैकैकमयन-मेतन्मानं निरूपितं । त्रैराशिकबलेनात्र प्रत्ययोऽपि निरूप्यते ॥५१३।। चतुस्त्रिंशेनायनानां शतेन तुहिनश्रुतेः । प्राप्तान्यष्टादश त्रिंशान्यहोरात्रशतानि चेत् ॥५१४॥ तदैकेनायनेनेंदो-र्लभ्यते किमिति त्रिषु ।। अंत्येनैकेन गुणितो मध्यराशिस्तथा स्थितः ॥५१५।। आद्येन च चतुस्त्रिंश-शतरूपेण राशिना । मध्यराशौ हृते लब्धा अहोरात्रास्त्रयोदश ॥५१६॥ अष्टाशीतिः शिष्यते सा सप्तषष्ट्या निहन्यते । अष्टापंचाशच्छतानि स्युः षण्णवतिमंत्यथ ॥५१७।। चतुस्त्रिंशशतेनैषां हृते भागे यथोदिताः । चतुश्चत्वारिंशदंशाः संप्राप्ताः सप्तषष्टिजाः ॥५१८।। અથવા તો અર્થ નક્ષત્રમાસનું પ્રમાણ એક અહોરાત્રના સડસઠ ભાગ કરીએ તેવા નવ સો ને ५८२ () मा ४ भावे छ.५१२. તેટલું જ એક એક ચંદ્ર અયનનું પ્રમાણ કહેલું છે. આની ખાત્રી માટે ત્રિરાશિની રીત પણ બતાવે छ.५१3. प्रश्न :- यंद्रनामे सो योत्री जयनन। ढा२ सो ने त्रीश (१८३०) अहोरात्र थाय छ, તો ચંદ્રના એક અયનના કેટલા અહોરાત્ર થાય ? उत्तर :- (१३४-१८30-१) ९ राशिमान। छला गे. २शिव मध्यना (१८३० x१= १८30) शिनो गु२ ४ो, त्यारे ते मध्य राशि तेटलो ने तेसो ४ २ छे. पछी પહેલો રાશિ જે એક સો ને ચોત્રીશ છે, તેનાથી મધ્યરાશિને ભાગવાથી ભાગમાં તેર અહોરાત્ર આવ્યા (१८30 + १३४=१3 शेष ८८). ७ शेष ४ (८८) २४याशी २त्या तेने ससटे गुरापाथी भवन सोने छन्नु (८८x१७=५८८६) थाय छे. तेने में सो ने यात्रीशे (५८35+ १३४=४४) भागवाथी ઉપર કહ્યા પ્રમાણે સડસઠીયા ચુમાળીશ અંશ આવે છે. પ૧૪–૫૧૮. Page #118 -------------------------------------------------------------------------- ________________ અયન કેટલા ? ___ अत्र चंद्रायणज्ञानविषये करणादिनिरूपणं तु क्षेत्रलोके विंशतितमे सर्गे कृतमस्तीति ततो ज्ञेयं । अयनानि दशार्कस्य चतुस्त्रिंशं शतं विधोः । युगे युगे स्युर्यत्तत्र त्रैराशिकमथोच्यते ॥५१९॥ सत्र्यशीतिशतेनाहो-रात्राणामयनं रवेः । स्याद्ययेकं तदा त्रिंशैः किमष्टादशभिः शतैः ॥५२०॥ त्रैराशिक स्थापना १८३ - १ - १८३० । अंत्येन राशिना राशावेकरूपेऽत्र मध्यमे । गुणिते स्युः शतान्यष्टा-दश त्रिंशद्युतान्यथ ॥५२१॥ आद्येन राशिना भागे सत्यशीतिशतात्मना । लब्धा दशैतावत्येवा-यनानि स्युर्युगे रवेः ॥५२२॥ सप्तषष्टयुद्भवचतु-श्चत्वारिंशल्लवाधिकैः । त्रयोदशभिरेकं चे-दहोरात्रैः किलायनं ॥५२३॥ त्रिशैस्तदाष्टादशभि-रहोरात्रशतैर्विधोः । अयनानि कियंति स्यु-रिति राशित्रयं लिखेत् ॥५२४॥ અહીં ચંદ્રાયણના જ્ઞાન માટે રીત વિગેરેનું કથન ક્ષેત્રલોકના વીશમા સર્ગમાં કર્યું છે, ત્યાંથી જાણી . દરેક યુગમાં સૂર્યના દશ અયનો આવે છે અને ચંદ્રના એક સો ને ચોત્રીશ અયનો આવે છે, તેની સ્પષ્ટતા માટે ત્રિરાશિ બતાવે છે.પ૧૯. એક સો ને વ્યાશી અહોરાત્રવડે સૂર્યનું એક અયન થાય છે, તો અઢાર સો ને ત્રીશ અહોરાત્ર વડે કેટલા અયન થાય ? પ૨૦. त्रिशशिनी स्थापना-१८3-१-१८30. ઉત્તર – અહીં છેલ્લા રાશિને મધ્યના એક રાશિવડે ગુણતાં તેટલા જ અઢાર સો ને ત્રીશ (૧૮૩૦) थाय छे. तेने मेसो नेत्र्यासाथी (१८3) ३५ पडेला राशिवडे मा॥२ ४२वाथी (१८30: १८3=१०) દશ પ્રાપ્ત થયા; તેથી એક યુગમાં સૂર્યના દશ અયનો આવે છે એમ સિદ્ધ થયું.૫૨૧–૫૨૨. જો તેર અહોરાત્ર અને ઉપર એક અહોરાત્રના સડસઠીયા ચુમાળીશ અંશો (૧૩) વડે ચંદ્રનું એક અયન થાય છે, તો અઢારસો ને ત્રીશ (૧૮૩૦) અહોરાત્ર વડે ચંદ્રના કેટલા અયનો થાય? तेनी त्रिराशि १५वी.५२3-५२४. Page #119 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ राशित्रयस्थापना१३ ४४/६७-१-१८३० सावार्थमाधराशा-वहोरात्रास्त्रयोदश । सप्तषष्ट्या निहत्यांशाः क्षिप्यंते संति येऽधिकाः ॥५२५॥ जाता नवशती पंच-दशोपेताथ संति ये । अष्टादश शतास्त्रिंशाः सप्तषष्टयैव तेऽपि च ॥५२६॥ सवर्णनार्थं ताऽयंते लक्षमेकं भवेत्ततः । द्वाविंशतिः सहस्राणि षट्शती च दशोत्तरा ॥५२७।। अंत्येन राशिनाथैवंरूपेण मध्यमो हतः । नूनमेकात्मको राशि-र्गुणकेन समोऽभवत् ॥५२८॥ ततोऽस्मिन्नवभिः पंचदशोपेतैः शतैर्हते । चतुस्त्रिंशं शतं लब्धमयनानां युगे विधोः ॥५२९॥ अथायनारंभरूपा भवंत्यावृत्तयो दश । तत्र स्युः श्रावणे पंच पंच माघे विवस्वतः ।।५३०॥ ૪૪ ત્રિરાશિની સ્થાપના-૧૩ -૧–૧૮૩૦. સમાન અંક લાવવા માટે પહેલી રાશિમાં જે તેર છે, તેને સડસઠથી ગુણીને તેમાં જે ચુમાળીશ અંશ અધિક છે, તે ઉમેરવા. તેથી નવ સો ને પંદર (૧૩૮૬૭+૪૪=૯૧૫) થાય. હવે જે અઢાર સો ને ત્રીશની રાશિ છે, તેને પણ સવર્ણ કરવા માટે સડસઠથી ગુણવા, તેથી એક લાખ બાવીશ હજાર છે સો ને દશ (૧૮૩૦x૬૭=૧,૨૨,૬૧૦) થાય છે. (૯૧૫–૧–૧, ૨૨,૬૧૦) સ્થાપના. પછી આ અંત્ય રાશિનો મધ્યના એક રાશિ વડે ગુણાકાર કરવો, તેથી એકવડે ગુણવાથી તે જ રાશિ આવે છે. પછી તે (૧,૨૨,૬૧૦) રાશિને નવ સો ને પંદરથી (૯૧૫) ભાગ દેવો; તેથી એક યુગમાં ચંદ્રના અયનો એક સો ને ચોત્રીશ (૧, ૨૨,૬૧૦ + ૯૧૫=૧૩૪) આવે છે. પર૫–૫૨૯. - હવે અયનના આરંભરૂપ સૂર્યની આવૃત્તિ એક યુગમાં દશ વખત થાય છે કેમ કે એક યુગમાં દશ અયન આવે છે અને એક અયનમાં સર્વ માંડલામાં સૂર્ય એક આવૃત્તિ કરે છે; તેથી એક યુગમાં સૂર્યની દશ આવૃત્તિ થાય છે.) તેમાં શ્રાવણ માસમાં સૂર્યની પાંચ આવૃત્તિ અને માઘ માસમાં પાંચ આવૃત્તિ થાય છે (આ રીતે દશ આવૃત્તિ થઈ.) પ૩૦. Page #120 -------------------------------------------------------------------------- ________________ અયનની આવૃત્તિ ૮૫ याम्यायनारंभ-रूपाः पंच ताः श्रावणे स्मृताः । तथोत्तरायणारंभरूपा माघे च पंच ताः ॥५३॥ आद्यावृत्तिः श्रावणाद्य-प्रतिपद्यभिजिद्युता ।। माघस्य श्यामसप्तम्यां द्वितीया हस्तसंयुता ॥५३२॥ तृतीयास्यन्नभः कृष्ण-त्रयोदश्यां मृगान्विता । चतुर्थी शुक्लतुर्यायां माघे शतभिषग्युता ॥५३३।। विशाखायुग्मभ:श्वेत-दशम्यां पंचमी भवेत् । षष्ठी माघे प्रतिपदि श्यामायां पुण्यशालिनी ॥५३४॥ सप्तमी कृष्णासप्तम्यां श्रावणे रेवतीयुता । माघे कृष्णत्रयोदश्या-मष्टमी मूलसंयुता ॥५३५॥ नभश्चतुर्थ्यां शुक्लायां नवमी योनिदेवयुग् । माघकृष्णत्रयोदश्यां दशमी कृत्तिकांचिता ॥५३६॥ તેમાં શ્રાવણ માસમાં દક્ષિણાયનના આરંભવાળી પાંચ આવૃત્તિઓ કહી છે અને માઘ માસમાં ઉત્તરાયણના આરંભવાળી પાંચ આવૃત્તિ કહી છે. પ૩૧. પહેલી આવૃત્તિ શ્રાવણ માસની શરૂઆતમાં એકમને દિવસે અભિજિત નક્ષત્રના યોગમાં થાય છે, બીજી આવૃત્તિ હસ્ત નક્ષત્રના યોગમાં માઘ વદ સાતમે થાય છે.૫૩૨. ત્રીજી આવૃત્તિ શ્રાવણ વદ તેરશને દિવસે મૃગશિર નક્ષત્રના યોગમાં થાય છે, ચોથી આવૃત્તિ માઘ શુદી ચોથને દિવસે શતભિષા નક્ષત્રના યોગમાં થાય છે.પ૩૩. પાંચમી આવૃત્તિ શ્રાવણ સુદી દશમે વિશાખા નક્ષત્રના યોગમાં થાય છે, છઠ્ઠી આવૃત્તિ માઘ વદ એકમના પુષ્ય નક્ષત્રના યોગમાં થાય છે. પ૩૪. સાતમી આવૃત્તિ શ્રાવણ વદ સાતમે રેવતી નક્ષત્રના યોગમાં થાય છે, આઠમી આવૃત્તિ માઘ વદ તેરશે મૂલ નક્ષત્રના યોગમાં થાય છે.પ૩૫. નવમી આવૃત્તિ શ્રાવણ સુદ ચોથને દિવસે યોનિદેવ (પૂર્વાફાલ્ગની) નક્ષત્રના યોગમાં થાય છે અને દશમી આવૃત્તિ માઘ વદ તેરશે કૃત્તિકા નક્ષત્રના યોગમાં થાય છે. પ૩૬. આ જાણવાની રીત બતાવે છે. ૧. માઘ શુદી દશમી આવવી જોઈએ, કેમકે ૧૮૬ દિવસનો આંતરો છે. બતાવ્યા પ્રમાણે ગણત્રી કરતાં પણ દશમ આવે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮s કાલલોક-સર્ગ ૨૮ अथात्र करणं-विशिष्टतिथियुक्ता या ह्यावृत्तिर्जातुमिष्यते । गुण्यते तत्संख्ययैको-नया त्र्यशीतियुक् शतं ॥५३७॥ अंकस्थानेन गुणितं येन त्र्यशीतियुक्शतं । त्रिनं रूपेणाधिकं त-द्राशौ जाते नियोजयेत् ॥५३८॥ ततश्च पंचदशभि-हते भागे यदाप्यते । गतेष्वेतावत्सु पर्वस्वावृत्तिः सा विवक्षिता ॥५३९।। पश्चादुद्धरिता येऽकास्तावत्सु दिवसेष्वथ । चरमे दिवसे विद्या-दावृत्तिं तां विवक्षितां ॥५४०।। आद्यावृत्तिर्युगे कस्यां तिथावित्यूह्यते यदि । तत्प्रस्तुतेयं प्रथमा-वृत्तिरित्येकको धृतः ॥५४१।। अस्मिंश्चैकोनिते शेषः कश्चिदंको न तिष्ठति । तत्पाश्चात्ययुगावृत्ति-दशमी धियतेंऽतिमा ॥५४२।। ततस्त्र्यशीत्याभ्यधिकं दशभिर्गुण्यते शतं । त्रिंशान्येवं शतान्यष्टादश जातान्यतः परं ॥५४३।। - કોઈપણ આવૃત્તિ કઈ તિથિએ આવે છે ? તે જાણવાની ઈચ્છા થાય, ત્યારે તે આવૃત્તિની સંખ્યામાંથી એક બાદ કરવો. જે અંક શેષ રહ્યો હોય તેના વડે એક સો ને વ્યાશીનો ગુણાકાર કરવો. પછી તે થયેલા રાશિમાં જે અંકવડે એક સો ને વ્યાશીને ગુણ્યા હોય તે અંકનો ત્રણ ગુણો કરી તેમાં એક ઉમેરવો. પછી તેને પંદરે ભાગવા. ભાગમાં જે સંખ્યા આવે તેટલા પર્વ ગયે છતે, તે કહેવાને ઈઝેલી આવૃત્તિ થાય છે, અને જે સંખ્યા શેષ રહી હોય તેટલા દિવસોમાંના છેલ્લે દિવસે કહેવાને ઈમ્બેલી તે આવૃત્તિ જાણવી.પ૩૭–૧૪૦. ઉદાહરણ – યુગમાં પહેલી આવૃત્તિ કઈ તિથિએ થાય? એમ જાણવાને કોઈ ઈચ્છે, તો પહેલી આવૃત્તિ જાણવાની ઈચ્છા હોવાથી એકનો અંક ધારણ કર્યો (૧). તેમાંથી એક બાદ કરીએ ત્યારે શેષ કાંઈપણ અંક રહેતો નથી, તેથી પૂર્વના યુગની છેલ્લી દશમી આવૃત્તિ ધારણ કરવી. ત્યારપછી એક સો ને ચાલીને દશે ગુણવા, તેથી અઢાર સો ને ત્રીશ (૧૮૩૮૧૦=૧૮૩૦) થાય છે. પછી એક સો ને વ્યાશીને દશે ગુણ્યા હતા તેથી દશને ત્રણ ગુણા કરી (૩૦) તેમાં એક નાંખીએ, ત્યારે એકત્રીશ (૩૧) થાય, તેને પૂર્વની (૧૮૩૦) રાશિમાં નાંખીએ, ત્યારે અઢાર સો ને એકસઠ (૧૮૬૧) થાય છે. તેને પંદરે (૧૫) ભાગતાં એક સો ને ચોવીશ (૧૨૪) આવે છે, અને એક શેષ રહે છે; તેથી Page #122 -------------------------------------------------------------------------- ________________ અયન કર્યું ? તે કાઢવાની રીત दशभिर्गुणितं यस्मा-त्सत्र्यशीतिशतं ततः ।। दश त्रिघ्नाः सैकरूपा-चैकत्रिंशद्भवंति ये ॥५४४॥ ते पूर्वराशौ क्षिण्यंते एकषष्ट्यधिका ततः । अष्टादशशती जाता तां पंचदशभिर्भजेत् ।।५४५।। चतुर्विशं शतं लब्धमेकं रूपं च शिष्यते । जिज्ञासिताया आवृत्ते-स्ततोऽभूदिति निर्णयः ॥५४६॥ चतुर्विशपर्वशता-त्मके प्राच्ययुगे गते । प्रवर्त्तमानेऽभिनवे युगेऽस्य प्रथमे तिथौ ॥५४७॥ आद्यावृत्तिः प्रतिपदि भवतीत्यथ कथ्यते ।। द्वितीयोप्यत्र दृष्टांतो बोधदाढाय धीमतां ॥५४८।। कस्यां तिथौ द्वितीया स्यादा-वृत्तिर्माघभाविनी । इति प्रश्ने कृते धार्यं आवृत्त्यंको द्विकस्तदा ॥५४९॥ अस्मिन्नंके चैककोने एक एवावशिष्यते । सत्र्यशीतिशतं तेन गुण्यते स्यात्तथा स्थितं ।।५५०॥ एकोऽत्र गुणकस्त्रिनः सैको जातश्चतुष्टयं । एतद्युक्तोऽभवद्राशिः सप्ताशीतियुतं शतं ॥५५१॥ भागेऽस्य पंचदशभि-र्लभ्यते द्वादशोपरि । शिष्यंते सप्त तेनैष पूर्वोक्तप्रश्ननिर्णयः ॥५५२॥ જાણવાને ઈચ્છેલી આવૃત્તિનો આ પ્રમાણે નિર્ણય થાય છે કે–એક સો ને ચોવીશ' (૧૨૪) પર્વવાળો પૂર્વ યુગ હતો પછી અત્યારે વર્તતા નવા યુગમાં તે યુગની પહેલી તિથિએ એટલે પ્રતિપદાને દિવસે પહેલી આવૃત્તિ થાય છે. હવે બુદ્ધિમાન પુરુષોના બોધને દઢ કરવા માટે બીજું ઉદાહરણ આપે છે. ५४१-५४८. માઘ માસમાં થતી બીજી આવૃત્તિ કઈ તિથિએ થાય છે ? એમ કોઈ પ્રશ્ન કરે, ત્યારે બીજી આવૃત્તિનો પ્રશ્ન હોવાથી બેનો અંક (૨) ધારણ કરવો, તેમાંથી એક બાદ કરતાં બાકી એક જ રહે છે, તે એકવડે એકસોત્રાશીને ગુણવાથી તેટલો જ (૧૮૩) અંક થાય છે. હવે એકનો ગુણાકાર હતો તેથી તે એકને ત્રણ ગુણો કરી તેમાં એક નાંખ્યો, તેથી ચાર થયા. તે ચારને ઉપરના (૧૮૩) રાશિમાં ૧. ચંદ્ર સંબંધી Page #123 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ स्याद् द्वितीया द्वादशानां विगमे युगपर्वणां । माघस्य श्यामसप्तम्या-मावृत्तिस्तिग्मरोचिषः ॥५५३॥ कस्यां तिथौ स्यादावृत्ति-स्तृतीयेतीष्यते यदि । तदा धृतस्त्रिको रूपो-नितेऽस्मिन् शिष्यते द्विकः ॥५५४॥ सत्र्यशीतिशतं तेन गुणितं जायते किल । शतत्रयं सषट्षष्टि द्विकेऽथ त्रिगुणीकृते ॥५५५॥ सैके जाता सप्त ते च पूर्वराशौ नियोजिताः । त्रिसप्तत्या समधिकमेवं जातं शतत्रयं ॥५५६॥ हृतेऽस्मिन् पंचदशभि-श्चतुर्विंशतिराप्यते । त्रयोदशावशिष्यते तदैष प्रश्ननिर्णयः ॥५५७।। चतुर्विशतिपक्षाति-क्रमे तीर्थेश्वरैयुगे । नभ:कृष्णत्रयोदश्यां तृतीयावृत्तिरीरिता ॥५५८॥ एवमन्यास्वपि तिथिषु करणभावना कार्या आवृत्तिनक्षत्रज्ञानमुद्दिश्य करणं त्वतिविस्तरमिति नात्र प्रपंचितं, तज्जयोतिष्करंडवृत्त्यादिभ्योऽवसेयं । નાખવાથી એક સો ને સત્યાશી (૧૮૭) થયા. તેને પંદરે ભાગતાં (૧૮૭ - ૧૫=૧૨ શેષ ૭) ભાગમાં બાર આવે છે, બાકી સાત શેષ રહે છે. તેથી પૂર્વે પૂછેલા પ્રશ્નનો આ પ્રમાણે નિર્ણય થયો કે–બાર પર્વ (છ માસ) ગયા પછી માઘ વદ સાતમને રોજ સૂર્યની બીજી આવૃત્તિ થાય છે. ૫૪૯-૫૫૩. પ્રશ્ન :- ત્રીજી આવૃત્તિ કઈ તિથિએ થાય ? ઉત્તર :- એમ જાણવાની ઈચ્છા હોય તો ત્રણનો અંક ધારણ કરી તેમાંથી એક બાદ કરવો, એટલે બાકી બે રહે છે. તે બે વડે એક સો ને વ્યાશીને ગુણવાથી ત્રણસો ને છાસઠ (૩૬) થાય છે. પછી એને ત્રણ ગુણા કરી તેમાં એક નાંખવાથી સાત (૭) થાય. તે સાતને પૂર્વની (૩૬) રાશિમાં ભેળવવાથી ત્રણસો ને તોંતેર (૩૭૩) થાય. તેને પંદરે ભાગતાં ભાગમાં ચોવીશ (૨૪) આવે છે અને તેર (૧૩) શેષ રહે છે; તેથી પ્રશ્નનો નિર્ણય આ પ્રમાણે જાણવો કે–યુગને વિષે ચોવીશ પખવાડિયા (બાર માસ) ગયા પછી શ્રાવણ વદ તેરસને રોજ ત્રીજી આવૃત્તિ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. પપ૪-૫૫૮. એ જ પ્રમાણે બીજી તિથિઓને વિષે પણ કરણની ભાવના કરવી. આવૃત્તિના નક્ષત્ર જાણવા માટે જે રીતે કહી છે, તે અતિ વિસ્તારવાળી હોવાથી અહીં કહી નથી, તે જ્યોતિષ્કરડની ટીકા વિગેરેમાંથી જાણી લેવી. Page #124 -------------------------------------------------------------------------- ________________ અયનના અહોરાત્ર કેટલા ? अत्र भावना चैवं - आवृत्तिघनादेकस्मा-दावृत्तिरपरा भवेत् । दिने चतुरशीत्याढ्य-शततमे यथाक्रमं ॥५५९॥ सत्र्यशीति दिनशत-मानमेकं यतोऽयनं । समाप्यारभ्यते नव्या-यनं घने ततोऽग्रिमे ॥५६०॥ नभ:कृष्णप्रतिपदो माघस्य श्यामसप्तमी । भवेच्चतुरशीत्याढ्य-शततम्येव तद्यथा ॥५६॥ षण्णां मासामहोरात्राः स्युरशीतियुतं शतं । माघस्य सप्ताहानीति सप्ताशीतियुतं शतं ॥५६२॥ एभ्यस्त्रयोऽवमरात्राः पात्यंते मासषट्कजाः । ततश्चतुरशीत्याढ्यं शतमेव व्यवस्थितं ॥५६३।। तत्र च - सत्र्यशीतिदिनशत-मानमेकं किलायनं । षष्ठ्यां पूर्णं पुनश्चान्य-त्सप्तम्यां प्रत्यपद्यत ॥५६४॥ एवं च - माघस्य श्यामसप्तम्या द्वादशी नभसोऽसिता । सत्र्यशीतिशततमी पूर्ण तत्र ततोऽयनं ॥५६५॥ અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું-સૂર્યની એક આવૃત્તિના દિવસથી બીજી આવૃત્તિ અનુક્રમે એક સો ને ચોરાશીમા (૧૮૪) દિવસે આવે છે. પપ૯. કારણ કે એક અયનનું પ્રમાણ એક સો ને વ્યાશી (૧૮૩) દિવસનું છે, તેથી ૧૮૩ દિવસે અયનને સમાપ્ત કરી ત્યાર પછીના ૧૮૪ મે દિવસે નવા અયનનો આરંભ થાય છે. પ૬૦. શ્રાવણ વદ એકમથી મહા વદ સાતમનો દિવસ એક સો ને ચોરાશીમે દિવસે આવે છે. તે આ પ્રમાણે.–૫૬૧. છ માસના અહોરાત્ર એક સો ને એશી (૧૮૦) થાય છે, તે ઉપર મહા માસના સાત દિવસ હોવાથી એક સો ને સત્યાશી (૧૮૭) અહોરાત્ર થાય છે. ૫૨. તેમાંથી છ માસમાં ત્રણ તિથિનો ક્ષય આવે છે માટે ત્રણ બાદ કરતાં બાકી એક સો ચોરાશી (૧૮૪) રહે છે. ૫૩. તેમાં એક સો ને વ્યાશી દિવસના પ્રમાણવાળું એક અયન મહા વદ છઠ્ઠને દિવસે પૂર્ણ થાય છે અને સાતમનાં બીજું શરૂ થાય છે. પ૬૪. એ જ પ્રમાણે મહા વદ સાતમથી શ્રાવણ વદ બારશ એકસો ને વ્યાશીમે દિવસે આવે છે, તેથી તે દિવસે તે અયન પૂર્ણ થાય છે. ૫૫. Page #125 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ त्रयोदश्यां च संप्राप्तं भूयोऽपि दक्षिणायनं । एवमावृत्तितिथिषु कार्यान्यास्वपि भावना ।।५६६॥ इंदुभोग्योडुसंयोगः प्रागुक्तस्तिथिभिस्सह । वक्ष्येऽर्कभोग्यनक्षत्रा-ण्यावृत्तिषु दशस्वथ ॥५६७॥ आवृत्तीः श्रावणे पंचा-प्यादित्यः कुरुते युगे । पुण्ययुक्तो बहिर्गच्छन् सर्वाभ्यंतरमंडलात् ॥५६८॥ अष्टादशमुहूर्त्ताढ्य-महोरात्रचतुष्टयं ।। पुण्यस्य भुक्त्वार्कः सर्वा आवृत्तीः श्रावणे सृजेत् ॥५६९। अभ्यंतरं विशन् बाह्य-मंडलात् कुरुते रविः । पंचापि माघस्यावृत्ती-रभिजित्प्रथमक्षणे ॥५७०॥ तथोक्तं ज्योतिष्करंडके - अब्भिंतराहि नितो आइच्चो पुस्सजोगमुवगम्म । सव्वा आउट्टीओ करेइ सो सावणे मासे ॥५७१।। बाहिरओ पविसंतो आइच्चो अभिइजोगमुवगम्म । सव्वा आउट्टीओ करेइ सो माघमासंमि ॥५७२।। અને તેને બીજે દિવસે એટલે શ્રાવણ વદિ તેરશને દિવસે ફરીથી દક્ષિણાયન શરૂ થાય છે. એ પ્રમાણે બીજી પણ આવૃત્તિની તિથિઓને વિષે ભાવના કરવી. ૫૬૬. ચંદ્રથી ભોગ્ય તિથિની સાથે નક્ષત્રનો સંયોગ પ્રથમ કહ્યો છે. હવે દશે આવૃત્તિને વિષે સૂર્ય ભોગ્ય नक्षत्रीने २. ५६७. સર્વ આત્યંતર માંડલામાંથી બહાર નીકળતો સૂર્ય એક યુગમાં પુષ્યનક્ષત્રથી યુક્ત થઈને પાંચ આવૃત્તિ શ્રાવણ માસમાં શરૂ કરે છે. ૫૬૮. સૂર્ય શ્રાવણ માસમાં પુષ્ય નક્ષત્રના ચાર રાત્રિદિવસ અને અઢાર મુહૂર્તને ભોગવીને સર્વ આવૃત્તિઓ श३ ७३ छे. ५५. બાહ્ય મંડળથી આવ્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય મહામાસમાં અભિજિત નક્ષત્રના પહેલે સમયે પાંચે આવૃત્તિઓ શરૂ કરે છે. પ૭). તે વિષે જ્યતિષ્કરડકમાં કહ્યું છે કે– “આત્યંતર મંડળીથી બહાર નીકળતો સૂર્ય, પુષ્ય નક્ષત્રના યોગને પામીને શ્રાવણ માસમાં સર્વે (પાંચ) આવૃત્તિઓને કરે છે. પ૭૧. અને બહારના મંડળથી આત્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય, અભિજિત નક્ષત્રના યોગને પામીને Page #126 -------------------------------------------------------------------------- ________________ વિષુવૃત્ પ્રકરણ एवं च मकरे राशौ यद्भानोरुत्तरायणं । कर्के याम्यायनं लोके ख्यातं तदपि संगतं ॥ ५७३॥ अथ विषुवत्प्रकरणं निरूप्यते पंचदशमुहूर्त्तात्मा रजनी दिवसोऽपि च । . यत्र तुल्यावुभौ स्यातां स कालो विषुवं स्मृतं ॥ ५७४ || तथोक्तमभिधानचिंतामणौ " तुल्यनक्तंदिने काले विषुवद्विषुवं च तत् ।” तच्च श्यामादिवसयोः पंचदशमुहूर्त्तयोः । प्रदोषकाले विज्ञेयं निश्चयापेक्षया बुधैः ॥ ५७५॥ યતઃ सार्द्धकनवतौ बाह्या-दाभ्यंतराच्च मंडलात् । समाक्रांतेषु सूर्येण मंडलेषु भवेदिदं ॥ ५७६ ॥ तत्प्रत्ययनमेकैकं ततस्तानि युगे दश । याम्यायनस्य पंचौजान्येषु स्युर्मास कार्त्तिके ॥ ५७७॥ समानि माधवे मासि पंच सौम्यायनस्य च । तिथिचंद्रार्क नक्षत्र - योगोऽथैषां निरूप्यते ॥ ५७८॥ - મહા માસમાં સર્વે (પાંચે) આવૃત્તિઓ કરે છે. ૫૭૨. આ પ્રમાણે મકર રાશિમાં સૂર્યનું ઉત્તરાયણ અને કર્ક રાશિમાં દક્ષિણાયન લોકમાં પ્રસિદ્ધ છે તે પણ સંગત થાય છે. ૫૭૩. ૯૧ હવે વિષુવનું પ્રકરણ કહેવામાં આવે છે.—જે કાલે પંદર મુહૂર્તની રાત્રિ અને પંદર મુહૂર્તનો દિવસ એમ બન્ને તુલ્ય હોય, તે કાળ વિષુવત્ કહેવાય છે. ૫૭૪. તે વિષે અભિધાનચિંતામણિમાં કહ્યું છે કે-‘‘રાત્રિ અને દિવસ તુલ્ય હોય એવો કાળ, વિષુવૃત્ અને વિષુવ કહેવાય છે. પંદર મુહૂર્તની રાત્રિ અને પંદર મુહૂર્તનો દિવસ હોય, તે દિવસે પ્રાતઃકાળે પંડિતોને નિશ્ચયની અપેક્ષાએ વિષુવત્ જાણવો. ૫૭૫. કહ્યું છે કે—‘‘બાહ્ય અને આત્યંતર મંડળથી જ્યારે સૂર્ય સાડીએકાણું માંડલાને ઓળંગે છે ત્યારે આ વિષુવ હોય છે. ૫૭૬. ,, તે વિષુવ એક અયનમાં એક જ આવે છે, તેથી એક યુગમાં તે દશ વાર આવે છે,તેમાં દક્ષિણાયનના પાંચ એકી (૧–૩-૫-૭-૯) વિષુવો કાર્તિક માસમાં આવે છે. ૫૭૭. ઉત્તરાયણના પાંચ બેકી (૨-૪-૬-૮-૧૦) વિષુવો વૈશાખ માસમાં આવે છે. હવે આ વિષુવોની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૨ तृतीयायां तिथौ षट्सु व्यतिक्रांतेषु पर्वसु । रोहिणीचंद्रनक्षत्रे विषुवं प्रथमं भवेत् ॥५७९ ॥ पर्वाण्यष्टादशातीत्य नवम्यां वासवोडुनि । द्वितीयं विषुवं प्रोक्तं युगे तीर्थंकरादिभिः || ५८० ॥ त्रिंशत्पर्वातिक्रमे च पंचदश्यां तृतीयकं । प्रज्ञप्तं स्वातिनक्षत्रे विषुवं पुरुषोत्तमैः ॥ ५८१|| त्रिचत्वारिंशतं पर्वाण्यतिक्रम्य युगादितः । स्यात्पुनर्वसु नक्षत्रे तुर्यं षष्ठीतिथौ ध्रुवं ॥ ५८२ | पंचपंचाशतं पर्वाण्यतिक्रम्य च पंचमं । उत्तरासु भद्रपदा - स्वाख्यातं द्वादशीतिथौ ॥ ५८३॥ अष्टषष्टिमतिक्रम्य पर्वाणि विषुवं भवेत् । षष्ठं तिथौ तृतीयायां मैत्रनक्षत्र एव च ॥ ५८४ ॥ पर्वाण्यशीतिमुल्लंघ्य नवम्यां सप्तमं पुनः । मघासु मघवत्पूज्यै - र्विषुवं कथितं जिनैः ॥ ५८५ ॥ साथै तिथि, सूर्य, चंद्र जने नक्षत्रनो योग हे छे. ५७८. પ્રથમથી છ પર્વ વ્યતીત થાય ત્યારે ત્રીજને દિવસે રોહિણી નામના ચંદ્રનક્ષત્રમાં પહેલું વિષુવ आवे छे. ५७८. કાલલોક-સર્ગ ૨૮ યુગના આરંભથી અઢાર પર્વ વ્યતીત થાય, ત્યારે નવમીને દિવસે વાસવ એટલે ઘનિષ્ઠા નામના ચંદ્ર નક્ષત્રમાં બીજું વિષુવ આવે છે—એમ તીર્થંકરાદિએ કહ્યું છે. ૫૮૦. ત્રીશ પર્વ જાય ત્યારે પૂર્ણિમાને દિવસે સ્વાતિ નક્ષત્રમાં ત્રીજું વિષુવ આવે છે–એમ ઉત્તમ પુરુષોએ ह्युं छे.५८१. યુગના આરંભથી તેતાલીશ પર્વ જાય ત્યારે છઠ્ઠનેદિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચોથું વિષુવ આવે છે.૫૮૨. પંચાવન પર્વ જાય ત્યારે બારશની તિથિએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પાંચમું વિષુવ આવે છે. ૫૮૩. અડસઠ પર્વ જાય ત્યારે ત્રીજને દિવસે અનુરાધા નક્ષત્રમાં છઠ્ઠું વિષુવ આવે છે.૫૮૪. એંશી પર્વ જાય ત્યારે નવમીને દિવસે મઘા નક્ષત્રમાં સાતમું વિષુવ આવે છે-એમ ઈન્દ્ર પૂજિત એવા જિનેશ્વરોએ કહ્યું છે.૫૮૫. १. पूर्णिमा भने अमावास्या. Page #128 -------------------------------------------------------------------------- ________________ ८3 વિષુવ જાણવાનું પ્રકરણ अतिक्रम्य द्विनवतिं पर्वाण्यष्टममीरितं । अश्विनीनाम्नि नक्षत्रे पंचदश्यां तथा तिथौ ॥५८६।। पंचाधिकं पर्वशतं व्यतीत्य नवमं जिनैः । स्यादाषाढासूत्तरासु तिथौ षष्ठ्यामितीरितं ॥५८७॥ अतिक्रम्य तथा पर्व-शतं सप्तदशाधिकं । उत्तरासु फाल्गुनीषु द्वादश्यां दशमं भवेत् ॥५८८॥ अत्रेयं भावना-विषुवं स्यात्तृतीयायां षट् पर्वातिक्रमेऽग्रिमम् । ततो यथोत्तरं योज्याः घट् तिथ्यंके विचक्षणैः ॥५८९॥ द्वितीयादिविषुवता-मित्येवं लभ्यते तिथिः । षट्सु क्षिप्तेषु चेत्संख्या भवेत्पंचदशाधिका ॥५९०।। तदैकं पर्व पर्वांके क्षिप्त्वा पंचदशात्मकं । शेषांकप्रमिता विज्ञै-विज्ञेया विषुवतिथि: ॥५९१।। अथात्र करणं निरूप्यते___द्विगुणेष्टविषुवसंख्या रूपोना षड्गुणा च पर्वमितिम् । वक्ति तथा पर्वांको दलीकृतस्त्वाह विषुवतिथिं ॥५९२॥ બાણું પર્વ ઓળંગીને પંદરમી તિથિ (અમાવાસ્યા)માં અશ્વિની નક્ષત્રમાં આઠમું વિષુવ કહ્યું છે. ૫૮૬. એક સો ને પાંચ પર્વ જાય ત્યારે છ8ની તિથિએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં નવમું વિષુવ આવે છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ૫૮૭. તથા એક સો ને સતર પર્વ જાય ત્યારે બારશની તિથિએ ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં દશમું વિષુવ भावे छे. ५८८. અહીં આ પ્રમાણે ભાવાર્થ જાણવો–પ્રથમ છ પર્વ જાય ત્યારે ત્રીજની તિથિએ પ્રથમ વિષુવ આવે છે. ત્યારપછી આગળ આગળ તિથિના અંકમાં છ-છ ભેળવવા. એમ કરવાથી બીજા, ત્રીજા વિગેરે વિષવોની તિથિનો અંક આવે છે, તેમાં પણ જો છ-છ નાંખવાથી પંદર કરતાં વધારે અંક આવે, તો પર્વના અંકમાં પંદર તિથિવાળું એક પર્વવધારી શેષ અંકવાળી વિષુવની તિથિ પંડિતોએ જાણવી.પ૮૯-૫૯૧. હવે આ બાબતનું કરણ (રીત) બતાવે છે.-જેટલામું વિષુવ જાણવાની ઈચ્છા હોય તેટલા અંકને બમણા કરી તેમાંથી એક બાદ કરી તેને છગુણા કરવા. જે અંક આવે તેટલા પર્વ જાણવા. પછી તે પર્વના અંકને અર્ધ કરવાથી જે આવે તે વિષવ તિથિનો અંક જાણવો.પ૯૨. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કાલલોક-સર્ગ ૨૮ पल्कार्द्ध पंचदशा-धिकं तु तिथिभिर्भजेत् । पल्केष्वागतं दद्या-च्छेषांकानिर्णयेत्तिथिं ॥५९३।। तथाहि युगे विषुवमाद्यं स्या-त्कतिपर्वव्यतिक्रमे । कस्यां तिथाविति प्रश्ने करणं भावयेदिति ॥५९४॥ आद्यं विषुवदित्येको द्विघो रूपोनितः पुनः । एकः स षड्गुणः षट्कः पर्वांकः सोऽर्द्धितस्तिथिः ॥५९५॥ एवं च - षट्सु पर्वस्वतीतेषु युगे विषुवमादिमं । तृतीयायां तिथावेवं चतुर्थमथ भाव्यते ।।५९६॥ तद्यथा - द्विघ्नश्चतुष्को रूपोनः सप्त स्युस्ते च षड्गुणाः । द्वाचत्वारिंशद्भवंति तेऽर्द्धितास्त्वेकविंशतिः ॥५९७॥ अधिका पंचदशांका-दियं तद्भज्यतेऽथ तैः । पर्वस्वेकं क्षिपेल्लब्धं शेषाः षट् तिथिसूचकाः ॥५९८॥ ततश्च - स्यात्पर्वसु त्रिचत्वारि-शत्यतीतेष्वथो युगे । षष्ठ्यां तिथौ तद्विषुव-मेवं सर्वत्र भाव्यतां ॥५९९॥ પર્વના અંકને અર્ધ કરતાં જો પંદરથી વધારે આવે તો તેને પંદરે ભાગવા. ભાગમાં જે એક આવ તેને પર્વના અંકમાં ઉમેરવા અને જે અંક શેષ રહ્યો હોય તે તિથિનો અંક જાણવો. પ૯૩. ઉદાહરણ – યુગમાં પહેલું વિષુવ કેટલા પર્વ ગયા પછી કઈ તિથિમાં આવે ? એમ કોઈ પ્રશ્ન કરે તો તે માટે આ રીત અજમાવવી.પ૯૪. પહેલા વિષુવનો પ્રશ્ન છે તેથી એકને બમણો કરતાં બે થાય, તેમાંથી એક બાદ કરતા એક રહે, તેને છગુણો કરવાથી જ થાય તે પર્વનો અંક જાણવો. તેને અર્ધ કરવાથી તિથિનો અંક આવે છે. ૫૯૫. તે પ્રમાણે યુગમાં પહેલાં છ પર્વ ગયા પછી ત્રીજની તિથિમાં પહેલું વિષુવ આવે. હવે ચોથું વિષુવ લાવવાની રીત બતાવે છે. ૫૯૬. ચોથું વિષુવ લાવવા માટે ચારને બેથી ગુણતાં આઠ થયા, તેમાંથી એક બાદ કરતાં સાત રહ્યા, તેને છગુણા કરતાં બેંતાળીશ થયા, તે પર્વનો અંક જાણવો, તેને અર્ધ કરતાં એકવીશ આવે, તે એકવીશનો અંક પંદર કરતાં અધિક છે, તેથી તે એકવીશને પંદરે ભાગતાં એક આવે છે, તેને પર્વના અંકમાં ઉમેરવો અને શેષ જ રહે છે, તે તિથિના અંકને સૂચવનાર છે. તેથી યુગમાં સેંતાળીશ પર્વ ગયા બાદ છઠ્ઠની તિથિએ ચોથું વિષુવ આવે છે. એ પ્રમાણે સર્વત્ર જાણી લેવું. ૫૯૭-૫૯૯. Page #130 -------------------------------------------------------------------------- ________________ ( प યુગમાં ચંદ્રનાં અયન કેટલા? पंचापि विषुवंत्यर्कः कुर्याद्याम्यायनस्थितः । स्वातेर्नक्षत्रस्य भुक्त्वा त्रयोविंशतिमंशकान् ॥६००। अंशाश्चात्र चतुस्त्रिंशदधिकशतच्छिन्नस्य रूपस्य ज्ञेयाः । पंचापि विषुवंत्यर्कः कुर्यात्सौम्यायनस्थितः ।। एकोनसप्ततिं भागा-नश्चिन्या अवगाह्य च ॥६०१।। इति विषुवत्प्रकरणं अयनानां चतुस्त्रिंशं शतं शीतयुतेर्युगे । तत्रोत्तरायणानि स्युः सप्तषष्टियुगे युगे ॥६०२॥ सप्तषष्टिरेव याम्या-यनान्येकातराण्यथ । प्रागत्तरायणं पश्चा-द्याम्यायनमिति क्रमः ॥६०३।। ततश्च - या नक्षत्रार्द्धमासेनै-वोत्तराभिमुखा विधोः । आवृत्तयस्ताः सर्वाः स्यु-रभिजित्प्रथमक्षणे ॥६०४॥ भमासार्द्धनाथ पुन-दक्षिणाभिमुखा विधुः । आवृत्ती: कुरुते पुण्य-योगं प्राप्याखिला अपि ॥६०५॥ . દક્ષિણાયનમાં રહેલો સૂર્ય સ્વાતિ નક્ષત્રના ત્રેવીસ અંશ ભોગવે ત્યારે તેના પાંચે વિષુવતું આવે छ.500. महा में सो ने यात्रीशन छे६ ३५शो 2014 (*). ઉત્તરાયણમાં રહેલો સૂર્ય અશ્વિની નક્ષત્રના ઓગણોતેર અંશોને ભોગવે ત્યારે તેના પાંચે વિષુવ भावे छ. ६०१. ति विषुवत्५४२९.. એક યુગમાં ચંદ્રના એક સો ને ચોત્રીશ (૧૩૪) અયન આવે છે, તેમાં દરેક યુગમાં સડસઠ (5७) उत्तरायए। भावे छे. 5०२. એકાંતરે સડસઠ (૭) દક્ષિણાયન આવે છે, તેમાં પ્રથમ ઉત્તરાયણ અને પછી દક્ષિણાયન એવો ॐभ छे. 503. તેથી અર્ધ નક્ષત્રમાસમાં ઉત્તર દિશા તરફ ચંદ્રની જે આવૃત્તિ થાય છે, તે સર્વ આવૃત્તિઓ અભિજિત नक्षत्र प्रथम समये थाय छे. 5०४. અર્થ નક્ષત્રમાસમાં દક્ષિણ દિશા તરફ ચંદ્ર જે આવૃત્તિ કરે છે, તે સર્વે પુષ્ય નક્ષત્રના યોગને पाभीने ७३ छ.०५. Page #131 -------------------------------------------------------------------------- ________________ es मुहूर्त्तदशकं भुक्त्वा विधुर्भागांश्च विंशतिं । पुष्यस्य सप्तषष्ट्युत्थान् याम्यावृत्ती: प्रपद्यते ॥ ६०६ ॥ इत्ययनप्रकरणं ब्रूमः षण्णामथर्त्तीनां स्वरूपं किंचिदागमात् । सूर्यसंबंधिनस्ते स्यु-श्चंद्रसंबंधिनोऽपि च ॥ ६०७ ॥ सार्द्धास्त्रिंशदहोरात्रा एको मासो विवस्वतः । ताभ्यां द्वाभ्यामहोरात्रा एकषष्टिऋतू रवेः ||६०८॥ ऋतु: प्रावृड्भवेदाद्यो वर्षारात्रो द्वितीयकः । शरदाख्यस्तृतीयस्स्या-तुर्यो हेमंतसंज्ञकः ॥ ६०९॥ वसंत : पंचमः ख्यातः षष्ठो ग्रीष्मः प्रकीर्त्तित: I षडेते ऋतवः ख्याता युगे त्रिंशद्भवंति ते ॥ ६१० ॥ उक्तं च ज्योतिष्करंडके पाउस वासारतो सरओ हेमंतवसंतगिम्हा य । तत्रापि - एए खलु छप्पि उऊ जिणवरदिट्ठा मए सिट्ठा ||६११ || प्रथमाषाढराकायाः प्रारभ्यैषामुपक्रमः । भवंति त्रिंशतैभिश्च यथोक्ता युगवासराः ॥ ६१२॥ તેમાં પણ ચંદ્ર પુષ્ય નક્ષત્રના દશ મુહૂ અને સડસઠીયા વીશ ભાગ (અંશ)ને ભોગવ્યા પછી दक्षिणनी आवृत्ति श३ ४२ छे. ०. हीत जयन प्रहर હવે આગમમાં કહેલું છએ ઋતુનું કાંઈક સ્વરૂપ કહીએ છીએ—તે ઋતુઓ સૂર્યને તથા ચંદ્રને साश्रयीने प्रवर्ते छे. ५०७. કાલલોક-સર્ગ ૨૮ સાડીત્રીશ રાત્રિદિવસનો એક સૂર્યમાસ થાય છે. તેવા બે માસનો એટલે એકસઠ રાત્રિદિવસનો खेड सूर्य ऋतु उहेवाय छे. ५०८. તેમાં પહેલો પ્રાવૃo ઋતુ, બીજો વર્ષા ઋતુ, ત્રીજો શરદ ઋતુ, ચોથો હેમંત ઋતુ પાંચમો વસંત ઋતુ તથા છઠ્ઠો ગ્રીષ્મ ઋતુ કહ્યો છે. આ છ ઋતુઓ કહ્યા છે, તેવા એક યુગમાં ત્રીશ ઋતુઓ આવે 9.506-990. ते विषे भ्योतिष्टुरंऽऽमां उधुं छे - "आवृष, वर्षारात्र, शरह, हेमंत, वसंत ने ग्रीष्म आ नेिश्वरोखे भेयेला छे, ते में ह्या छे. ११." छ ऋतु પ્રથમ અષાઢ માસની પૂર્ણિમાથી પ્રારંભીને ઋતુઓની શરૂઆત થાય છે અને તેવા ત્રીશ ૠતુઓથી प्रथम उडेला खेड युगना (१८३०) द्विवसो थाय छे. १२. Page #132 -------------------------------------------------------------------------- ________________ પહેલો સૂર્ય ઋતુ કયારે ? द्वावाषाढौ युगांते स्त-स्तत्राद्यस्य सितत्विषि । चतुर्दश्यां प्राग्युगर्तुः पूर्णस्त्रिंशत्तमो भवेत् ॥६१३॥ ततस्तस्यैव राकायां युगस्याभिनवस्य तु ।। ऋतुराधो लगेद्भाद्र-स्याद्येऽसौ पूर्यते तिथौ ॥६१४॥ आद्याषाढस्यैकदिनं त्रिंशत्रिंशद्दिनात्मकौ । द्वितीयाषाढनभसौ भाद्रस्यैकं दिनं ततः ॥६१५॥ स्युषिष्टिरेभ्य एको-ऽवमरात्रो निपात्यते । एकषष्टिदिनात्मेति सूर्यर्तुः प्रथमो युगे ॥६१६॥ एकषष्टिस्त्रिंशता च गुण्या सर्व संख्यया । अष्टादशशतास्त्रिंशा एवं स्युर्युगवासराः ॥६१७॥ एवमन्यत्रापि भाव्यं, यंत्रकं वा विलोकनीयं । सूर्यत्तुज्ञानविषये करणं प्रतिपाद्यते । येन विज्ञातमात्रेण सुखेन ऋतुरूते ॥६१८।। युगेऽतीतपर्वसंख्या कार्या पंचदशाहता । पर्वणो वर्तमानस्य विवक्षितदिनावधि ॥६१९।। યુગને અંતે બે આષાઢ માસ હોય છે, તેમાં પહેલા આષાઢ માસની શુક્લ ચતુર્દશીને દિવસે પહેલા યુગનો ત્રીશમો (છેલ્લો) ઋતુ પૂર્ણ થાય છે. ૧૩. ત્યારપછી તે જ પહેલા આષાઢ માસની પૂર્ણિમાને દિવસે નવા (બીજા) યુગનો પહેલો ઋતુ શરૂ થાય છે, અને ભાદ્રપદ માસની એકમની તિથિએ તે પૂર્ણ થાય છે. ૬૧૪. કેમકે પહેલા આષાઢ માસનો એક દિવસ અને ત્રીસ-ત્રીશ રાત્રિદિવસનો બીજો આષાઢ અને શ્રાવણ માસ તથા ત્યારપછી ભાદ્રપદ માસનો એક દિવસ સર્વ મળીને બાસઠ રાત્રિદિવસ થયા, તેમાંથી એક ક્ષયતિથિનો દિવસ બાદ કરવો. એ રીતે યુગની શરૂઆતમાં એકસઠ દિવસનો પહેલો સૂર્ય ઋતુ થયો. ૬૧૫-૧૬. એક યુગમાં ત્રીશ, ઋતુ હોવાથી તે એકસઠને ત્રીશે ગુણતાં (૬૧૪૩૦=૧,૮૩૦) એક યુગના અઢાર સો ને ત્રીશ દિવસો થયા.૬૧૭. એ જ પ્રમાણે બીજી ઋતુઓ અંગે પણ જાણવું, અથવા પાનાં ૯૮ ઉપરનું યંત્ર જોવું. હવે આ સૂર્ય ઋતુને જાણવા માટે કરણ (રીત) કહે છે, કે જે રીત જાણવા માત્રથી જ સહેલાઈથી ઋતુ જાણી શકાય છે. ૬૧૮. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કાલલોક-સર્ગ ૨૮ श्लोक ६१७ पछी- यंत्रकम् તુ નામ માસ દિન માસ દિન માસ દિન તુ સમાપ્તિ ઋતુ સમાપ્તિ તિથિ પક્ષ 1 ૧ પ્રાકૃષ કૃષ્ણપક્ષ ૦ ห| 4 ૮ ૦ | 4 ૦ ૦ s ફુ.પ્ર.વર્ષ 0 s ૦ ૦ શુકલપક્ષ શુ. ૧ શુ. શુદ્ધિ. વર્ષ ૧ ૦ જ ૦ ૪ પ્રથમ અ. દિ. ૧| શ્રાવણદિન ૩૦ ભાદ્રપદ દિન ૧ હિં. અ. દિ. ૩૦ ૨ વર્ષ ભાદ્રપદ દિન ૨૯! કાર્તિક દિન ૩ ૩ શર૬ કાર્તિક દિન ૨૭ | માર્ગશીર્ષ દિ. ૩૦ | પોષ દિન ૫ ૪ હેમન્ત પોષ દિન ૨૫ | માઘ દિન ૩૦ ફાલ્ગન દિન ૭ ૫ વસંત ફાલ્ગન દિન ૨૩ | ચૈત્ર દિન ૩૦ વૈશાખ દિન ૯ દ શિશિર વૈશાખ દિન ૨૧ જ્યેષ્ઠ દિન ૩૦ અષાઢ દિન ૧૧ ૭ પ્રાવૃષ અષાઢ દિન ૧૯ શ્રા.દિ. ૩૦ ભાદ્ર. દિન ૧૩ ૮ વર્ષા ભાદ્ર. દિ. ૧૭ આશ્વિન દિ. ૩૦ | કાર્તિ. દિન ૧૫ ૯ શરદ્ કાદિ ૧૫ માર્ગ, દિ. ૩૦ | પોષ દિન ૧૭ ૧૦ હેમન્ત પોષ દિ. ૧૩ માઘ દિ. ૩૦ ફા. દિ. ૧૯ ૧૧ વસંત | ફા.દિ. ૧૧ ચૈત્ર દિ. ૩૦ વિ.દિ. ૨૧ ૧૨ શિશિર | વૈ.દિ, ૯ જ્ય.દિ.૩). અ.દિ. ૨૩ ૧૩ પ્રાવૃષ | અ.દિ.૭. શ્રા.દિ.૩૦ ભા.દિ. ૨૫ ૧૪ વર્ષા | ભા.દિ. ૫ આ.દિ. ૩૦ કા.દિ. ૨૭ ૧૫ શરદ્ કા.દિ. ૩ માર્ગ. દિ ૩) પો.દિ. ૨૯ ૧૬ હેમન્ત | પ્રથમ પોષ દિ, ૧ માધ દિ. ૩૦ ફા.દિ.૧ હિં.પો.દિ. ૩૦ ૧૭ વસંત | ફા.દિ. ૨૯ ચૈત્ર દિ. ૩૦ વૈ.દિ. ૩ ૧૮. શિશિર વૈ.દિ. ૨૭ જ્ય.દિ.૩૦ અ.દિ. ૫ ૧૯. પ્રાકૃષ અ.દિ. ૨૫ શ્રા.દિ. ૩૦ ભા.દિ. ૭ ૨૦ વર્ષ ભા.દિ. ૨૩ આ.દિ. ૩૦ કા.દિ. ૯ ૨૧. શરદ્દ કા.દિ. ૨૧ માર્ગ. દિ. ૩૦ પો. દિ. ૧૧ ૨૨. હેમંત | પો.દિ. ૧૯ માઘ દિ. ૩૦ ફા.દિ. ૧૩ ૨૩. વસંત ! ફા.દિ. ૧૭ ચૈત્ર દિ. ૩૦ વિ. દિ. ૧૫ ૨૪. શિશિર વૈ.દિ. ૧૫ જ્ય. દિ. ૩૦ અ.દિ. ૧૭. ૨૫ પ્રવૃષ અ.દિ ૧૩ શ્રા.દિ. ૩૦ ભા.દિ.૧૯ ભા.દિ. ૧૧ આ.દિ. ૩૦ કા.દિ. ૨૧ ૨૭ શરદ્ કા.દિ. ૯ માર્ગ. દિ. ૩) પો. દિ. ૨૩ ૨૮ હેમંત પોદિ ૭ માઘ દિ. ૩૦ ફા.દિ. ૨૫ ૨૯ વસંત | ફા.દિ. ૫ વૈ.દિ. ૩૦ વૈ.દિ૨૭ ૩૦ શિશિર | વૈદિ. ૩ જે. દિ. ૩૦ પ્ર.અ.દિ. ૨૯ ઇ દ તૃ વર્ષ o ~ o o ܗܿ ܗܿܝ ܗܿܝ ܗܿ ܗܿܝ ܪ ܪܝ ܪ ܪ ܪܝ ܪ ܪ ܗ ܀ o ૦ શુ.ચ.વર્ષ ૨૬ વર્ષ ૧ ૦ શુ.પં. વર્ષ Page #134 -------------------------------------------------------------------------- ________________ યુગમાં સૂર્યના ઋતુ क्षिप्यंते तत्र तिथयः पात्यंतेऽवमरात्रकाः । ततस्ता द्विगुणीकृत्य सैकषष्टिविधीयते ॥६२०॥ द्वाविंशेन शतेनास्या हृते भागे यदाप्यते । तस्मिन् षड्भिर्हते शेष-मतिक्रांतऋतुर्भवेत् ॥६२१॥ द्वाविंशशतभक्तस्य राशेर्यच्छेषमास्थितं । तस्मिन् द्वाभ्यां हृते लभ्या वर्तमान वासराः ॥६२२।। युगे प्रथमदीपाल्यां यदि कश्चन पृच्छति । सूर्यर्तुः कतमोऽतीतः कतमो वर्त्ततेऽधुना ॥६२३॥ सप्त पर्वाण्यतीतानि तदा तत्र युगादितः ।। तानि पंचदशनानि स्युः पंचाभ्यधिकं शतं ॥६२४॥ द्वाभ्यामवमरात्राभ्यां हीनं तत् व्युत्तरशतं । तद्वाभ्यां गुण्यते जाते द्वे शते षड्भिरुत्तरे ॥६२५॥ तत्रैकषष्टिक्षेपे द्वे शते ससप्तषष्टिके ॥ एतयोर्हियते भागो द्वाविंशेन शतेन च ॥६२६॥ द्वौ लभ्येते न तौ भागं सहेते षड्भिरित्यतः । स्थितौ द्वावेव शेषा ये त्रयोविंशतिरंशकाः ॥६२७॥ तेषामधं कृते सार्धा एकादश स्थिता इति ॥ आगतं द्वावृतू यातौ तृतीयो वर्ततेऽधुना ॥६२८॥ યુગમાં જેટલા પર્વ વ્યતીત થયા હોય, તેને પંદરથી ગુણવા. તેમાં ઈષ્ટ દિવસ સુધીના ચાલતા પર્વના દિવસો ઉમેરવા, તેમાંથી ક્ષયતિથિઓ બાદ કરવી. પછી તેને બમણા કરી તેમાં એકસઠ ઉમેરવા. અને તેને એક સો ને બાવીશથી (૧૨૨) ભાગતાં જે આવે તેને, છએ ભાગતાં જે શેષ રહે, તે વીતી ગયેલો ઋતુ જાણવો. અને એક સો ને બાવીશે ભાગતાં જે શેષ રહ્યું હોય, તેને બે વડે ભાગતાં જે આવે તે ચાલતા ઋતુના દિવસ જાણવા. ૬૧૯-૬૨૨. ઉદાહરણ :- કોઈ પ્રશ્ન કરે કે યુગની પહેલી દીવાળીને દિવસે કયો સૂર્યઋતુ વ્યતીત થયો भने म यो वर्ते छ ? ६२3. ઉત્તર :- તેમાં યુગની શરૂઆતથી સાત પર્વ વીતી ગયા છે, તેથી તે સાતને પંદરે ગુણતાં એક સો ને પાંચ (૧૦૫) થાય છે. તેમાંથી બે ક્ષયતિથિઓ બાદ કરતાં (૧૦૫-૨-૧૦૩) એક સો ને २५ २३ छ. तेने मेथी गुतi (१०3x२=२०) ५सो ने छ थया. तेमा मेसह (६१) रतi Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કાલલોક-સર્ગ ૨૮ वर्तमानस्य तस्यैका-दश जग्मुर्दिना इति । द्वादशोऽस्त्यधुना घन इति प्रश्नस्य निर्णयः ॥६२९॥ यद्वाक्षयतृतीयाया-माद्यायां यदि पृच्छति । तदा पंचदशघ्नानि पर्वाण्येकोनविंशतिः ॥६३०॥ पंचाशीत्या समधिकं ततो जातं शतद्वयं । तृतीयायां पृष्टमिति क्षिप्यते तिथयस्त्रयः ॥६३१॥ साष्टाशीति शतद्वंद्वं जज्ञेऽथावमरात्रकैः । पंचभिस्त्यक्तमेतत् स्यात् सत्र्यशीतिशतद्वयं ॥६३२॥ अस्मिन् द्विगुणिते पंच-शती षट्षष्टियुग्भवेत् । सैकषष्टिरियं सप्त-विंशा भवति षट्शती ॥६३३॥ द्वाविंशेन शतेनास्या भागे पंचकमाप्यते । उद्धरंति सप्तदश स्युः सार्धा अष्ट तेऽर्द्धिताः ॥६३४॥ બસોને સડસઠ ૨૦૬+૧=૨૭ થયા. તેને એક સોનેબાવીશે (૧૨૨) ભાગતાં (૨૬૭ -૧૨૨=૨-૨૩ શેષ) ભાગમાં બે આવે છે, તેનો છએ ભાગ ચાલી શકતો નથી તેથી બે જ શેષ રહ્યા. પછી બસો ને સડસઠને એક સો બાવીશે ભાગતાં બે આવ્યા ને જે ત્રેવીશ શેષ રહ્યા છે, તેને અર્ધ કરતાં સાડા અગ્યાર આવે છે, તેથી જવાબ એ આવ્યો કે બે ઋતુ વીતી ગયા છે અને ત્રીજો ઋતુ ચાલે છે તે ચાલતા ઋતુના પણ અગ્યાર દિવસો વીતી ગયા છે અને બારમો દિવસ આજે વર્તે છે. એ રીતે પ્રશ્નનો નિર્ણય થયો. ૨૪-૪૨૯. યુગની પહેલી અક્ષયતૃતીયા (અખાત્રીજ)ને દિવસે કોઈ પ્રશ્ન કરે, કે હાલમાં કેટલા ઋતુ ગયા અને કયો ઋતુ ચાલે છે ? ઉત્તર :- ઓગણીશ પર્વ વીતી ગયા છે તેને પંદરે ગુણતાં (૧૯૪૧૫=૨૮૫) બસો ને પંચાશી થયા. તેમાં ત્રીજને દિવસે પૂછેલું હોવાથી ત્રણ ઉમેર્યા ત્યારે બસો ને અઠ્ઠાશી (૨૮૫+૩=૨૮૮) થયા. તેમાંથી પાંચ ક્ષયતિથિઓ બાદ કરતાં બસો ને ત્યાશી (૨૮૮–૨=૨૮૩) રહે છે તેને બમણા કરવાથી પાંચસો ને છાસઠ (૨૮૩ X =પs) થાય છે. તેમાં એકસઠ ઉમેરવાથી છ સો ને સત્તાવીશ (૫૬૬+૪૧=૨૭) થાય છે. તેને એક સો ને બાવીશે ભાગતાં ભાગમાં પાંચ આવે છે અને સતર બાકી શેષ રહે છે. (૬૨૭ - ૧૨૨૫ અને ૧૭ શેષ) તેને અર્ધ કરવાથી સાડાઆઠ થાય છે. (૧૭ - ૦૮ ) તેથી કરીને પાંચ ઋતુઓ વ્યતીત થયા અને છઠ્ઠો તુ હાલમાં વર્તે છે, તેના Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સૂર્યનાં ઋતુ કયારે પૂર્ણ થાય? पंचर्त्तवस्ततोऽतीताः ष्ठोऽसौ वर्ततेऽधुना । अष्टौ जग्मुदिनान्यस्या-धुना नवममस्ति च ॥६३५॥ त्रिंशतोऽपि युगनां पूर्तेर्मासांस्तिथीनपि । पक्षांश्च कृष्णशुक्लाख्यान् ब्रूमोऽथ समयोदितान् ॥६३६॥ आद्यो भाद्रपदश्याम-प्रतिपद्यतमश्नुते । कार्तिकस्य तृतीयायां कृष्णपक्षे द्वितीयकः ॥६३७॥ पौषस्य कृष्णपंचम्यां तृतीयः पूर्तिमश्नुते । फाल्गुनश्यामसप्तम्यां पूर्यते च तुरीयकः ॥६३८॥ राधश्यामनवम्यां च पंचमः परिपूर्यते । शुचेरशुभैकादश्यां षष्ठः पूर्णो भवेतुः ॥६३९॥ पूर्णो भाद्रपदश्याम-त्रयोदश्यां च सप्तमः । अमावास्यां कार्तिकस्य पूर्णो भवति चाष्टमः ॥६४०॥ एते यथोक्तमासेषु कृष्णपक्षेऽतमाप्नुयुः । ऋतवोऽष्टापि तीर्थेशै-रित्युक्तं सर्वदर्शिभिः ॥६४१।। पौषशुक्लद्वितीयायां नवमर्तुः समाप्यते । फाल्गुनश्वेततुर्यायां दशमोऽतं प्रपद्यते ॥६४२॥ ५५ मा हिवस व्यतीत यया भने मात्र नवमी हिवस व छ. 30-534. યુગના ત્રીશે ઋતુઓ કયારે પૂર્ણ થાય છે, તેના માસ, તિથિ તથા શુક્લ અને કૃષ્ણપક્ષ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે કહીએ છીએ. ૩૪. પહેલો ઋતુ ભાદરવા વદ એકમના દિવસે પૂર્ણ થાય છે. બીજો ઋતુ કારતક વદ ત્રીજને દિવસે पूर्ण थाय छे. 53७. પોષ વદ પાંચમને દિવસે ત્રીજો ઋતુ પૂર્ણ થાય છે. ફાગણ વદ સાતમને દિવસે ચોથો ઋતુ पूर्ण थाय छे. 53८. વૈશાખ વદ નવમીને દિવસે પાંચમો ઋતુ પૂર્ણ થાય છે. અષાઢ વદ અગ્યારશને દિવસે છો *तु पूर्ण थाय छे.53८. ભાદરવા વદ તેરશને દિવસે સાતમી ઋતુ પૂર્ણ થાય છે. કારતક વદ અમાવાસ્યાએ આઠમો *तु पू[ थाय छे. ६४०. આ આઠ ઋતુઓ ઉપર કહેલા માસમાં કહેલી કૃષ્ણપક્ષની તિથિઓમાં પૂર્ણ થાય છે, એમ સર્વદર્શી तीर्थरोगे युं छे. ४१. પોષ સુદ બીજના દિવસે નવમો ઋતુ સમાપ્ત થાય છે. ફાગણ સુદ ચોથના દિવસે દશમો ઋતુ पू थाय छे. ९४२. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કાલલોક-સર્ગ ૨૮ एकादशोऽतं वैशाख-शुक्लषष्ठ्यां निभर्त्यथ । आषाढशुक्लाष्टम्यां च द्वादशः परिपूर्यते ॥६४३॥ त्रयोदशो भाद्रपद-दशम्यां विशदत्विषि । चतुर्दशः कार्तिकीक-द्वादश्यां धवलद्युतौ ॥६४४॥ पौषश्वेतचतुर्दश्यां पूर्ति पंचदशोऽश्नुते । 'वलक्षपक्षप्राप्तांताः सप्तामी ऋतवः स्मृताः ॥६४५॥ ऋतवोऽमी पंचदश-युगपूर्वार्द्धभाविनः । इत: पंचदशोच्यते युगपश्चार्द्धभाविनः ॥६४६॥ फाल्गुनस्य प्रतिपदि श्यामायामथ षोडश । राधकृष्णतृतीयाया-मंतं सप्तदशोंचति ॥६४७॥ आषाढासितपंचम्या-मंतमष्टादशो भजेत् । भाद्रानुज्ज्वलसप्तम्यां पूर्यतेऽष्टादशानिमः ॥६४८।। कार्त्तिके विंशतितमो नवम्यां मेचकद्युतौ । पौषस्य कृष्णकादश्या-मेकविंशतिसंख्यकः ॥६४९॥ - વૈશાખ શુદિ છઠ્ઠને દિવસે અગ્યારમો ઋતુ પૂર્ણ થાય છે. અષાઢ સુદિ આઠમને દિવસે બારમો ઋતુ સમાપ્ત થાય છે. ૪૩. ભાદરવા સુદ દશમને દિવસે તેરમો ઋતુ સમાપ્ત થાય છે. કારતક સુદ બારશને દિવસે ચૌદમો ઋતુ પૂર્ણ થાય છે. ૬૪૪. પોષ સુદ ચૌદશને દિવસે પંદરમો ઋતુ પૂર્ણ થાય છે. આ સાત ઋતુઓ શુક્લપક્ષમાં સંપૂર્ણતાને પામે છે. ૬૪૫. આ પંદરે ઋતુઓ યુગના પ્રથમ અર્ધ ભાગમાં આવે છે. હવે યુગના પાછલા અર્ધ ભાગમાં થનારા પંદર ઋતુઓ કહે છે. ૬૪૬. ફાગણ વદ એકમને દિવસે સોળમો ઋતુ સમાપ્ત થાય છે. વૈશાખ વદ ત્રીજને દિવસે સત્તરમો ઋતુ સમાપ્ત થાય છે. ૬૪૭. અષાઢ વદ પાંચમના અઢારમો ઋતુ પૂર્ણ થાય છે. ભાદરવા વદ સાતમનાં ઓગણીશમી ઋતુ પૂર્ણ થાય છે. ૬૪૮. કારતક વદ નોમનાં વીશમી ઋતુ પૂર્ણ થાય છે. પોષ વદ અગ્યારશનાં એકવીસમો તુ પૂર્ણ થાય છે. ૬૪૯. ૧ વલક્ષ = શુક્લ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સૂર્યનાં તુ કયારે પૂર્ણ થાય ? फाल्गुनस्य त्रयोदश्यां द्वाविंशः श्यामलत्विषि । स त्रयोविंशतितमो राधामायां प्रपूर्यते ॥६५०॥ अष्टाप्यमी कृष्णपक्ष-प्राप्तांताः पूर्यतेऽथ च । शुचिशुक्लद्वितीयायां चतुर्विशतिपूरणः ॥६५१॥ भाद्रस्य श्वेततुर्यायां पंचविशस्तु पूर्यते । षड्विंशतितमः षष्ठ्यां शुभ्रायां कार्तिकस्य तु ॥६५२॥ स सप्तविंशतितमः पौषाष्टम्यां सितद्युतौ । दशम्यां फाल्गुने श्वेतत्विष्यष्टाविंशतितमः ॥६५३।। द्वादश्यां राध एकोनत्रिंशत्तमः सितत्विषौ । शुचिशुक्लचतुर्दश्यां पूर्ति त्रिंशत्तमोऽश्नुते ॥६५४॥ त्रिंशदप्येमवमृतवः प्रोक्ताः प्राप्तसमाप्तयः । एकांतरेषु मासेषु तिथिष्वेकांतरास्विति ॥६५५।। किंच - कर्ममासात्सूर्यमासे-ऽहोरात्रार्द्धं यदेधते । ऋतौ द्विभानुमासोत्थे-ऽहोरात्रो वर्द्धते ततः ॥६५६॥ ફાગણ વદ તેરશનાં બાવીશમો ઋતુ પૂર્ણ થાય છે. વૈશાખ વદ અમાસનાં ત્રેવીસમો ઋતુ પૂર્ણ थाय छे. ५०. - આ આઠ ઋતુઓ કૃષ્ણપક્ષમાં પૂર્ણ થાય છે. હવે અષાઢસુદ બીજને દિવસે ચોવીશમો ઋતુ પૂર્ણ थाय छे. ६५१. ભાદરવા સુદ ચોથનાં પચીસમો તુ પૂર્ણ થાય છે. કારતક સુદ છઠ્ઠનાં છવીસમો ઋતુ સમાપ્ત थाय छ. ६५२. પોષ સુદ આઠમનાં સતાવીશમો ઋતુ પૂર્ણ થાય છે. ફાગણસુદ દશમના અઠ્ઠાવીસમો ઋતુ સમાપ્ત थाय छ.43. વૈશાખ સુદ બારશના ઓગણત્રીસમો ઋતુ પૂર્ણ થાય છે અને અષાઢ સુદ ચૌદશના ત્રીશમો ઋતુ समाप्त थाय छे. ६५४. આ પ્રમાણે ત્રીશે ઋતુઓની સમાપ્તિ એકાંતર માસમાં અને એકાંતર તિથિએ થાય છે, તે કહ્યું. ૫૫. વળી કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અર્ધ અહોરાત્રની વૃદ્ધિ છે, તેથી બે સૂર્યમાસના એક ઋતુમાં मे मंडोरात्र वधे छ. . Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કાલલોક-સર્ગ ૨૮ ततश्च - कर्ममासद्वये षष्टिरहोरात्रा भवंति वै । सूर्यमासद्वयात्मर्तु-स्त्वेकषष्टिदिनात्मकः ॥६५७॥ द्विकर्ममासापेक्षस्त-द्भवेतुमृतुं प्रति । अहोरात्रः समधिक-श्चतुर्मास्यां तु तद्वयं ॥६५८॥ वर्षाशीतोष्णकालेषु चतुर्मासमितेषु यत् । अधिरात्रं भवेत्पर्व तृतीयमथ सप्तमं ॥६५९॥ तथोक्तं ज्योतिष्करंडे तइयंमि य कायलं अइरत्तं सत्तमे य पव्वंमि । वासहिमगिम्हकाले चउचउमासे वि हीयते ॥६६०।। श्रावणो मार्गशीर्षश्च चैत्रश्चेति यथाक्रमं । वर्षाशीतोष्णकालाना-मादिमासाः प्रकीर्तिताः ॥६६॥ सूर्यर्तुपूर्तिसमये कर्ममासव्यपेक्षया । अहोरात्रः समधिकः स्यादेकैक इति स्फुटं ॥६६२॥ आषाढे च भाद्रपदे कार्तिके पौष एव च । फाल्गुने माधवे चाति-रात्रं नान्येषु कर्हिचित् ॥६६३।। તેથી બે કર્મમાસમાં સાઠ અહોરાત્ર હોય છે અને બે સૂર્યમાસના એક તુમાં એકસઠ અહોરાત્ર હોય છે. પ૭. તેથી બે કર્મમાસની અપેક્ષાએ દરેક ઋતુમાં એક એક અહોરાત્ર અધિક હોય છે અને ચાર માસમાં બે અહોરાત્ર અધિક હોય છે. ૬૫૮. વર્ષાકાળ (ચોમાસું), શીતકાળ (શીયાળો) અને ઉષ્ણકાળ (ઉનાળો) એ ચાર ચાર માસના કાળમાં ત્રીજ અને સાતમની તિથિ અધિક હોય છે વૃદ્ધિ પામે છે.) ૫૯. તે વિષે જ્યોતિષ્કરંડકમાં કહ્યું છે કે-“ચાર મહિનાનાં કાળ પ્રમાણે વર્ષાકાળ, શીતકાળ અને ઉષ્ણકાળમાં ત્રીજા અને સાતમની તિથિ વૃદ્ધિ પામે છે.૬૬૦ - વર્ષાકાળનો પ્રથમ માસ શ્રાવણ, શીતકાળનો પહેલો માસ માગશર અને ઉષ્ણકાળનો પહેલો માસ ચૈત્ર કહ્યો છે. ૬૬૧. સૂર્ય ઋતુ પૂર્ણ થાય ત્યારે કર્મમાસની અપેક્ષાએ એક એક અહોરાત્ર અધિક હોય છે–એ વાત પ્રગટ જ છે. ૬ર. અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ અને વૈશાખ એ છ માસમાં જ અધિક તિથિ હોય છે; બીજા માસોમાં હોતી નથી. ૬૩. Page #140 -------------------------------------------------------------------------- ________________ ઋતુ-અયન-ચાતુર્માસનો પ્રારંભ ऋतुप्रारंभका मासा अप्येत एव कीर्त्तिताः । ज्योतिष्करंडप्रज्ञप्ति - वृत्त्यादेर्मतमेतकत् ॥६६४॥ भगवतीवृत्तौ तु-प्रावृट् श्रावणादिः, वर्षारात्रोऽश्वयुजादिः, शरन्मार्गशीर्षादिः, हेमंतो माघादिः, वसंतश्चैत्रादिः, ग्रीष्मो ज्येष्ठादिरिति पक्षांतरं दृश्यते । ૧૦૫ इदं च पक्षांतरं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि उत्सर्पिणीनिरूपणे 'चउद्दस पढमसमए' इत्यस्मिन् सूत्रे संगृहीतमस्ति, यतस्तत्र श्रावणे मासि उत्सर्पिणी लगति, तत्प्रथमसमय एव चतुर्दश काला युगपल्लगंति, तन्मध्ये ऋतुरप्यस्ति तत ऋतोरप्यारंभः श्रावणे मासि भवतीति पक्षांतरमिति । किंच दक्षिणायनारंभकोऽपि श्रावण एव चातुर्मासकारंभकोऽप्ययमेव, तेन ऋत्वारंभकोऽप्यसाविति पक्षोऽपि युज्यत एवेति । यदि वा सूर्यवर्षमाश्रित्य युगे ऋतवः प्रथमाषाढपूर्णिमादयः स्युः, कर्मवर्षस्य तु ऋतवः श्रावणासितप्रतिपदाद्याः स्युरित्यतो वा पक्षांतरमिदं भावीति संभाव्यते, तत्त्वं त्विह तद्विद्यमिति. તેમ જ ઋતુના પ્રારંભના માસ પણ એ છ જ કહ્યા છે. જ્યોતિષ્મદંડક અને પ્રજ્ઞપ્તિની ટીકા વગેરેનો આ મત છે. ૬૪. પરંતુ ભગવતીની ટીકામાં તો ‘“પ્રાવૃષ ઋતુ શ્રાવણથી શરૂ થાય છે, વર્ષાૠતુ આસોથી, શરદ ૠતુ માગશરથી, હેમંત ઋતુ મહાથી, વસંત ઋતુ ચૈત્રથી અને ગ્રીષ્મ ઋતુ જેઠથી શરૂ થાય છે.'' એમ પખવાડીયાનું આંતરૂ દેખાય છે. આવો પક્ષ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ ઉત્સર્પિણીનું સ્વરૂપ કહેતી વખતે ‘ચઉદ્દસ પઢમસમએ’ (પહેલે સમયે ચૌદ) આ સૂત્રમાં કહેલો છે, કારણ કે તેમાં શ્રાવણ માસમાં ઉત્સર્પિણીની શરૂઆત કહેલી છે. તેના સમયે જ ચૌદ પ્રકારના કાળ એકી સાથે શરૂ થાય છે. તે ચૌદમાં ઋતુ પણ ગણેલો છે. તેથી ઋતુનો પણ આરંભ શ્રાવણ માસથી જ થાય છે, એમ બીજો પક્ષ સમજવો. દક્ષિણાયનનો આરંભ પણ શ્રાવણથી જ થાય છે, ચાતુર્માસનો આરંભ પણ શ્રાવણથી જ થાય છે, તેથી ઋતુનો આરંભ પણ શ્રાવણથી જ થાય છે, એવો પક્ષ પણ યોગ્ય છે. અથવા તો સૂર્યવર્ષને આશ્રયીને યુગમાં ૠતુઓ પહેલા અષાઢની પૂર્ણિમાથી શરૂ થાય છે અને કર્મવર્ષને આશ્રયીને ઋતુઓ શ્રાવણ વદ એકમથી શરૂ થાય છે. આ કારણથી પણ આ પક્ષાંતર હશે એમ સંભવે છે. તત્ત્વ તો વિષયના વિદ્વાન જ જાણે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કાલલોક-સર્ગ ૨૮ ऋतूनामित्यमी मासा यथाशास्त्रं निरूपिताः । अथर्तुपूरकतिथि-ज्ञानाय करणं ब्रूवे ॥६६५॥ जिज्ञासितौर्या संख्या द्विगुणा सा विधीयते । रूपोना क्रियते द्वाभ्यां गुण्यते च ततः पुनः ॥६६६॥ द्विः स्थाप्यतेऽथ चैकस्याः कृतेऽर्द्ध ज्ञायते सुखं । युगातीतपर्वयुक्ता-भीष्टतॊरंतिमा तिथिः ॥६६७॥ यथा युगे तिथौ कस्यां प्रथमर्तुः समाप्यते । इति प्रश्ने ऋतुसंख्यै-ककः स द्विगुणीकृतः ॥६६८॥ द्वौ स्यातां तौ च रूपोना-वेकः स द्विगुणः पुनः । द्वावेव तौ द्विः स्थाप्येते एकत्राः कृते पुनः ॥६६९।। एकोऽवशिष्ट एवं च द्विपर्वातिक्रमे युगे । ऋतुराद्यः प्रतिपदि संपूर्णः प्रथमे तिथौ ॥६७०॥ जिज्ञासिते द्वितीयत्ततॊ द्वावेव द्विगुणीकृतौ । जाताश्चत्वार एकोनास्त्रयस्ते द्विगुणीकृताः ॥६७१॥ આ પ્રમાણે ઋતુના માસો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અહીં બતાવ્યા છે. હવે ઋતુને સમાપ્ત કરનારી તિથિને જાણવા માટે કરણ (રીત) કહું છું. ૬૬૫ જાણવાને ઇચ્છેલા ઋતુની જે સંખ્યા હોય, તેને બમણી કરવી. તેમાંથી એક બાદ કરવો, તેને ફરીથી બેએ ગુણવા. તે અંકને બે ઠેકાણે જુદો જુદો સ્થાપવો, તેમાંથી એક તરફના અંકને અર્ધ કરવો. તેમ કરવાથી યુગના વીતી ગયેલા પર્વ સહિત ઇચ્છિત ઋતુની છેલ્લી તિથિ સુખેથી જાણી શકાય છે. ૬૬-૬૭. જેમ કે યુગમાં પ્રથમ ઋતુ કઈ તિથિએ સમાપ્ત થાય ? એમ કોઈ પ્રશ્ન કરે તો ઋતુની સંખ્યા એક હોવાથી તેને બમણી કરવાથી બે (૨) થયા. તેમાંથી એક બાદ કરતાં (૨-૧=૧) બાકી રહ્યો. તેને ફરીથી બેએ ગુણતાં (૨૪૧=૨) બે થયા. તેને જુદા જુદા બે ઠેકાણે સ્થાપન ( રર) કર્યા. તેમાંથી એક ઠેકાણે સ્થાપેલા બેને અર્ધા ( ર૧) કર્યા, તો એક આવ્યો; તેથી બે પર્વ વીતી ગયા પછી એકમને દિવસે પહેલો ઋતુ પૂર્ણ થયો એમ સિદ્ધ થયું. ૬૬૮-૬૭) બીજા ઋતુની છેલ્લી તિથિ જાણવાની ઇચ્છા થાય તો બેને બમણા કરવાથી ચાર (૨+૨=૪) થાય. તેમાંથી એક બાદ કરતાં ત્રણ (૪-૧=૩) રહ્યા. તેને ફરીથી બમણા કરતાં છ (૩*૩=s) થયા. તેને બે ઠેકાણે સ્થાપન (૬]) કર્યા. તેમાંથી એક ઠેકાણે સ્થાપેલા છને અર્ધા કર્યા ત્યારે ત્રણ રહ્યા, Page #142 -------------------------------------------------------------------------- ________________ १०७ તું કઈ તિથિએ સમાપ્ત થાય जाताः षट् ते स्थापिता द्वि-रेकत्र चार्द्धितास्त्रयः । अन्यत्र तु षडेव स्युस्तदेवं प्रश्ननिर्णयः ॥६७२॥ युगादितः षट्पर्वाणि व्यतीत्यर्तुर्द्वितीयकः । तृतीयायां तिथौ पूर्ण एवं सर्वत्र भावना ॥६७३॥ त्रिंशत्तमे ऋतौ जिज्ञा-सिते त्रिंशद् द्विताडिता । षष्टिः स्यादथ सैकोन-षष्टी रूपोज्झिता भवेत् ॥६७४॥ भूयः सा द्विगुणा जात-मष्टादशोत्तरं शतं ।। द्विः संस्थाप्य च तस्यार्द्ध कृत एकत्र शिष्यते ॥६७५॥ एकोनषष्टिरित्येवं विवक्षितविनिश्चयः । अष्टादशोत्तरे पर्व-शतेऽतीते युगादितः ॥६७६॥ एकोनषष्टितमायां तिथौ संपूर्णतां दधौ । ऋतुस्त्रिंशत्तम इति ज्ञेयं तत्त्वमिदं त्विह ॥६७७॥ नैकोनषष्टिस्तिथयः स्युरित्येकोनषष्टिका । हियते पंचदशभिः स्याच्छेषांकसमा तिथिः ॥६७८॥ ततश्च - युगस्य पंचमे वर्षे आषाढे प्रथमेऽस्य च । पूर्णः शुक्लचतुर्दश्या-मृतुस्त्रिंशत्तमोंतिमः ॥६७९।। અને બીજે ઠેકાણે તો છ છે જ (13); તેથી પ્રશ્નનો જવાબ એ આવ્યો કે યુગની શરૂઆતથી છ પર્વ વીતી ગયા પછી ત્રીજને દિવસે બીજો ઋતુ પૂર્ણ થયો, એમ સર્વત્ર જાણવું. ૬૭૧-૭૭૩. ત્રીશમો ઋતુ કઈ તિથિએ સમાપ્ત થયો? એમ જાણવાની ઇચ્છા હોય તો ત્રીશને બેથી ગુણવાથી HiS6 (30x२=so) थया. तेमांथा मे मा ४२di मोगसiS6 (5०-१-५८) २६॥, तेने ३२॥ બેએ ગુણતાં એક સો ને અઢાર (૫૯૪૨=૧૧૮) થયા. તેને બે ઠેકાણે સ્થાપી (૧૧૮]૧૧૮) એકને અર્ધા કર્યા (૧૧૮૫૯) ત્યારે ઓગણસાંઈઠ થયા; તેથી કહેવાને ઇચ્છેલી તિથિનો નિર્ણય થયો કે યુગની શરૂઆતથી એક સો ને અઢાર પર્વ વીતી ગયા પછી ઓગણસાઠમી તિથિને રોજ ત્રીશમી ઋતુ સમાપ્ત થયો. અહીં આ તત્ત્વ જાણવું કે ઓગણસાઠ તિથિઓ હોતી નથી, તેથી ઓગણસાંઈઠને પંદરે ભાગતાં જે શેષ રહે તે તિથિ (અને જે ભાગમાં આવે તે પર્વમાં ઉમેરવા); તેથી સિદ્ધ થયું કે–યુગના પાંચમા વર્ષમાં પહેલા અષાઢ માસમાં શુક્લપક્ષની ચૌદશના છેલ્લો ત્રીશમો ઋતુ સમાપ્ત થાય છે. 5७४-७८. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કાલલોક-સર્ગ ૨૮ अथ चंद्रर्तुस्वरूपमुच्यते सर्वःभोगो नक्षत्र-पर्याय इति कथ्यते । ते च भानोर्युगे पंच सप्तषष्टिर्निशापतेः ॥६८०॥ एकैकस्मिंश्च नक्षत्र-पर्याये ऋतवो हि षट् । ततोऽर्कस्य युगे त्रिंशत् व्युत्तरेंदोश्चतुःशती ॥६८१।। एकैकश्च मृगांकर्तु-रहोरात्रचतुष्टयी । सप्तत्रिंशदहोरात्र-भागाश्च सप्तषष्टिजाः ॥६८२॥ विधोर्यदेकनक्षत्र-पर्याये सप्तविंशतिः । अहोरात्राः सप्तषष्टि-भागास्तथैकविंशतिः ॥६८३॥ तेषां भागे हृते षड्भि-र्लब्धा दिनचतुष्टयी । शेषं दिनत्रयं तच्च सप्तषष्ट्या हतं भवेत् ॥६८४॥ द्विशत्येकोत्तराऽत्रैक-विंशत्यंशविमिश्रणे । द्वाविंशे द्वे शते सप्तषष्ट्यंशानामिमे पुनः ॥६८५॥ પ મતે સત-૫ર્યાશા, સપ્તત્રિશદથોવિતા: | इदं चंद्रर्तुमानं च चंद्रसर्व संख्यया ।।६८६॥ હવે ચંદ્રને આશ્રયી ઋતુઓનું સ્વરૂપ બતાવે છે.–સર્વ નક્ષત્રોનો ભોગવટો થાય તે નક્ષત્રપર્યાય કહેવાય છે (સૂર્ય કે ચંદ્ર સર્વ નક્ષત્રોને ભોગવી રહે તેટલો કાળ એક નક્ષત્રપર્યાય કહેવાય છે.) એક યુગમાં સૂર્યના નક્ષત્રપર્યાયો પાંચ થાય છે અને ચંદ્રના નક્ષત્રપર્યાયો સડસઠ થાય છે. ૬૮૦. એક એક નક્ષત્રપર્યાયમાં છ છ ઋતુઓ આવે છે; તેથી એક યુગમાં સૂર્યને આશ્રયીને ત્રીશ ઋતુઓ અને ચંદ્રને આશ્રયીને ચાર સો ને બે ઋતુઓ આવે છે. ૬૮૧. - એક ચંદ્રતુનો કાળ ચાર અહોરાત્ર અને એક અહોરાત્રના સડસઠીયા સાડત્રીશ અંશો (૪) હોય છે. ૬૮૨. કારણ કે ચંદ્રના એક નક્ષત્રપર્યાયમાં સતાવીશ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસઠીયા એકવીશ ભાગ (૨૭ ) હોય છે તેને છએ ભાગવાથી (૨૭ - =૪ શેષ ૩) ભાગમાં ચાર દિવસ આવે છે અને શેષ ત્રણ દિવસ રહે છે તેને સડસઠે ગુણતાં બસોને એક (૭*૩=૨૦૧) થાય છે. તેમાં એકવીશ અંશ ઉમેરવાથી સડસઠીયા બસો ને બાવીશ (૨૦૧+૨૧=) અંશ થાય છે. ૬૮૫. તેને છએ ભાગતાં ઉપર કહ્યા પ્રમાણે સડસઠીયા સાડત્રીશ ( + ૬ = ) અંશ આવે છે. આ ચંદ્ર-તુના પ્રમાણને એટલે (૪ ને) ચંદ્રના સર્વ ઋતુઓની સંખ્યા વડે એટલે ચારસો Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ચંદ્ર ઋતુ કાઢવાની રીત चतु:शत्या व्युत्तरया गुण्यते चेद्भवंति तत् । अष्टादश शतास्त्रिंशा यथोक्ता युगवासराः ॥६८७॥ अथ चंद्रर्तुज्ञानाय करणमुच्यते युगातीतपर्वसंख्या कार्या पंचदशाहता । विवक्षितदिनात्प्राच्या वर्तमानस्य पर्वणः ॥६८८॥ तिथयस्तत्र योज्यंते-ऽवमरात्रोज्झिताथ सा । चतुस्त्रिंशशतहता पंचायत्रिंशतांचिता ॥६८९।। शतैर्दशोत्तरैः षड्भि-विभाज्यैवं कृते सति । लभ्यतेऽतीतऋतवः शेषांशाश्चोद्धरंति ये ॥६९०।। तेषां भागे चतुस्त्रिंश-शतेनात्र यदाप्यते । ते दिना वर्तमानतॊः शेषा अंशा दिनस्य च ॥६९१।। વર્ષ વીપ द्वितीयपर्वैकादश्यां चंद्रर्तुः कतमो युगे । इति प्रश्नेऽतीतमेकं पर्व पंचदशाहतं ॥६९२।। ને બે વડે ગુણીએ ત્યારે પૂર્વે કહ્યા પ્રમાણે એક યુગના અઢાર સો ને ત્રીશ (૪ x ૪૦૨ = ૧૮૩૦) અહોરાત્ર થાય છે. ૬૮-૬૮૭. હવે ચંદ્રતુ જાણવાનું કરણ (રીત) બતાવે છે. યુગને વિષે કહેવાને ઇચ્છેલા દિવસની પહેલાં જેટલા પર્વ વીતી ગયા હોય તેને પંદરથી ગુણવા. તેમાં ચાલતા પર્વની ગયેલી તિથિઓ ભેળવવી. તેમાંથી ક્ષયતિથિ બાદ કરવી, જે અંક રહે તેને એક સો ને ચોત્રીશથી (૧૩૪) ગુણી તેમાં ત્રણસો ને પાંચ ભેળવવા, પછી તે અંકને છ સો ને દશથી ભાગવો, ભાગમાં જે આવે તેટલા વીતી ગયેલા ઋતુ જાણવા. બાકી જે અંશ વધ્યા હોય તેને એક સો ને ચોત્રીશથી ભાગતાં, જે ભાગમાં આવે તેટલા વર્તતા ઋતુના વ્યતીત દિવસો જાણવા અને જે શેષ રહ્યા હોય, તેટલા વર્તતા દિવસોના અંશ જાણવા. ૬૮૮-૬૯૧. - ઉદાહરણ–યુગના આરંભથી બીજા પર્વની અગ્યારશને દિવસે કેટલામો ચંદ્રઋતુ ચાલે છે? એમ કોઈ પ્રશ્ન કરે, ત્યારે એક પર્વ વીતી ગયેલું છે તેને પંદરે ગુણતાં પંદર (૧૫x૧=૧૫) થયા. તેમાં અગ્યારશની પહેલાં દશ તિથિઓ વ્યતીત થયેલી હોવાથી દશ (૧૦) દિવસ ભેળવ્યા, ત્યારે પચ્ચીશ (૧૫x૧૦=૨૫) થયા. અહીં ક્ષયતિથિનો સંભવ નથી તેથી કાંઈ પણ બાદ કરવાનું નથી–એમ જાણવું. પછી આ પચ્ચીશને એક સો ચોત્રીશે (૧૩૪) ગુણતાં તેત્રીશ સો ને પચાસ (૨૫x૧૩૪=૩૩૫૦) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કાલલોક-સર્ગ ૨૮ जाताः पंचदशैतेषु क्षिप्यंते दश वासराः । एकादश्याः प्रागतीता जातैवं पंचविंशतिः ॥६९३।। अवमरात्रस्य त्वत्र संभवो नास्तीति ज्ञेयं । चतुस्त्रिंशशतघ्नाऽसौ त्रयस्त्रिंशच्छती भवेत् । पंचाशदधिकास्यां च पंचाढ्यां त्रिशतीं क्षिपेत् ॥६९४॥ शतानि पंचपंचाशा-न्येवं षट् त्रिंशदेषु च । शतैर्दशोत्तरैः षड्भिर्भक्तेष्वाप्येत पंचकं ॥६९५॥ अंशाच शेषास्तिष्ठति पंचाढ्यानि शतानि षट् । चतुस्त्रिंशशतेनैषां भागे लब्धं चतुष्टयं ॥६९६॥ एकोनसप्ततिश्चांशाः शेषास्ते व्यपवर्तिताः । लब्धाः सार्धश्चतुस्त्रिंश-त्सप्तषष्टिलवा इति ॥६९७॥ अतीताः पंच ऋतवः षष्ठतॊश्च गता दिनाः । चत्वारः पंचमस्याह्नः सप्तषष्टिभवा लवाः ॥६९८॥ गताः सार्द्धाश्चतुस्त्रिंशत् सार्की द्वौ सप्तषष्टिजौ । चंद्र” स्तस्तदा षष्ठे भागौ न्यूनतयांचितौ ॥६९९।। एवमन्यत्रापि भाव्यं. अथ चंद्रर्तुसंपूर्त्ति-तिथे: करणमुच्यते । तत्र बोध्यो ध्रुवराशिः पंचोपेतं शतत्रयं ॥७००। 38 थायछे. तेमात्र सीने पांय (304) मेजवा. त्यारे छत्रीश सोने यावन (3340x304=35५५) થાય છે. તેને છ સો દશે (૧૦) ભાગતાં ભાગમાં પાંચ આવે છે અને બાકી છસોને પાંચ (૦૫) शेष रहे छे. ते (७०५)ने मे सो थोत्रीशे (5०५ - १३४=४) enti भाभा या२ भावे छ અને બાકી ઓગણસીતેર (૬૯) અંશો શેષ રહે છે. તે (૬૯)ને બેથી ભાગતાં સડસઠીયા સાડીચોત્રીશ. (5८ २= शो माछ; तेथी ४वास में भाव्यो : पांय तुमी वाती या छ, 981 ઋતુના ચાર દિવસ ગયા છે અને પાંચમા દિવસના સડસઠીયા સાડીચોટીશ અંશો ગયા છે. તે વખતે છ8ા ચંદ્રઋતુના સડસઠીયા અઢી ભાગ બાકી છે એમ જાણવું. ૬૯૨-૬૯૯. આ રીતે અન્ય સ્થળે પણ જાણવું. હવે ચંદ્રતુ કઈ તિથિએ પૂર્ણ થાય ? તે જાણવા માટે કરણ કહે છે.–આ કરણને વિષે પ્રથમ सो ने पांय (304) ध्रुवराशि वो. ७००. Page #146 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર ઋતુ કઈ તિથિએ પૂર્ણ થાય ? તે જાણવાનું કરણ एवं च - चतुस्त्रिंशशतच्छिन्ना - होरात्रस्य लवा अमी । ज्ञेया ज्ञेयो ध्रुवराशि - नक्षत्रकरणेऽप्यसौ ॥७०१ || अयं द्व्युत्तरवृद्धेन ध्रुवराशिर्निहन्यते । राशिनैकादिना द्वयाढ्य - चतुः शततमावधि ॥७०२ ॥ एकेना मृगांक ध्रुवराशिर्निहन्यते । जिज्ञासिते द्वितीये तु ध्रुवांकस्ताड्यते त्रिभिः ॥७०३ ॥ ट्र्याढ्यचतुः शततम - जिज्ञासायां तु ताड्यते । ध्रुवराशिस्क्र्युत्तराष्ट - शतमानेन राशिना ॥७०४॥ राशिर्युत्तरया वृद्ध्या वर्द्धमानो हि जायते । रूपोनो द्विगुणः स्वस्वा -भीष्टचंद्रर्त्तुमानतः ॥ ७०५ ॥ यथा तृतीये चंद्रत वृद्ध्या द्वयुत्तरया भवेत् । गुणक: पंचमः सोऽस्माद्रूपोंनो द्विघ्न एव हि ॥७०६॥ એક અહોરાત્રને એક સો ને ચોત્રીશે ભાગતાં આવેલા આ લવો છે ; આ ધ્રુવરાશિ નક્ષત્રના કરણમાં પણ સમજવો. ૭૦૧. ૩૦૫ ૧૩૪; ૧૧૧ આ (૩૦૫) ધ્રુવરાશિને એકથી આરંભીને આગળ આગળ બે-બે વધતા અંક વડે ચાર સો ને બે વડે (૪૦૨) ચંદ્રૠતુ સુધી ગુણવો. ૭૦૨. જેમ કે પહેલો ચંદ્રઋતુ જાણવાની ઇચ્છા હોય, તો ધ્રુવરાશિને એકથી ગુણવો અને બીજો ચંદ્રઋતુ જાણવાની ઇચ્છા હોય તો ધ્રુવરાશિને ત્રણ વડે ગુણવો. ૭૦૩. એ પ્રમાણે છેવટે ચાર સો ને બેમો ચંદ્રૠતુ જાણવાની ઇચ્છા હોય તો ધ્રુવરાશિને આઠ સો ને ત્રણ વડે ગુણવો. ૭૦૪. અર્થાત્ અહીં જેટલામો ચંદ્રૠતુ જાણવાની ઇચ્છા હોય તે અંકને બમણો કરી તેમાંથી એક બાદ કરીએ ત્યારે એકથી આગળ આગળ બે-બેની વૃદ્ધિવાળો અંક પ્રાપ્ત થાય છે. ૭૦૫. જેમકે ત્રીજો ચંદ્રૠતુ જાણવાને ઇષ્ટ હોય, તો બે-બેની વૃદ્ધિવાળો પાંચનો અંક આવે છે. તે પાંચનો અંક ત્રણને બમણા કરી એક બાદ કરીએ ત્યારે આવે છે. (એ જ રીતે ચાર સો ને બેમાં ચંદ્રૠતુને જાણવાની ઇચ્છા હોય, તો તેને બમણા કરી એક બાદ કરતાં આઠ સો ને ત્રણ આવે છે.) ૭૦. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કાલલોક-સર્ગ ૨૮ ततस्तथा ताडितोऽसौ ध्रुवराशिर्विभज्यते । चतुस्त्रिंशशतेनायं तिथिचंद्रपूिर्तिभाग् ॥७०७॥ यथा द्वितीयचंद्रर्तु-पृच्छायां त्रिगुणीकृता । पंचाढ्या त्रिशती पंच-दशाढ्याः स्युः शता नव ॥७०८॥ चतुस्त्रिंशशतेनैषां भागे षट् करमागताः । शेषमेकादशशतं तद् द्विकेनापवर्त्यते ॥७०९।। अध्यर्द्धाः पंचपंचाशत् लवाः स्युः सप्तषष्टिजाः । तदेवमिष्टचंद्रर्तु-निश्चयोऽयमुपस्थितः ॥७१०॥ युगादेः षट्स्वतीतेषु दिनेषु सप्तमस्य च । अध्यर्थैः पंचपंचाश-तांशकैः सप्तषष्टिजैः ॥७११॥ व्यतीतैः स्यान्मृगांकर्तु-द्वितीयः पूर्णतां गतः । कार्या विचक्षणैरेवं सर्वत्रान्यत्र भावना ॥७१२॥ अथ सूर्यर्तुसंपूर्ती भोग्यमिंदोस्तथा रवेः । यन्नक्षत्रं भवेत्तस्य ज्ञानाय करणं ब्रुवे ।।७१३॥ ત્યાર પછી ઉપર કહ્યા પ્રમાણે ૮૦૩ ને ૩૦૫ વડે ગુણેલા આ ધ્રુવરાશિને એક સો ને ચોત્રીશે ભાગવાથી ચંદ્રઋતુની સમાપ્તિની તિથિ આવે છે. ૧ ૭૦૭. ઉદાહરણઃ— બીજો ચંદ્રઋતુ કઈ તિથિએ પૂર્ણ થાય ? એમ કોઈ પ્રશ્ન કરે તો ધ્રુવરાશિ ત્રણ સો ને પાંચને (૩૦૫) ત્રણે ગુણતાં નવ સો ને પંદર (૩૦૫૪૩=૯૧૫) થાય છે. તેને એક સો ચોત્રીશે (૯૧૫ - ૧૩૪=૪) ભાગતાં છ ભાગમાં આવે છે. બાકી એક સો ને અગ્યાર (૧૧૧) શેષ રહે છે. તેને બે વડે ભાગવા, ત્યારે સડસઠીયા સાડીપંચાવન (૧૧૧ - ૨=પપા) અંશો આવે છે, તેથી ઇચ્છેલા (બીજા) ચંદ્રઋતુની સમાપ્તિનો આ નિશ્ચય થયો કે યુગની શરૂઆતથી છ દિવસો ગયા પછી સાતમા દિવસના સડસઠીયા સાડીપંચાવન () અંશો જાય તે વખતે બીજો ચંદ્રઋતુ પૂર્ણ થયો. એ પ્રમાણે બીજે સર્વ ઠેકાણે વિચક્ષણોએ જાણવું. ૭૦૮-૭૧૨. હવે સૂર્યઋતુની સમાપ્તિ વખતે ચંદ્ર તથા સૂર્યનું જે ભોગ્ય નક્ષત્ર હોય તે જાણવા માટે કરણ કહું છું. ૭૧૩. અભીષ્ટચન્દ્રતું ૧ | ૨ | ૫ ૧૦, વ્યુત્તરવૃદ્ધરાશિ | | | | ૯ ૧૧ ૧૨ ૧૫ ૧૭ ૧૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સૂર્ય ઋતુની સમાપ્તિ વખતે ચંદ્ર-સૂર્યનું નક્ષત્ર धुवांकराशि योऽत्र पंचोपेतं शतं त्रयं । चतुस्त्रिंशशतच्छिन्ना-होरात्रांशात्मकोऽस्त्ययं ॥७१४॥ एकादिव्युत्तरेणामुं त्रिंशदंतेन राशिना । हत्वा शोधनकान्यस्मा-द्वक्ष्यमाणानि शोधयेत् ॥७१५।। तेषु यच्छोध्यमानेषु सर्वाग्रेण न शुध्यति । सूर्य पूर्ती नक्षत्रं स्याच्चंद्रस्य वेरपि ॥७१६॥ राशेर्युत्तरवृद्धस्य ज्ञेया प्राग्वत्प्ररूपणा । बोध्या शोधनकानां तु प्राज्ञैः प्रज्ञापनासकौ ॥७१७।। अर्द्धक्षेत्रे सप्तषष्टि-ऋक्षे शोधनकं स्मृतं । समक्षेत्रे चतुस्त्रिंशं शतं शोधनकं भवेत् ॥७१८॥ सार्द्धक्षेत्रे च नक्षत्रे स्यादेकाढ्यं शतद्वयं । इंदोरभिजितो भानि शोध्यान्यर्कस्य पुष्यतः ॥७१९।। અહીં ત્રણસો ને પાંચ (૩૦૫) ધ્રુવાંક રાશિ જાણવો. અહોરાત્રનાં એક સો ચોત્રીશ ભાગરૂપ ત્રિરાશિ છે. ૭૧૪. એકથી આરંભીને આગળ આગળ બે-બેની વૃદ્ધિ વડે (૧-૩-૫ વિગેરે વડે) ત્રીશ સુધી તે ધ્રુવકની રાશિને ગુણવો. પછી તેમાંથી આગળ કહેવાશે, તે પ્રમાણે બાદબાકી કરવી. બાદબાકી કરતાં કરતાં જ્યારે બીસ્કુલ બાદ ન થાય, ત્યારે સૂર્યઋતુની સમાપ્તિ કરનારું ચંદ્ર અને સૂર્યનું નક્ષત્ર આવે છે. ૭૧૫-૭૧૬. આગળ આગળ બે-બેની વૃદ્ધિવાળા રાશિની પ્રરૂપણા પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી અને બાદબાકી કરવાની પ્રરૂપણા પંડિતોએ આ પ્રમાણે જાણવી. ૭૧૭. અર્ધક્ષેત્રવાળા નક્ષત્ર હોય તો અડસઠ બાદ કરવા–એમ કહ્યું છે, સમક્ષેત્ર નક્ષત્ર હોય તેમાંથી એક સો ને ચોત્રીશ બાદ કરવા. ૭૧૮. અને સાર્ધક્ષેત્ર નક્ષત્ર હોય તો તેમાંથી બસો ને એક બાદ કરવા. તેમાં ચંદ્રનું ભાગ્ય નક્ષત્ર લાવવું હોય, તો અભિજિત્ નક્ષત્રથી બાદબાકી કરવી અને સૂર્યનું ભાગ્ય નક્ષત્ર લાવવું હોય, તો પુષ્ય નક્ષત્રથી બાદબાકી કરવી. ૭૧૯. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કાલલોક-સર્ગ ૨૮ ऋक्षस्याभिजितः पूर्वं द्विचत्वारिंशदंशकान् ।। राशेविंशोधयेत्तस्मा-च्चंद्रयुक्तर्मचिंतने ॥७२०॥ सूर्यर्क्षयोगचिंतायां चादौ पुष्यस्य शोधयेत् । अष्टाशीतिं ततः शोध्या-न्युडूनि प्रोक्तवत्क्रमात् ।।७२१॥ यथा प्रथमसूर्यर्तुः कस्मिन्नुडुपशालिनि । नक्षत्रे पूर्णतामेति युगे तत्रेदमादिशेत् ॥७२२।। प्रागुक्तो धुवराशियः पंचोपेतं शतत्रयं । एकेन गुणितः सोऽयं तावानेव व्यवस्थितः ॥७२३॥ तस्मादभिजितः शुद्धा द्वाचत्वारिंशदादितः । सत्रिषष्टि शतद्वंद्वं शेषं तस्माच्च शोध्यते ॥७२४॥ श्रुतेः शतं चतुस्त्रिंश-मथ शेषं शतं स्थितं । एकोनत्रिंशमस्माच्च धनिष्ठा तु न शुध्यति ॥७२५॥ ततश्च - एतावत्सु धनिष्ठाया भुक्तेष्वंशेष्विहेंदुना । सूर्यर्तुः प्रथमः पूर्ण इति पूर्वोक्तनिर्णयः ॥७२६।। તેમજ ચંદ્રના ભોગ્ય નક્ષત્રનો વિચાર કરવો હોય, તો તે ધ્રુવાંક રાશિમાંથી પ્રથમ અભિજિત નક્ષત્રના બેંતાળીશ (૪૨) અંશો બાદ કરવા, અને સૂર્ય નક્ષત્રના યોગનો વિચાર કરવો હોય, ત્યારે તે ધ્રુવાંક રાશિમાંથી પ્રથમ પુષ્ય નક્ષત્રના અઠયાસી (૮૮) અંશો બાદ કરવા અને ત્યારપછી કહેલા ક્રમ પ્રમાણે પછીના નક્ષત્રના અંશો બાદ કરવા. ૭૨૦-૭૨૧. ઉદાહરણ- યુગને વિષે પહેલો સૂર્યઋતુ કયા ચંદ્રનક્ષત્રમાં સંપૂર્ણ થાય છે? એમ કોઈ પ્રશ્ન કરે તો તેના જવાબમાં આ પ્રમાણે. ૭૨૨. પ્રથમ જે ત્રણ સો ને પાંચનો ધ્રુવરાશિ કહ્યો છે, તેને એક ગુણતાં તેટલા જ (૩૦૫x૧=૩૦૫) આવે છે. તેમાંથી પ્રથમ અભિજિતના બેતાળીશ અંશો બાદ કરતાં, બાકી બસો ને ત્રેસઠ (૩૦૫૪૨=૨૩) રહે છે. તેમાંથી શ્રવણ નક્ષત્રના એક સો ને ચોત્રીશ (૧૩૪) અંશો બાદ કરતાં એક સો ને ઓગણત્રીસ (૨૩-૧૩૪=૧૨૯) શેષ રહે છે અને તેમાંથી ઘનિષ્ઠાના અંશો બાદ થઈ શક્તા નથી. તેથી ચંદ્ર વડે ઘનિષ્ઠાના ૧૨૯ અંશો ભોગવાઈ જાય, ત્યારે પહેલો સૂર્યઋતુ પૂર્ણ થાય છે, એમ સિદ્ધ થાય છે. ૭૨૩-૭૨૬. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૠતુ પ્રકરણની સમાપ્તિ अथ प्रथमसूर्य-पूर्ती सूर्यर्क्षमुच्यतां । ध्रुवांकोऽत्रापि पूर्वोक्त: पंचोपेतं शतत्रयं ॥ ७२७ ॥ एतच्चैकेन गुणितं तागेव व्यवस्थितं । अष्टाशीतिः शोध्यतेऽस्मात् पुष्यस्य प्रथमं ततः ॥ ७२८॥ शेषे च द्वे शते सप्त-दशाढ्ये शोध्यते ततः । अश्लेषायाः सप्तषष्टिः शेषं सार्द्धं शतं स्थितं ॥ ७२९ ॥ शतमस्माच्चतुस्त्रिंशं मघासंबंधि शोध्यते । षोडशावस्थिताः शेषास्तदेष प्रश्ननिर्णयः ॥७३०॥ सूर्येण पूर्वफाल्गुन्या भागेषु षोडशस्विह । भुक्तेषु प्रथमोऽर्कर्तुः संपूर्ण इति बुध्यतां ॥७३१॥ : लोके तु - मासौ मार्गादिकौ द्वौ द्वा-वृतुर्हेमंत एव च । शिशिरश्च वसंतश्च ग्रीष्मो वर्षास्तथा शरत् ॥७३२॥ ऋतुभिश्चायने भानोः शिशिराद्यैस्त्रिभिस्त्रिभिः । उदग्याम्याभिधे ताभ्यां द्वाभ्यामर्कस्य वत्सरः ॥७३३॥ બીજું ઉદાહરણ– યુગને વિષે પહેલો સૂર્યૠતુ કયા સૂર્યનક્ષત્રમાં પૂર્ણ થાય છે ? તે કહો, એમ કોઈએ પ્રશ્ન પૂછયો, તેના જવાબમાં આ પ્રમાણે કહેવું. અહીં પણ પૂર્વે કહેલો ધ્રુવાંક ત્રણ સો ને પાંચ (૩૦૫) છે. તેને એકથી ગુણતાં તેટલા જ (૩૦૫x૧=૩૦૫) થાય છે. તેમાંથી પ્રથમ પુષ્ય નક્ષત્રના અઠયાશી (૮૮) અંશ બાદ કરવા. બાદ કરતાં બાકી બસો ને સતર (૩૦૫-૮૮=૨૧૭) રહે છે. તેમાંથી અશ્લેષા નક્ષત્રના સડસઠ (૭) અંશો બાદ કરતાં બાકી એક સો ને પચાશ (૨૧૭૬૭=૧૫૦) રહે છે તેમાંથી મઘા નક્ષત્રના એક સો ને ચોત્રીશ (૧૩૪) બાદ કરતાં બાકી સોળ (૧૫૦૧૩૪=૧૬) રહે છે; તેથી પ્રશ્નનો નિર્ણય આ પ્રમાણે થયો કે—સૂર્ય પૂર્વફાલ્ગુની નક્ષત્રના સોળ (૧૬) અંશ ભોગવે ત્યારે પહેલો સૂર્યૠતુ પૂર્ણ થાય છે, એમ જાણવું. ૭૨૭-૭૩૧. ૧૧૫ લૌકિક શાસ્ત્રમાં તો આ પ્રમાણે કહ્યું છે—માગસર માસથી બે-બે માસનો એક એક ઋતુ છે, તે આ પ્રમાણે—હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ્. ૭૩૨. શિશિરાદિ ત્રણ ત્રણ ઋતુથી સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન થાય છે અને તે બે અયનથી સૂર્યનું એક વર્ષ થાય છે. ૭૩૩. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ दृश्यते. इति श्रूयते ॥ इति ऋतुप्रकरणं ॥ ऋतौ ऋतौ द्वौ द्वौ मासा - वित्यद्वे द्वादशैव ते । नामान्येषां द्विधा लौकि- कानि लोकोत्तराणि च ॥७३४|| तत्र लौकिकान्येवं स्याच्छ्रावणो भाद्रपद आश्विन: कार्त्तिकोऽपि च । मार्गशीर्षश्च पौषश्च माघ : फाल्गुन एव च ॥७३५॥ चैत्रस्तथा च वैशाखो ज्येष्ठाषाढाविति क्रमात् । लोकोत्तराण्यथोच्यन्ते नामान्येषां यथाक्रमम् ॥७३६॥ अभिनंदित इत्याद्य द्वितीयः स्यात्प्रतिष्ठितः । तृतीयो विजयाख्यः स्याच्चतुर्थ: प्रीतिवर्द्धनः ॥७३७|| पंचमो भवति श्रेयान् षष्ठः शिव इति स्मृतः । सप्तमः शिशिरः ख्यातो हिमवानिति चाष्टमः ॥७३८ ॥ वसंतमासो नवमस्ततः कुसुमसंभवः । एकादशो निदाघो द्वा-दशो वनविरोहकः ॥७३९॥ अभिनंदितस्थानेभिनंद इति अत्र सूर्यप्रज्ञप्तिवृत्तौ - કાલલોક-સર્ગ ૨૮ એ પ્રમાણે સંભળાય છે. ઈતિ ઋતુપ્રકરણ. એક એક ઋતુના બે-બે માસ હોય છે, તેથી એક વર્ષમાં બાર માસ થાય છે. તે માસનાં નામ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે.૭૩૪. तेमां लौडिङ भासनां नाम या प्रमाणे अनुभे छे- श्रावण, भादृरवो, खासी, अरत, भागसर, पोष, महा, झगरा, चैत्र वैशान, भेठ खने अषाढ. वनविरोहस्थाने वनविरोघीती હવે લોકોત્તર માસનાં નામ અનુક્રમે કહીએ છીએ.૭૩૫-૭૩૬. પહેલો અભિનંદિત, બીજો પ્રતિષ્ઠિત, ત્રીજો વિજય, ચોથો પ્રીતિવર્ધન, પાંચમો શ્રેયાન્; છઠ્ઠો શિવ, સાતમો શિશિર, આઠમો હિમવાન, નવમો વસંત, દસમો કુસુમ સંભવ, અગ્યારમો નિદાધ અને બારમો વનવિરોહક છે.૭૩૭–૭૩૯. અહીં સૂર્ય પ્રજ્ઞપ્તિની ટીકામાં અભિનંદિતને ઠેકાણે અભિનંદ અને વનવિરોહને ઠેકાણે વનવિરોધી એવાં નામ દેખાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ દિવસ રાત્રિનાં નામ प्रतिमासं च पक्षौ द्वौ बहुलः शुक्ल एव च ।। आद्यः पिधीयमानेंदु-मुच्यमानविधुः परः ॥७४०॥ प्रतिपक्षं पंचदश दिवसा रात्रयोऽपि च । प्रतिपद्दिवसो याव-दंते पंचदशीदिनः ॥७४१॥ पूर्वांगनामा प्रथमः परः सिद्धमनोरमः ।। मनोहरस्तृतीयः स्या-द्यशोभद्रस्तुरीयकः ॥७४२॥ परो यशोधरः षष्ठः सर्वकामसमृद्धकः । सप्तमस्त्विद्रमूर्द्धाभि-षिक्तः सौमनसोऽष्टमः ॥७४३॥ धनंजयस्तु नवमोऽर्थसिद्धो दशमः स्मृतः । एकादशश्चाभिजातो द्वादशोऽत्यशनाभिधः ॥७४४॥ शतंजयस्तदग्र्यः स्यादग्निवेश्मा चतुर्दशः । पंचदशस्तूपशम-संज्ञको दिवसो मतः ॥७४५॥ अह्नां पंचदशानाम-प्येताः संज्ञाः श्रुते स्मृताः । अथाह्वयक्रमः पंच-दशानामुच्यते निशां ॥७४६।। उत्तमा १ च सुनक्षत्रा २ एलापत्या ३ यशोधरा ४ । सौमनसा ५ श्रीसंभूता ६ विजया ७ वैजयंत्यपि ८ ॥७४७॥ દરેક માસમાં કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ એમ બે પખવાડીયાં હોય છે. તેમાં પહેલા કૃષ્ણપક્ષમાં ચંદ્ર ઢંકાતો જાય છે (ક્ષીણ થાય છે, અને બીજા શુક્લપક્ષમાં વૃદ્ધિ પામે છે.૭૪૦. દરેક પક્ષમાં પંદર દિવસો અને પંદર રાત્રિઓ હોય છે. તેમાં પહેલો પ્રતિપદાનો દિવસ અને છેલ્લો પૂર્ણિમાનો દિવસ હોય છે.૭૪૧. તેમાં પહેલા દિવસનું નામ પૂર્વાગ, બીજો સિદ્ધમનોરમ, ત્રીજો મનોહર, ચોથો યશોભદ્ર, પાંચમો યશોધર, છઠ્ઠો સર્વકામસમૃદ્ધક, સાતમો ઈદ્રમૂર્ધાભિષિક્ત, આઠમો સૌમનસ, નવમો ધનંજય, દશમો અર્થસિદ્ધ, અગ્યારમો અભિજાત, બારમો અત્યશન, તેરમો શતંજય, ચૌદમો અગ્નિ વેશ્મા અને પંદરમો દિવસ ઉપશમ નામનો કહ્યો છે.૭૪૨-૭૪૫. આ પ્રમાણે પંદર દિવસોનાં નામ ધૃતમાં કહેલાં છે. હવે પંદરે રાત્રિઓનાં નામ અનુક્રમે કહીએ छी..७४६. उत्तम॥ १, सुनक्षत्र २. मेलापत्या, 3, यशोध२१, ४ सौमनसा ५, श्रीसंभूता 5, वि४या ૭, વૈજયંતી ૮, જયંતી ૯, અપરાજિતા ૧૦, ઈચ્છા ૧૧, સમાહારા ૧૨, તેજા ૧૩, અતિતેજા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કાલલોક-સર્ગ ૨૮ जयंती ८ नवमी ज्ञेया दशमी चापराजिता १० । इच्छा ११ तथा समाहारा १२ भवेत्तेजा १३ स्त्रयोदशी ॥७४८॥ अतितेजा १४ स्ततो देवा-नंदा १५ पंचदशी भवेत् । नामांतरं भवत्यस्या नूनं निरतिरित्यपि ॥७४९॥ इत्यहोरात्राणां दिनरात्रिनामानि । तिथयोऽपि स्मृताः पंच-दश द्वेधा भवंति ताः । दिनरात्रिविभेदेन तासां नामान्यथ ब्रुवे ॥७५०॥ नंदा १ भद्रा २ जया ३ तुच्छा ४ पूर्णे ५ त्यावर्त्यते त्रिशः । पंचैवं त्रिगुणाः पंच-दशोक्तास्तिथयो जिनैः ॥७५१॥ नंदाख्या प्रतिपत् षष्ठी भवेदेकादशी तथा । द्वितीया सप्तमी द्वाद-श्येता भद्राभिधा मताः ॥७५२॥ जयास्तृतीयाष्टम्यौ च त्रयोदशी च कीर्त्तिताः । चतुर्थी नवमी भूते-ष्टा च तुच्छाह्वयाः स्मृताः ॥७५३॥ पंचमी दशमी पंच-दशी पूर्णाभिधा इमाः । अहस्तिथीनां नामानि ज्ञेयान्येवं यथाक्रमं ॥७५४॥ ૧૪ અને પંદરમી દેવાનંદા છે. આ દેવાનંદાનું બીજું નામ નિરતિ પણ છે.૭૪૭–૭૪૯. આ પ્રમાણે દિવસ રાત્રિનાં નામ કહ્યાં છે. તિથિઓ પણ પંદર છે. તે પણ દિવસ અને રાત્રિના ભેદથી બે પ્રકારની છે, તેનાં નામ હું उई .७५0. नं. १, मद्रा, २, ४या 3, ७७॥ ४, पू ५. ॥ पांय नामने ! पार भावर्तन ४२११. પાંચને ત્રણગણા કરવાથી પંદર તિથિઓ થાય છે–એમ જિનેશ્વરોએ કહ્યું છે.૭૫૧. તેમાં પ્રતિપદા, છ8 અને અગ્યારશ, એ ત્રણ તિથિઓ નંદા નામની છે. બીજ, સાતમ અને બારશ, એ ત્રણ તિથિઓ ભદ્રા નામની છે. ૭૫૨. ત્રીજ, આઠમ અને તેરશ, એ ત્રણ તિથિઓ જયા નામની છે, ચોથ, નોમ અને ચૌદશ, એ यो तु291 (Rstl) नामनी छ. ७५3. પાંચમ, દશમ અને પુનમ, એ તિથિઓ પૂર્ણા નામની કહેવાય છે. આ પ્રમાણે દિવસની તિથિનાં નામો અનુક્રમે જાણવાં.૭૫૪. - Page #154 -------------------------------------------------------------------------- ________________ તિથિનાં સ્વામી ૧૧૯ उग्रवती भोगवती तृतीया च यशोमती । सर्वसिद्धा शुभनामा पंचैतास्तिथयस्त्रिशः ॥७५५॥ अयं भाव:-उग्रवत्यभिधानेन नंदातिथिर्निशातिथिः । भद्रातिथिनां रजनी-तिथिर्भोगवतीति च ॥७५६॥ यशोमतीति च ज्ञेया जयानां यामिनीतिथिः । तुच्छा रात्रितिथिर्जेया सर्वसिद्धेति नामतः ॥७५७॥ शुभनामा भवेत्पूर्णा तिथी रात्रितिथि: स्फुटं । एवं पंचदश ज्ञेया रजनीतिथयो बुधैः ॥७५८॥ एषां पंचदशानां तिथीनां स्वामिनश्चैवं लौकिकशास्त्रेषु निरूपिता: तिथिपाश्चतुर्मुख १ विधातृ २ विष्णवो ३ यम ४, शीतदीधिति ५ विशाख ६ वज्रिणः ७ । वसु ८ नाग ९ धर्म १० शिव ११ तिग्मरश्मयो १२, मदन: १३ कलि १४ स्तदनु विश्व १५ इत्यपि ॥७५९।। तिथौ हि दर्शसंज्ञके पितृनुशंत्यधीश्वरान् । त्रयोदशीतृतीययोः स्मृतस्तु वित्तपोऽपरैः ॥७६०॥ ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વસિદ્ધા અને શુભા નામની આ પાંચ તિથિઓને ત્રણવાર આવર્તન ७२वी.७५५. म भावार्थ छ ?-नहाथ (१-६-११)नी रात्रिनी तिथि अवती नामनी 18वी, (भद्राय (२-७-१२)नी रात्रिनी यि मोगपती नामनी वी.७५७ . ___ या Alथ (3-८-१३)नी रात्रिनी alथ यशोमती 19वी, तु तिथि (४-८-१४) नी રાત્રિની તિથિ સર્વસિદ્ધા નામની જાણવી. ૭૫૭. અને પૂર્ણ તિથિ (૫–૧૦–૧૫)ની રાત્રિની તિથિ શુભા નામની જાણવી. આ પ્રમાણે પંડિતોએ પંદર રાત્રિની તિથિઓ જાણવી. ૭૫૮. આ પંદર તિથિઓના સ્વામી લૌકિક શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યા છે. ચતુર્મુખ બ્રહ્મા) ૧, વિધાતા २, विष्णु 3, यम ४, शीतपति (यंद्र) ५, विशन, 5, [ ७, वसु. ८, ना॥८, धर्म १०, શિવ ૧૧, તિગ્મરશ્મિ (સૂર્ય) ૧૨, મદન ૧૩, કલિ ૧૪, અને વિશ્વ ૧૫. આ અનુક્રમે પંદર તિથિઓના પંદર સ્વામીઓ છે. ૭૫૯. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨) કાલલોક-સર્ગ ૨૮ मतांतरे च-वह्नि १ विरञ्चो २ गिरिजा ३ गणेशः ४, ___ फणी ५ विशाखो ६ दिनकृत् ७ महेशः ८ । दुर्गा ९ तको १० विश्व ११ हरि १२, स्मराश्च १३ शर्वः १४ शशी १५ चेति पुराणदृष्टाः ॥७६१॥ ___ एषां देवानां प्रतिष्ठादौ च तत्तत्तिथीनामुपयोगः, जिनस्य तु प्रतिष्ठादौ सर्वेऽपि तिथिनक्षत्रकरणक्षणानाम् शुद्धत्वे सत्युपयोगिन एव, तस्य सर्वदेवाधिदेवत्वादित्याद्यारंभसिद्धिवार्तिके । अहोरात्रतिथिनां च विशेषोऽयमुदीरितः । भानुत्पन्ना अहोरात्रा-स्तिथयः पुनरिंदुजाः ॥७६२॥ उक्तं च -सूरस्स गगनमंडल-विभागनिफाइया अहोरत्ता । चंदस्स हाणिवुढी-कएण निष्फज्जए उ तिही ॥७६२ALI किं च - अहोरात्रो भवेदोदयादऊदयावधि । પ્રાષ્ઠિતમાન-હોત્રિમિતા તિથિ: II૭૬ રૂા અમાવસ્યા તિથિના સ્વામી પિતૃ નામના છે. તેરશ અને ત્રીજનો સ્વામી વિત્તપ (કુબેર) છે–એમ કેટલાક કહે છે.૭૬૦; બીજો મત આ પ્રમાણે છે.–અગ્નિ ૧, વિરંચ, ૨, ગિરિજા (પાર્વતી) ૩, ગણેશ ૪, ફણી ૫, વિશાખ ૬, દિનકર ૭, મહેશ ૮, દુર્ગા ૯, અંતક ૧૦, વિશ્વ ૧૧, હરિ ૧૨, સ્મર ૧૩, શર્વ ૧૪ અને શશી ૧૫. આ પ્રમાણે પંદર તિથિઓના પંદર સ્વામી પુરાણમાં કહ્યા છે.૭૬૧. આ ઉપર કહેલા દેવોની પ્રતિષ્ઠા વિગેરે કાર્યમાં તે તે દેવની તિથિનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ જિનેશ્વરની પ્રતિષ્ઠાદિકમાં તો સર્વે તિથિઓ, નક્ષત્રો, કરણ અને ક્ષણો શુભ હોય, તો ઉપયોગમાં આવે છે; કેમકે જિનેશ્વર સર્વ દેવના અધિદેવ છે. ઈત્યાદિ આરંભસિદ્ધિની ટીકામાં લખ્યું અહોરાત્ર અને તિથિઓમાં આટલું વિશેષ કહ્યું છે કે–અહોરાત્રની ઉત્પત્તિ સૂર્યથી થાય છે અને તિથિની ઉત્પત્તિ ચંદ્રથી થાય છે.૭૬૨. તે વિષે કહ્યું છે કે–સૂર્ય ગગનમંડળના વિભાગને ઓળંગે છે. તેને આશ્રયી અહોરાત્ર થાય છે અને ચંદ્રની હાનિ-વૃદ્ધિ વડે તિથિ ઉત્પન્ન થાય છે. ૭૬૨A. સૂર્યના ઉદયથી આરંભી ફરીથી સૂર્યોદય થાય ત્યાં સુધીનો અહોરાત્ર થાય છે અને એક અહોરાત્રના બાસઠમા ભાગે ન્યૂન તિથિ થાય છે.૭૬૩. Page #156 -------------------------------------------------------------------------- ________________ તિથિનું પ્રમાણ इत्यादिभिर्विशेषैः स्या-दहोरात्रात्पृथक् तिथि: 1 द्विधात्वं च भवेत्तस्या दिनरात्र्यंशकल्पनात् ॥७६४॥ यद्वदेकोऽप्यहोरात्र : सूर्यजातो द्विधाकृतः । दिनरात्रिविभेदेन संज्ञाभेदप्ररूपणात् ॥७६५॥ तथैव तिथिरेकापि शशिजाता द्विधा कृता । दिनरात्रिविभेदेन संज्ञाभेदप्ररूपणात् ॥७६६ ॥ एकैकस्यास्तिथेः काल - मानमेवं प्रकीर्त्तितं । मुहूर्त्तानां त्रिंशदेक- न्यूनाभागास्तथोपरि ॥७६७॥ स्युर्द्वात्रिंशन्मुहूर्त्तस्यै- -સ્ય દાષ્ટિન્વિતાઃ । अस्योत्पत्तिः कथमिति श्रद्धा चेत् श्रूयतां तदा ॥ ७६८|| अहोरात्रस्य भागा द्वा षष्टिभागीकृतस्य हि । एकषष्टिस्तिथेर्मान-मेकैकस्य यदीरितं ॥७६९॥ द्वाषष्टिजांशरूपैक - षष्टिस्तत्रिंशता हता । अहोरात्रमुहूर्तैः स्यात्रिंशाष्टादशशत्यहो ॥७७०॥ આવી વિશેષતાઓને કારણે અહોરાત્રથી તિથિ જુદી છે, અને દિવસરાત્રિરૂપ વિભાગની કલ્પના કરવાથી જ તે તિથિ બે પ્રકારની કહેવાય છે.૭૪. ૧૨૧ જેમ સૂર્યથી ઉત્પન્ન થયેલો અહોરાત્ર એક જ છે, છતાં સંજ્ઞા(નામના) ભેદથી પ્રરૂપણા કરવાથી દિવસ અને રાત્રિના ભેદવડે બે પ્રકારનો થાય છે.૭૫. તે જ પ્રમાણે ચંદ્રથી ઉત્પન્ન થયેલી એક જ તિથિ સંજ્ઞાના ભેદથી પ્રરૂપણા કરવાથી દિવસ અને રાત્રિના ભેદવડે બે પ્રકારની કરાય છે.૭૬૬. એક એક તિથિના કાળનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે, એક ન્યૂન ત્રીશ (૨૯) મુહૂર્ત તથા ઉપર એક મુહૂર્તના બાસઠ ભાગ કરીએ તેવા બત્રીશ ભાગ (એટલે કે ઓગણત્રીશ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા બત્રીશ ભાગ એક તિથિના કાળનું માન જાણવું.) આટલા કાળની ઉત્પત્તિ શી રીતે થાય ? તે જો શ્રદ્ધા હોય તો સાંભળો.૭૬૭-૭૬૮. ૩૨ ર એક અહોરાત્રના બાસઠ ભાગ કરીએ, તેમાંથી એકસઠ ભાગ જેટલું એક એક તિથિનું કાળમાન જે કહ્યું છે, તે બાસઠીયા એકસઠ અંશોને એક અહોરાત્રના ત્રીશ મુહૂર્તવડે ગુણવાથી અઢાર સો ને ત્રીશ (૪૩૦=૧૮૩૦) થાય છે.૭૬૯–૭૭૦. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ततश्च - एते चांशा द्वाष- ष्ट्यंशीकृतसकलतिथिमुहूर्त्तानां । संतीति द्वाषष्ट्या मुहूर्त्तकरणाय भजनीयाः ॥ ७७१। ततो मुहूर्त्ता एकोन - त्रिंशद्द्वात्रिंशदंशकाः । द्वाषष्टिजा मुहूर्त्तस्या - गतास्तैश्च तिथेर्मितिः ॥७७२ ॥ कालेन चेयता पंच- दशांशश्चतुरंशकः । द्वाषष्ट्यंशीकृतस्येंदोर्हीयते वर्द्धते तथा ॥७७३॥ यत्तिथिश्चंद्रजेत्युक्तं तदप्येवं विनिश्चितं । इंदो: पंचदशांशस्य हानिवृद्ध्यनुवर्त्तनात् ॥७७४॥ इति तिथिमाननिरूपणं । सांप्रतं चेप्सितदिने कियन्मानेप्सिता तिथिः । इति ज्ञानाय करणं यथाशास्त्रं निरूप्यते ॥ ७७५॥ अभीष्टतिथिपर्यंत- स्तिथिराशिर्युगादितः । द्वाषष्ट्या ह्रियते लब्धं त्याज्यं शेषं तु यत्स्थितं ॥ ७७६ ॥ तदेकषष्ट्या गुणितं द्वाषष्ट्या प्रविभज्यते । लब्धत्रापि च त्याज्यं शेषास्तिष्ठंति ये लवाः ॥७७७॥ આ (૧૮૩૦) અંશો બાસઠીયા કરેલા આખી તિથિના મુહૂર્તોના છે, તેથી તેના મુહૂર્ત કરવા માટે બાસઠ વડે ભાગવા (૧૮૩૦ + ૬૨) તેમ કરવાથી ઓગણત્રીશ મુહૂર્તો અને એક મુહૂર્તના બાસઠીયા બત્રીશ (૨૯ ૢ) અંશ આટલું તિથિનું કાળમાન થયું.૭૭૧-૭૭૨. આટલા કાળે પંદરીઓ એક ભાગ બાસઠીયા ભાગ કરેલા ચંદ્રના ચાર અંશ () હાનિ પામે छे जने वृद्धि पाये छे.७७३. કાલલોક-સર્ગ ૨૮ તેથી તિથિ ચંદ્રથી ઉત્પન્ન થાય છે, એમ જે કહ્યું-તે પણ આ પ્રમાણે પંદર અંશવાળા ચંદ્રની હાનિ-વૃદ્ધિને અનુસરીને નિશ્ચિત થાય છે.૭૭૪. ઈતિ તિથિમાન પ્રરૂપણા. ઈચ્છેલા દિવસે, ઈચ્છેલી તિથિ કેટલા કાળના પ્રમાણવાળી હોય છે ? તે જાણવા માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરણ બતાવીએ છીએ.૭૭૫. યુગના આરંભથી ઈચ્છેલી તિથિ સુધીના તિથિરાશિને બાસઠે ભાગવો. ભાગમાં જે આવે તેનો ત્યાગ કરવો. શેષ જે અંક રહ્યો હોય, તેને એકસઠથી ગુણી બાસઠથી ભાગ દેવો. ભાગમાં જે આવે, Page #158 -------------------------------------------------------------------------- ________________ કઈ તિથિ કેટલા પ્રમાણની હોય? ૧૨૩ तावन्मानाभीष्टतिथि-विवक्षितदिने भवेत् । उदाहरणमस्याथ करणस्य निशम्यतां ॥७७८॥ युगस्य प्रथमे चंद्र-वर्षे मासे तथाश्विने । कियन्माना भवेच्छुक्ल-पंचमीत्यत्र कथ्यते ॥७७९॥ तिथिराशिर्भवत्येत-त्पंचम्यंतो युगादितः । अशीतिसंख्यो द्वाषष्ट्या भक्तेऽस्मिन्नेक आप्यते ॥७८०॥ स च त्याज्य: शेषमष्टा-दश तान् परिताडयेत् । एकषष्ट्या स्यात्ततोऽष्टा-नवत्याढ्यं सहस्रकं ॥७८१।। द्वाषष्ट्यास्मिन् हृते लब्धं त्यक्तं शेषमिह स्थितं । द्वाषष्ट्यंशाश्चतुश्चत्वा-रिंशदित्येष निर्णयः ॥७८२॥ युगस्याये चंद्रवर्षे धवलाश्विनपंचमी । चतुश्चत्वारिंशदंश-मानास्तीत्यत्र भावना ॥७८३॥ अत्र चेयं वासना-द्वाषष्ट्या हि तिथिभिः परिपूर्णा एकषष्टिरहोरात्रा भवंति ततः परिपूर्णाहोरात्रपातनार्थं द्वाषष्ट्या ईप्सिततिथिराशेर्विभागः क्रियते, विभागे च कृते यच्छेषमुपलभ्यते, तदेकषष्टिगुणं क्रियते तदेकैकस्यास्तिथेषष्टिभागीकृताहोरात्रसत्कैकषष्ठिभागप्रमाणत्वादिति ज्ञेयं । ૪૦ તેનો અહીં પણ ત્યાગ કરવો. શેષ જે અંશ રહ્યા હોય તેટલા પ્રમાણવાળી ઈષ્ટ દિવસની ઈષ્ટ તિથિ જાણવી. આ કરણનું ઉદાહરણ સાંભળો. ૭૭૬-૭૭૮. પ્રશ્ન :- યુગના પહેલા ચંદ્રવર્ષમાં આસો સુદ પાંચમ કેટલા પ્રમાણવાળી હોય ? ઉત્તર :- યુગના પ્રારંભથી આ આસો સુદ પંચમી સુધીનો તિથિરાશિ એસીની સંખ્યાવાળો છે, તેથી તેને બાસઠે ભાગતા (૮૦- ૬૨) ભાગમાં એક શેષ આવે છે, તેનો ત્યાગ કરવો. બાકી અઢાર (૧૮) રહ્યા તેને એકસઠે ગુણવા; તેથી એક હજાર ને અઠ્ઠાણું (૧૮૮૬૧=૧૦૯૮) થાય છે. તેને બાસઠે ભાગતાં ભાગમાં આવેલા (૧૦૯૮ + ૬૨=૧૭ માં ૧૭)નો ત્યાગ કર્યો. બાકી બાસઠીયા ગુમાળીશ અંશ રહ્યા; તેથી આ પ્રમાણે જવાબ આવ્યો. કેયુગના પહેલા ચંદ્રવર્ષમાં આસો સુદ પાંચમ બાસઠીયા ચુમાળીશ અંશના પ્રમાણવાળી છે એમ અહીં જાણવું.૭૭૯-૭૮૩. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે–બાસઠ તિથિથી પરિપૂર્ણ એકસઠ અહોરાત્ર થાય છે તેથી પરિપૂર્ણ અહોરાત્ર કરવા માટે ઈષ્ટ તિથિના રાશિને બાસઠથી ભાગવા જોઈએ. ભાગાકાર કરવાથી જે શેષ રહે તેને એકસઠથી ગુણવા જોઈએ. કારણકે દરેક તિથિનું પ્રમાણ એક અહોરાત્રના બાસઠીયા એકસઠ ભાગનું છે; તેથી એમ જાણવું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કાલલોક-સર્ગ ૨૮ युगेऽथावमरात्राणां स्वरूपं किंचिदुच्यते । भवंति ते च षड् वर्षे तथा त्रिंशद्युगेऽखिले ॥७८४॥ एकैकस्मिन्नहोरात्र एको द्वाषष्टिकल्पितः । लभ्यतेऽवमरात्रांश एकवृद्ध्या यथोत्तरं ॥७८५॥ कर्ममासे ततः पूर्णो त्रिंशद् द्वाषष्टिजा लवाः । लभ्यते ऽवमरात्रस्य तत एवोच्यते बुधैः ॥७८६।। विश्लेषे विहिते येशाः शेषाः कर्मेंदुमासयोः । त्रिंशद् द्वाषष्टिजाः कर्म-मासस्यैतेऽवमांशकाः ॥७८७॥ उक्तं च- चंदउडुमासाणं अंसा जे दिस्सए विसेसंमि । ते ओमरत्तभागा भवंति मासस्स नायव्वा ॥७८८॥ कर्ममासद्वये पूर्णे ततः षष्टिदिनात्मके । संपूर्णोऽवमरात्रः स्या-देकषष्टितमे दिने ॥७८९।। अयं भावः-द्वाषष्टिरंशाः कल्प्यंतेऽ-होरात्रस्यादिमेऽथ च । तत्रैकषष्टिभागात्मा संपूर्णा प्रथमा तिथिः ॥७९०॥ હવે એક યુગમાં કેટલા અવમરાત્ર આવે ? તેનું કાંઈક સ્વરૂપ કહીએ છીએ. તે અવરાત્રો એક વર્ષમાં જ આવે છે, તેથી આખા એક યુગમાં ત્રીશ આવે છે.૭૮૪. એક એક અહોરાત્રમાં એક અહોરાત્રનો બાસઠીયો એક અંશ અવમાત્રનો આવે છે. એ જ રીતે ઉત્તરોત્તર એક એક અવમાત્રના અંશની વૃદ્ધિ કરવી.૭૮૫. તેથી એક કર્મમાસ પૂર્ણ થાય, ત્યારે અવમરાત્રના બાસઠીયા ત્રીશ અંશ પ્રાપ્ત થાય છે; તેથી જ પંડિતો કહે છે કે કર્મમાસ અને ચંદ્રમાસનો વિશ્લેષ કરીએ, ત્યારે કર્મમાસના જે બાસઠીયા ત્રીશ અંશ બાકી રહે છે તે અવમાત્રના અંશો છે. ૭૮૬–૭૮૭. કહ્યું છે કે-“ચંદ્રમાસ અને કર્મમાસનો વિશ્લેષ કરતાં જે કર્મમાસના શેષ અંશો જોવામાં આવે છે, તે અવમાત્રના અંશો જાણવા''.૭૮૮. ત્યારપછી સાઠ દિવસના પ્રમાણવાળા બે કર્મમાસ પૂર્ણ થાય, ત્યારે એકસઠમે દિવસે એક અવરાત્ર (ક્ષયતિથિ) પૂર્ણ થાય છે.૭૮૯. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–એક અહોરાત્રના બાસઠ અંશ કલ્પવા(કરવા), તેમાં પહેલા એકસઠ ભાગમાં પહેલી તિથિ સંપૂર્ણ થાય છે. ૭૯૦. ૧ ક્ષયતિથિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ક્ષય તિથિનું વર્ણન ૧૨૫ एको द्वाषष्टिभागो यो-ऽहोरात्रस्यावशिष्यते । एकांशेन द्वितीयापि तिथिस्तत्र समाविशत् ॥७९१।। एको द्वाषष्टिभागोऽस्या अतीतः प्रथमे दिने । ततः षष्ट्यंशात्मिकेय-महोरात्रे द्वितीयके ॥७९२॥ द्वाषष्ट्यंशद्व्ये तस्य शेषेऽसौ पूर्णतां गता । द्वाभ्यां भागाभ्यां प्रविष्टा तृतीयास्मिंस्ततस्तिथिः ॥७९३।। अहोरात्रे तृतीयेऽथ भागास्तुर्यतिथेस्त्रयः । प्रविशंत्यथ पंचम्या-श्चत्वारोंशास्तुरीयके ।।७९४॥ एवमेकैकभागेन हीयते प्राक्तनी तिथिः । वर्द्धते प्रत्यहोरात्रं तिथिरागामिनी पुनः ॥७९५॥ एकत्रिंशत्तमतिथे-रेवं त्रिंशत्तमे दिने । त्रिंशदंशाः प्रविष्टाः स्यु-स्ततस्तस्मिन् दिने खलु ॥७९६॥ द्वात्रिंशदंशप्रमिता तिथिस्त्रिंशत्तमी भवेत् । त्रिंशद्वाषष्ट्यंशमाना चैकत्रिंशत्तमी तिथिः ॥७९७॥ તે અહોરાત્રનો જે બાસઠીયો (છેલ્લો) એક ભાગ બાકી રહ્યો છે, ત્યાં તે એક અંશ વડે બીજી તિથિ પ્રવેશ કરે છે. (બીજી તિથિનો એક અંશ તેમાં સમાય છે.) ૭૯૧. આ બીજી તિથિનો બાસઠીયો એક અંશ પહેલા અહોરાત્રમાં વ્યતીત થયો, તેથી બીજા અહોરાત્રમાં આ બીજી તિથિ સાઠ અંશવાળી રહી.૭૯૨. તે બીજા અહોરાત્રના બાસઠીયા બે અંગ બાકી રહ્યા ત્યારે આ બીજી તિથિ પૂર્ણ થાય છે; તેથી તે બીજા અહોરાત્રના છેલ્લા બે અંશમાં ત્રીજી તિથિનો પ્રવેશ થાય છે.૭૯૩. પછી ત્રીજા અહોરાત્રને અંતે ચોથી તિથિના બાસઠીયા ત્રણ અંશ પ્રવેશ કરે છે, અને ચોથા અહોરાત્રને અંતે પાંચમી તિથિના ચાર અંશો પ્રવેશ કરે છે.૭૯૪. એ જ પ્રમાણે ઉત્તરોત્તર અહોરાત્રમાં પૂર્વની તિથિનો એક એક અંશ હાનિ પામે છે અને એક એક અહોરાત્રમાં આવતી (પછીની) તિથિનો એક એક અંશ વૃદ્ધિ પામે છે.૭૯૫. આ પ્રમાણે ગણતાં ત્રીશમા અહોરાત્રમાં એકત્રીશમી તિથિના ત્રીશ અંશ પ્રવેશ કરે છે, તેથી તે અહોરાત્રે ત્રીશમી તિથિના બત્રીશ અંશો ભોગવાય છે અને બાસઠીયા ત્રીશ અંશ એકત્રીશમી તિથિના હોય છે. ૭૯૬–૭૯૭. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કાલલોક-સર્ગ ૨૮ क्रमाच्च -द्वावंशौ स्त: षष्टितम-तिथेः षष्टितमे दिने । एकषष्टितमतिथे-स्तत्र षष्टिः स्युरंशकाः ॥७९८॥ एकषष्टिमतिथे-चैकषष्टितमे दिने । एकोशः स्यात्ततो द्वाष-ष्टितमी चाखिला तिथिः ॥७९९॥ एवं च द्वाषष्टितमी प्रविष्टा चाखिला तिथिः । एकषष्टिभागरूपा-त्रैकषष्टितमे दिने ॥८००॥ एकषष्टितमदिन-स्याद्यो द्वाषष्टिजो लवः । एकषष्टितमतिथे-श्चरमोऽसौ विभाव्यतां ॥८०१॥ ततश्च द्वाषष्टितमो-ऽप्यत्रैवांतं गतस्तिथिः । एवमस्मिन्नहोरात्रे द्वे तिथी पूर्णतां गते ॥८०२॥ द्वाषष्टितमघनस्य ततः सूर्योदयक्षणे । उपस्थिता पूर्वरीत्या द्राक् त्रिषष्टितमी तिथिः ॥८०३॥ एवं च द्वाषष्टितमी नाप्ता सूर्योदयं तिथिः । पतितेति ततो लोके शुभकार्येष्वनाहता ॥८०४॥ એ જ સાઠમા અહોરાત્રે સાઠમી તિથિના બે અંશો જ હોય છે, અને એકસઠમી તિથિના સાઠ અંશો હોય છે. ૭૯૮. તથા એકસઠમાં અહોરાત્રે એકસઠમી તિથિનો એક અંશ હોય છે, તેથી બાસઠમી આખી તિથિ તેમાં સમાઈ જાય છે. ૭૯૯. આ પ્રમાણે આ એકસઠમા અહોરાત્રમાં એકસઠ અંશના પ્રમાણવાળી બાસઠમી તિથિ આખી સમાઈ જાય છે.૮૦૦. તેથી એકસઠમા અહોરાત્રનો જે પહેલો બાસઠીયો અંશ છે, તે એકસઠમી તિથિનો છેલ્લો અંશ હોય છે–એમ જાણવું.૮૦૧. તેથી બાસઠમી તિથિ પણ આ એકસઠમા અહોરાત્રમાં જ પૂર્ણ થાય છે, તેથી આ એકસઠમા અહોરાત્રમાં બે (એકસઠમી અને બાસઠમી) તિથિ પૂર્ણતાને પામે છે. ૮૦૨. તેથી બાસઠમા અહોરાત્રના સૂર્યોદય વખતે પૂર્વની રીતે ગણતાં ત્રેસઠમી તિથિ શરૂ થાય છે.૮૦૩. એમ થવાથી બાસઠમી તિથિ સૂર્યોદયને પામી નહીં, તેથી તે લોકમાં પતિત (ક્ષય) તિથિ કહેવાય છે. તે ક્ષયતિથિનો શુભ કાર્યમાં આદર કરાતો નથી.૮૦૪. Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્ષય તિથિનું વર્ણન ૧૨૭ तथाहः - एक्कंमि अहोरत्ते दोवि तिही जत्थ निहणमेज्जासु । सोत्थ तिही परिहायइ सुहुमेण हविज्ज सो चरिमो ॥८०५॥ 'सुहुमेणत्ति' सूक्ष्मेण-अतिश्लक्ष्णेन द्वाषष्टितमरूपतया एकैकेन भागेन हीनेन परिहीयमानाया द्वाषष्टितमायास्तिथेः स एकषष्टितमो दिवसश्चरम इति, તથાદિ - યુથાધિપ્રતિપ-થતુ પર્વવ્યતિ | लभतेऽवमरात्रत्व-मेकषष्टितमा तिथिः ॥८०६।। आश्विनप्रतिपत् कृष्णा सा ज्ञेयास्यां यतोऽविशत् । तिथिर्द्वितीया सर्वांश-रेकषष्टिलवात्मिका ॥८०७॥ ज्योतिष्करंडके तु - तइयंमि ओमरतं कायलं सत्तमंमि पक्खंमि । वासहिमगिम्हकाले चउचउमासे विधीयते ॥८०८।। इत्युक्तं एतदनुसारेण च आषाढप्रतिपद आरभ्य यथोत्तरमेकषष्टितमासु भाद्रपदकृष्णप्रतिपदादिष्ववमरात्राः स्युः,परं ज्योतिष्करंडटीकायां श्रीमलयगिरिपादैरेवमुक्तं-इहाषाढाद्या लोके ऋतवः प्रसिद्धिमैयरुस्ततो लौकिकव्यवहारमपेक्ष्याषाढादारभ्य प्रतिदिवसमेकैकद्वाषष्टि-भागहान्या કહ્યું છે કે “જે એક જ અહોરાત્રમાં બે તિથિ પૂર્ણ થાય છે, તે દિવસ શુભ કાર્યમાં તજવા લાયક છે; કેમકે સૂક્ષ્મતાને કારણે તે દિવસ છેલ્લો કહેવાય છે''.૮૦૫. અહીં સૂક્ષ્મ એટલે બાસઠીયા એક એક અંશથી હીન થતી બાસઠમી તિથિનો તે એકસઠમો દિવસ ચરમ એટલે છેલ્લો છે. તે આ પ્રમાણે–યુગની પહેલી એકમથી ચાર પર્વવ્યતીત થાય, ત્યારે એકસઠમી તિથિ અવમરાત્રપણાને પામે છે.૮૦૬. તે આસો વદ એકમ જાણવી કેમકે તેમાં પ્રતિપદામાં) એકસઠ અંશવાળી બીજની તિથિ આખી સમાઈ જાય છે.૮૦૭. જ્યોતિષ્કરંડકમાં તો આ પ્રમાણે કહ્યું છે,–“વર્ષા, હિમ અને ગ્રીષ્મકાળના ચાર ચાર માસમાં ત્રીજા અને સાતમા પખવાડીયામાં અવરાત્ર આવે છે.'' ૮૦૮. આ વચનને અનુસાર અષાઢ માસની પ્રતિપદાને આરંભી ઉત્તરોત્તર એકસઠમી તિથિઓમાં એટલે ભાદરવા વદ એકમ વિગેરે તિથિમાં અવમરાત્રો હોય છે; પરંતુ જ્યોતિષ્કરંડકની ટીકામાં શ્રીમલયગિરિમહારાજે આ પ્રમાણે કહ્યું છે કે- “અહીં લોકમાં અષાઢ માસથી આરંભીને ઋતુની પ્રવૃત્તિ પ્રસિદ્ધ છે તેથી લૌકિક વ્યવહારની અપેક્ષાએ અષાઢ માસથી આરંભીને હમેશાં એક એક બાસઠીયા અંશની હાનિવડે વર્ષાકાલાદિમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કાલલોક-સર્ગ ૨૮ वर्षाकालादिगतेषु तृतीयादिपर्वसु यथोक्ता अवमरात्राः प्रतिपाद्यते, परमार्थतः पुनः श्रावणबहुलप्रतिपल्लक्षणाद्युगादित आरभ्य चतुश्चतुःपर्वातिक्रमे वेदितव्या इति ज्ञेयं । आश्विनस्य तृतीयाया-असितायाः प्रभृत्यथ । कृष्णा तृतीया मार्गस्या-वमस्तुर्यान्विता भवेत् ॥८०९।। प्रभृत्यस्याश्च पंचम्याः कृष्णा माघस्य पंचमी । युक्ता पतितया षष्ठ्या प्राप्नोत्यवमरात्रतां ॥८१०॥ एवं च - आश्विनो मार्गशीर्षश्च माघश्चैत्रस्तथा परः । ज्येष्ठस्ततः श्रावणश्च पुनरप्येत एव षट् ॥८११॥ पुनरप्याश्विनो मार्गो द्वितीयः पौष एव च । युगाद्यर्द्ध पंचदश मासाः सावमरात्रकाः ॥८१२॥ आश्विनाद्येषु मागति-प्वष्टास्वाद्येष्वनुक्रमात् । विषमाः प्रतिपन्मुख्याः स्युः कृष्णास्तिथयोऽवमाः ॥८१३॥ माघादिषु स्युर्द्वितीय-पौषांतेषु च सप्तसु ।। समसंख्या द्वितीयाद्या उज्ज्वालास्तिथयोऽवमाः ॥८१४।। રહેલા તૃતીયાદિ પર્વને વિષે ઉપર કહ્યા પ્રમાણે અવરાત્રો કહ્યા છે; પરંતુ પરમાર્થથી તો શ્રાવણ વદ એકમરૂપ યુગની આદિથી આરંભીને ચાર ચાર પર્વ ગયા પછી અવરાત્રો આવે છે–એમ જાણવું.' આસો વદ તૃતીયાથી આરંભીને માગસર વદ ચોથની સાથે રહેલી ત્રીજ અવમરાત્ર થાય છે.૮૦૯. માગસર વદ પાંચમથી આરંભીને મહાની ક્ષયતિથિ છઠ્ઠ સહિત વદ પાંચમ અવરાત્રપણાને પામે छ.८१०. આ કારણે આસો, માગસર, મહા, ચૈત્ર, જેઠ અને શ્રાવણ તથા ફરીથી પણ તે જ છ માસ અને ત્યાર પછી આસો, માગસર અને બીજો પોષ આ પંદર માસ યુગના પ્રથમ અર્થમાં અવરાત્રવાળા भावे छ.८११-८१२. આસો માગસર પર્વત પહેલા આઠ માસમાં અનુક્રમે કૃષ્ણપક્ષની એકમ વિગેરે એકી તિથિઓ सवमात्री होय छे.८१3. અને મહાથી આરંભી બીજા પોષ સુધીના સાત માસમાં શુકલપક્ષની બીજ વિગેરે બેકી તિથિઓ भयभरात्री होय छे.८१४. ૧. આસોથી શ્રાવણ સુધીના છે અને ફરીથી આસો તથા માગશર મળી આઠ. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ક્ષય તિથિનાં મહિના विषमेभ्योऽवमेभ्यश्चा-नंतरास्तिथयः समाः । पतिताः स्युद्धितीयाद्या-स्तेऽष्ट प्रतिपदन्विताः ॥८१५।। अवमेभ्यः समेभ्यस्तु विषमास्तिथयः खलु । भवंति पतिताः सप्त तृतीयाद्या यथोदिताः ॥८१६॥ चैत्रो ज्येष्ठः श्रावणोऽश्व-युग्मार्गो माघ एव च । पुनः षडेते चैत्रोऽथ ज्येष्ठोंत्याषाढ एव च ॥८१७।। युगांत्यार्द्ध पंचदश मासा: सावमरात्रकाः । तिथयस्त्ववमाः कृष्ण-शुक्ला: पूर्वार्द्धवत्स्मृताः ॥८१८॥ प्रतिपद्यवमरात्री-भूतायां कुत्र पर्वणि । द्वितीयांतः समाविश्य जायते पतिता तिथिः ॥८१९।। अवमत्वं द्वितीयायां प्राप्तायां क्व च पर्वणि । तृतीया पततीत्येवं पृच्छेत्कोऽप्यखिलाः क्रमात् ॥८२०।। ततोऽत्र करणाम्नायः कश्चित्तादृग्निरूप्यते । यस्माद्यथोक्तपृच्छासु कुर्यात्प्रतिविधीन् सुखं ।।८२१।। એકી અવરાત્રોની પછીની બીજ વિગેરે બેકી પતિત (ક્ષય) તિથિઓ જે આવે છે, તે પ્રતિપદા(એકમ) સહિત કરવાથી આઠ થાય છે. અને બેકી અવરાત્રોની પછીની ત્રીજ વિગેરે સાત એકી તિથિઓ म. डेली छे ते पतित थाय छ.८१५-८१६. यंत्र, 6, श्राप, मासो, भागस२, मह तथा इशथी ५९ ते ४ ७ भास, त्या२५छी पछी ચૈત્ર, જેઠ અને બીજો અષાઢ આ યુગના પાછલા અર્ધભાગના પંદર માસ અવરાત્રવાળા હોય છે. તેની ક્ષય તિથિઓ કૃષ્ણ અને શુકલપક્ષમાં પહેલા અર્થમાં કહ્યા પ્રમાણે કહી છે.૮૧૭-૮૧૮. પ્રશ્ન :- પ્રતિપદા અવમાત્ર હોય તેમાં દ્વિતીયા તિથિ પેસીને પતિત થાય છે. તે કયા પર્વમાં ? (તથા તે અવમાત્ર પણ કેટલામો હોય ?) અમરાત્રે દ્વિતીયા હોય તેમાં તૃતીયા પતિત થાય તે કયા પર્વમાં? (તથા તે કેટલામો અવરાત્ર હોય ?) આ પ્રમાણે અનુક્રમે સર્વ અવમરાત્ર સંબંધી કોઈ પ્રશ્નો કરે. તો આ બાબતમાં એક એવું કરણ કહેવામાં આવે છે, કે જેથી આ સર્વ પ્રશ્નોના ઉત્તર સુખેથી કહી શકાય.૮૧૯૮૨૧. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કાલલોક-સર્ગ ૨૮ पृच्छास्वेतासु विषमा-स्तिथयोऽत्र भवंति याः । रूपाधिकासु द्विघ्नासु तासु स्यात्पर्वनिर्णयः ॥८२२॥ समास्तु तिथयो रूपा-भ्यधिका द्विगुणीकृताः । एकत्रिंशद्युताः सत्यो-ऽतीतपर्वप्रकाशिकाः ॥८२३॥ पर्वसंख्या सा च पंचदशना सपतत्तिथिः । विभज्यमाना द्वाषष्ट्या-वमसंख्यां प्रकाशयेत् ॥८२४॥ आद्ये प्रश्ने यथोद्दिष्टा प्रतिपत्तिथिरित्यतः । एकको विषमः सैको द्विनो जातं चतुष्टयं ॥८२५॥ युगादितो व्यतिक्रांते ततः पर्वचतुष्टये । अवमायां प्रतिपदि द्वितीयां न्यपतत्तिथिः ॥८२६॥ चतूरूपा पर्वसंख्या षष्टिः पंचदशाहता । पतत्तिथिर्द्वितीयेति द्वाभ्यां युक्ता विधीयते ॥८२७॥ जाता द्वाषष्टिरेषा च द्वाषष्ट्या प्रविभज्यते । लब्ध एकस्ततो जातो-ऽवमरात्रोऽयमादिमः ॥८२८॥ कदा पुनर्द्वितीयायां तृतीया पततीति च । प्रश्ने द्वितीयोद्दिष्टेति द्विको रूपाधिकस्त्रयः ॥८२९॥ આ પ્રશ્નોમાં જે વિષમ (એક) તિથિઓ હોય, તેમાં એક ઉમેરી બે વડે ગુણવાથી પર્વનો નિર્ણય थाय छे.८२२. અને જે સમ (બેકી) તિથિઓ હોય, તેમાં એક ઉમેરી બે વડે ગુણી તેમાં એકત્રીશ ઉમેરવાથી વ્યતીત પર્વની સંખ્યા સ્પષ્ટ થાય છે.૮૨૩. જે પર્વની સંખ્યા આવી હોય તેને પંદરથી ગુણી પતિત તિથિની સંખ્યા તેમાં ઉમેરવી. પછી તેને બાસઠથી ભાગવાથી અવમતિથિની સંખ્યા સ્પષ્ટ થાય છે.૮૨૪ જેમકે પહેલા પ્રશ્નમાં એકમની તિથિ કહી છે, તે એકનો અંક વિષમ (એકી) છે, તેથી તેમાં એક ઉમેરતાં બે થયા, તેને બે વડે ગુણતાં ચાર થયા. તેથી યુગના પ્રારંભથી ચાર પર્વ જાય ત્યારે અવમાત્ર એકમમાં દ્વિતીયા તિથિ પડે છે (સમાય છે) એ જવાબ આવ્યો.૮૨૫–૮૨૬. હવે પર્વની સંખ્યા ચાર છે, તેને પંદરે ગુણતાં સાઠ થાય તેમાં પડતી તિથિ દ્વિતીયા હોવાથી, બે ઉમેરતાં બાસઠ થાય. આ બાસઠને બાસઠ વડે ભાગતાં ભાગમાં એક આવે છે, તેથી આ પ્રતિપદા अवमात्र पडेदो छ-सेभ. ४१७ माव्यो.८२७-८२८. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ક્ષય તિથિ જાણવાનું કારણ ते च द्विगुणिताः षट् स्यु-द्वितीया यत्समा तिथिः । एकत्रिंशद्युताः षट् ते सप्तत्रिंशद्भवंति तत् ॥८३०॥ ततश्च - सप्तत्रिंशत्तमे पर्वण्यतिक्रांते युगादितः । द्वितीयायां निपतिता तृतीयेत्येष निर्णयः ॥८३१॥ पर्वसंख्या चात्र सप्तत्रिंशत्पंचदशाहता । पंचपंचाशदधिका शता: पंच भवंत्यतः ॥८३२॥ पतत्तिथिस्तृतीयेति त्रीणि तेषु विनिक्षिपेत् । अष्टपंचाशदधिका जाता पंचशती ततः ॥८३३॥ विभज्यतेऽसौ द्वाषष्ट्या नव प्राप्तास्ततः खलु । नवमोऽवमरात्रोऽयं जात इत्येष निर्णयः ॥८३४॥ सर्वास्वपि तिथिष्वेवं कार्य करणभावना । पर्वनिर्देशमानं तु क्रियते नाममात्रतः ॥८३५॥ तृतीयायां पतेत्तुर्या गते पर्वण्यथाष्टमे । चतुर्थ्यां पंचमी चैक-चत्वारिंशत्तमे गते ॥८३६॥ પ્રશ્ન :- ક્યા પર્વમાં દ્વિતીયા તિથિમાં તૃતીયા પડે છે ? આ બીજા પ્રશ્નમાં બીજ કહી છે, તેથી બેમાં એક ઉમેરતાં ત્રણ થાય. તેને બે વડે ગુણવાથી છ થાય. તે બીજની તિથિ સમ (એકી) છે, તેથી છમાં એકત્રીશ ઉમેરવાથી સાડત્રીશ થાય. તેથી યુગની શરૂઆતથી સાડત્રીસમું પર્વ વીતી ગયા બાદ દ્વિતીયામાં તૃતીયા પડે છે-એમ નિર્ણય થયો. તથા અહીં પર્વની સંખ્યા સાડત્રીશ છે, તેને પંદર વડે ગુણવાથી પાંચ સો ને પંચાવન થાય છે. તેમાં પડતી તિથિ તૃતીયા છે માટે ત્રણ ઉમેરતાં પાંચ સો ને અઠ્ઠાવન થાય છે. તેને બાસઠે ભાગતાં ભાગમાં નવ આવે છે, તેથી યુગની શરૂઆતથી આ નવમો અવરાત્ર છે એમ નિર્ણય થયો. ૮૨૯-૮૩૪. આ પ્રમાણે સર્વતિથિઓમાં કરણની ભાવના કરવી, તો પણ અહીં માત્ર પર્વની સંખ્યાનો નિર્દેશ નામમાત્ર કરીએ છીએ.૮૩૫. યુગની આદિથી આઠમું પર્વ જાય, ત્યારે ત્રીજમાં ચોથ પડે છે, એકતાલીશમું પર્વ જાય, ત્યારે ચોથમાં પાંચમ પડે છે. બારમું પર્વ જાય, ત્યારે પાંચમમાં છઠ્ઠ પડે છે, પીસ્તાલીશમું પર્વ જાય, ત્યારે છઠ્ઠમાં સાતમ પડે છે, સોળમું પર્વ જાય, ત્યારે સાતમમાં આઠમ પડે છે, ઓગણપચાસમું પર્વ જાય, ત્યારે આઠમમાં નોમ પડે છે, વીશમું પર્વ જાય, ત્યારે નોમમાં દશમ પડે છે, ત્રેપનમું પર્વ જાય, ત્યારે દશમમાં અગ્યારશ પડે છે, ચોવીશમું પર્વ જાય, ત્યારે અગ્યારશમાં બારશ પડે છે, સતાવનમું પર્વ જાય, ત્યારે બારશમાં તેરશ પડે છે, અઠયાવીસમું પર્વ જાય, ત્યારે તેરશમાં ચૌદશ પડે છે, એકસઠમું Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કાલલોક-સર્ગ ૨૮ षष्ठी पतति पंचम्यां पर्वणि द्वादशे गते । षष्ठ्यां च सप्तमी पंच-चत्वारिंशत्तमे गते ॥८३७॥ सप्तम्यामष्टमी याया-द्याते पर्वणि षोडशे । अष्टम्यां नवमी चैको-नपंचाशत्तमे गते ॥८३८॥ नवम्यां माति दशमी द्राग्विंशतितमे गते । एकादशी दशम्यां च त्रिपंचाशत्तमे गते ॥८३९॥ एकादश्यां द्वादशी च चतुर्विंशतिसंख्यके । तस्यां त्रयोदशी सप्तपंचाशत्संख्यके गते ॥८४०॥ गतेऽष्टाविंशतितमे त्रयोदश्यां चतुर्दशी । चतुर्दश्यां विशेद्राका चैकषष्टितमे गते ॥८४१॥ गते द्वात्रिंशत्तमेऽवमावास्यायां प्रतिपद्विशेत् । एता युगस्य पूर्वार्द्ध परार्द्धऽप्येवमेव ताः ॥८४२॥ राकायां च प्रतिपदो भूतेष्टायाममातिथेः । संपातसंभवो नास्ती-त्येतद् ज्ञेयं मनस्विभिः ॥८४३॥ एतस्य यंत्रके छटे भवतां प्रत्ययो ढः । भविष्यतीति तत्सम्यग् वीक्षणीयं विचक्षणाः ॥८४४॥ ननु कालः सदाऽनादि-प्रवाहः परिवर्त्तते । जगत्स्वभावान्नियत-स्वरूपेण दिवानिशं ॥८४५॥ પર્વ જાય, ત્યારે ચૌદશમાં પૂર્ણિમા પડે છે, અને બત્રીશમું પર્વ જાય, ત્યારે અમાવાસ્યામાં પ્રતિપદા પડે છે. આ તિથિઓ યુગના પહેલા અર્થમાં પડે છે. યુગના બીજા અર્થમાં પણ એ જ પ્રમાણે જાણવું. પૂર્ણિમામાં પ્રતિપદાનું પડવું અને ચૌદશમાં અમાવાસ્યાનું પડવું સંભવતું નથી, એમ પંડિતોએ 8tu.८35-८४3. આ બાબતનું યંત્ર જોવાથી તમોને દઢ પ્રતીતિ થશે, તેથી તે વિચક્ષણ પુરૂષો ! તે યંત્ર સારી शते शुमो.८४४. પ્રશ્ન – અનાદિ પ્રવાહથી ચાલ્યો આવતો કાલ સદા જગતના સ્વભાવથી જ રાત્રિદિવસ નિયમિતપણે જ પરિવર્તન કર્યા કરે છે. તેમાં કાંઈ સ્વરૂપથી કાળની હાનિ કે વૃદ્ધિ થતી નથી, તેથી અહીં અવરાત્ર Page #168 -------------------------------------------------------------------------- ________________ यंत्र યુપૂર્વાર્ધ | ક્ષય તિથિ જાણવાનું યંત્ર પ્રથમ ચંદ્રવર્ષ દ્વિતીય ચંદ્રવર્ષ અર્ધઅભિવર્ધિત માસ આસો | માર્ચ | માઘ | ચૈત્ર જ્યેષ્ઠ| શ્રા. | આ. | માર્ચ | માઘ | ચૈત્ર જ્યેષ્ઠ| શ્રા. આ. માર્ગ બીજો પોષ પક્ષ | કુ. | . | શુકલ શું. અવમતિથિ પાતતિથિ ૨ | ૪ | ૬ | ૮ | ૧૦ | युगपश्चिमार्ध વર્ષ અભિવર્ધિતવર્ષ અર્ધઅભિવર્ધિત ચંદ્રવર્ષ ચૈત્ર ફેષ્ઠ શ્રા. આ. માર્ગ માઘ ચિત્ર જ્યેષ્ઠ શ્રા. આ. માર્ગ માઘ ચૈત્ર જ્યષ્ઠ બી. અષાઢ. માસ પક્ષ કૃષ્ણ | કુ. | કૃ. 1 કુ. | $ અવમતિથિ | ૧ | ૩ | ૫ | ૭ | ૯ | ૧૧ | | 0 | ૨ | ૪ | ૬ | ૮ | ૧૪ પાતતિથિ ૧ | ૩ | ૫ | ૭ | ૯ ૧૫ ૧૩૩ | Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કાલલોક-સર્ગ ૨૮ न हानिः कापि कालस्य न च वृद्धिः स्वरूपतः । ततोऽत्रावमरात्राधि-कमासानां कथा वृथा ॥८४६।। सत्यं किंत्विह मासानां विरूपाणां परस्परं । अंशादिभिर्विशेषो यो वर्तते तदपेक्षया ॥८४७॥ विवक्ष्येते हानिवृद्धी कालस्य न तु वास्तवी । वस्तुतस्त्वेष नियत-स्वरूपः परिवर्त्तते ॥८४८॥ तथाहि - चंद्रमासविवक्षायां कर्ममासव्यपेक्षया । कालस्य हानिवृद्धिश्च सूर्यमासविवक्षणे ॥८४९।। पृथग् पृथग् विवर्त्तते वस्तुतस्तु त्रयोऽप्यमी । मासा अनादिनियत-स्वरूपेण सदा भुवि ॥८५०॥ अथ नष्टतिथिं ज्ञातुं करणं प्रतिपाद्यते । विज्ञायते सुखं येनानुक्तापि पर्वयुक् तिथिः ॥८५१।। समुद्गच्छति मार्तंडे यद्येकाभिजितः कला । भुक्ता चंद्रमसा तर्हि कतमत्पर्व का तिथिः ॥८५२॥ भने मायभास विगैरेनी था ४२वी वृथा . ८४४-८४६. ઉત્તર :- તમારી શંકા ખરી છે; પરંતુ અહીં જુદા જુદા સ્વરૂપવાળા માસોનો પરસ્પર અંશાદિથી જે વિશેષ વર્તે છે, તેની અપેક્ષાએ (તે માસાદિકની) હાનિ-વૃદ્ધિ કહેવાય છે, કાંઈ કાળની હાનિवृद्धि वास्तवि नथी. ३ रीते. तो माण नियमितपणे ०४ इ४२ छ.८४७-८४८. જ્યારે ચંદ્રમાસ કહેવાની ઈચ્છા થાય ત્યારે કર્મમાસની અપેક્ષાએ કાળની હાનિ-વૃદ્ધિ કહેવામાં આવે છે. એ જ રીતે સૂર્યાસની વિવક્ષામાં પણ જાણવું.૮૪૯. વાસ્તવિક રીતે તો આ ત્રણે પ્રકારના માસો અનાદિકાળથી નિયમિતપણે સદા પૃથ્વી પર જુદા । प्रवत्त छे. ८५०. હવે નષ્ટ તિથિ જાણવાને માટે કરણ કહેવામાં આવે છે. તે જાણવાથી નહીં કહેલા પણ પર્વ અને તિથિ સુખે કરીને જાણી શકાય છે. ૮૫૧. પ્રશ્ન :- સૂર્યનો ઉદય થાય ત્યારે જો અભિજિત નક્ષત્રની એક કળા ચંદ્રમાએ ભોગવી હોય, તો તે વખતે કેટલામું પર્વ હોય ? અને કઈ તિથિ હોય ? ૮૫૨. Page #170 -------------------------------------------------------------------------- ________________ તિથિ જાણવાનું કરણ अत्र करणं - अभिजित्प्रमुखक्षणा-मतीतानां यथाक्रमं । किंच - इष्टभेष्टकलां यावत्कला एकत्र मेलयेत् ॥८५३॥ कला चात्राहोरात्रस्य सप्तषष्टितमो भागो बोद्धव्यः । इष्टभेष्टकलां ताभ्यो ऽपनीयेत स्थितं च यत् । त्रिनवत्यधिकैस्ताड्यं तत्त्रयोदशभिः शतैः ॥ ८५४॥ विभज्यते च तत्त्रींशै - स्ततोऽष्टादशभिः शतैः । लब्धं संत्यज्यते शेषं यत्स्यात्तत्स्थाप्यते द्विशः ||८५५ ॥ एकत्रास्मिन्नेकषष्ट्या विभक्ते यदवाप्यते । अन्यराशौ क्षिप्यते तत् सोऽकराशिः पुनस्ततः ॥८५६ ॥ ह्रियते पंचदशभि- हृते च यदवाप्यते । तानि पर्वाणि शेषांशा - स्तिथिसंख्या भवेदिह ॥८५७ ॥ भमत्राभिजिदेवाद्यं तत्कलाप्यादिमोदिता । तदेककात्तत्कलांका-न्न किंचिदपनीयते ॥ ८५८ ॥ यदस्मादेककादेक-कलापनयने भवेत् । शून्यं शेषं ततो न स्याद्-गुणनाद्या क्रियोत्तरा ।। ८५९ ।। આનો નિર્ણય કરવા માટે આ પ્રમાણે કરણ કરવું. અભિજિત્ નક્ષત્રથી પ્રારંભીને જેટલાં નક્ષત્રો વીતી ગયાં હોય, તેની કળાઓને ઈષ્ટ નક્ષત્રની ઈષ્ટ કળા સુધી અનુક્રમે સર્વનો સરવાળો કરવો. ૮૫૩. અહીં કળા એટલે એક અહોરાત્રનો સડસઠમો ભાગ જાણવો. તે કળાઓમાંથી ઈષ્ટ નક્ષત્રની ઈષ્ટ કળાને બાદ કરવી. જે બાકી રહે, તેને તેર સો ને ત્રાણુએ ગુણવા. પછી તેને અઢાર સો ને ત્રીશથી ભાગવા. ભાગમાં જે આવે તેનો ત્યાગ કરવો અને જે શેષ રહે તેને બે વાર સ્થાપવા. તેમાંથી એક તરફના સ્થાપેલા અંકને એકસઠથી ભાગતાં જે ભાગમાં આવે, તેને બીજી રાશિમાં (બીજી તરફના સ્થાપેલા અંકમાં) ભેળવવા, તે અંકરાશિ કહેવાય છે. તે અંકરાશિને પંદરથી ભાગતાં જે ભાગમાં આવે તે પર્વ જાણવા અને જે શેષ રહે, તે તિથિની સંખ્યા જાણવી. ૧૩૫ ૮૫૪-૮૫૭. આ રીત પ્રમાણે અહીં પ્રશ્નમાં અભિજિત્ નક્ષત્ર કહ્યું તે પહેલું જ છે, તેની કળા પણ પહેલી જ કહી છે; તેથી એકની સંખ્યાવાળા તેની કળાના અંકથી કાંઈ પણ બાદ થઈ શકતું નથી. કારણ કે આ એકની સંખ્યામાંથી એક કળા બાદ કરતાં શેષ શૂન્ય રહે છે; તેથી આગળ કરવાની કહેલી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કાલલોક-સર્ગ ૨૮ यथा पूर्वोक्तपृच्छाया-मेका याभिजितः कला । गुण्यते त्रिनवत्याढ्यैः सा त्रयोदशभिः शतैः ॥८६०॥ तावदंका भवेत्रिशै-नैषाष्टादशभिः शतैः । विभक्तुं शक्यते तेन विधिः शेषो विधीयते ॥८६॥ त्रयोदशशती सत्रि-नवतिििनधीयते । एको राशिश्चैकषष्ट्या हियते तत्र चाप्यते ॥८६२॥ द्वाविंशतिः क्षिप्यते सा परराशौ ततो भवेत् । चतुर्दशशती पंच-दशभिस्सहिताथ सा ॥८६३॥ ह्रियते पंचदशभि-श्चतुर्नवतिराप्यते । शेषास्तिष्ठति पंचांशा-स्ततः पूर्वोक्तनिर्णयः ॥८६४॥ चतुर्नवतिसंख्यस्य पर्वणः पंचमीतिथौ । सूर्योदये चंद्रमसा भुक्तैकाभिजितः कला ॥८६५॥ करणानि निरूप्यन्ते तिथ्यर्द्धप्रमितान्यथ । भवंति तानि द्वैधानि चराणि च स्थिराणि च ॥८६६।। बवं च बालवं चैव कौलवं स्त्रीविलोचनं । गरादि वणिजं विष्टिः सप्तैतानि चराणि यत् ॥८६७॥ ગુણાકાર વિગેરેની ક્રિયા થઈ શકતી નથી. પૂર્વે પૂછેલા પ્રશ્નમાં જે અભિજિતની એક કળા કહી છે, તેને તેર સો ને ત્રાણુએ ગુણતાં તેટલો જ (૧૩૯૩) અંક આવે છે. તેને અઢાર સો ને ત્રીશ વડે ભાગી શકાતા નથી. તેથી બાકીનો વિધિ કરવો. એટલે કે તેર સો ને ત્રાણુના અંકને બે ઠેકાણે સ્થાપન કરવો. તેમાંથી એક તરફના અંકને એકસઠથી ભાગવો; તેથી ભાગમાં બાવીશ આવે છે. તેને બીજી સ્થાપેલી રાશિમાં નાંખવાથી ચૌદ સો ને પંદર (૧૪૧૫) થાય છે. તેને પંદરથી ભાગતાં ભાગમાં ચોરાણુ આવે છે અને બાકી પાંચ શેષ રહે છે; તેથી પૂર્વે કહેલા પ્રશ્નનો નિર્ણય એ થયો કે ચોરાણુમાં પર્વની પાંચમની તિથિએ સૂર્યોદયને સમયે ચંદ્રમાએ અભિજિની એક કળા ભોગવી.૮૫૮-૮૬૫. - હવે કરણોની પ્રરૂપણા કરે છે.–તે દરેક કરણી અર્ધ તિથિના પ્રમાણવાળા હોય છે. તે ચર અને સ્થિર એમ બે પ્રકારનાં હોય છે. ૮૬૬. બવ, બાલવ, કૌલવ, સ્ત્રીવિલોચન, ગરાદિ, વણિજ અને વિષ્ટિ આ સાત કરણો ચર छ.८६७. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પાંચ કરણો કયારે? अन्यत्र स्त्रीविलोचनस्थाने तैतिलमिति, गरादिस्थाने च गरमिति संज्ञा श्रूयते इति ય ! तिथिष्वनियतास्वेता-न्यावर्तते यथाक्रमं । शुक्लपक्षे प्रतिपदः पश्चिमार्द्ध बवं भवेत् ॥८६८॥ द्वितीयायाश्चादिमेऽर्द्ध बालवं कौलवं परे । तृतीयायाश्चादिमेऽर्द्ध भवति स्त्रीविलोचनं ॥८६९॥ अपरार्द्ध तृतीयाया गरादिकरणं भवेत् । चतुर्थ्याः प्रथमेऽर्द्ध स्या-द्वणि विष्टिरंतिमे ॥८७०।। पुनर्बवं बालवं च पंचम्या अर्द्धयोर्द्वयोः । क्रमादर्द्धद्वये षष्ठ्याः कौलवस्त्रीविलोचने ॥८७।। अर्द्धद्वये च सप्तम्या गरादिवणिजे स्मृते । अष्टम्याः प्रथमेऽर्द्ध स्याद्विष्टिरंत्ये पुनर्बवं ॥८७२॥ बालवं कौलवं चेति नवम्या अर्द्धयोर्द्वयोः । કર્ણદયે રશખ્યા: સ્ત્રી-વિત્નોરનીમિથે ૫૮૭રૂા. કોઈક ઠેકાણે સ્ત્રીવિલોચનને ઠેકાણે તૈતિલ અને ગરાદિને ઠેકાણે ગર એવા નામ સંભળાય છેએમ જાણવું. આ કરણો અનિયમિત તિથિઓમાં અનુક્રમે ફર્યા કરે છે. તેમાં શુકલપક્ષમાં પ્રતિપદાના પાછલા અર્ધ ભાગમાં બવ નામનું કરણ હોય છે. ૮૬૮. દ્વિતીયા તિથિના પહેલા અર્ધભાગમાં બાલવ નામનું કારણ હોય છે, પાછલા અર્ધ ભાગમાં કૌલવ નામનું કરણ હોય છે, ત્રીજના આદિ અર્ધ ભાગમાં સ્ત્રીવિલોચન નામનું કરણ હોય છે.૮૬૯. ત્રીજના પાછલા અર્ધ ભાગમાં ગરાદિ નામનું કારણ હોય છે, ચોથના પહેલા અર્ધ ભાગમાં વણિજ નામનું કારણ હોય છે અને ચોથના પાછલા અર્ધ ભાગમાં વિષ્ટિ નામનું છેલ્લું કરણ હોય છે. ૮૭૦. . ફરીથી બવ અને બાલવ-એ બે કરણો અનુક્રમે પાંચમના બન્ને અર્ધભાગમાં હોય છે, કૌલવ અને સ્ત્રીવિલોચન એ બે કરણો અનુક્રમે છઠ્ઠના બને અર્ધભાગમાં હોય છે. ૮૭૧. ગરાદિ અને વણિજ-એ બે કરણો સાતમના બન્ને અર્ધભાગમાં અનુક્રમે હોય છે; તથા આઠમના પહેલા અર્થમાં વિષ્ટિ કરણ હોય છે અને આઠમના પાછલા અર્થમાં બવ કરણ હોય છે.૮૭૨. બાલવ અને કૌલવ-એ બે કરણો નોમના બને અર્થમાં હોય છે, સ્ત્રીવિલોચન અને ગર-એ બે કરણો દશમના બને અર્ધભાગમાં હોય છે. ૮૭૩. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કાલલોક-સર્ગ ૨૮ एकादश्याः प्राक्तनेऽर्द्ध वणिजं विष्टिरंतिमे । पुनर्बवं बालवं च द्वादश्या अर्द्धयोर्द्वयोः ॥८७४॥ अर्द्धद्वये त्रयोदश्याः कौलवस्त्रीविलोचने । अर्द्धद्वये चतुर्दश्या गरादिवणिजे क्रमात् ॥८७५।। पूर्णिमायाः प्राक्तनेऽर्द्ध विष्टिरंत्ये पुनर्बवं । कृष्णपक्षे प्रतिपदः पूर्वार्द्ध बालवं स्मृतं ॥८७६॥ अत एव -युगस्यादिर्बालवकरणे पूर्वं निरूपितेति ज्ञेयं । अंतिमेऽर्द्ध प्रतिपदः कौलवं करणं भवेत् । द्वितीयाहर्निशोश्च स्त्री-विलोचनगरादिके ॥८७७।। तृतीयायां च वणिज-विष्टी स्यातामहर्निशोः । चतुर्थ्याश्चाह्नि रात्रौ च क्रमेण बवबालवे ।।८७८।। दिने रात्रौ च पंचम्याः कौलवस्त्रीविलोचने । गरादिवणिजे षष्ठ्याः सप्तम्या विष्टिसद्बवे ॥८७९॥ અગ્યારશના પહેલા અર્થમાં વણિજ અને બીજા અર્થમાં વિષ્ટિ હોય છે. ફરીથી બવ અને બાલવએ બે કરણો બારશના બન્ને અર્ધમાં હોય છે.૮૭૪. તેરશના બન્ને અર્ધમાં કૌલવ અને સ્ત્રીવિલોચન હોય છે, ચૌદશના બને અર્ધમાં અનુક્રમે ગરાદિ અને વણિજ હોય છે.૮૭૫. તથા પૂર્ણિમાના પહેલા અર્ધભાગમાં વિષ્ટિ અને બીજા અર્ધભાગમાં ફરીથી બવ આવે છે. કૃષ્ણપક્ષની પ્રતિપદાના પૂર્વાર્ધમાં બાલવ કહેલું છે.૮૭૬. આ કારણથી જ યુગની શરૂઆત બાલવ કરણમાં થાય છે-એમ પ્રથમ કહી ગયા છીએ. પછી કૃષ્ણપક્ષની એકમના પશ્ચાઈમાં કૌલવ આવે છે, બીજના દિવસ અને રાત્રિરૂપ બને અર્ધ ભાગમાં સ્ત્રીવિલોચન અને ગરાદિ આવે છે.૮૭૭. ત્રીજના દિવસે (પૂર્વાર્ધમાં) વણિજ અને રાત્રે (પશ્ચાઈમાં) વિષ્ટિ હોય છે, ચોથને દિવસે બવ અને રાત્રે બાલવ આવે છે. ૮૭૮. પાંચમને દિવસે કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન આવે છે, છ8માં ગરાદિ અને વણિજ હોય છે, સાતમે વિષ્ટિ અને બવ હોય છે.૮૭૯. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પાંચ કરણો કયારે હોય? अष्टम्यास्त्वह्नि रात्रौ च क्रमाद्वालवकौलवे । अर्द्धद्वये नवम्याः स्त्री-विलोचनगरादिके ।।८८०॥ दशम्यां वणिजं विष्टिः क्रमादर्द्धद्वये भवेत् । एकादश्यां दिवारात्रौ क्रमेण बवबालवे ॥८८१।। द्वादश्याच दिने रात्रौ कौलवस्त्रीविलोचने । गरादिवणिजे ज्ञेये त्रयोदश्यामहर्निशोः ॥८८२॥ चतुर्दश्यां दिवा विष्टि-रष्टावावृत्तयः स्मृताः । चराणामिति सप्तानां मासे मासे पुनः पुनः ।।८८३॥ तथाहुः - "मासेऽष्टशश्चराणि स्युरुज्ज्वलप्रतिपदंत्या त् ।" रात्रौ कृष्णचतुर्दश्याः शकुनिः करणं भवेत् । चतुष्पदं च नागं चामावास्यामर्द्धयोर्द्वयोः ॥८८४।। किंस्तुघ्नं स्यात्प्रतिपदः शुक्लायाः प्रथमेऽर्द्धके । एतानि स्युस्तिथिष्वेते-प्वेव प्राहुः स्थिराण्यतः ॥८८५॥ આઠમને દિવસે અને રાત્રિએ અનુક્રમે બાલવ અને કૌલવ આવે છે, નોમના બન્ને અર્ધમાં સ્ત્રીવિલોચન અને ગરાદિ આવે છે.૮૮૦. દશમના બન્ને અર્થમાં અનુક્રમે વણિજ અને વિષ્ટિ હોય છે, અગ્યારશને દિવસે અને રાત્રે અનુક્રમે બવ અને બાલવ હોય છે.૮૮૧. બારશને દિવસે અને રાત્રે કૌલવ અને સ્ત્રીવિલોચન હોય છે, ગરાદિ અને વણિજ તેરશને દિવસે અને રાત્રે જાણવા.૮૮૨. ચૌદશને દિવસે વિષ્ટિ હોય છે. આ પ્રમાણે દરેક માસમાં આ સાત ચર કરણોની વારંવાર આઠ આવૃત્તિઓ કહેલી છે. ૮૮૩. કહ્યું છે કે-“દરેક માસમાં શુકલપક્ષની પ્રતિપદાના બીજા અર્ધભાગથી આરંભીને ચર કરણો આઠ વાર આવૃત્તિ કરે છે.' વદ ચૌદશની રાત્રિએ શકુનિ નામનું કરણ હોય છે, તથા અમાવાસ્યાના બને અર્ધભાગમાં અનુક્રમે ચતુષ્પદ અને નાગ નામનાં કરણો આવે છે.૮૮૪. તથા શુક્લ પ્રતિપદાના પહેલા અર્ધભાગમાં કિંતુન નામનું કરણ હોય છે. આ કરણો આ તિથિઓમાં જ આવે છે, તેથી તે સ્થિર કહેવાય છે.૮૮૫. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કાલલોક-સર્ગ ૨૮ अत्र सर्वत्र दिनरात्रिशब्देनापि तिथीनां पूर्वार्धापरार्द्ध एव लक्षणीये करणानां तिथ्यर्द्धप्रमितत्वादिति । एतेषां स्वामिनः प्रयोजनं चैवं लौकिकशास्त्रेषु-इंद्रो १ विधि २ मित्रा ३ र्यम ४ भू ५ श्री ६ शमना ७ श्चलेषु करणेषु । कलि १ वृष २ फणि ३ मरुतः ४ पुन-रीशाः क्रमशः स्थिरेषु स्युः ॥८८५ AM अत्र शमनो यमः स भद्रायाः स्वामी । दशामूनि विविष्टीनि दिष्टान्यखिलकर्मसु । रात्र्यहर्व्यत्ययाद्रा-प्यदुष्टैवेति तद्विदः ॥८८५B।। વિવિછીનતિ વોડર્થ: ? વવાણુ વીરપુ ભદ્રા યુતિ ! ' शेषकरणप्रयोजनं त्वेवंशकुनिचतुष्पदनागे किंस्तुळे कौलवे वणिजे च । ऊर्ध्वं संक्रमणं गर-तैतिलविष्टिषु पुनः सुप्तं ॥८८५ C॥ અહીં સર્વ ઠેકાણે દિવસ અને રાત્રિ શબ્દોથી પણ તિથિનો પ્રથમ અર્ધભાગ અને પાછળનો અર્ધભાગ જાણવો; કેમકે કરણો અર્ધ તિથિના પ્રમાણવાળા હોય છે. આ કરણોના સ્વામી તથા પ્રયોજન લૌકિક શાસ્ત્રમાં આ પ્રમાણે કહે છે.– “ઈદ્ર ૧, વિધિ ૨, મિત્ર, ૩, અર્યમા ૪, ભૂ. ૫, શ્રી ૬ અને શમન ૭ આ સાત સ્વામી, સાત ચર કરણના છે, તથા કલિ ૧, વૃષિ ૨, ફણી ૩, અને મત ૪ આ ચાર સ્વામી, ચાર સ્થિર કરણના છે.૮૮૫.” અહીં શમન એટલે યમ, તે ભદ્રા (વિષ્ટિ)નો સ્વામી છે. એક વિષ્ટિને છોડીને બાકીનાં દશ કરણી સર્વ શુભ કાર્યોમાં સારાં છે; તથા રાત્રિ અને દિવસના વ્યત્યયથી (એટલે દિવસની વિષ્ટિ રાત્રે આવતી હોય અને રાત્રિની વિષ્ટિ દિવસે આવતી હોય તો) તે ભદ્રા પણ દોષ રહિત જ છે, એમ તેના વિદ્વાનો કહે છે.૮૮૫.B અહીં મૂળમાં “વિવિષ્ટીનિ' શબ્દ લખાયો છે, તેનો અર્થ આ પ્રમાણે છે કે– અગ્યારે કરણોને વિષે એક ભદ્રા દુષ્ટ છે. બાકીના કરણોનું પ્રયોજન આ પ્રમાણે છે. 'શકુનિ, ચતુષ્પદ, નાગ, કિંતુન, કૌલવ અને વણિજ-એ છ કરણો ઊર્ધ્વ ગતિ કરનારાં છે. ગર, તૈતિલ અને વિષ્ટિ-એ ત્રણ કરણી સુતેલા કહેવાય છે,૮૮૫.C. Page #176 -------------------------------------------------------------------------- ________________ મુહૂર્તનાં નામ बवबालवे निविष्टं सुभिक्षं चोर्ध्वसंक्रमे । उपविष्टो रोगकरः सुप्तो दुर्भिक्षकारकः ॥८८५D॥ तथा शीतोष्णवर्ष षु सूर्यसंक्रमाः क्रमेण सुप्तोर्ध्वनिवेशीन: शुभाः तथा पूर्वोत्तरकरणद्वयसंधिगा संक्रांतिस्तु सुप्तोत्थितेत्याख्या सर्वदाप्यशुभेति पूर्णभद्र इत्याद्यारंभसिद्धिवार्त्तिके इति करणप्रकरणम् । मुहूर्ताः परिवर्तते ये त्रिंशत्प्रतिवासरं । तेषां नामक्रमं वक्ष्ये सर्वज्ञागमदर्शितं ॥८८६।। आद्यो रुद्रो दिनस्यादौ श्रेयानिति द्वितीयकः । मित्रवायुसुपीताख्या-स्तृतीयतुर्यपंचमाः ।।८८७॥ षष्ठोऽभिचंद्रो माहेंद्रः सप्तमः स्यादथाष्टमः । बलवान्नवमः पक्ष्मौ दशमो बहुसत्यकः ॥८८८।। एकादशः स्यादैशानो द्वादशस्तस्थसंज्ञकः । भावितात्मवैश्रवणौ त्रयोदशचतुर्दशौ ॥८८९॥ वारुणः स्यात्पंचदश आनंदः षोडशः स्मृतः । विजयः स्यात्सप्तदशो-ऽष्टादशो विश्वसेनकः ।।८९०॥ एकोनविंशतितमः प्राजापत्याह्वयो .भवेत् । मुहर्तो विंशतितमो भवंत्युपशमाभिधः ॥८९।। બવ અને બાલવ-એ બે કરણ બેઠા કહેવાય છે. તેમાં ઊર્ધ્વ ગતિવાળા હોય તો સુકાળ થાય છે. બેઠા હોય તો રોગ થાય છે અને સુતા હોય તો દુકાળ થાય છે.૮૮૫.D. સૂર્યની સંક્રાંતિ શીતઋતુમાં સુતેલા કરણમાં થાય, ઉષ્ણઋતુમાં ઊર્ધ્વગતિવાળા કરણમાં થાય અને વર્ષાઋતુમાં બેઠા કરણમાં થાય, તો તે શુભ છે; તથા પહેલા અને પછીના-એ બે કરણોની સંધિમાં સૂર્યસંક્રાંતિ થતી હોય, તો તે સુખોત્યિતા નામની કહેવાય છે. તે સર્વદા અશુભ છે-એમ પૂર્ણભદ્ર કહે છે. ઈત્યાદિ આરંભસિદ્ધિની ટીકામાં લખેલું છે.” ઈતિ કરણ પ્રકરણ. હવે હંમેશા જે ત્રીશ મુહૂર્તો ફર્યા કરે છે, તેમના નામ અનુક્રમે સર્વજ્ઞભગવંતોના આગમમાં કહ્યાં छ, ते ४९ ९.८८७. દિવસના આરંભમાં પહેલું મુહૂર્ત સદ્ર નામનું છે, બીજું શ્રેયાન, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છઠ્ઠ અભિચંદ્ર, સાતમું માહેદ્ર, આઠમું બલવાન, નવમું પલ્મ, દશમું બહુસત્યક, અગ્યારમું ઐશાન, બારમું તસ્થ, તેરમું ભાવિતાત્મા, ચૌદમું વૈશ્રવણ, પંદરમું વાસણ, સોળમું આનંદ, સત્તરમું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કાલલોક-સર્ગ ૨૮ स्यादेकविंशतितमो गंधर्वोऽथाग्निवैश्यकः । द्वाविंशः स्यात्त्रयोविंशः शतादिवृषभाभिधः ॥८९२।। चतुर्विंशस्त्वातपवान् पंचविंशोऽममो भवेत् । षड्विंशोऽरुणवान् सप्त-विंशो भौमाभिधः स्मृतः ॥८९३॥ अष्टाविंशस्तु ऋषभः सर्वार्थः स्यात्ततः परः । त्रिंशत्तमो राक्षसाख्यो मुहूर्तो यो निशोंऽतिमः ॥८९४॥ इति मुहूर्तप्रकरणम् । नक्षत्राणां परावर्त चंद्रसंबंधिनामथ । ब्रूमहे प्रत्यहोरात्रं सूर्यसंबंधिनामपि ॥८९५॥ भवत्यभिजिदारंभो युगस्य प्रथमक्षणे । अस्य पूर्वोक्तशीतांशु-भोगकालादनंतरं ॥८९६॥ श्रवणं स्यात्तस्य चंदु-भोगकालव्यतिक्रमे । धनिष्ठेत्येवमादीनि ज्ञेयानि निखिलान्यपि ॥८९७।। अथेंदुना भुज्यमान-महोरात्रे विवक्षिते । इष्टे तिथौ च नक्षत्रं ज्ञातुं करणमुच्यते ॥८९८॥ વિજય, અઢારમું વિશ્વસન, ઓગણીશમું પ્રાજાપત્ય, વશમું ઉપશમ, એકવીસમું ગંધર્વ, બાવીશમું અગ્નિવૈશ્યક, ત્રેવીસમું શતવૃષભ, ચોવીશમું આતપવન, પચીસમું અમમ, છવીસમું અરુણવન, સત્યાવીસમું ભીમ, અઠ્યાવીસમું ઋષભ, ઓગણત્રીશમ્ સર્વાર્થ અને ત્રીસમું રાક્ષસ નામનું મુહૂર્ત છે. તે રાત્રિને छ मापे छ. ८८७-८८४. ति. मुहूर्तम.४२९१. ' હવે દરેક અહોરાત્રિમાં ચંદ્ર સંબંધી નક્ષત્રો ર્યા કરે છે, તેને અમે કહીએ છીએ તથા સૂર્ય સંબંધી નક્ષત્રો પણ કહીએ છીએ.૮૯૫. યુગના પહેલા ક્ષણમાં અભિજિત નક્ષત્રનો આરંભ થાય છે, તેનો પૂર્વે કહ્યા પ્રમાણે ચંદ્રનો ભોગ થયા પછી તરત જ શ્રવણ નક્ષત્ર આવે છે. તેને પણ ચંદ્ર ભોગવીને મૂકી દે છે, ત્યારે ધનિષ્ઠા નક્ષત્ર આવે છે. એ વિગેરે અનુક્રમે સર્વ નક્ષત્રોને ભોગવે છે. ૮૯૬-૮૯૭. હવે કહેવાને ઈચ્છેલા અહોરાત્રિ અને ઈચ્છલી તિથિને વિષે ચંદ્રવડે જે નક્ષત્ર ભોગવાતું હોય, તે જાણવા માટે કરણ કહે છે. ૯૮. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટ તિથિએ નક્ષત્ર જાણવાનું કરણ यस्मिन् दिने चंद्रयुक्तं नक्षत्रं ज्ञातुमिष्यते । तस्माद्दिनात्प्रागतीत - पर्वसंख्या युगादितः ||८९९॥ गुण्यते पंचदशभिस्तत: प्रागीप्सितात्तिथेः I तिथीनतीतान् सत्पर्व - सत्कांस्तत्र नियोजयेत् ॥ ९००॥ अतीतावमरात्रोना द्व्यशीत्या ह्रियतेऽथ सा । लब्धमंशाश्च ये शेषा-स्तानूर्ध्वाधो न्यसेत्क्रमात् ॥९०१ ॥ लब्धमूर्ध्वं स्थापितं य-तद्राशिरति कथ्यते । अंशा अधः स्थिताः शेष राशिरित्यभिधीयते ॥ ९०२ ॥ राशिं चतुर्गुणीकृत्य शोधयेदेकविंशतिं । शेषराशेरध: स्थाच्च शोधयेत्सप्तविंशतिं ॥ ९०३ ॥ आसंभवं लब्धराशेः शेषराशेश्च शोधयेत् । तामेकविंशतिं सप्त-विंशतिं च क्रमान्मुहुः ॥९०४॥ अथोपरितनो राशि - रेकविंशतिशोधनं । यद्यल्पत्वान्न क्षमेत तदा राशेरधस्तनात् ॥ ९०५ ॥ एकं रूपं समादाय सप्तषष्ट्या निहत्य च । राशौ क्षिप्वोर्ध्वगे कुर्या - देकविंशतिशोधनं ॥ ९०६॥ यात्रैकविंशती राशेः शोध्यतेऽभिजितो हि सा । भावनैवं शेषराशेः सप्तविंशतिशोधने ॥ ९०७॥ જે દિવસે ચંદ્રયુક્ત(ચંદ્ર વડે ભોગવાતું) નક્ષત્ર જાણવાની ઈચ્છા હોય, તે દિવસની પહેલાં યુગની શરૂઆતથી જેટલા પર્વ વીતી ગયા હોય, તેટલા અંકને પંદરે ગુણવા. પછી તેમાં ઈચ્છિત તિથિની પહેલાની જેટલી તિથિઓ વ્યતીત થઈ હોય, તેટલી સંખ્યા ભેળવવી. તેમાંથી જેટલા અવમરાત્રો ગયા હોય તેટલા બાદ કરવા. પછી તેને બાશીએ ભાગવા. જે ભાગમાં આવે તેને તથા જે શેષ રહ્યા હોય, તેને અનુક્રમે ઉપર અને નીચે સ્થાપન કરવા. ભાગમાં આવેલા અંકને જે ઉપર સ્થાપ્યો છે, તેને રાશિ કહેવો અને શેષ વધેલા અંશો જે નીચે સ્થાપ્યા છે, તેને શેષરાશિ કહેવો. હવે તે રાશિને ચારે ગુણી તેમાંથી એકવીશ બાદ કરવા, તથા નીચેની શેષરાશિમાંથી સત્યાવીશ બાદ કરવા. એ જ રીતે શેષ રહેલા ઉપરના રાશિમાંથી તથા શેષરાશિમાંથી અનુક્રમે એકવીશ અને સત્યાવીશ જયાં સુધી બાદબાકી સંભવે ત્યાં સુધી વારંવાર બાદ કરવા. એ રીતે બાદ કરતાં જો ઉપરનો રાશિ નાનો હોવાથી તેમાંથી એકવીશ બાદ કરી શકાય તેવો ન હોય, તો નીચેના રાશિમાંથી એક લઈ તેને સડસઠે ગુણી રાશિમાં ૧૪૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કાલલોક-સર્ગ ૨૮ आरभ्य श्रवणादत्रो-त्तराषाढावसानकं । सप्तविंशतिसंख्याक-मवधार्यं भमंडलं ॥९०८।। शेषराशेस्ततः सप्तविंशतिर्यदि शुध्यति । शुद्धं तदाखिलमपि ज्ञेयमस्माद्भमंडलं ॥९०९॥ नाल्पत्वाच्चेदितः सप्तविंशतिः शो मर्हति । तदा द्वाविंशतिः शोध्या शुद्ध्येन्नैषापि चेत्तदा ॥९१०॥ शोध्या अष्टादशामीषां शोधनासंभवे सति । त्रयोदशदशैषां चा-संभवे पंच शोधयेत् ॥९११।। द्वाविंशतौ विशुद्धाया-मत्र शुद्धानि भावयेत् । सर्वाणि श्रवणादीनि विशाखांतानि भान्यथ ॥९१२॥ अष्टादशसु शुद्धेषु शुद्धानिह विचिंतयेत् । श्रुत्यादीन्युत्तराफाल्गु-न्यतान्यष्टादशाप्यथ ॥९१३॥ त्रयोदशसु शुद्धेषु शुद्धानि परिभावयेत् । श्रुत्यादीनि पुनर्वस्वं-तानि भानि त्रयोदश ॥९१४॥ ભેળવી તેમાંથી એકવીશ બાદ કરવા. અહીં જે રાશિમાંથી એકવીશ બાદ કરવામાં આવે છે, તે અભિજિત્ સંબંધી છે, અને શેષરાશિમાંથી સત્યાવીશ બાદ કરવામાં આવે છે, ત્યાં આ પ્રમાણે જાણવું. અહીં શ્રવણ નક્ષત્રથી આરંભીને ઉત્તરાષાઢા નક્ષત્ર સુધીના નક્ષત્રમંડળમાં સત્યાવીશ નક્ષત્રો આવે છે; તેથી જો શેષરાશિમાંથી સત્યાવીશ બાદ કરી શકાય, તો તે શેષરાશિમાંથી સમગ્ર નક્ષત્રમંડળને બાદ કર્યું એમ જાણવું. જો તે શેષરાશિની અલ્પ સંખ્યા હોવાથી સત્યાવીશ બાદ કરી શકાય તેમ ન હોય, તો તેમાંથી બાવીશ બાદ કરવા. જો બાવીશ પણ બાદ ન કરી શકાય, તો અઢાર બાદ કરવા. અઢાર પણ બાદ કરવાનો અસંભવ હોય, તો તે બાદ કરવા. તે પણ ન સંભવે તો દશ બાદ કરવા. તે પણ ન સંભવે તો પાંચ બાદ કરવા. ૦૯૯-૯૧૧. તેમાં જો બાવીશ બાદ થયા હોય તો શ્રવણથી આરંભીને વિશાખાપર્યત સર્વ નક્ષત્રો શોધાયાં એમ જાણવું. ૯૧૨ અઢાર બાદ થયા હોય તો શ્રવણથી આરંભીને ઉત્તરાફાલ્ગની સુધી અઢાર નક્ષત્રો શોધાયાં એમ વિચારવું. ૯૧૩. તેર બાદ થયા હોય તો શ્રવણથી આરંભીને પુનર્વસુ સુધી તેર નક્ષત્રો શોધાયાં એમ જાણવું. ૯૧૪. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫. ચંદ્ર નક્ષત્ર જાણવાની પદ્ધતિ एवं दशसु शुद्धेषु रोहिण्यंतानि चिंतयेत् । उदग्भद्रपदांतानि तथा शुद्धेषु पंचसु ॥९१५॥ पर्यंतसूचकान्यत्र यानि प्रोक्तानि भानि षट् । सार्द्धक्षेत्राण्येव तानि ज्ञेयानि निखिलान्यपि ॥९१६।। तथाहि - श्रवणात्पंचमी सार्द्ध-क्षेत्रा भाद्रपदोत्तरा । दशमं ब्राह्ममादित्यं त्रयोदशं च ताशं ॥९१७॥ उत्तराफाल्गुनी चाष्टा-दशी भवति ताशी । सार्द्धक्षेत्रं विशाखाख्यं द्वाविंशतितमं श्रुतेः ॥९१८।। स्यात्सप्तविंशा तत्राथो-त्तराषाढापि ताशी । एतानि स्युः पंचचत्वा-रिंशन्मुहूर्त्तकानि यत् ॥९१९।। तथाहुः-पंच १ दस २ तेरस ३ ठारसेव ४ बावीस ५ सत्तवीसाय ६ । सोज्झा दिवढ्ढखित्तंत भद्दवाई असाढंता ॥९२०॥ एवं चाधस्तने शेष-राशौ संशोधिते सति । एकादिचतुरंतं यच्छेषं तच्चंद्रभं गतं ॥९२१॥ એ જ પ્રમાણે દશ બાદ થયા હોય તો શ્રવણથી રોહિણી સુધી દશ નક્ષત્ર શોધાયાં જાણવાં, અને પાંચ બાદ થયા હોય તો શ્રવણથી ઉત્તરાભાદ્રપદપર્યત પાંચ નક્ષત્રો શોધાયાં છે, એમ જાણવુ. ८१५. અહીં પર્વતને સૂચવનારાં જે છે નક્ષત્રો કહ્યાં છે, તે સર્વે (છએ) સાર્ધક્ષેત્રવાળાં જ छ. ८१६. તે આ પ્રમાણે-શ્રવણથી પાંચમું નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ કહ્યું તે સાર્ધક્ષેત્રી છે, એ જ પ્રમાણે દશમું રોહિણી અને તેરમું પુનર્વસુ પણ સાર્ધક્ષેત્રી છે. અઢારમું ઉત્તરાફાલ્યુની પણ તેવું જ સાર્ધક્ષેત્રી છે, વિશાખા નામનું બાવીશમું પણ સાર્ધક્ષેત્રી છે અને સત્યાવીસમું ઉત્તરાષાઢા પણ સાર્ધક્ષેત્રી છે. આ છએ નક્ષત્રો પસ્તાળીશ મુહૂર્તાયાં છે. ૯૧૭–૯૧૯. કહ્યું છે કે–“પાંચ, દશ, તેર, અઢાર, બાવીશ અને સત્યાવીશ એટલા અંકવડેશ્રવણથી ઉત્તરાષાઢાપર્યત સાર્ધ નક્ષત્રોને બાદ કરવા.'' આ પ્રમાણે કરવાથી નીચેના શેષરાશિને શોધતાં એકથી ચાર સુધીનો જે અંક શેષ રહે, તેટલામું ચંદ્રનક્ષત્ર ગયું એમ જાણવું. ૯૨૦-૯૨૧. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કાલલોક-સર્ગ ૨૮ अत्र च एकादिचतुरंतं यच्छेषं तत्रिंशद् गुणनेन मुहूर्तीकृत्य तस्मात्क्रमप्राप्तं यत्रक्षत्रं तद्यदि समक्षेत्रं तदा त्रिंशच्छोध्यते, अर्द्धक्षेत्रं चेत्पंचदश शोध्यंते, एवं शोधने यच्छेषं तच्चंद्राक्रांतस्य नक्षत्रस्यातीतं मुहूर्त्तादिकं भवतीति ज्ञेयं । यच्चोपरितने राशा-वेकविंशतिशोधने । शेषं तत्रिंशताहत्य सप्तषष्ट्या विभज्यते ॥९२२॥ लब्धा मुहूर्ता ज्ञातव्या यत्तु तत्रापि शिष्यते । ते विज्ञेया मुहूर्तस्य विभागाः सप्तषष्टिजाः ॥९२३॥ यथा युगस्य प्रथमे वर्षे दशसु पर्वसु । अतिक्रांतेषु पंचम्यां किं नक्षत्रं निशापतेः ॥९२४।। यात्रातीतपर्वसंख्या वर्तते दशलक्षणा । तस्यां पंचदशनायां पंचाशं जायते शतं ॥९२५॥ पंचम्यां पृष्टमिति च चत्वारस्तिथयो गताः । ततश्चतुष्टयं तत्र योजनीयं मनस्विभिः ॥९२६॥ चतु:पंचाशदधिकं शतं स्याद्राशिरेष च । हीनो द्वाभ्यामवमाभ्यां द्विपंचाशं भवेच्छतं ॥९२७।। અહીં એકથી આરંભીને ચાર સુધીનો જે અંક શેષ રહ્યો હોય તેને ત્રીશે ગુણી મુહૂર્ત કરવા. ત્યારપછી તેમાંથી ક્રમે પ્રાપ્ત થયેલું નક્ષત્ર જો સમક્ષેત્રી હોય, તો તે મુહૂર્તના અંકમાંથી ત્રીશ બાદ કરવા, અને અર્ધક્ષેત્રી નક્ષત્ર હોય, તો પંદર બાદ કરવા. એ પ્રમાણે બાદ કરતાં જે શેષ રહે, તે ચંદ્ર ભોગવાતા નક્ષત્રના વીતી ગયેલા મુહૂર્ત વિગેરે આવે છે, એમ જાણવું. જે ઉપરના રાશિમાંથી એકવીશ બાદ કરતાં શેષ રહ્યા હોય, તેને ત્રીશ વડે ગુણી સડસઠે ભાગવા. ભાગમાં જે આવે તે મુહૂર્ત જાણવા અને જે રહ્યા હોય, તેટલા એ મુહૂર્તના સડસઠીયા ભાગ જાણવા. ८२२-८२3. પ્રશ્ન :- યુગના પહેલા વર્ષમાં દશ પર્વ ગયા પછી પાંચમને દિવસે ચંદ્રનું કયું નક્ષત્ર છે? ८२४. ઉત્તર :- અહીં જે ગયેલા પર્વની સંખ્યા દશ છે, તેને પંદરથી ગુણતાં એક સો ને પચાસ (૧૦x૧૫=૧૫૦) થાય છે. પાંચમની તિથિનો પ્રશ્ન છે, તેથી ચાર તિથિઓ વ્યતીત થયેલી હોવાથી તેમાં (૧૫૦+૪) ચાર મેળવવા. એટલે એક સો ને ચોપન (૧૫૪) થયા. આટલા કાળે બે અવમતિથિ ગયેલી હોવાથી, તેમાંથી બે બાદ કરતાં શેષ એક સો ને બાવન (૧૫૪–૨=૧૫૨) રહે છે. તેને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ કયા દિવસે કયુ નક્ષત્ર હોય? तस्य व्यशीत्या भागे य-द्रूपमेकमवाप्यते । तर्ध्वं न्यस्यते शेषां सप्ततिं च न्यसेदधः ॥९२८॥ कृतश्चतुर्गुणो लब्ध-राशिरत्रैकलक्षणः । चत्वारः सप्ततिश्चोर्ध्वा-धोभावेन स्थिता इह ॥९२९।। अथोपरितनाद्राशेः स्तोकत्वादेकविंशतिः । शोढुं न शक्यते तेना-धःस्थात्सप्ततिलक्षणात् ॥९३०॥ एकं रूपं समादाय सप्तषष्टिगुणीकृतं । निक्षिपेदूर्ध्वगे राशौ तज्जाता सैकसप्ततिः ॥९३१॥ एकोनसप्ततिश्चाध-स्तिष्ठेद्राशेरथोर्ध्वगात् । शोधितायामभिजित: सत्कायामेकविंशतौ ॥९३२॥ पंचाशच्छिष्यतेऽधःस्था-द्राशेश्च सप्तविंशतौ । शोधितायां भचक्रस्य द्विचत्वारिंशदास्थिता ॥९३३॥ शोध्यते चौर्ध्वगाद्राशेः पुनरप्येकविंशतिः । राशेरधस्तनात्सप्त-विंशतिर्भगणस्य च ॥९३४॥ વ્યાશીથી ભાગતાં ભાગમાં એક આવે છે, તેને ઉપર સ્થાપવો. શેષ રહેલા સીતેરને નીચે સ્થાપવા. () પછી ભાગમાં આવેલા એકને ચારથી ગુણતાં (૪૪૧=૪) ચાર થયા, તેને ઉપર સ્થાપવા અને નીચે સીતેર સ્થાપવા. (-). હવે ઉપરનો રાશિ અલ્પ હોવાથી તેમાંથી એકવીશ બાદ થઈ શકશે નહીં; તેથી નીચેના રાશિ સીતેરમાંથી એક લઈ તેને સડસઠે ગુણી ઉપરના રાશિમાં ભેળવ્યા ત્યારે એકોતેર (૭૧) થયા. (૭૪૧=૦૭+૪=૭૧) અને નીચેનો રાશિ ઓગણોતેર રહ્યો (C) પછી ઉપરના રાશિ એકોતરમાંથી અભિજિત સંબંધી એકવીશ બાદ કરીએ, ત્યારે પચાશ (૭૧-૧૧=૫૦) શેષ રહ્યા, અને નીચેના (૬૯) રાશિમાંથી સત્યાવીશ બાદ કરીએ ત્યારે, બેતાલીશ શેષ રહ્યા (૯-૨૭=૪૨, ). ફરીથી ઉપરના રાશિ (૫૦)માંથી એકવીશ બાદ કરતાં ઓગણત્રીશ શેષ રહે છે, અને નીચેની રાશિ (૪૨)માંથી સત્યાવીશ બાદ કરતાં પંદર શેષ રહે છે (-). પછી ઉપરના રાશિમાંથી ફરીથી એકવીશ બાદ કરીએ ત્યારે આઠ શેષ રહ્યા. તે ઉપર સ્થાપવા (). નીચેનો રાશિ જે પંદર છે તેમાંથી સત્યાવીશ, બાવીશ કે અઢાર બાદ કરી શકાય તેમ નથી, પરંતુ તે બાદ કરી શકાય છે, તેથી પંદરમાંથી તેરે બાદ કરતાં શ્રવણથી પુનર્વસુ પર્વતના તેર નક્ષત્રો બાદ કર્યા કહેવાય. બાકી રહેલા બેને ત્રીશથી ગુણાતાં (૨૮૩૦=) થયા, તેમાંથી પુષ્યના પંદર સહિત ત્રીશ મુહૂર્ત એટલે પસ્તાળીશ બાદ કરવા, ત્યારે પંદર (૪૦-૪૫=૧૫) શેષ રહે છે. તે મધાના મુહૂર્તો જાણવા. હવે ઉપરના રાશિમાં જે આઠ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કાલલોક-સર્ગ ૨૮ एकोनत्रिंशदूर्ध्वं स्या-दधः पंचदश स्थिताः । एकविंशतिस्था -द्राशेर्भूयोऽपि शोध्यते ॥९३५॥ अष्टौ ततोऽवशिष्यते राशावूर्ध्वं व्यवस्थिते । तेषां च पुरतो वक्ष्ये-ऽवशिष्टां परिकर्मणां ॥९३६॥ राशेरधस्ताच्छक्यंते शोद्धं पंचदशात्मकात् । न सप्तविंशतिविंशतिर्नाष्टादशापि न ॥९३७॥ त्रयोदश तु शक्यते शोद्धं तेषां च शोधने । श्रुत्याद्यादित्यांतभानि शुद्धानि स्युस्त्रयोदश ॥९३८॥ शेषाच्च द्वितयात्रिंशद्गुणात्पुष्यो विशोध्यते । मुहूत्तैस्त्रिंशता पंच-दशभिस्सार्द्धमेव च ।।९३९।। ये पंचदश शिष्यंते मघानां ते मुहूर्त्तकाः । अथोर्ध्वराशौ संत्यष्टौ तेषु त्रिंशद्गुणेषु च ॥९४०॥ चत्वारिंशा द्विशतीस्यात् सप्तषष्ट्या हरेच्च तां । लब्धास्त्रयो मुहूर्तास्तान् क्षिपेद्राशावधस्तने ॥९४।। अष्टादश मुहूर्ताः स्यु-स्तद्भागाः सप्तषष्टिजाः । एकोनचत्वारिंशच्च तदेष प्रश्ननिर्णयः ॥९४२॥ अष्टादशसु भुक्तेसु मुहूर्तेष्वमृतांशुना । मघानामधिकैकोन-चत्वारिंशल्लवेष्विह ॥९४३।। युगस्य प्रथमे वर्षे दशपर्वव्यतिक्रमे । उदेति सूर्यः पंचम्या-महोरात्रेऽपि तावति ॥९४४॥ छ तेने त्रीशे गुरावाथी ५सो ने याणा (८x30=२४०) थाय. तेने स.स४ (७७) भाndi मम त्र (२४० +5=3) मुहूर्त भने शेष (3८) भाव्या, तेने नायेन। शिम (१५i) मेणा ; तेथी मढ२ (१८) मुहूर्त थया. नीये शेष. २३८॥ मोरयाणी छे, ते सऽसहीया माछ. (), તેથી પ્રશ્નનો જવાબ એ આવ્યો કે–ચંદ્ર મઘા નક્ષત્રના અઢાર મુહૂર્તો અને સડસઠીયા ઓગણચાળીશ અંશો ભોગવે ત્યારે યુગના પહેલા વર્ષમાં દશ પર્વ વીતી ગયા બાદ પાંચમને દિવસે અને તેટલા અહોરાત્રે सूर्यनो 6४५. थाय छे.८२५-८४४. Page #184 -------------------------------------------------------------------------- ________________ યુગની આદિમાં પ્રથમ રાત્રિએ કયું ચંદ્ર નક્ષત્ર હોય? अहोरात्रे युगस्याद्ये प्रतिपत्संज्ञके तिथौ । चंद्रसंबंध नक्षत्रं किमत्र प्रतिपाद्यते ॥ ९४५ ॥ चतुर्विंशं शतं संख्या पाश्चात्ययुगपर्वणां । अष्टादशशती षष्टि-युक् स्यात्पंचदशाहता ।। ९४६॥ त्रिंशतोऽवमरात्राणा - मेतस्याः पातने भवेत् । अष्टादशशती त्रिंशा सा द्व्यशीत्या विभज्यते ॥ ९४७ ॥ लब्धां द्वाविंशतिं न्यस्योपरि कुर्याच्चगुणां । अष्टाशीतिर्भवेच्छेषा - मधः षड्विंशतिं न्यसेत् ॥ ९४८॥ राशेरष्टाशीतिरूपा-देकविंशतिशोधने । संजाताभिजित: शुद्धिः सप्तषष्टिस्तु शिष्यते ॥ ९४९ ॥ कल्पितैतावदंशत्वा-तया चैकं भवेदुडु । तस्मिंश्च भेऽधस्त्यराशौ क्षिप्ते स्वात्सप्तविंशतिः ॥ ९५० ॥ स्यात्सप्तविंशतेर्भानां शुद्धिरङ्कादतस्ततः । श्रुत्यादीन्युत्तराषाढा - न्तानि शुद्धानि भान्यतः ॥९५१॥ पूर्वोक्तनिर्णयोऽयं तद्यद्युगस्यादिमे दिने । सूर्योदये शशी योगं प्राप्नोत्यभिजिता सह ॥९५२॥ પ્રશ્ન :– યુગના પહેલા અહોરાત્રે એટલે એકમની તિથિએ ચંદ્રનું કયું નક્ષત્ર આવે ? ૯૪૫. ८८ ૨૪ ઉત્તર :– પહેલાના યુગના એક સો ને ચોવીશ પર્વને પંદ૨થી ગુણતાં અઢાર સો ને સાઠ (१२४×१५=१८५०) थाय छे. तेमांथी त्रीश अवमरात्री बाह ४२तां खढार सो ने श्रीश (१८७०३०=१८३०) रहे छे. तेने ज्याशीथी भागवा. (१८३० ÷ ८२=२२, शेष २८) तेने उपर स्थापन झरी यारे गुएातां (२२x४=८८) अहयाशी थाय, शेष रहेसा छवीशने नीचे स्थापन रवा (5). પછી અહ્યાશીના રાશિમાંથી એકવીશ બાદ કરતાં અભિજિત્ની શુદ્ધિ થઈ, બાકી સડસઠ (૮૮-૨૧=૬૭) રહ્યા, કેમકે તેના તેટલા અંશોની જ કલ્પના કરેલી છે અને તે બાકીના સડસઠ અંશનું એક નક્ષત્ર થાય છે; તેથી તે નક્ષત્રને એટલે એકની સંખ્યા નીચેના રાશિ (૨૬)માં ભેળવતાં સત્યાવીશ (૨૭) થાય છે. આ અંકથી સત્યાવીશ નક્ષત્રોની શુદ્ધિ થાય છે; તેથી શ્રવણથી ઉત્તરાષાઢા સુધીનાં નક્ષત્રોની શુદ્ધિ થાય છે. તેથી પ્રશ્નનો નિર્ણય એ થયો કે-યુગના પહેલે દિવસે સૂર્યોદય સમયે અભિજિત્ની સાથે ચંદ્રનો યોગ થાય છે. ૯૪૬-૯૫૨. ૧૪૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કાલલોક-સર્ગ ૨૮ युगस्याह्नि द्वितीयस्मिन् द्वितीयायां तिथावथ । चंद्रेण युक्तं नक्षत्रं किं स्यादित्यत्र कथ्यते ॥९५३॥ प्रतिपल्लक्षणैकैवा-तिक्रांता तिथिरत्र या । व्यशीत्या भजनं सा न क्षमते यत्तनीयसी ॥९५४॥ तदेतस्याः सप्तषष्टिः कर्त्तव्याः शकलास्ततः । ऋक्षस्याभिजितः प्राज्ञैः शोधनीयैकविंशतिः ॥९५५॥ शेषा तिष्ठति षट्चत्वा-रिंशत्सा त्रिंशता हता । कर्तुं मुहूर्तान् साशीति-स्त्रयोदशशती भवेत् ॥९५६॥ सप्तषष्ट्या विभागेऽस्या लब्धा मुहूर्त्तविंशतिः । चत्वारिंशन्मुहूर्तांशाः शिष्यंते सप्तषष्टिजाः ॥९५७॥ ततश्च - सचत्वारिंशदंशायां श्रुतेर्मुहूर्त्तविंशतौ । भुक्तायामिंदुनोदेति द्वितीयेऽह्नि युगे रविः ॥९५८॥ एवं सर्वत्राप्यन्यत्र करणभावना कार्या । इति चंद्रनक्षत्रप्रकरणं ॥ अष्टादशमुहूर्त्ताढ्य-महोरात्रचतुष्टयं । भुक्त्वा पुष्यस्य पंचापि स्वाब्दान्यारभते रविः ॥९५९॥ પ્રશ્ન :- યુગની શરૂઆતથી બીજે દિવસે એટલે બીજની તિથિએ કર્યું નક્ષત્ર ચંદ્રયુક્ત હોય ? ८५3. ઉત્તર :અહીં વ્યતીત થયેલી તિથિ એક પડવાની જ છે, તે અલ્પ હોવાથી તેને બાશીથી ભાગી શકાય નહીં તેથી તેના સડસઠ અંશો કરવા. પછી તેમાંથી અભિજિતના એકવીશ અંશ બાદ કરવા. (૬૭-૨૧=૪૬) બાકી છંતાલીશ રહ્યા, તેને મુહૂર્ત કરવા માટે ત્રીશથી ગુણવા ત્યારે તેરસો ने मेंशा (४5x30=१3८०) थाय. तने सस४थी मातi वीश मुहूर्त साव्या भने मे मुहूर्तन। સડસઠીયા ચાળીશ અંશ શેષ રહ્યા. (૧૩૮૦ ૬૩=૨૦, ૪૦ શેષ) તેથી પ્રશ્નનો નિર્ણય એ થયો કે-શ્રવણના વીશ મુહૂર્ત અને ઉપર સડસઠીયા ચાળીશ અંશ ચંદ્ર ભોગવી રહે, ત્યારે યુગને બીજે દિવસે सूर्यनो ४५ थाय छे. ८५४-८५८. આ પ્રમાણે બીજે સર્વ ઠેકાણે કરણની ભાવના કરવી. ઈતિ ચંદ્રનક્ષત્રપ્રકરણ. સૂર્ય પુષ્ય નક્ષત્રના ચાર અહોરાત્ર અને અઢાર મુહૂર્ત ભોગવીને પોતાના પાંચ વર્ષોનો પ્રારંભ ४३ छ. ८५८. Page #186 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્રનાં મુહૂર્ત આદિ ૧૫૧ चतुर्विंशत्या मुहूर्ते-रधिका भुक्तशेषकाः । भवंत्यष्टाहोरात्रा-स्तदा पुष्यस्य भास्वतः ॥९६०॥ ततश्च - स्युादशमुहूर्ताढ्या अहोरात्रास्त्रयोदश । तथा स्युः षडहोरात्रा मुहूर्त्ताश्चैकविंशतिः ॥९६१॥ अहोरात्रा विंशतिश्च मुहूर्त्तत्रितयाधिकाः । समार्द्धसार्द्धक्षेत्राणां भानां भोगः क्रमाद्रवेः ॥९६२॥ एवं भैः सप्तविंशत्यै-कषष्टियुकशतत्रये । अह्रामतीतेऽर्काब्दं स्या-देकषष्टितमे दिने ॥९६३॥ द्वादशानां मुहूर्तानां पूर्ती पूर्णी पुनर्वसू । पुष्यस्याष्टादश ततो मुहूर्तास्तद्दिने गताः ॥९६४॥ ततः परं च पुष्यस्या-तीते दिनचतुष्टये । पूर्णार्काब्दस्य षट्षष्टि-युक्ता दिनशतत्रयी ॥९६५॥ सुखावबोधाय चात्र यन्त्रकम्यथार्कोडुव्यवस्थैव-मेकस्याब्दस्य दर्शिता । पंचानामपि वर्षाणां तथा ज्ञेया युगे बुधैः ॥९६६॥ તે વખતે પુષ્ય નક્ષત્રના આઠ અહોરાત્ર અને ચોવીશ મુહૂર્તો સૂર્ય ભોગવ્યા વિનાના બાકી રહ્યા છે એમ જાણવું. ૯૬૦. તેથી સૂર્યને સમનક્ષત્રનો ભોગ તેર અહોરાત્ર અને બાર મુહૂર્તનો છે, અર્ધનક્ષત્રનો ભોગ છે અહોરાત્ર અને એકવીશ મુહૂર્તનો છે; તથા સાર્ધનક્ષત્રનો ભોગ વીશ અહોરાત્ર અને ત્રણ મુહૂર્તનો छ. ८६१-८६२. આ પ્રમાણે સત્યાવીશે નક્ષત્રો સૂર્ય વડે ભોગવાઈ જાય ત્યારે ત્રણ સો ને એકસઠ અહોરાત્ર પૂરા થાય છે. ત્યારપછીના બાસઠમે દિવસે બાર મુહૂર્ત જાય, ત્યારે પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થાય છે, તેથી ते हिवसे पीना सटा२ मुहूर्त पुष्यन गया, मेम. A. 63-८६४. - ત્યારપછી પુષ્યના ચાર અહોરાત્ર વ્યતીત થાય ત્યારે સૂર્યવર્ષના ત્રણ સો ને છાસઠ અહોરાત્ર पू थाय छे. ८६५. આ બાબત સુખેથી જાણવા માટે પાછળનું યંત્ર જોવું. જેમ આ પ્રમાણે સૂર્યના નક્ષત્રોની વ્યવસ્થા એક વર્ષને માટે બતાવી, તે જ રીતે પંડિતોએ એક યુગના પાંચ વર્ષોની જાણવી.૯૬૬. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪ અભિજિત્ નક્ષત્રના મુહૂર્ત નક્ષત્ર નામ Ա અહોરાત્ર મુહૂર્ત અહો.સકળ મુહૂર્ત સકળ ' ૧૮૭ U સમ 9 ? ? ? ૨૦૦ ૧૮ સમ ૩૦ શેષ ટ્ ૨૪ ૭ – અશ્લેષા| ૦ અર્ધ ૧૫ અશ્લેષા મા સમ ૩૦ બ ૦ ક ક છે ૨૧ ૧૫ ૧૫ છ સમ ૩૦ ૨૧ ૨૨૦ ૨૧ છ જ છ છ | 9 _છુ__ સમ પૂ. ફા. ૪૨ ૯ m ૧૨ ૨૩૪ સાર્ધ ૪૫ 3. G_રે_ _ _ ૢ ૨૦ ૩ ૧૨ સાર્થ ૪૫ ૨૦ ૩ ૨ h ૨૫૪ શો. સમ ૩૦ હસ્ત ૧૩ ૧૨ ૭૫ ૨૪ સમ 19 = ? ૧૨ સાથે સમ અર્ધ સમ ૩૦ ૪૫ ૩૦ ૧૫ ચિત્રા | સ્વાતિ |વિશાખા અનુરાધા જ્યેષ્ઠા ૨૩૭ ૧૮ ૧૩ × ૪ બ અર્ધ સમ અર્ધ સાર્ધ ૧૫ ૩૦ ૧૫ ૩૦ ૪૫ ૩૦ ૩૦ ધનિષ્ઠા શતભિષા પૂર્વ ભા. ઉ.ભા. રેવતી અશ્ર્વિની ભરણી | કૃત્તિકા રોહિણી મૃગશિર | આર્દ્ર |પુનર્વસુ | પુષ્ય પ્રા. ૧૩ S ૧૩ ૨૦ ૧૩ ૨૦ ૪ સમ . ૩૦ ૧૩ ૧૨ ૨૮૧ 5 2 | d છ દે છે ન ન ન ૨૦ ૨૮૭ » ૧૧૬ ૭ શો. સમ ૧૨ ૩૦૧ છ ૩ મ મ મ m 3 ૩૨૧ ', ફ શો ન ૧ ♠ ♠ સમ ૧૨ સમ ૩૦ મૂળ ૧૩ ૧૨ ૧૪૯ ૧૫ ૧૮ એ બ અર્થ સાધ ૧૫ ૪૫ ૨૧ ૩૩૪ ૩૪૧ સમ સાર્ધ ૩૦ ૪૫ ધા. ઉ.મા. છ છ છ ૯ ૧૬૨ ૩ , ” ૪૦ *_y = શો. સમ ૧૮ 399 ૨ ૧૫૨ કાલલોક-સર્ગ ૨૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સૂર્ય નક્ષત્ર જાણવાનું કરણ ज्ञातुं सूर्यस्य नक्षत्रं विवक्षिततिथावथ । करणं प्रोच्यते पूर्वा-चार्यदर्शितया दिशा ॥९६७॥ युगेऽतीतपर्वसंख्या प्राग्वत्पंचदशाहता । विवक्षितदिनात्पूर्व-मतीतैस्तिथिभिर्युता ॥९६८॥ गतैरवमरात्रैश्च वर्जिताथ त्रिभिः शतैः । विभज्यते सा षट्षष्ट्या-धिकैर्लब्धं च वत्सरः ॥९६९।। शेषं भवति यत्तस्मा-द्यथार्ह वक्ष्यमाणकं । संशोध्यते शोधनकं गतनक्षत्रसूचकं ॥९७०॥ सषट्षष्ट्या त्रिशत्याऽल्पा भागं चेन्न क्षमेत सा । तदा शोध्यं शोधनक-मादावेवात्र संभवत् ॥९७१॥ चतुर्विंशत्या मुहूर्ते-रधिकं दिवसाष्टकं । पुष्यस्य स्याच्छोधनक-मथान्येषां तदुच्यते ॥९७२॥ रात्रिंदिवानि द्वाषष्टि-र्मुहूर्ता द्वादशोपरि । उडूनामुत्तराफाल्गुन्यतानां शोधनं भवेत् ॥९७३।। હવે ઈષ્ટ તિથિને દિવસે સૂર્યનું કયું નક્ષત્ર હશે? તે જાણવા માટે પૂર્વાચાર્યોએ બતાવેલી દિશા પ્રમાણે કરણ કહીએ છીએ. ૯૬૭. યુગના પ્રારંભથી જેટલા પર્વ ગયા હોય, તેને પૂર્વની જેમ પંદરથી ગુણવા. પછી તેમાં ઈષ્ટ દિવસની પૂર્વે જેટલી તિથિઓ ગઈ હોય, તેટલી ભેળવવી. તેમાંથી અવરાત્ર જેટલા ગયા હોય, તેટલા બાદ કરવા. પછી તેને ત્રણસો ને છાસઠથી ભાગવા, ભાગમાં જે આવે તે વર્ષ જાણવા. જે શેષ રહ્યા હોય, તેમાંથી સંભવ પ્રમાણે આગળ કહીએ તે રીતે બાદબાકી કરવી તેમ કરવાથી ગયેલા નક્ષત્રની સૂચના થાય છે. ૯૬૮–૯૭૦. જો કદાચ તે સંખ્યા અલ્પ હોવાથી ત્રણ સો ને છાસઠ ભાગી ન શકાય, તો પ્રથમ જ જે સંભવતું હોય, તે શોધનક કરવું (બાદબાકી કરવી). ૯૭૧. બાદબાકીની રીત આ પ્રમાણે છે – પુષ્ય નક્ષત્ર બાદ કરવું હોય, તો આઠ દિવસ અને ચોવીશ મુહૂર્ત બાદ કરવા. હવે બીજા નક્ષત્રોની બાદબાકીની રીત કહે છે. ૯૭ર. આશ્લેષાથી ઉત્તરાફાલ્ગની સુધીના બીજાં ચાર નક્ષત્રો બાદ કરવાં હોય, તો બાસઠ રાત્રિદિવસ અને બાર મુહૂર્ત બાદ કરવાં. હસ્તથી વિશાખા સુધી બીજાં ચાર નક્ષત્રો બાદ કરવા હોય, તો એક Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કાલલોક-સર્ગ ૨૮ भानां विशाखांतानां च षोडशाभ्यधिकं शतं । भानां तथोत्तराषाढां-तानां त्र्यशीतियुक् शतं ॥९७४॥ चतुःपंचाशदधिक-महोरात्रशतद्वयं । षण्मुहूर्त्तादिकं प्रौष्ठ-पदांतानां विशोधनं ॥९७५॥ एकविंशतिसंयुक्त-महोरात्रशतत्रयं । षण्मुहूर्त्तयुतं रोहिण्यंतानां शोधनं मतं ॥९७६॥ एकषष्ट्यासमधिक-महोरात्रशतत्रयं ।। स्याद् द्वादशमुहूर्ताढ्यं पुनर्वस्वंतशोधनं ॥९७७॥ विना पुष्यं शोधनकायमूनि निखिलान्यपि । अध्यर्द्धक्षेत्रनक्षत्रा-वधिकानि भवंति वै ॥९७८॥ यथार्ह च शोधनके शोधिते शिष्यतेऽत्र यत् । एकादीनि ततो भानि शोध्यानि स्वस्वमानतः ॥९७९॥ स्वस्वमानं चार्द्धक्षेत्रादीनां नक्षत्राणां प्रागुक्तमेव । एवं क्रमाच्छोध्यमानं यन्नक्षत्रं न शुध्यति । तद्वर्तमानं नक्षत्रं ज्ञेयं तस्यां तिथौ रवेः ॥९८०॥ સો ને સોળ રાત્રિદિવસ બાદ કરવા. અનુરાધાથી ઉત્તરાષાઢા સુધીના બીજાં પાંચ નક્ષત્રો બાદ કરવા હોય, તો એક સોને ત્યાથી રાત્રિદિવસ બાદ કરવા. શ્રવણથી ઉત્તરાભાદ્રપદ સુધીના બીજાં પાંચ નક્ષત્ર (અભિજિત સહિત) બાદ કરવા હોય, તો બસો ને ચોપન અહોરાત્ર અને છ મુહૂર્ત બાદ કરવાં. રેવતીથી રોહિણી સુધીના બીજા પાંચ નક્ષત્રો બાદ કરવા હોય, તો ત્રણ સો ને એકવીશ અહોરાત્ર અને છ મુહૂર્ત બાદ કરવા, અને પુનર્વસુ સુધીના નક્ષત્રો બાદ કરવા હોય, તો ત્રણ સો ને એકસઠ અહોરાત્ર અને બાર મુહૂર્ત બાદ કરવા. ૯૭૩–૯૭૭. પુષ્ય સિવાય બાકીનાં સર્વ નક્ષત્રો સંબંધી સર્વ બાદબાકીઓ સાર્ધક્ષેત્રી નક્ષત્ર સુધી થાય છે. ૯૭૮. સંભવ પ્રમાણે બાદબાકી કરતાં જે શેષ રહે, તેમાંથી પોતપોતાના માન પ્રમાણે એકાદિ નક્ષત્રો बाद ७२वा. ८७८. અર્થક્ષેત્ર વિગેરે નક્ષત્રોનું પોતપોતાનું માન પ્રથમ કહ્યું છે, તે જાણવું. આ પ્રમાણે અનુક્રમે બાદબાકી કરતાં જે નક્ષત્ર બાદ ન થઈ શકતું હોય, તે નક્ષત્ર તે તિથિએ सूर्यन पर्ते छे-ओम पुं. ८८०. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સૂર્ય નક્ષત્ર શોધવાનું ઉદાહરણ उदाहरणं चात्र-युगस्य प्रथमे वर्षे दशपर्वव्यतिक्रमे । पंचम्यां सूर्यनक्षत्रं किमित्यत्र निरूप्यते ॥९८१॥ अतीतपर्वणां संख्या यास्त्यत्र दशलक्षणा । सा पंचदशनिघ्ना स्या-त्पंचाशदधिकं शतं ॥९८२॥ चतु:पंचाशं शतं स्या-त्तद्गतैस्तिथिभिर्यु । शतं च स्याद् द्विपंचाश-मवमद्वितयोज्झितं ॥९८३॥ सषट्षष्ट्या त्रिशत्या तद्भागं न सहते कृशं । तत आदित एवात्र शोधनोपक्रमोऽर्हति ॥९८४।। संभवेच्छोधनं चात्र षोडशाभ्यधिकं शतं । विशाखांतानि शुद्धानि भानि ज्ञेयानि तेन च ॥९८५।। शेष तिष्ठति षट्त्रिंशत् ततः शुद्ध्यति राधिका । या द्वादशमुहूर्ताढ्य-त्रयोदशदिनात्मिका ॥९८६॥ द्वाविंशतिर्दिनाः शेषाः साष्टादशमुहूर्त्तकाः । षड्दिन्याऽथैकविंशत्या मुहूर्तेः शुद्धमिंद्रभं ॥९८७॥ शेषा दिना: पंचदश मुहूर्ता सप्तविंशतिः । तेभ्यः शुद्धं मूलभं त-न्मानतो राधिकोपमं ॥९८८॥ ઉદાહરણ – યુગના પહેલા વર્ષમાં દશ પર્વ ગયા પછી પાંચમની તિથિએ કયું સૂર્યનક્ષત્ર भावे ? मा ननो ४१५ मापे छ. ८८१. અહીં જે વીતી ગયેલા દશ પર્વ છે, તેને પંદરથી ગુણતાં એક સો ને પચાસ (૧૫) થાય છે. तभापायभनीयहोवाथी, वीतीयेली ॥२ तिथिमो भेरवी, त्यारे से सोने योपन (१५०+४=१५४) થયા. તેમાંથી બે અવમતિથિઓ ગયેલી હોવાથી, બે બાદ કરતાં બાકી એક સો ને બાવન (૧૫૪२१५२.) २त्या. मा. संध्या सत्य होपाथी, तेने त्र। सो ने छ।सटे (358) मा य म नथी, તેથી પ્રથમથી જ બાદબાકીનો ક્રમ કરવો અહીં યોગ્ય છે. અહીં આ (૧૫૨)માંથી એક સો ને સોળ (૧૧) બાદ થઈ શકે તેમ છે, તેથી વિશાખાપર્વતનાં નક્ષત્રો બાદ કર્યા, એમ જાણવું. તે પ્રમાણે બાદ કરતાં શેષ છત્રીસ (૩૬) રહે છે, તેમાંથી તેર દિવસ અને બાર મુહૂર્તના પ્રમાણવાળું રાધિકા (અનુરાધા) નક્ષત્ર બાદ કરતાં, શેષ બાવીશ દિવસ અને અઢાર મુહૂર્ત રહે છે. તેમાંથી ઈદ્ર નક્ષત્ર (જ્યેષ્ઠા)ના છ દિવસ અને એકવીશ મુહૂર્ત બાદ કરતાં, બાકી પંદર દિવસ અને સત્યાવીશ મુહૂર્ત શેષ રહે છે. તેમાંથી અનુરાધાના પ્રમાણવાળા નક્ષત્રના તેર દિવસ અને બાર મુહૂર્ત બાદ કરતાં, બાકી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ शेषौ द्वौ पंचदशभि-मुहूर्तेरधिक दिनौ । एतौ च पूर्वाषाढाया - स्तदा भुक्तौ विवस्वता ॥९८९॥ युगेऽकडुनिर्णयोऽयं दशपर्वव्यतिक्रमे । ज्ञेयस्तिथौ च पंचम्या - मेवं सर्वत्र भावना ॥ ९९०॥ युगेऽथ पौरुषीमानं ज्ञातुं कर बर्द्धमानं हीयमानं याम्ये सौम्येऽयने क्रमात् ॥९९९॥ शंकुः पुरुषशब्देन स्याद्देहः पुरुषस्य वा । निष्पन्ना पुरुषात्तस्मात्पौरुषीत्यणि सिद्ध्यति ॥ ९९२ ॥ तथोक्तं नंदीचू કૃતિ ।' अयं भावः - स्वप्रमाणा भवेच्छाया यदा सर्वस्य वस्तुन: । 'पुरिसोत्ति संकू पुरिससरीरं वा, तत्र पुरिसाओ निफन्ना पोरिसी तदा स्यात्पौरुषी याम्या - यनस्य प्रथमे दिने ॥ ९९३॥ ततश्च तस्य पौरुष्यां तथा छाया विवर्द्धते । यथा सौम्यायनस्यादौ स्वमानाद्विगुणा भवेत् ॥ ९९४॥ કાલલોક-સર્ગ ૨૮ બે દિવસ અને પંદ૨ મુહૂર્ત શેષ રહે છે. આટલું પ્રમાણ (બે દિવસ અને પંદર મુહૂર્ત) સૂર્ય પૂર્વાષાઢાના ભોગવ્યા. તેથી યુગમાં દશ પર્વ ગયા પછી પાંચમને દિવસે, આ ઉપર કહેલા સૂર્યનક્ષત્રનો નિર્ણય જાણવો. એ જ પ્રમાણે સર્વત્ર જાણવું. ૯૮૨-૯૯૦. હવે યુગમાં પોરસીનું પ્રમાણ જાણવા માટે કરણ બતાવે છે. તે પોરસીનું પ્રમાણ દક્ષિણાયનમાં અનુક્રમે વૃદ્ધિ પામે છે અને ઉત્તરાયણમાં હાનિ પામે છે. ૯૯૧. અહીં પુરુષશબ્દથી શંકુ (ખીલો) કહેવાય છે, અથવા પુરુષનું શરીર કહેવાય છે. તે પુરુષને આશ્રયીને જે થઈ, તે પૌરુષી (પોરસી) કહેવાય છે, એમ સિદ્ધ થાય છે. ૯૯૨. તે વિષે નંદીસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે-‘‘પુરુષ એટલે શંકુ અથવા પુરુષનું શરીર. તે પુરુષથી જે ઉત્પન્ન થઈ, તે પૌરુષી કહેવાય છે.’’ આનો ભાવાર્થ એ છે. જે-જ્યારે સર્વ કોઈ પણ વસ્તુની છાયા પોતાના જ પ્રમાણ જેટલી થાય, ત્યારે દક્ષિણાયનને પહેલે દિવસે તે પૌરુષી થાય છે. (પોરસીનું પ્રમાણ થાય છે)૯૯૩. ત્યારપછી તે દક્ષિણાયનની પૌરુષીની છાયા અનુક્રમે એવી રીતે વધે છે, કે જેથી ઉત્તરાયણને પહેલે દિવસે પોતાના પ્રમાણથી બમણી થાય. ૯૯૪. Page #192 -------------------------------------------------------------------------- ________________ પોરસી જાણવાની રીત तथाहि तथाहि - - ततः पुनस्तथा छाया हीयते सर्ववस्तुनः । यथा याम्यायनादौ सा स्वस्ववस्तुमिता भवेत् ॥ ९९५ ।। सत्र्यशीतिशततमः स्वस्वमानस्य योंशकः । प्रत्यहं तावती वृद्धि - र्याम्ये सौम्येऽयने क्षयः ॥ ९९६॥ चतुर्विंशत्यंगुलस्य शंकोर्भवति तावती । छाया याम्यायनस्यादौ वर्द्धते प्रत्यहं ततः ॥९९७॥ एकषष्टिविभक्तस्यांगुलस्याष्टौ लवा अयं । भागः शंकोर्यथोक्तस्य सत्र्यशीतिशतोद्भवः ॥९९८॥ एकैकमंगलं कर्तु - मेकषष्टिलवात्मकं । संख्या शंकोरंगुलाना - मेकषष्ट्या निहन्यते ॥ ९९९ ॥ चतुर्दशशतानि स्यु-चतुष्षष्टियुतान्यथ । सत्र्यशीतिशतेनैषां विभागेऽष्टकमाप्यते ॥ १०००॥ प्राप्यं त्रैराशिकादप्ये- कषष्टिजलवाष्टकं । वृद्धिहान्योरंगुलस्य तदपि श्रूयतामिह || १००१ | ત્યારપછી સર્વ વસ્તુની છાયા અનુક્રમે એવી રીતે હાનિ પામતી જાય, કે જેથી દક્ષિણાયનને પહેલે દિવસે પાછી તે છાયા, પોતપોતાની જેટલી અથવા વસ્તુના પ્રમાણ જેટલી જ થાય. ૯૯૫. ૧૫૭ દરેક વસ્તુના પોતપોતાના પ્રમાણનો જે એક સો ને ત્ર્યાશીમો ભાગ (અંશ) થાય, તેટલી વૃદ્ધિ દરરોજ દક્ષિણાયનમાં થાય છે અને ઉત્તરાયણમાં તેટલી જ હાનિ થાય છે. ૯૯૬. તે આ પ્રમાણે—ચોવીશ આંગળના પ્રમાણવાળો શંકુ કરીએ, તો દક્ષિણાયનને પહેલે દિવસે પોરસી વખતે તેટલી જ (ચોવીશ આંગળ જ) છાયા હોય છે. ત્યારપછી પ્રતિદિન એક આંગળના એકસઠીયા આઠ અંશ વૃદ્ધિ પામે છે. ચોવીશ આંગળના આ અંશ એક સો ને ત્ર્યાશી (છ માસના દિવસો) માંથી ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે–એક એક આંગળના એકસઠીયા ભાગ ક૨વા માટે શંકુના આંગળની સંખ્યાને (૨૪ ૪૬૧) એકસઠે ગુણવી. તેમ ગુણતાં ચૌદ સો ને ચોસઠ (૧૪૬૪) થાય છે. તેને એક સો ને ત્ર્યાશીથી (૧૮૩) ભાગતાં ભાગમાં આઠ આવે છે. ૯૯૭-૧૦૦૦. પ્રતિદિન વૃદ્ધિ અને હાનિના આ આંગળના એકસઠીયા આઠ ભાગ બૈરાશિકની રીતે પણ પ્રાપ્ત થાય છે, તે પણ સાંભળો. ૧૦૦૧. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કાલલોક-સર્ગ ૨૮ सत्र्यशीतिशतेनाह्नां चतुर्विंशतिराप्यते । यद्यंगुलानामेकेन किमह्ना लभ्यते तदा ॥१००२॥ त्रैराशिकस्थापना १८३-२४-१ एकेनांत्येन गुणित-श्चतुर्विंशतिलक्षणः । मध्यराशिस्तथैवास्था-देकेन गुणितं हि तत् ॥१००३।। सत्र्यशीतिशतेनैष न भक्तुं शक्यते ततः । छेद्यछेदकयो राश्यो-स्त्रिभिः कार्यापवर्तना ॥१००४॥ राशिच्छेद्योऽष्टात्मकोऽभू-देकषष्ट्यात्मकः परः । एवं त्रैराशिकाल्लब्ध-मेकषष्टिलवाष्टकं ॥१००५।। सार्द्धत्रिंशदहोरात्रा-त्मके मासे विवस्वतः । चतुश्चत्वारिंशमेव स्यादंशानां शतद्वयं ॥१००६॥ यतस्त्रिंशद् गुणा अष्टौ चत्वारिशं शतद्वयं । अहोरात्रार्द्धस्य चांश-चतुष्कमत्र मील्यते ॥१००७॥ चतुश्चत्वारिंशमेत-द्यत्किलांशशतद्वयं । एकषष्ट्याऽस्य भागे स्या-दंगुलानां चतुष्टयं ॥१००८।। એક સો ને વ્યાશી દિવસ વડે ચોવીશ આગળની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તો એક દિવસ વડે કેટલા भांग प्राप्त थाय ? १००२. त्रिशशिनी स्थापना-१८३-२४-१. અહીં છેલ્લા એકવડે મધ્યરાશિ ચોવીશને ગુણવાથી ચોવીશ જ આવે છે; કેમકે એકે ગુણવાથી તે જ સંખ્યા આવે. હવે આ ચોવીશને એક સો ને ત્યાશીથી ભાગી શકાય તેમ નથી (૨૪ -૧૮૩) તેથી છેદ્ય અને છેદક એ બન્ને રાશિની ત્રણ વડે અપવર્તન કરવી. (ત્રણે છેદ ઉડાડવો). તેમ કરવાથી छे। (२४) राशि मा थयो भने छे६४ (१८3) राशि में स6 थयो (). मा प्रभारी शशिs કરવાથી પણ એકસઠીયા આઠ ભાગ પ્રાપ્ત થયા. ૧૦૦૩–૧૦૦૫. એક સૂર્યમાસના સાડત્રીસ દિવસ હોય છે, તેના અંશો બસો ને ચુમાલીશ (૨૪૪) થાય છે. કેમકે ત્રીશને આડે ગુણતાં બસો ને ચાળીશ (૩૦x૮ ૨૪૦) થાય છે તેમાં અર્ધ અહોરાત્રના ચાર અંશો ભેળવતા. તેથી બસો ને ચુમાળીશ (૨૪૦+૪=૪૪) થાય છે, તેના આંગળ કરવા માટે એકસઠે मा हेवो; तेथी य॥२ (२४४ : $१=४) भांगण सावे. छ. १००-१००८. Page #194 -------------------------------------------------------------------------- ________________ પોરસીની છાયાની વધઘટ ૧૫૯ तथा चाहुः-'वड्ढए हायए वावि मासेणां चउरंगुलं ।' માણે તિ' સૂર્યસેનેત્યર્થ त्रिभिर्मासैरंगुलानि वर्द्धते द्वादश क्रमात् । षड्भिर्मासैश्व वर्द्धते चतुर्विंशतिरंगुलाः ॥१००९॥ चतुर्विंशत्यंगुलस्य शंकोश्छाया भवेदिति । दिने सौम्यायनस्याये-ऽष्टचत्त्वारिंशदंगुलाः ॥१०१०।। चतुर्विंशत्यंगुलस्य शंकोश्छाया यथोदिता । चतुर्विंशत्यंगुलस्य जानोरपि तथा भवेत् ॥१०११।। अत एव च -दिने याम्यायनस्याद्ये द्विपदा पौरुषी भवेत् । जानुच्छायाप्रमाणा सा मीयमाना स्वजानुना ॥१०१२॥ पादद्वितयमानश्च जानुः स्यात्पादमूलतः । द्वादशांगुलमानोऽत्र पादो न तु षडंगुलः ॥१०१३॥ वितस्तिमाना स्याच्छाया मीयमाना वितस्तिना । याम्यायनादौ पौरुष्यां पादोऽत्र स्यात् षडंगुलः ॥१०१४॥ કહ્યું છે કે-“એક માસ (પોરસીની છાયા) ચાર આંગળ વધે છે અને ચાર આંગલ ઘટે છે.” અહીં માસ એટલે સૂર્યમાસ જાણવો. અનુક્રમે ત્રણ માસે બાર આંગલ વધે છે અને છ માસે ચોવીશ આગળ વધે છે. ૧૦૦૯. આ રીતે ઉત્તરાયણને પહેલે દિવસે ચોવીશ આંગળપ્રમાણ શંકુની છાયા હતી તે અડતાળીશ આંગળની થાય છે. ૧૦૧૦. જે પ્રમાણે ચોવીશ આંગળપ્રમાણ શંકુની છાયા કહી, તે જ પ્રમાણે ચોવીશ આગળના પ્રમાણવાળા જાનુ (ઢીંચણ)ની પણ તેટલી જ છાયા થાય છે. ૧૦૧૧. તેથી જ દક્ષિણાયનને પહેલે દિવસે બે પગલાં જેટલી છાયાથી પીરસી થાય છે. તે છાયા પોતાના જાનુવડે માપીએ, તો જાનુપ્રમાણ જ થાય છે. ૧૦૧૨. કેમકે પગના મૂળથી ભરીએ તો જાનુનું માન બે પાદ જ થાય છે. અહીં એક પાદના બાર આંગળ જાણવા, પણ છ આંગળ જાણવા નહીં. ૧૦૧૩. દક્ષિણાયનના પહેલા દિવસની પોરસીએ છાયાને જો વેતથી માપીએ, તો તે છાયા એક વેંત પ્રમાણ થાય છે. અહીં છ આંગળનો એક પાદ જાણવો. ૧૦૧૪. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦ युगस्य प्रथमेऽर्काब्दे वर्द्धते च ततः क्रमात् ॥ १०१८ ।। एवं च माघस्य कृष्णसप्तम्यां पौरुषी स्याच्चतुष्पदा । - ततश्च जानुच्छायाया- मंगुलं वर्द्धते यदा । तदा वितस्तिच्छायाया - मंगलार्द्ध विवर्द्धते ॥ १०१५ ।। लघीयसो वस्तुनोऽपि स्वस्वमानानुसारतः । एवं छायावृद्धिहानी भावनीये स्वयं बुधैः || १०१६ ॥ अयने दक्षिणे वृद्धौ ध्रुवकः स्यात्पदद्वयं । हानौ च ध्रुवकः सौम्या - यने पदचतुष्टयं ॥ १०१७॥ नभः कृष्णप्रतिपदि द्विपादा पौरुषी भवेत् । प्रागुक्तरीत्या क्रमत- स्तत आरभ्य च क्षयः ॥१०१९॥ द्वितीयेऽब्दे नभः कृष्ण- त्रयोदश्याः प्रभृत्यथ । वृद्धिर्माश्वेततुर्यां चादिं कृत्वा भवेत्क्षयः || १०२० ॥ तृतीयेऽब्दे नभ : शुक्ल - दशम्यां वृद्ध्युपक्रमः । माघकृष्णप्रतिपदि क्षयस्यादिः प्रकीर्तितः ।। १०२१|| તેથી જ્યારે જાનુની છાયામાં એક આંગળ વધે છે, ત્યારે વેંતની છાયામાં અર્ધ આંગળ વધે છે. કાલલોક-સર્ગ ૨૮ ૧૦૧૫. આ જ પ્રમાણે પંડિતોએ પોતપોતાના પ્રમાણ અનુસારે, નાની વસ્તુની છાયામાં પણ વૃદ્ધિ અને હાનિ પોતાની મેળે જાણી લેવી. ૧૦૧૬. દક્ષિણાયનમાં છાયાની વૃદ્ધિ થાય છે, ત્યારે પ્રારંભમાં બે પાદનો ઘ્રુવાંક હોય છે અને ઉત્તરાયણમાં હાનિ થાય છે, ત્યારે પ્રારંભમાં ચાર પદનો ધ્રુવાંક હોય છે. ૧૦૧૭. યુગના પહેલા સૂર્યવર્ષમાં શ્રાવણ વદ એકમે બે પાદની છાયાપ્રમાણ પોરસી થાય છે. અને ત્યારપછી અનુક્રમે છાયાવૃદ્ધિ પામે છે. ૧૦૧૮, તથા મહાવદ સાતમે ચાર પાદની પોરસી થાય છે અને ત્યારપછી પ્રથમ કહ્યા પ્રમાણે અનુક્રમે હાનિ પામે છે. ૧૦૧૯. યુગના બીજા વર્ષમાં શ્રાવણ વદ તેરશથી આરંભીને વૃદ્ધિ થાય છે અને મહાશુદી ચોથથી આરંભીને હાનિ થાય છે. ૧૦૨૦. ત્રીજે વર્ષે શ્રાવણ શુદી દશમે વૃદ્ધિની શરૂઆત થાય છે અને મહા વદ એકમનાં હાનિની શરૂઆત કહેલી છે. ૧૦૨૧. Page #196 -------------------------------------------------------------------------- ________________ પોરસીનું પ્રમાણ જાણવાની રીત वृद्ध्यारंभश्चतुर्थेऽब्दे सप्तम्यां नभसः शितौ । माघकृष्णत्रयोदश्या आरभ्य च ततः क्षयः ॥ १०२२॥ नभ : शुक्लचतुर्थ्यां च वृद्ध्यादिः पंचमेऽब्दके । माघशुभ्रदशम्याच प्रारभ्य भवति क्षयः || १०२३॥ वृद्धौ क्षये च सतत - मंगलस्यैकषष्टिजाः । अष्टांशाः पंचभागोन - मंगुलं सप्तभिर्दिने ः || १०२४॥ सविंशतिशतं भागाः स्युः पंचदशभिर्दिनैः । एकषष्ट्यंशयुग्मोनं तैश्च स्यादंगुलद्वयं ।।१०२५॥ यत्तु - 'अंगुलं सत्तरत्तेण पक्खेणं तु दुअंगुलं ।' इत्युच्यते तद्व्यवहारत इति ज्ञेयं । श्रीउत्तराध्ययन सूत्रवृत्तौ च 'अंगुलं सत्तरत्तेणं' इत्यस्य व्याख्याने अंगुलं सप्तरात्रेण सार्द्धेनेति शेषो दृष्टव्यः इत्युक्तमस्ति, तथा चांगुलमेकैकषष्ट्यंशन्यूनमेव स्यादिति ध्येयं । ૧૬ ૧ ચોથે વર્ષે શ્રાવણ વદ સાતમે વૃદ્ધિનો આરંભ થાય છે અને મહાવદ તેરશથી આરંભીને હાનિ થાય છે. ૧૦૨૨. યુગના પાંચમે વર્ષે શ્રાવણ શુદી ચોથથી વૃદ્ધિ શરૂ થાય છે અને મહાસુદ દશમથી આરંભીને હાનિ થતી જાય છે. ૧૦૨૩ આ વૃદ્ધિ અને હાનિ પ્રતિદિન એક આંગળના એકસઠીયા આઠ અંશ જેટલી થાય છે, તેથી સાત દિવસે એક આંગળમાં પાંચ અંશ ઓછા જેટલી વૃદ્ધિ હાનિ થાય છે. ૧૦૨૪ પંદર દિવસે એક આંગળના એકસઠીયા એક સો ને વીશ અંશ જેટલી વૃદ્ધિ હાનિ થાય છે, તેથી બે આંગળમાં એકસઠીયા બે અંશ ઓછા જેટલી વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૫ અન્ય સ્થળે જે કહ્યું કે—‘‘સાત રાત્રિવડે એક આંગળ અને એક પખવાડીયે બે આંગળ વૃદ્ધિ અને હાનિ થાય છે.'' તે વ્યવહારથી કહ્યું છે—એમ જાણવું. શ્રીઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં—‘‘સાત રાત્રિવડે એક આંગળ.’' આ શબ્દોની વ્યાખ્યામાં—‘સાર્ધ એટલે અર્ધ સહિત સાત રાત્ર એમ (અર્ધશેષનો) અધ્યાહાર જાણવો'' એમ કહ્યું છે. આથી દરેક આંગળ એકસઠીયા એક અંશ ઓછું જાણવું. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ त्रिंशता च दिनैश्चत्वारिंशमंशशतद्वयं । चतुर्भिरकषष्ट्यशै - स्तेनोना चतुरंगुली ॥। १०२६ ॥ अहोरात्रार्द्धस्य भाग-चतुष्कयस्यात्र योजने । सार्द्धया त्रिंशताह्नां स्यात्पूर्णांगुलचतुष्टयी ॥ १०२७॥ एक: पादस्त्रिभिर्मासे - वृद्धिहान्योर्भवेदिति । अयनेन च पूर्णेन भवत्येवं पदद्वयं ॥। १०२८ ॥ इदमर्थलेशतो नंदीवृत्त्यादौ । यत्तु ज्योतिष्करंडादौ वृद्धिहान्योर्निरूपिताः । चत्वारोऽत्रांगुलस्यांशा एकत्रिंशत्समुद्भवाः ।। १०२९ ॥ तात्पर्यभेदस्तत्रापि न कश्चिदिति भाव्यतां । यतस्तिथीन् पुरस्कृत्य तत्रेयं पद्धतिः कृता ।। १०३०॥ अहोरात्रान् पुरस्कृत्य पूर्वमुक्ता च पद्धतिः । हानिवृद्धिफलं त्वत्र न किंचिदपि भिद्यते ॥ १०३१ ॥ तथा ह्येकत्रिंशता स्यु- स्तिथिभिः परिपूर्णकाः । सार्द्धास्त्रिंशहोरात्रा - स्तच्च प्राक् सुष्ठु भावितं ॥१०३२॥ તથા ત્રીશ દિવસે એકસઠીયા બસો ને ચાળીશ અંશ વૃદ્ધિ અને હાનિ થાય છે; તેથી ચાર આંગળમાં એકસઠીયા ચાર અંશ ઓછા જેટલી વૃદ્ધિ અને હાનિ થાય છે.૧૦૨૬. બાકીના અર્ધ અહોરાત્રના એકસઠીયા ચાર અંશ તેમાં નાખવાથી સાડીત્રીશ દિવસે ચાર આંગળ પરિપૂર્ણ વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૭. એ રીતે ગણતાં ત્રણ માસે એક પાદ છાયાની વૃદ્ધિ-હાનિ થાય છે અને સંપૂર્ણ અયને (છ માસે) બે પાદ છાયાની વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૮. આ પ્રમાણે નંદીસૂત્રની ટીકાદિમાં આ અર્થ સંક્ષેપથી કહ્યો છે. જે જ્યોતિષ્કડંડાદિમાં આ વૃદ્ધિ અને હાનિની બાબતમાં એક આંગળના એકત્રીશીયા ચાર અંશ કહેલા છે, તેમાં પણ તાત્પર્યથી કાંઈ પણ ભેદ નથી—એમ જાણવું; કારણકે ત્યાં તિથિને આશ્રયીને એવી રીત બતાવી છે. ૧૦૨૯-૧૦૩૦. કાલલોક-સર્ગ ૨૮ ઉપર બતાવેલી રીત અહોરાત્રને આશ્રયીને કહી છે, તેથી અહીં વૃદ્ધિ અને હાનિના કાર્યમાં કાંઈ પણ ભેદ પડતો નથી. ૧૦૩૧. તે આ પ્રમાણે-એકત્રીશ તિથિવડે સાડીત્રીશ અહોત્ર પરિપૂર્ણ થાય છે, એમ આગળ સારી રીતે (વિસ્તારથી) સિદ્ધ કર્યું છે. ૧૦૩૨. Page #198 -------------------------------------------------------------------------- ________________ પોરસીનું પ્રમાણ જાણવાની રીત तथाहि — तत्सार्द्धत्रिंशताह्नां स्या- द्यथांगुलचतुष्टयं । तथैकत्रिंशतापि स्या-त्तिथिभिस्तच्चतुष्टयं ॥ १०३३॥ चत्वार एकत्रिंशद्ध्ना -श्चतुर्विशं शतं भवेत् । एकत्रिंशद्विभक्तेऽस्मिन् स्यादंगुलचतुष्टयं ॥ १०३४॥ मासे मासे रवेरेवं तिथ्यर्द्धाधिक्यमूह्यतां । अहोरात्रैकषष्टौ स्यु- र्द्वाषष्टिस्तिथयो यथा || १०३५॥ त्र्यशीत्याढ्यमहोरात्र - शतं यदयनेऽयने । भवेत्तत्र तिथीनां त- त्वडशीत्यधिकं शतं ॥ १०३६ ॥ एकत्रिंशद्विभक्तस्यां - गुलस्यांशचतुष्टयं । वृद्धिहान्योर्यदुक्तं त-ल्लभ्यं त्रैराशिकादपि ॥१०३७॥ षडशीत्यातिरिक्तेन तिथीनां शतकेन चेत् । हानिवृद्ध्योरंगुलानां चतुर्विंशतिराप्यते ॥१०३८ ॥ तदैकतिथ्या किं प्राप्यं - राशित्रयमिदं लिखेत् । अंत्येनैकेन मध्यस्थो राशिरत्र निहन्यते ॥ १०३९॥ चतुर्विंशतिरेव स्यादेकेन गुणितं हि तत् । षडशीतिशतेनाल्पो भक्तुं नार्हत्ययं ततः ।। १०४०॥ તેથી જેમ સાડીત્રીશ અહોરાત્ર વડે ચાર આંગળ વૃદ્ધિ-હાનિ થાય છે તેમ અહીં એકત્રીશ તિથિ वडे यार जांगण वृद्धि-हानि थाय छे. १033. ૧૬૩ તે આ પ્રમાણે—ચારને એકત્રીશથી ગુણતાં એક સો ને ચોવીશ (૧૨૪) થાય, અને તેને એકત્રીશે ભાગતાં ભાગમાં ચાર આંગળ આવે છે. ૧૦૩૪. આ પ્રમાણે સૂર્યના મહિને મહિને અર્ધ તિથિ વધારે કહેવી, તેથી એકસઠ અહોરાત્રની બાસઠ तिथिखो थाय छे. १०३५. દરેક અયનમાં એક સો ને ત્ર્યાશી અહોરાત્ર આવે છે, ત્યાં તિથિઓ એક સો ને છાશી આવે छे. १०३५. તિથિને આશ્રયીને વૃદ્ધિ-હાનિમાં આંગળના એકત્રીશીયા ચાર અંશ જે કહ્યા, તે બૈરાશિકની રીતે પણ આવી શકે છે. ૧૦૩૭. તે આ પ્રમાણે—જો એક સો ને છયાશી તિથિઓ વડે ચોવીશ આંગળની વૃદ્ધિ—હાનિ થાય છે, તો એક તિથિએ કેટલી વૃદ્ધિ-હાનિ થાય ? આ જાણવા માટે આ પ્રમાણે લખવું–૧૮-૨૪–૧. અહીં Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ छेद्यछेदकयो राश्योः षड्भिः कार्यापवर्त्तना । छेद्यश्चतुष्कात्मान्यस्तु स्यादेकत्रिंशदात्मकः ॥१०४१॥ इत्येकत्रिंशदुद्भूत-मंगुलांशचतुष्टयं । त्रैराशिकबलेनापि वृद्धिहान्योः समर्थितं । १०४२ ॥ अथात्र करणं यत्पर्वणोऽभीष्टतिथौ पौरुषी ज्ञातुमिष्यते । ततः पूर्वमतीतानि पर्वाणीह युगादितः ||१०४३ ॥ स्र्यानि पंचदशभि-गुणयेत्तानि तत्र च । अभीष्टतिथिपर्यंतान् पर्वणोऽस्य तिथीन् क्षिपेत् ||१०४४|| ह्रियते षडशीत्याढ्य - शतेन राशिरेष च । लब्धेंके विषमे ज्ञेय-मतीतं दक्षिणायनं ॥१०४५॥ ज्ञेयं लब्धे समे चांके - ऽतिक्रांतमुत्तरायणं । एवं चात्रायनज्ञानो - पाय एष प्रदर्शितः || १०४६॥ षडशीतिशतेनाथ तिथिराशौ हृतेऽत्र यत् । शेषं स्यादथवा भागा-लाभे यत्स्याद्यथास्थितं ॥१०४७॥ तच्चतुर्ध्वं विधायैक- त्रिंशता प्रविभज्यते । यल्लब्धं तान्यंगुलानि यच्छेषं तेंगुलांशकाः ||१०४८।। છેલ્લા એકવડે મધ્યનો રાશિ (૨૪) ગુણવો, તેથી ચોવીશ જ થાય; કેમકે એકે ગુણવાથી તે જ અંક આવે છે. પછી આ (૨૪)નો અંક નાનો હોવાથી તેને એક સો ને છયાશીથી ભાગી શકાતો નથી, તેથી છેદ્ય અને છેદક એ બે રાશિની છવડે અપવત્તના કરવી (છએ છેદ ઉડાડવો); તેથી છેઘ રાશિ यार भने छेउ राशि खेडत्रीश (3) आवे छे. १०३८ - १०४१. આ પ્રમાણે એક આંગળના એકત્રીશીયા ચાર ભાગ વૃદ્ધિ-હાનિમાં ઐરાશિક દ્વારા પણ સિદ્ધ થાય छे. १०४२. કાલલોક-સર્ગ ૨૮ હવે પોરસી જાણવાનું કરણ કહે છે. -જે પર્વની ઈષ્ટ તિથિએ પોરસી જાણવાની ઈચ્છા હોય, તે તિથિની પહેલાં યુગની શરૂઆતથી જેટલા પર્વ વીતી ગયા હોય, તેને પંદ૨થી ગુણવા, તેમાં ઈષ્ટ તિથિ સુધીની ચાલતા પર્વની તિથિઓ નાખવી. તે રાશિને એક સો ને છયાશીથી ભાગ દેવો. ભાગમાં विषम (खेडी) खंड खावे तो दृक्षिणायन वीती गयुं छे, खेम भगवु अने भागमा सम (जेडी) અંક આવે તો ઉત્તરાયણ વીતી ગયું છે, એમ જાણવું. આ પ્રમાણે અયન જાણવાનો ઉપાય બતાવ્યો. १०४३ - १०४५. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ પોરસીનું પ્રમાણ જાણવાની રીત याम्यायने धुवांकोऽस्ति यः पादद्वयलक्षणः । स्यात्तत्रैतावतो वृद्धौ पौरुष्यह्नि विवक्षिते ॥१०४९॥ सौम्यायने धुवांकोऽस्ति यश्चतुष्पादलक्षणः । ततश्चैतावतो हानौ पौरुष्यह्नि विवक्षिते ॥१०५०॥ युगस्य पर्वणि प्राज्ञ ! पंचाशीतितमे ननु । पंचम्यां स्यात्कतिपदा पौरुषीति वद द्रुतं ॥१०५॥ अतीतानामिह चतु-रशीतिर्यास्ति पर्वणां । षष्ट्याढ्या द्वादशशती सा स्यात्पंचदशाहता ॥१०५२॥ पंचम्यां पृष्टमिति च क्षिप्यते तत्र पंचकं । पंचषष्टियुतानीति शतानि द्वादशाभवन् ॥१०५३॥ षडशीतिशतेनैषां भागे लब्धाश्च षट् ततः । षड् गतान्ययनान्यस्ति सांप्रतं दक्षिणायनं ॥१०५४।। शेषमेकोनपंचाश-दधिकं शतमस्ति यत् । तस्मिंश्चतुर्गुणे पंच शताः षण्णवतिस्पृशः ॥१०५५॥ તિથિના રાશિને એક સો ને છયાશીથી ભાગતા જે શેષ રહ્યા હોય અથવા ભાગ નહીં ચાલવાથી જે મૂલ એક રહ્યો હોય, તેને ચારે ગુણી એકત્રીશે ભાગવા. ભાગમાં જે આવે તે આંગળ અને જે શેષ રહે તે આંગળના અંશ જાણવા. ૧૦૪૭–૧૦૪૮. દક્ષિણાયનમાં જે બે પાદના ધ્રુવાંક છે. તેમાં તેટલા આગળ અને અંશની વૃદ્ધિ કરવાથી ઈષ્ટ દિવસે પોરસી આવે છે. ૧૦૪૯. ઉત્તરાયણમાં જે ચાર પાદનો ધ્રુવાંક છે, તેમાંથી તેટલા આગળ અને અંશ બાદ કરવાથી ઈષ્ટ દિવસે પોરસી આવે છે. ૧૦૫૦. ઉદાહરણ :- હે પંડિત ! યુગના પંચાશીમા પર્વમાં પાંચમની તિથિએ કેટલા પગલાની છાયાએ પોરસી થાય ? એનો ઉત્તર જલ્દી કહો.૧૦૫૧. ઉત્તર :- અહીં જે ચોરાશી પર્વ વ્યતીત થયાં છે, તેને પંદરથી ગુણવાથી બાર સો ને સાઠ (૮૪૪૧૫=૧૨૬૦) થાય છે. તેમાં પાંચમની તિથિ વિષે પૂછેલું હોવાથી પાંચ ઉમેરવા; તેથી બાર સો ને પાંસઠ (૧૨૬૮૫=૧૨૬૫) થાય છે. તેને એક સો ને યાશીથી (૧૮૬) ભાગ દેતાં ભાગમાં છ આવે છે, (૧૨૫ - ૧૮૬=૬ અને ૧૪૯ શેષ) તેથી છ અયન વીતી ગયા છે અને હમણાં દક્ષિણાયન વર્તે છે, એમ જાણવું. ભાગાકાર કરતાં જે શેષ એક સો ને ઓગણપચાસ (૧૯) રહ્યા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬: हताश्चैकत्रिंशतामी प्राप्ता चैकोनविंशतिः । शेषाः सप्तांगुलास्ते च स्युर्यवा अष्टभिर्हताः || १०५६॥ षट्पंचाशद्यवा जाता-स्ते चैकत्रिंशता हताः । लब्धएको यवः शेषाः पंचविंशतिरंशकाः ॥ १०५७॥ पाद एकोनविंशत्यां - गुलैः सप्तांगुलाधिकः । याम्यायनत्वादेतच्च वर्द्धनीयं पदद्वये || १०५८।। ततः पादत्रयं सप्तां - गुलान्येकस्तथा यवः । एकत्रिंशद्भवा: पंच- विंशतिश्च यवांशकाः ॥ १०५९।। पंचाशीतितमे पर्व - ण्येतन्माना युगे भवेत् । पंचम्यां पौरुषीत्येवं कार्यान्यत्रापि भावना ॥ १०६० ॥ युगे वा सप्तनवते: पर्वणां समतिक्रमे । पंचम्यां स्यात्कतिपदा पौरुषीत्यत्र कथ्यते ॥ १०६१॥ अत्र षण्णवति: पंच- दशघ्ना गतपर्वणां । પંચાહ્યા સ્વાચ્છતા: પંચ-ચારિશાશ્ર્વતુર્દશ।૦૬।। છે તેને ચારે ગુણતાં પાંચ સો ને છન્નુ (૧૪૯ x૪ = ૫૯૬) થાય છે. તેને એકત્રીશે (૩૧) ભાગ દેતાં ભાગમાં ઓગણીશ (૧૯) આવે છે અને (૫૯૬ ૩૧=૧૯ અને શેષ ૭) બાકી સાત આંગળ શેષ રહે છે, તેને આઠે ગુણવાથી યવ થાય છે. તેથી સાતને આઠે ગુણતાં છપ્પન યવ થયા. તેને એકત્રીશે ભાગતાં ભાગમાં એક યવ આવ્યો અને શેષ પચીશ અંશ રહ્યા. હવે ભાગમાં જે ઓગણીશ (૧૯) આંગળ આવ્યા છે, તેનો એક પાદ અને ઉપર સાત આંગળ એટલું પ્રમાણ દક્ષિણાયન હોવાથી બે પાદમાં વધારવું. તેથી ત્રણ પાદ, સાત આંગળ, એક યવ અને એક યવના એકત્રીશીયા પચીશ અંશ, આટલા પ્રમાણવાળી છાયા થાય, ત્યારે યુગના પંચાશીમા પર્વમાં પાંચમની તિથિએ પોરસી થાય છે. આ પ્રમાણે બીજે ઠેકાણે પણ જાણવું. ૧૦૫૨-૧૦૬૦. કાલલાકસગ ૨૮ પ્રશ્ન :–યુગના સતાણું પર્વ જાય ત્યારે પાંચમની તિથિએ કેટલા પગલાની પોરસી થાય ? ૧૦૬૧. ઉત્તર --- અહીં છન્નુ પર્વ વીતી ગયા છે માટે છન્નુને પંદરથી ગુણી તેમાં પાંચ ઉમેરવાથી ચૌદ સો ને પીસ્તાળીશ (૧૪૪૫) થાય છે. તેને એક ને છયાશીથી (૧૮૬) ભાગતાં ભાગમાં સાત આવે છે; તેથી સાત અયન ગયેલા હોવાથી હમણાં ઉત્તરાયણ ચાલે છે એમ સિદ્ધ થયું. ૧૦૬૨–૧૦૬૩. ૧. સતાણુનું પર્વ ચાલતું હોય ત્યારે એમ સમજવું. Page #202 -------------------------------------------------------------------------- ________________ પોરસીનું પ્રમાણ જાણવાની રીત ૧ ૭ षडशीतिशतेनैषां भागे सप्त करं गताः । सप्तायनी गता तस्मा-त्संप्रत्यस्त्युत्तरायणं ॥१०६३॥ त्रिचत्वारिंशदधिकं शेषं यद्वद्धते शतं । तस्मिंश्चतर्गणे पंचशती स्यात्सद्विसप्ततिः ॥१०६४॥ विभक्तैकत्रिंशतेयं प्राप्ता चाष्टादशांगुली । तया चैकं पदं लब्ध-मधिकान्यंगुलानि षट् ॥१०६५॥ शेषाचतुर्दशांशा ये स्युर्यवास्तेऽष्टताडिताः । शतमेकं भवत्येवं यवानां द्वादशोत्तरं ॥१०६६।। तस्यैकत्रिंशता भागे हृते लब्धास्त्रयो यवाः । शेषाश्चैकत्रिंशदंशा यवस्यैकोनविंशतिः ॥१०६७॥ सौम्यायनत्वादेतच्च शोध्यं पदचतुष्टयात् । ततः स्यात्पौरुषी मान-मेवं पूर्वोदिते दिने ॥१०६८॥ पंचांगुलानि द्वौ पादौ तथा यवचतुष्टयं । एकत्रिंशद्विभक्तस्य यवस्य द्वादशांशकाः ॥१०६९॥ किंच - अतीततिथिविज्ञानं पौरुषीमानतोऽयने । यत्स्यात्रैराशिकायत्तं तदप्यत्र निशम्यतां ॥१०७०॥ બાકી એક સો ને તેતાળીશ શેષ રહ્યા છે, તેને ચારથી ગુણતાં પાંચ સો ને બોતેર (૫૭૨) થાય છે. તેને એકત્રીશથી (૩૧) ભાગતાં ભાગમાં અઢાર (૧૮) આગળ આવે છે, તેમાંથી બાર આંગળનો એક પાદ લેતાં બાકી છ આગળ વધે છે. ભાગાકાર કરતાં જે શેષ ચૌદ (૧૪) અંશ વધ્યા છે, તેને આઠે (૮) ગુણી યવ કરાય છે; તેથી એક સો ને બાર (૧૧૨) યવ થાય છે. તેને એકત્રીશથી ભાગતાં ત્રણ યવ ભાગમાં આવે છે અને બાકી એક યવના એકત્રીશા ઓગણીશ (ક) અંશ શેષ રહે છે. १०७४-१०६७. આ ઉત્તરાયણ હોવાથી ચાર પાદમાંથી (એક પાદ, ૬ આંગળ, ૩ યવ અને ૧૯ અંશ) બાદ કરવા; તેથી ઈષ્ટ તિથિએ પોરસીનું માન આટલું થાય છે. ૧૦૬૮. बे ५६, ५i in, या२ जने यवन २॥२ अंश (२-५-४-.) मारली छाया पोरसी थाय छे. १०८. અયનમાં પોરસીના પ્રમાણથી વ્યતીત તિથિનું જે જ્ઞાન ત્રેરાશિકથી થાય છે તે પણ અહીં. समो . १०७०. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કાલલોક-સર્ગ ૨૮ चतुर्भिरंगुलस्यैक-त्रिंशद्भागैर्यदाप्यते ।। एका तिथिस्तत्तिथय-श्चतुर्भिरंगुलैः कति ? ॥१०७१॥ अंगुलात्मांतिमो राशिः सावायाधराशिना । भवेच्छतं चतुर्विंश-मेकत्रिंशद्गुणीकृतः ॥१०७२॥ एतेन गुणितो मध्य-राशिर्जात इयन्मितः ।। आद्येन राशिना भागे चैकत्रिंशदवाप्यते ॥१०७३।। चतुरंगुलवृद्धायां पौरुष्यां ध्रुवकोपरि । गता याम्यायनस्यैक-त्रिंशत्तिथय एव तत् ॥१०७४॥ ध्रुवाच्चतुष्पादरूपा-दथ क्षीणेष्विहाष्टसु । अंगुलेषु कियत्सौम्या-यनस्य गतमुच्यताम् ॥१०७५॥ अत्रोच्यते- चतुर्भिरंगुलस्यैक-त्रिंशद्भागैः क्षयं गतः । तिथिरेकाप्यते चेत्त-त्ताः कत्यष्टभिरंगुलैः ॥१०७६॥ सावर्ष्यायांतिमो राशि-रेकत्रिंशद्गुणीकृतः । जायते द्वे शते अष्टचत्वारिंशत्समन्विते ॥१०७७।। પ્રશ્ન:- જો આંગળના એકત્રીશા ચાર અંશથી એક તિથિ થાય છે, તો ચાર આંગળી વડે કેટલી તિથિઓ પ્રાપ્ત થાય ? (૪x૭૧–૧–૪). ૧૦૭૧. અહીં આંગળના સ્વરૂપવાળા છેલ્લા (૪) રાશિને સવર્ણ કરવા માટે પહેલાના એકત્રીશના રાશિવડે ગુણતાં એક સો ને ચોવીશ (૧૨૪) થાય છે. આ રાશિ વડે મધ્યનો (૧) રાશિ ગુણીએ ત્યારે પણ તેટલો જ (૧૨૪) રાશિ થાય છે. તેને પહેલા (૪) રાશિ વડે ભાગતાં ભાગમાં એકત્રીશ આવે છે. તેથી પોરસીના પ્રમાણમાં ધ્રુવકની ઉપર ચાર આંગળ વધે ત્યારે દક્ષિણાયનની એકત્રીસ (૩૧) તિથિઓ ગઈ–એમ સિદ્ધ થયું. ૧૦૭૨-૧૦૭૪. પ્રશ્ન:- ચાર પાદવાળા ધ્રુવાંકમાંથી આઠ આંગળની છાયા હાનિ પામે, ત્યારે ઉત્તરાયણના કેટલા દિવસ ગયા કહેવાય ? ૧૦૭૫. ઉત્તર :- આગળના એકત્રીશા ચાર ભાગ (જેટલી છાયા) ક્ષય પામે, ત્યારે જો એક તિથિ પ્રાપ્ત થાય છે, તો આઠ આંગળની છાયા હાનિ પામે ત્યારે કેટલી તિથિઓ પ્રાપ્ત થાય?(૪૪૩૧-૧-૮).૧૦૭૬. આનું સવર્ણપણું કરવા માટે છેલ્લા (૮) રાશિને એકત્રીશે ગુણવાથી બસો ને અડતાળીશ (૨૪૮) થાય છે. (૪૪૩૧–૧–૨૪૮૪૩૧). આ (૨૪૮) છેલ્લા રાશિવડે મધ્ય (૧)નો રાશિ ગુણતાં એટલો જ (૨૪૮) અંક આવે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ સાર્ધ પોરસીનું પ્રમાણ अंत्येन राशिनानेन राशिर्मध्यो हतोऽभवत् । इयन्मानोऽथायमाद्य - राशिना प्रविभज्यते ॥ १०७८॥ द्वाषष्टिराप्यते तस्मात् द्वाषष्टिस्तिथयो गताः । ज्ञेया सौम्यायनस्येदृक्- पौरुषी मानदर्शनात् ॥ १०७९॥ इति पौरूषीप्रकरणं पादोनपौरुषीरूपा या पात्रप्रतिलेखना । प्रातःस्यात्सांगुलैः षड्भिर्ज्येष्ठाषाढनभस्त्रिके ॥१०८०॥ भाद्रादित्रितयेऽष्टाभिर्मार्गादित्रितये पुनः । अंगुलैर्दशभिः शेषत्रये त्वष्टाभिरंगुलैः ॥१०८१|| अत्रेदं तत्त्वं यत्र यत्र हि मासादौ या योक्ता पौरुषीमिति: । तत्र तत्रोक्तांगुलानां क्षेपे पादोनपौरुषी ||१०८२ ॥ इति पादोनपौरुषी । पौषमासे तनुच्छाया नवपादमिता यदि । तदा स्यात्पौरुषी सार्द्धा मासे मासे ततः क्रमात् ॥१०८३॥ તેને પહેલા (૪) રાશિવડે ભાગ દેવો. તેમ કરવાથી ભાગમાં બાસઠ (૬૨) આવે છે, તેથી આ પ્રમાણે પોરસીના પ્રમાણને આશ્રયીને ઉત્તરાયણની બાસઠ તિથિઓ ગઈ—–એમ સિદ્ધ થયું. ૧૦૭૭–૧૦૭૯. ૧૬૯ ઈતિ પૌરુષીપ્રકરણ. હવે પાદોન પૌરુષીરૂપ જે પાત્રપ્રતિલેખનાનો કાળ કહ્યો છે, તે જેઠ, અષાઢ અને શ્રાવણ–એ ત્રણ માસમાં પ્રાત:કાળે છ આંગળપ્રમાણ છાયાવડે થાય છે. ૧૦૮૦. ભાદરવો, આસો, અને કાર્તિક—એ ત્રણ માસમાં આઠ આંગળવડે, માગસર, પોષ અને મહા—એ ત્રણ માસમાં દશ આંગળવડે અને બાકીના એટલે ફાગણ, ચૈત્ર અને વૈશાખ–એ ત્રણ માસમાં આઠ આંગળપ્રમાણ છાયાવડે પાદોનપોરસી થાય છે. ૧૦૮૧. અહીં તાત્પર્ય એ છે કે, જે જે માસની આદિમાં પોરસીનું જે જે પ્રમાણ કહ્યું છે, તે તે પ્રમાણમાં અહીં કરેલા આંગળો ઉમેરવાથી પાદોનપોરસી થાય છે. ૧૦૮૨. ઈતિ પાદોનપૌરુષી. પોષ માસમાં જે વખતે શરીરની છાયા નવ પગલાંની થાય, ત્યારે સાર્ધપૌરુષી થાય છે. ત્યારપછી માસે માસે અનુક્રમે એક એક પાદ (પગલું) ઘટાડવો; તેથી આષાઢ માસમાં ત્રણ પાદની છાયાએ સાઢ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ - एकैको हीयते पाद - स्तदाषाढे पदत्रयं । यथा हानिस्ततोवृद्धि-र -સ્તત: પૌષે યથોતિં ૫૨૦૮૪ यद्वा पौषे दिनार्द्धे गच्छाया षट्पादा हीयते ततः । एकैकोंड्रिर्मासि मासि चाषाढे निष्ठिताखिला ॥। १०८७॥ एतत्पादोनपौरुष्या - दिकं मानं यदीरितं । यत्सर्वं स्वस्वराकायां विज्ञेयं व्यवहारतः || १०८८ ॥ इति पूर्वार्द्धं । इति सार्द्धपौरुषी । पौधे वितस्तिच्छायाथ यदि स्याद् द्वादशांगुला । तदा दिनस्य पूर्वार्द्धं मासे मासे ततः पुनः || १०८५ ।। द्वयोर्द्वयोरंगुलयो - हनिर्भाव्या ततः शुचौ । मध्याह्ने स्यान्न तच्छाया खलमैत्रीव मूलतः || १०८६॥ પોરસી થાય છે. અહીં જે પ્રમાણે પાદથી હાનિ કરવાની છે, તેમ શ્રાવણથી વૃદ્ધિ કરવી, તેથી પોષ માસે પ્રથમ કહ્યા પ્રમાણે નવ પાદ આવશે. ૧૦૮૩–૧૦૮૪. કાલલોક-સર્ગ ૨૮ ઈતિ સાર્ધપૌરુષી. પોષ માસમાં જે વખતે વેંતની છાયા બાર આંગળની થાય, ત્યારે દિવસનો પૂર્વાર્ધ (પુરિમઢ) પૂર્ણ થાય છે. ત્યારપછી માસે માસે બે-બે આંગળની હાનિ કરવી; તેથી અષાઢ માસમાં મધ્યાહ્ન સમયે ખલ પુરુષની મિત્રતાની જેમ બિલકુલ છાયા રહેતી નથી. ૧૦૮૫-૧૦૮૬. અથવા પોષ માસમાં મધ્યાહ્ન સમયે શરીરની છાયા છ પાદ હોય છે. ત્યારપછી માસે માસે એક એક પાદ હાનિ થતાં, અષાઢ માસમાં બિલકુલ છાયા રહેતી નથી.૧૦૮૭. આ પાદોનપૌરુષી વિગેરેનું જે માન અહીં કહ્યું છે, તે સર્વ વ્યવહારથી પોતપોતાની પૂર્ણિમાએ જાણવું. ૧૦૮૮. ઈતિ પૂર્વાર્ધ. આ પ્રમાણે મેં આપ્તવચનને અનુસારે યુગનું કાંઈક સ્વરૂપ કહ્યું છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સર્ગની પૂર્ણાહૂતિ इत्यं युगस्याभिहितं स्वरूपं, मयाप्तवाक्यानुगमेन किंचित् । विशेषबोधस्पृहयालुभिस्तु, ज्योतिष्करंडाद्यवलोकनीयं ॥१०८९॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे ऽष्टाविंशः परिपूर्णतामकलयत्सर्गो निसर्गोज्ज्वलः ॥१०९०॥ ॥ इति श्रीलोकप्रकाशेऽष्टाविंशतितमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥ । ग्रंथान. १२२२ अ. २१ । જ્યોતિષ્કરંડાદિ ગ્રંથો જોવા. ૧૦૮૯. વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી કીર્તિવાળા શ્રીકીર્તિવિજય વાચકેંદ્રના શિષ્ય, રાજશ્રી (માતા)ના આત્મજ અને શ્રીતેજપાલના પુત્ર, વિનયે જે કાવ્ય રચ્યું છે, તે જગતના તત્ત્વનો નિશ્ચય કરવામાં દીપક સમાન આ ગ્રંથમાં સ્વાભાવિક ઉજ્વળ એવો આ અઠ્ઠાવીસમો સર્ગ પૂર્ણ થયો. ૧૦૯૦. ઈતિ શ્રીલોકપ્રકાશે અણવિંશતિતમ સર્ગઃ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨ કાલલોક-સર્ગ ૨૮ કાળના માપ અને નામ સંબંધી યંત્ર ૨૫ ૧ સર્વથી સૂક્ષ્મ સમય. ૨૧ અડડાંગ ૪૧૮૨૧૧૯૪૨૪ અંક ૧૦, બિંદુ ૨ અસંખ્ય સમયની એક આવલિકા. ૩ સંખ્યાતી આવલિકાનો ૧ ઉચ્છવાસ અને ૨૨ અડડ ૩પ૧૨૯૮૦૩૧૬૧૬ અંક ૧૨, બિંદુ નિઃશ્વાસ બે મળીને એક પ્રાણ. ૩૦. ૪ સાત પ્રાણનો એક સ્તોક. ૨૩ અવવાંગ ૨૯૫૦૯૦૩૪૬૫૫૭૪૪ અંક ૫ સાત સ્તોકનો એક લવ. ૧૪, બિંદુ ૩૫ ૬ સત્યોતેર લવનું એક મુહૂર્ત (બે ઘડી) ૨૪ અવવ ૨૪૭૮૭૫૮૯૧૧૦૮૨૪૯૬ અંક ૭ ત્રીશ મુહૂર્તનું એક અહોરાત્ર. ૧૬, બિંદુ ૪૦ ૮ પંદર અહોરાત્રે એક પક્ષ. ૨૫ હૂહૂકાંગ ૨૦૮૨૧૫૭૪૮૫૩૦૯૨૯૬૬૪ અંક ૧૮, બિંદુ ૪૫ ૯ બે પક્ષનો એક માસ. ૨૬ હૂહૂક ૧૭૪૯૦૧૨૨૮૭૬૫૯૮૦૯૧૭૭૬ ૧૦ બે માસની એક ઋતુ. અંક ૨૦, બિંદુ ૫૦ ૧૧ ત્રણ ઋતુનું એક અયન. ૨૭ ઉત્પલાંગ ૧૪૬૯૧૭૦૩૨૧૬૩૪ ૨૩૧૨ બે અયનનું એક વર્ષ ૯૭૦૯૧૮૪ અંક ૨૨, બિંદુ ૫૫ ૧૩ પાંચ વર્ષનો એક યુગ. ૨૮ ઉત્પલ ૧૨૩૪૧૦૩૦૭૦૧૭૨૭૧૪ વીશ યુગે સો વર્ષ ૬૧૩૫૫૭૧૪૫૬ અંક ૨૪, બિંદુ ૬૦ ૧૫ દશ સોએ એક હજાર વર્ષ ૨૯ પમાંગ ૧૦૩૬૬૪૬૫૭૮૯૪પ૧૧૯૫૧૬ સો હજારે એક લાખ વર્ષ. ૩૮૮૦૦૨૩૦૪ અંક ૨૬, બિંદુ ૬૫ ૧૭ ચોરાશી લાખ વર્ષે એક પૂર્વાગ. ૩૦ પ% ૮૭૦૭૮૩૧૨૬૩૧૩૯૦૦૪૧- ૮૪00000 અંક ૨, શૂન્ય પાંચ. હવે ૨૫૯૨૧૯૩૫૩૬ અંક ૨૭, બિંદુ ૭૦ પછીના અંકો પ્રથમના અંકને ૮૪ લાખ વડે ૩૧ નલિનાંગ ૭૩૧૪૫૭૮૨૧૦૩૬૭૩૪ ગુણવાથી આવે છે તેથી તે પ્રમાણે ગુણવા ૬૫૭૭૪૪૨૫૭૦૨૪ અંક ૨૯, બિંદુ ૭૫ ૧૮ ૮૪ લાખ પૂર્વાગે એક પૂર્વ, અંક ૪, બિંદુ ૩ર નલિન ૧૪૪૨૪૫૭૩૯૨૭૦૮૮૧૩૧૧૧૦. ૭૦,૫૬,000,0000000 ૨૫૦૫૧૭૫૯૦૦૧૬ અંક ૩૧, બિંદુ ૮૦ ૧૯ ત્રુટિતાંગ ૫૯૨૭૦૪ અંક ૬, બિંદુ ૧૫ | ૩૩ અર્થનિપૂરાંગ પ૧૪૧૧૬૬૪૨૭૯૮૭૫૨૦ ત્રુટિત ૪૯૭૮૭૧૩૬ અંક ૮, બિંદુ ૨૦ ૪૦૩૦૧૪૫૦૪૩૪૭૭૫૬૧૩૪૪ અંક Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ કાળનું માપ ૩૩, બિંદુ ૮૫ ૩૪ અર્થનિપૂર ૪૩૩૫૩૭૯૭૯૩૬૨૯૫૩૩ ૮૫૩૨૧૮૩૬૫૨૧૧૫૧૫૨૮૯૬ અંક ૩૫, બિંદુ ૯૦ ૩૫ અયુતાગ ૩૬૪૧૭૧૯૦૨૬૬૪૮૮૦૮૪ ૩૬૭૦૩૪૨૬૭૭૭૬૭૨૮૪૩૨૬૪ અંક ૩૭, બિંદુ ૯૫ ૩૬ અયુત ૩૦૫૯૦૪૩૯૮૨૩૮૪૯૯ ૯૦૮૬૮૩૦૮૭૮૪૯૩૨૪૫૧૮૮૩૪૧ ૭૬ અંક ૩૯, બિંદુ ૧૦૦ ૩૭ નયુતાગ ૨૫૬૯૫૯૬૯૪૫૨૦૩૩૯૯ ૨૩૨૯૩૭૯૩૭૯૩૪૩૨૫૯૫૮૨૦૭ ૦૭૮૪ અંક ૪૧, બિંદુ ૧૦૫ ૩૮ નયુત ૨૧૫૮૪૬૧૪૩૩૯૭૦૮૫૫ ૩૫૫૬૬૭૮૬૭૮૬૪૮૩૩૮૦૪૮૯૩ ૯૪પ૮૫૬ અંક ૪૩, બિંદુ ૧૧૦ ૩૯ પ્રયુતાંગ ૧૮૧૩૧૦૭૬૦૪પ૩પપ૧ ૮૪૯૮૭૬૧૦,૯૮૦૬૪૬૦૩૯૬૧૧૦ ૯૧૪૫૧૯૦૪ અંક ૪૫, બિંદુ ૧૧૫ ૪૦ પ્રયુત ૧૫૨૩૦૧૦૩૮૭૮૭૯૮૩પપ૩૮ ૯૫૯ ૨૪૭૫૬૫૪ ૨ ૬ ૭૩ ૨૭૩૩ ૧૬૮૧૯૫૯૯૩૬ અંક ૪૭, બિંદુ ૧૨૦ ૪૧ ચૂલિકાંગ ૧૨૭૯૩૨૮૭૨૫૭૬૦૨૬૧ ૮૫૨૭૨૫૭૬૭૯૫૪૯૫૮૪૫૫૪૯૫ ૮૬૧૨૮૪૩૪૬૨૪ એક૪૯, બિંદુ ૧૨૫ ૪૨ ચૂલિકા ૧૦૭૪૬૩૬૧૨૯૬૩૮૬૧૯૯ ૫૬૨૮૯૬૪૫૦૮૨૧૬૫૧૦૨ ૬ ૧૬ પર૩૪૭૯૦૯૩૦૮૪૧૬ અંક પ૧, બિંદુ ૧૩) ૪૩ શીર્ષપ્રહેલિકાંગ ૯૦૨૬૯૪૩૪૮૮૯૬૪ ૪૦૭૬૩૨૮૩૩૮૧૮૬૯૦૧૮૬૮૬૧૯૭૮ ૭૯૭૨૨૪૩૮૧૯૦૬૯૪૪ અંકપર, બિંદુ ૧૩૫ ૪૪ શીર્ષપ્રહેલિકા ૭૫૮૨૩૨૫૩૦૭૩૦૧૦ ૨૪૧૧૫૭૯૭૩૫૬૯૯૭૫૬૯૬૪૦૬૨ ૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬ અંક ૫૪, બિંદુ ૧૪૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કાલલોકપ્રકાશ સર્ગ ૨૮–અંગે વિવેચન (આ વિવરણ સુશ્રાવક હીરાલાલ અમૃતલાલ શાહે કરેલ. તે જુની આવૃત્તિની શરૂઆતમાં આપેલું, પણ તેનો ઉપયોગ અભ્યાસી વર્ગને ખ્યાલ ન આવતાં રહી જતો-એવું પંડિતજીઓ તથા ઉપકારી વડીલ પૂજ્યો પાસેથી જાણવાં મલતાં, સર્ગ ૨૮ પછી તરત જ છપાવી રહ્યા છીએ, જેથી ઉપયોગી થશે. જ્યોતિષ વિષયક જ્ઞાન ન હોવાથી, જે રીતે લખાણ હતું તેમજ છપાવ્યું છે. –સંપાદક) “પ્રાચીન કાલલોક-સર્ગ ૨૮ જ્યોતિપ્ ‘‘લોકપ્રકાશ’’ ગ્રન્થમાં જે જે વસ્તુ સંગૃહીત થઈ છે, તે સંક્ષેપથી સર્ગ ૩૭માં જણાવી છે. અહીં અમે માત્ર સર્ગ ૨૮ના કેટલાક ભાગ પર વેવેચન કર્યું છે. ૧.કાલલોકપ્રકાશના અઠ્યાવીશમા સર્ગનું મહત્ત્વ વિવિધ રીતે છે. તે સર્ચમાં પૂર્વપ્રણીત જૈન આગમો અને જ્યોતિષ વિષયક ગ્રન્થોનું સરલ સંસ્કૃત ભાષામાં ગ્રન્થકર્તાએ દોહન કરેલું છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ તથા બીજા આગમગ્રન્થોમાં જ્યોતિષ વિષયક હકીકતો છે, તેનો વિસ્તાર છોડી અને જ્યોતિષ્મદંડક ઇ. ગ્રન્થોમાંથી આવશ્યક હકીકતો તારવીને, જ્યોતિષ વિષયનો સુગમ પરિચય થાય, તેવી સરલ સંસ્કૃત શ્લોકોમાં રચના કરી છે. ઈ.સ.પૂર્વે છસોની સદીમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે રચના પ્રરૂપેલી છે, તેને સ્પષ્ટ કરવાનો ઉપરોક્ત સર્વ ગ્રન્થોનો આશય છે એટલે તેને અનુસરનાર કાલલોકપ્રકાશમાં જે વસ્તુ સંગૃહીત થઈ છે, તે હકીકત સ્વાભાવિકપણે જુની તરીકે માન્ય કરી શકાય છે. ફેરફાર માત્ર ઋતુઓના વિભાગ અને તેમાં પ્રચલિત માસમાં છે અને તેવા ફેરફાર પ્રાચીન અને અર્વાચીન જૈન તેમજ જૈનેત૨ ગ્રંથોમાં પણ મળી આવે છે, કારણ કે ઋતુ અને માસના પરસ્પરના સંબંધમાં કાળક્રમે પરિવર્તન થતું ગયું છે અને તે પરિવર્તન મુખ્યતઃ દક્ષિણાયન, ઉત્તરાયણ તથા શરદ અને વસંત સંપાતનો સમય એકનો એક જ ન રહેતાં બદલાતો ગયો છે, તેથી થયું છે. સર્વ ગ્રન્થકારો એકનો એક જ સમય (દક્ષિણાયન ઈ. નો) લઈ અર્વાચીન ઘટના સાથે પૂર્વની ઘટનાનો સમન્વય જોડી, અર્વાચીન ઘટનાને પ્રાચીન વર્ગીકરણનું જ સ્વરૂપ આપવા સહેજે પ્રયત્નવાન થયા છે. આ કારણથી પ્રાચીન જ્યોતિષના અભ્યાસમાં ઋતુ અને માસ સંબંધી ઉલ્લેખો સંભાળથી વાંચી જતાં, તે સિવાયની જ્યોતિષની અન્ય રચના આ સર્ગમાં પ્રાપ્ત થાય છે. વધારે વિસ્તારથી સમજવા માટે જુદા જુદા ગ્રન્થોનો આધાર લેવો પડે તે નિર્વિવાદ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૮મા સર્ગ અંગે વિવેચન ૧૭૫ ૨. આ સર્ગમાં નિર્દિષ્ટ પ્રાચીન જ્યોતિષ બીજી રીતે માન્ય તથા સપ્રમાણ સિદ્ધ થાય છે. ઈ.સ. પૂર્વે ચોથી સદીનો “કૌટિલીય અર્થશાસ્ત્ર' નામનો ગ્રન્થ પ્રસિદ્ધ થયો છે, તેમાં “કાલમાન” પ્રકરણ છે અને કાલપરત્વે વ્યવહાર પૂરતા વિવિધ ઉલ્લેખો છે. તે ગ્રન્થ પર વૈદિક છાયા છે. તેની રચના જૈન જ્યોતિષની રચના સાથે મળતી આવે છે, એટલું જ નહીં પણ તેના અશુદ્ધ લાગે તેવા પાઠની શુદ્ધિ જૈન જ્યોતિષદ્વારા થાય છે. અર્થશાસ્ત્રમાં વ્યવહાર પૂરતો જ્યોતિષનો નિર્દેશ છે અને તેથી તે નિર્દેશ સ્થળ છે. એટલે તેમાંના (વૈદિક) જ્યોતિષની પરિપૂર્તિ કાલલોકપ્રકાશ જેવા ગ્રન્થમાં સંગૃહીત કરેલા પ્રાચીન (જૈન) જ્યોતિષથી થાય છે. અને જૈન જ્યોતિષમાં જે ઉલ્લેખ અધૂરો છે, તેની પૂર્તિ અર્થશાસ્ત્રથી થાય છે. (જુઓ પેરા ૪) અર્થશાસ્ત્રમાંથી પ્રસ્તુત પ્રકરણને ઉપયોગી ઉતારા કરી આ સાથે છાપ્યા છે, એટલે અઠયાવીશમા સર્ગના અભ્યાસી વર્ગ, ઉપરોક્ત હકીકતો સમજી શકશે. બન્નેની યોજનાને મળતી હકીકત મહાકવિ કાલિદાસના મેઘદૂતના શ્લોકોમાં પણ છે એટલે તેનો નિર્દેશ પણ અર્થશાસ્ત્રની સાથે સાથે કર્યો છે, કાલલોકપ્રકાશ શ્લોક ૪૨-૪૩. પર જાણવામાં આવશે કે જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી ગૌતમસ્વામીના ઉત્તરમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી વર્ષનો (તથા યુગનો) આરંભ શ્રાવણ વદિ ૧ થી કહે છે અને તે વખતે વર્ષાઋતુ (પ્રાવૃષ) છે. અર્થશાસ્ત્ર “આષાઢીપર્યવસાન વર્ષ” અર્થાત્ અષાઢ માસની શુદિ ૧૫ ને દિને પૂરું થતું વર્ષ કહે છે અને શ્રાવણથી દક્ષિણાયનનો આરંભ ગણે છે. મેઘદૂત અષાઢના છેલ્લા દિને વર્ષાઋતુનો આરંભ મૂકે છે અને તેની નજીક શ્રાવણ મહિનો કહે છે અને ત્યારથી પ્રબોધિની (કા.શુ.૧૧) સુધીમાં ચાર માસ જણાવે છે. આ બધામાંથી એ પ્રતિપાદન થાય છે, કે માસ પૂર્ણિમાન્ત હતા, વદિ એકમથી શરૂ થતા અને શ્રાવણ વદિ ૧ થી દક્ષિણાયન અને વર્ષાઋતુ ગણાતી અને પાંચ વર્ષના યુગનો આરંભ આવા વર્ષથી થતો. ઉપરોક્ત સિદ્ધ થતા જ્યોતિષના હાલના પ્રચલિત વેદાંગ જ્યોતિષના શ્લોકો સાથે કોઈ રીતે મેળ નહિ ખાય. પ્રચલિત વેદાંગ જ્યોતિષ માઘશુકલ પ્રતિપદાથી આરંભ કરે છે એટલે તેમાં મૂળ જ્યોતિષનો કેટલો વિપર્યાસ સમજવો, તે નક્કી કરવાનું કાર્ય વિદ્વાન વર્ગને શિરે રહે છે, પરંતુ જે પ્રમાણભૂત પ્રાચીન જ્યોતિષ, અર્થશાસ્ત્ર, જૈન જ્યોતિષ તથા મેઘદૂતથી સ્થાપિત થાય છે તેનો વૈદિક સાહિત્ય તથા જનસમાજના ઉત્સવો સમજવા માટે અત્યંત ઉપયોગ છે, તેમ સ્વીકારવું પડશે અને તેમ કર્યાથી વૈદિક સાહિત્યનું યોગ્ય સંશોધન શકય થશે. ૩. સાથે આપેલા પત્રકમાંથી વર્ષરચના-નક્ષત્રરચના તથા સૂર્યચંદ્રગતિ, માસ ઈ.સ્પષ્ટ થશે. તેનો અહીં ઉલ્લેખ નહીં કરીએ, પરંતુ તેનું સ્વરૂપ સ્પષ્ટ કરવાની જરૂર રહે છે. પહેલી નોંધ એ છે કે પ્રાચીન જ્યોતિષમાં અયનો અને સંપાતના બિન્દુ, નક્ષત્રો (તારાઓ) પરત્વે સ્થાયી છે–તેમાં કશો ફેરફાર નથી સમજવાનો. (જુઓ. સર્ગ-૨૮ શ્લોક ૧૭૩, ૫૮૪, ૬૦૦, ૦૧) Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કાલલોક-સર્ગ ૨૮ અશ્વિની નક્ષત્રના ૧૩૪ ભાગમાંથી ૬૯ ભાગ પૂરા થાય ત્યારે વસંતસંપાત હંમેશા માટે છે અને સ્વાતિ નક્ષત્રના ૬૭ ભાગમાંથી ૨૩ ભાગ પૂરા થતાં શરસંપાત છે. પુષ્ય નક્ષત્રના ૧૩૪ ભાગના ૪૬ ભાગ પૂરા થતાં દક્ષિણાયન શરૂ થાય છે. અને અભિજિત્ નક્ષત્રના ૪૨ ભાગના પ્રારંભે ઉત્તરાયણ શરૂ થાય છે. બીજી નોંધ તારાત્મક નક્ષત્ર વિભાગ સંબંધી કરવાની છે. આ રચનામાં ૨૮ નક્ષત્રો આવશ્યક છે અને ૨૮મું નક્ષત્ર અભિજિત્ છે. તેને છોડીને ૨૭ નક્ષત્ર સ્વીકારી, આ રચનાના સૂર્ય વર્ષના ૩૬૬ દિવસમાંની સૂર્ય-ચન્દ્રની ગતિને સમજી નહિ જ શકાય. ત્રીજી નોંધ નક્ષત્રોનો અને તે રીતે વિમાર્ગના ભાગ સંબંધી છે. રવિમાર્ગના હાલ ૩૬૦ ભાગ (ડીગ્રી)છે, તેવા ભાગ પ્રાચીન જ્યોતિષમાં નથી, પ્રાચીન જ્યોતિષમાં સ્થૂળપણે સૂર્યવર્ષ ૩૬૬ સૂર્યદિનનું ગણ્યું છે અને તેને અનુરૂપ રવિમાર્ગના ૩૬૬૦ ભાગ પડેલા છે. (કોઈક ઠેકાણ અડધા ભાગ લે ત્યાં ૧૮૩૦ ભાગ આવે ને મુહૂર્તના હિસાબે પણ વધુ લે ત્યાં વધુ આવે પણ તેથી યોજનામાં ફેર નથી પડતો). એટલે પ્રાચીન જ્યોતિષનું સ્વરૂપ સમજવા માટે ઉપરની ત્રણે બીના લક્ષ્યમાં રાખવી જરૂરી છે. ચોથી નોંધનો ઉલ્લેખ ચોથા પેરેગ્રાફમાં ‘‘મલમાસ'' (=ક્ષયમાસ) પરત્વે છે. પ્રાચીન જ્યોતિષની રચનામાં એક વિવિધતાને અવકાશ છે. જેનો ઉલ્લેખ કાલલોકપ્રકાશમાં નથી, અને તે પત્રકમાં સ્પષ્ટ કરી છે. સર્ગ-૨૮-શ્લોક ૩૧૪-૩૧૫ પર ચાર જાતના નક્ષત્રોના ભાગ આપ્યા છે. અભિજિત્ નક્ષત્રના ૪૨ ભાગ છે. પંદર જુદા જુદા નક્ષત્રોના પ્રત્યેકના ૧૩૪ ભાગ છે. છ નક્ષત્રોના પ્રત્યેકના ૬૭ ભાગ છે જ્યારે બાકીના છ નક્ષત્રોના પ્રત્યેકના ૨૦૧ ભાગ છે. સરવાળો ૩૬ ૬૦ આવે છે. હવે અભિજિત્ના ૪૨ ભાગ ઉપરાંત બાકીના સત્યાવીશ નક્ષત્રોના પ્રત્યેક એકસરખા ૧૩૪ ભાગ ગણતાં પણ તે જ સરવાળો રહે. આ શકય યોજનાનો પણ પત્રકમાં ઉલ્લેખ કર્યો છે.. કદાચ તે યોજના જૈનેતર વર્ગમાં પ્રચલિત થયેલી હોય. ઉત્સવો ઈ. વિષેના સંશોધન કાર્યમાં, આ શકયતાનો અવકાશ રાખવો પડે. અભિજિત્ નક્ષત્રનો આ કે બીજી કોઈ પણ શકયતામાં ત્યાગ નથી, તે સ્પષ્ટ છે. હાલના જ્યોતિષ વિષયક સિદ્ધાન્ત ગ્રન્થો અને તેમની માન્યતાથી જુદું પ્રાચીન (જૈન કે જૈનેતર-વેદાંગ) જ્યોતિષ છે, તે વસ્તુ હવે સ્વીકારવી પડશે અને સંશોધન કાર્યમાં તેનો અમલ કરવો પડશે. કાલલોકપ્રકાશના આ સર્ગનું તે રીતે અપૂર્વ મહત્ત્વ છે. જૈન તેમજ જૈનેતર (વૈદિક) ગ્રન્થોમાં પ્રત્યેક નક્ષત્રના અધિષ્ઠાતા દેવ એક જ છે એટલે જૈન અને વૈદિક જ્યોતિષની ગ્રન્થિ એક જ છે અને લગભગ એક જ પ્રકારના બન્ને પ્રાચીન જ્યોતિષ છે, તેવી માન્યતા વધુ દૃઢ કરે છે. ૪. અર્થશાસ્ત્રમાં ‘‘અધિકમાસ’'થી જુદો એક ‘‘મલમાસ’’નો (=ક્ષયમાસનો) નિર્દેશ કરેલ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૮મા સર્ગ અંગે વિવેચન ૧ ૭૭ તેના વિષે જુદી જુદી ત્રણ માન્યતા છે, તે પણ સંદિગ્ધ છે, તેથી વધુ વિગત તેમાં નથી. જૈન જ્યોતિષમાં તેની કશી વિગત હજી જોવામાં આવી નથી. એટલે તેને લગતી હકીકત હાલ અનુમાનનો વિષય બને છે. સૂર્ય-ચન્દ્રથી જનિત વર્ષનો સૌરવર્ષ સાથે પાંચ સૌરવર્ષમાં (યુગમાં) મેળ મેળવવા માટે રીતસરના સાઠ ચાન્દ્ર મહિના ઉપરાંત અઢી વર્ષે એકેક (ચાંદ્ર) મહિનો વધારે ગણી, પાંચ વર્ષમાં જે બે મહિના વધુ લેવાય છે, તે “અધિકમાસ” છે અને “મલમાસ” તેથી ભિન્ન છે. ગણિતમાં આપણે ખોટું આગળ વધી ગયા હોઈએ તેમાંથી પાછળ હઠી, સાચું સૂર્ય નક્ષત્ર મળી રહે તે માટે “મલમાસ' (આપણા ગણિતમાં ત્યાગ કરવાનો માસ) અનુમાનથી સમજાય છે. ૩૬૬ દિનના વર્ષનો આંકડો ગોળ રકમ છે, તે સ્થૂળ લાગે છે. સૂક્ષ્મ વેધથી નક્કી થતો હશે તે ૩૬૫ દિન આશરેનો (કાંઈક વધુ કે કમી) લાગે છે એટલે વસ્તુતઃ ૩૬૫ દિન લગભગમાં ૩૬૦ ભાગ પૂરા કરે છે અર્થાત્ સૂર્ય રોજના દશ ભાગ ઉપરાંત કંઈક વધુ ચાલ છે. આ તફાવત ચન્દ્રની તિથિ તથા કલામાં પણ આવે અને ખાસ કરીને પૂર્ણિમા વખતે વેધ લઈને નક્કી કરી શકાય; અને તેવા વેધનો એક દાખલો કાલ. સર્ગ–૨૮ ગ્લો. ૩૬૩–૩૬૪ માં મળે છે જેમાં માર્ગશીર્ષ શુદિ ૧૫ ના (પૂર્ણિમાના) સમયે ચન્દ્ર આદ્ર નક્ષત્રમાં હોય, તેમ નિર્દેશ છે. આ નિર્દેશને જ્યોતિષ્કરંડકનું સમર્થન નથી એટલે કેટલો વાસ્તવિક ગણવો, તે શંકા છે પરંતુ તેને વાસ્તવિક ગણી નીચેની ચર્ચા કરી છે. શ્રા.વ. એકમે પ્રભાતે ચન્દ્ર અભિજિતથી પ્રારંભ કરે અને સૂર્ય પુષ્યના ૪૭માં ભાગથી આરંભ કરે, ત્યારે બન્ને વચ્ચે ૧૮૩૦ ભાગનું અંતર હોય છે (અર્થાત અષાઢ શુદિ પૂનમે તે અંતર હોય છે). તે સમય પછી માર્ગ. શુ.૧૫ (પ્રાન્ત) સુધીમાં સૂર્ય દોઢસો તિથિમાં ૧૫૦x =૧૪૭ સૂર્યદિન કર્યા હોય અને પ્રતિદિનના દશ ભાગની ચાલ મુજબ ૧૪૭૫ : ભાગ પૂરા કર્યા હોય અર્થાત્ અભિજિતથી સૂર્ય ૩૩૦૫ ભાગના મૂલ નક્ષત્રમાં હોય. ચન્દ્ર તેથી બરાબર ૧૮૩૦ ભાગ દૂર એટલે ૧૪૭૫ ભાગમાં (અભિજિતથી) મૃગશીર્ષમાં હોય, પરન્તુ ચન્દ્ર આદ્રમાં તે વખતે છે. તેમ પ્રત્યક્ષ દર્શન ગાથા અનુસાર છે એટલે તે ઉપરથી અનુમાન થાય છે કે – ચંદ્ર થોડો વધુ ચાલેલો હોય ને તેટલા સમયના હિસાબે (ચંદ્ર ૧૩૪ ભાગ ચાલે ત્યારે સૂર્ય ૧૦ ભાગ ચાલે) સૂર્ય વધુ ચાલેલો હોવો જોઈએ અર્થાત્ ૩૬૬૦ ભાગ પૂરા કરવા સૂર્યને ૩૬૬ દિન નહિ પણ આશરે પોણો દિન ઓછો-આશરે ૩૬૫ દિન સમય લાગવો જોઈએ. પ્રત્યેક વર્ષે બરોબર પોણા દિન જેટલો ફેર પડે, તો ૪૦ વર્ષે ત્રીશ દિનનો ફેર પડે અને તેવો વેધ હોય, તે મતવાલા ૪૦ વર્ષે એક સૂર્યનો માસ ગણતરીમાંથી બાદ કરી નાંખે આને “મલમાસ' કહે. * ચંદ્ર આદ્રમાં હોય તેના ભાગથી બરોબર ૧૮૩૦ ભાગ સામે સૂર્ય આ વખતે કઈ રીતે હોય તે સમજાતું નથી. એટલે આ નિર્દેશ ચર્ચાસ્પદ જ રહે છે. “ક્ષેત્ર લોક પ્રકાશ' સર્ગ ૨૦ શ્લો. ૬૮, ૭૧માં માર્ગશીર્ષ પૂર્ણિમા મૃગશીર્ષના ચન્દ્ર વખતે ગણી છે. પ્રાકૃત ગાથા પર ગ્રન્થકર્તાએ કશી નોંધ કરી નથી; મૃગશીર્ષને બદલે આદ્ગ કેમ છે તેનો ખુલાસો નથી. પણ ૬૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ (૧/૨) આ અનુમાન દેખાય છે, તેવું સરળ નથી. પરન્તુ જૂદી જૂદી પૂર્ણિમાને વર્ષો પાકી ગણતરીથી સ્થાપિત થાય પછી જ તેનો વધુ ઊહાપોહ કરી શકાય. પ્રાચીન જ્યોતિષના ૩૬૬ દિનના સ્થૂળ સૂર્યવર્ષમાં ને પાંચ સૂર્યવર્ષના યુગની રચનામાં ‘‘મલમાસ’’ આવશ્યક છે, તેટલું વિના સંકોચ કહી શકાય, મલમાસ વગર સૂર્યનો નક્ષત્ર સાથેનો અને છેવટે પૂર્ણિમા વખતનો અને નક્ષત્રનો ગણિતનો મેળ તૂટી જાય, તે થોડા કાળમાં જ પ્રત્યક્ષ થાય એટલે પ્રાચીન જ્યોતિષના રચનારા ૩૬૬ દિનની યોજના કરી ત્યાં જ અટકી જઈ ભીંત ભૂલ્યા હોય તેવું નથી લાગતું. પરન્તુ દક્ષિણાયનના દિને જે છાયા હોય, તેમાં અને ગણિતથી આવતા દક્ષિણાયનના દિનમાં કાળાંતરે ફે૨ કેમ પડે, તેની નોંધ કેમ નહિ કરી હોય, તે સમજી શકાતું નથી. છાયામાનમાં સૂર્યની વિષુવવૃત્તથી દક્ષિણોત્તર ગતિનો જ સંબંધ રહે છે અને નક્ષત્ર સાથેનો સંબંધ લુપ્ત થાય છે. એટલે છાયામાન અને નક્ષત્રમાનનો સમન્વય જ્યાં તૂટતો હશે ત્યાં કેવી નોંધ કરી હશે, તે જાણવાનું આપણી પાસે આજે સાધન નથી, છાયામાન તેમણે લીધેલું છે, તે અર્થશાસ્ત્ર અને કાલલોકપ્રકાશ પરથી માલૂમ પડે છે; અને તેનો સંબંધ અયનો સાથે જોડેલો છે. કાલલોક-સર્ગ ૨૮ ૫. હવે આ જ્યોતિષનો લૌકિક ઉત્સવ પરત્વેનો સંબંધ જોઈએ. આજે પણ પ્રચલિત છે, તેવો એક વૈદિક ઉત્સવ સરસ્વતીનું આહ્વાન, પૂજન અને વિસર્જનનો છે. આશ્વિન શુદિ ૭ના દિવસે ચન્દ્ર મૂળ નક્ષત્રમાં હોય ત્યારે આહ્વાન છે ને આશ્વિન શુદિ ૯ના દિને (ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવે) પછી તેનું વિસર્જન છે. ૪૩ ૭૯ પૂરા થાય. સૂર્યના પ્રતિદિન ૨ ૫૮ ૯૨ અહીં મહિનાના નામમાં પાછળથી વિપર્યાસ થયો હોય તેવું નથી લાગતું. એટલે યુગનું પ્રથમ વર્ષ (સંકેતની રીતે) લેવાનું. શ્રાવણ વદિ ૧ થી તિથિ ગણતાં અશ્વિન શુદિ ૬ તિથિ પૂર્ણ થાય ત્યારે શ્રાવણની ૩૦ તિથિ, ભાદ્રપદની ૩૦ તિથિ અને આસો વદ એકમથી શુદિ ૭ સુધી ૨૧ તિથિ થાય. સરવાળે ૮૧ તિથિનો સમય પૂરો થાય એટલે તેના સૂર્યદિન દશ ભાગની ચાલ પ્રમાણે પુષ્યના ૪૭ મા ભાગથી ૭૯૬- ભાગ વધુ થાય અર્થાત્ સૂર્યે તે વખતે અભિજત્થી ૨૬૨૬- ભાગ પૂરા કર્યા હોય અર્થાત્ સૂર્ય તે વખતે ચિત્રા નક્ષત્રમાં [અને ચિત્રા (Spica) તારા પાસે આવેલ હોય.] ચન્દ્ર ૭૯- દિનમાં રોજના ૧૩૪ ભાગની ચાલ પ્રમાણે બે વખત ફરીને અભિજથી ૩૩૫૮- ભાગ પૂરા કર્યા હોય અર્થાત્ (જૈનેતર યોજના મુજબ) મૂલ નક્ષત્રમાં હોય. ત્રણ તિથિમાં તે રીતે શ્રવણ નક્ષત્રમાં નવમીએ હોય. ઉત્સવમાં ચન્દ્રનક્ષત્રનું તિથિ સાથેનું સૂચન રવિમાર્ગમાં સૂર્યનું તારાત્મક નક્ષત્ર સંબંધી સ્થાન સ્પષ્ટ કરવા માટે હોય, તેમ અત્રે સમજાય છે; કારણ કે યુગના બીજા વર્ષોમાં તેના તે જ ચન્દ્ર નક્ષત્રો તિથિએ ન હોય, તે દેખીતું ૧૫૮ ૯૨ ૪૩ ૯૨ ૫૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૨૮મા સર્ગ અંગે વિવેચન છે. ચિત્રા નક્ષત્રના સૂર્ય વખતે શરતકાળ હોવાથી સરસ્વતીનું બીજું ઋતુ સૂચક નામ તથા વર્ણન “શારદા' (શરદિ-ભવા-શારદા) યથાર્થ થાય છે. ૬. આટલા પ્રસ્તાવથી પ્રાચીન જ્યોતિષનું વિવિધ દિશાએથી નક્કી થતું સ્વરૂપ અને તેમાં રહી જતી ઊણપો વાચકવર્ગને પ્રતીત થશે. તેની રચનાની આપાતપ્રતીતિ માટે અત્રે નીચેના પ્રથમ પત્રકમાં નક્ષત્ર-તેના ભાગ, બીજી યોજના-નક્ષત્ર દેવતા તથા બીજા પત્રકમાં સૌરમાસ સાથે નક્ષત્ર ને ઋતુસંબંધ આપેલ છે. વિગતો માટે કાળલોકપ્રકાશનો સર્ગ ૨૮ જોવો. વાચકવર્ગને એટલું સ્પષ્ટ થશે કે ૨૮ નક્ષત્ર, રવિ માર્ગના ૩૬૬૦ ભાગ અને વર્ષના ૩૬૬ દિન (સ્થૂલમાન), પાંચ વર્ષનો યુગ અને મલમાસ આટલા તત્ત્વ પ્રાચીન જ્યોતિષમાં ન હોય, તો તેની રચના અશક્ય છે. યુગનો આરંભ દક્ષિણાયનથી છે, તે જ્યોતિષ રચનાનું બીજું તત્ત્વ છે, જેથી પ્રચલિત વેદાંગ કહેવાતું જ્યોતિષ ભિન્ન છે. હીરાલાલ અમૃતલાલ શાહ તા. ૧૭-૭-૩૪ મુંબઈ નોટ – ઉપોદ્યાતના લેખક મહાશયે અધિકમાસથી જુદો મળમાસ એટલે ક્ષયમાસ ઉપરના લેખમાં જણાવેલ છે પરંતુ કોષમાં જોતાં અને વર્તમાન જ્યોતિષના અનુભવીઓને પૂછતાં અધિકમાસને મળમાસ કહે છે; ક્ષયમાસને કહેતા નથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ નક્ષત્રો (તારાત્મક) ء અભિજિત શ્રવણ ધનિષ્ઠા (શ્રવિષ્ઠા) શતભિષા ભાગ જૈન યોજના ૧૩૪ ૧૩૪ પત્રક ૧ રવિમાર્ગમાં ભાગ સરવાળો ૦-૪૨ ૪૨-૧૭૬ ૧૭૬-૩૧૦ ૭ ૩૧-૩૪૪ ૧૩૪ વરુણ પૂ.ભાદ્રપદ, ૧૩૪ ૪૪૪-૫૩૮ ૧૩૪ ઉ.ભાદ્રપદા ૨૦૧ ૫૭૮-૭૧૨ ૧૩૪ ૭ રેવતી ૧૩૪ ૭૧૨-૮૪૬ ૧૩૪ ८ અશ્વિની ૧૩૪ ex-en ૧૩૪ ૯ ભરણી B ૯૮૦-૧૦૪૭ ૯૮૦-૧૧૧૪ ૧૩૪ ૧૩૪| ૧૦૪૭-૧૧૮૧ ૧૧૧૪-૧૨૪ ૧૩૪ ૧૦૦ કૃત્તિકા ૧૧ રોહિણી ૨૦૧, ૧૧૮૧-૧૩૮૨, ૧૨૪૮-૧૩૮૨ ૧૨| મૃગશિરસ| ૧૩૪| ૧૩૮૨-૧૫૧૬ | ૧૩૮૨-૧૫૧૬ ૧૩૪ (મૃગશીર્ષ) ૧૩ આ ૧૪ પુનર્વસુ ૧૫૧ પૃષ્ય ૧૬ શ્ર્લેષા ૩૧૦-૩૦૭ ૩૭૭ ૫૧૧ જૈનેતર યોજના (સંભવિત) રવિમાર્ગમાં ભાગ ભાગ સરવાળો ૫૧૧-૭૧૨ ૩૧૨-૪૬ to ૦-૪૨ ૪૨ બ્રહ્મા ૪૨-૧૭ ૧૩૪ વિષ્ણુ ૧૭-૩૧૦ ૧૩૪ વસુ જૈન અને જૈનેતર અધિષ્ઠાતા દેવતા અજૈકપાદ અહિર્મુખ્ય પૂન અશ્વિની યમ અગ્નિ ૧૩૪ પ્રજાપતિ સોમ ૬૭ ૧૫૧૬-૧૫૮૩| ૧૫૧૬-૧૬૫૦ ૧૩૪ रुद्र ૨૦૧ ૧૫૮૩-૧૭૮૪ ૧૬૫૦-૧૭૮૪ ૧૩૪ અદિતિ બૃહસ્પતિ ૧૩૪૨ ૧૭૮૪-૧૯૧૮ ૧૭૮૪-૧૯૧૮ ૧૩૪ ૧૯૧૨-૧૯૮૫ ૧૯૧૮-૨૦૫૨ ૧૩૪ સર્પ ૧૭ મા પિતૃ ૧૩૪ ૧૯૮૫-૨૧૧૯| ૨૦૫૨-૨૧૮૬ ૧૩૪ ૧૮ પૂ.ફાલ્ગુની ૧૩૪| ૨૧૧૯-૨૨૫૩| ૨૧૮૬-૨૩૨૦ ૧૩૪ ભગ ૧૯| ઉ.ફાલ્ગુની ૨૦૧| ૨૨૫૩-૨૪૫૪| ૨૩૨૦-૨૩૫૪ ૧૩૪ અર્યમા ૨૦ હસ્ત ૧૩૪| ૨૪૫૪-૨૫૮૮] ૨૪૫૪-૨૫૮૮ ૧૩૪ સવિતુ કાલો સર્ગ ૨૮ તારા. વર્ણ. ૩ ૩ ૫ ૧૦૦ ૨ ૩૨ ૩ (૨ ?) 3 ૬ (૭ ?) ૫ (રક્ત) ૩ ૧ (રુધિર) ૪ (૨ ?) ૩ ૫ ( ? ૭ ? ૧૦ ?) ૫ ૨ ૨ ૫ = Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જ્યોતિષનું આવશ્યક ધોરણ ૧૮૧ પત્રક ૧ કમ) નક્ષત્રો (તારાત્મક) જૈન યોજના રવિમાર્ગમાં ભાગ ભાગ સરવાળો જૈનેતર યોજના (સંભવિત) | રવિમાર્ગમાં ભાગ ભાગ સરવાળો જૈન અને જૈનેતર અધિષ્ઠાતા દેવતા તારા. વર્ણ. ચિત્રા ૨૨| સ્વાતિ વિશાખા ૧૩૪ ૨૫૮૮-૨૦૨૨ ૨૫૮૮-૨૭૨૨૧૩૪| ત્વષ્ટ ૬૭ ૨૭૨૨-૨૭૮૯ ૨૭૨૨-૨૮૫૬ ૧૩૪] વાયુ ૨૦૧ ૨૭૮૯-૧૯૯૦ ૨૮૫-૨૯૯૦ ૧૩૪ ઈન્દ્રાગ્ની ૧ (મુક્તા) ૧ (પ્રવાલ) ૪ (૨ ?) ( (રાધા) જ % 2 અનુરાધા ૧૩૪| ર૯૯૦-૩૧૨૪, ૨૯૯૦-૩૧૧૪ ૧૩૪ ૨૫ જ્યેષ્ઠા | ૬૭ ૩૧૨૪-૩૧૯૧ ૩૧૧૪-૩૨૫૮] ૧૩૪ ૨૬ મૂલ [ ૧૩૪ ૩૧૯૧-૩૩૨૫ ૩૨૫૮-૩૩૯૨ ૧૩૪ રાક્ષસ નિર્ઝતિ ૨૭ પૂર્વાષાઢા [ ૧૩૪ ૩૩૨પ-૩૪૫૯ ૩૩૯૨-૩૫૨ ૧૩૪ આપ: ૨| ઉત્તરાષાઢા ૨૦૧ ૩૪૫૯-૩૬૦ ૩૫૨૬-૩૬૬૦ ૧૩૪ | વિશ્વદેવાઃ પુનઃ૧ અભિજિત ૩૬૬૦ 3850 ૪ (૨ ?) ૪ (૩ ?) પ્રાચીન જ્યોતિષનું આવશ્યક ધોરણ (૧) રવિમાર્ગ કુલે ૩૬૦ ભાગ. અભિજિત્ સાથે ૨૮ નક્ષત્રો (૨) યુગના પાંચ સૂર્યવર્ષ ૧૮૩૦ (સૂર્ય) દિન, ૧૮૬૦ તિથિ, ૬૦ સૂર્યમાસ, દર ચાંદ્રમાસ (૬૦ ચાંદ્રમાસ તથા અઢી વર્ષે એક અધિક ચાંદ્રમાસ), ૭ નક્ષત્રમાસ (ચન્દ્રના નક્ષત્રો સંબંધી). (૩) સૂર્યવર્ષમાં ૩૬૬ (સૂર્ય) દિન, રવિમાર્ગના ૩૬૦ ભાગ, ૩૬૬ દિનમાં સૂર્ય કરે (ધૂળમાન (૪) ચાંદ્રવર્ષની ૩૦ તિથિ, ૩૫૪ : (સૂર્ય) દિન, બાર ચાંદ્રમાસ (૨૯ સૂર્યદિનના અથવા ૩૦ તિથિના). ત્રીજા અને પાંચમા ચાંદ્રવર્ષમાં એક અધિક ચાંદ્રમાસ અને તેના વર્ષોના (સૂર્ય) દિન ૩૮૩ ૩ અને તેર માસ. (૫) યુગનો આરંભ યુગના પ્રથમ વર્ષથી સૂર્યવર્ષનો, ચંદ્રવર્ષનો, શ્રાવણ વદિ એકમની પ્રભાતે (અષાઢ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ કાલલાક-સર્ગ ૨૮ ,૬૧ ૧.૩૪ શુદિ પૂર્ણિમા પૂર્ણ થાય તે સમયે) સૂર્ય પુષ્ય નક્ષત્રના ૪૬ ભાગ પૂરા કરી ૪૭માં ભાગમાં પ્રવેશ કરે ત્યારે, ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર પૂર્ણ કરી અભિજિત્ નક્ષત્રનો પ્રારંભ કરે ત્યારે, વર્ષાઋતુનો (અગર પ્રાવૃતુનો) આરંભ થાય અને દક્ષિણાયનનો આરંભ થાય. (૬) સૂર્યદિન – ૩૦ મુહૂર્તનો, ૬૦ ઘડીનો, રવિમાર્ગમાં સૂર્યના દશ ભાગનો અને ચન્દ્રગતિના ૧૩૪ ભાગનો. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય પર્યન્તનો. (૭) તિથિ દ (સૂર્ય) દિન જેટલી જેમાં ચંદ્રગતિ ૧૩૧ ભાગની થાય ( ૧૩૧ ૬) જેમાં સૂર્યગતિ ૯ ફ ભાગની થાય (ધૂળમાન છે.) એક તિથિમાં ચન્દ્રની એક કળાની હાનિ-વૃદ્ધિ થાય. (૮) ભાગ – સૂર્ય પ્રતિ (સૂર્ય) દિન (રવિમાર્ગમાં) દશ ભાગ ચાલે. તે જ સમયમાં ચંદ્ર ૧૩૪ ભાગ ચાલે (સ્થૂલમાન છે.). (૯) અયન – દક્ષિણાયનનો આરંભ સૂર્ય પુષ્યનક્ષત્રના ૪૭ ભાગથી કરે; ઉત્તરાયણનો આરંભ સૂર્ય અભિજિત્ નક્ષત્રના પહેલા ભાગથી કરે, અયન સ્થાયી છે. (૧૦) સંપાત – શરસંપાત સૂર્ય સ્વાતિ નક્ષત્રના ૨૩ ભાગ પૂરા કરે ત્યારે હોય, વસન્તસંપાત સૂર્ય અશ્વિની નક્ષત્રના ૬૯ ભાગ પૂરા કરે ત્યારે હોય, સંપાત સ્થાયી છે. (૧૧) સૂર્ય – એક અયનથી સંપાત સુધીમાં અને સંપાતથી અયન સુઘીમાં રવિમાર્ગના ૯૧૫ ભાગ પૂરા કરે, પુનરાવૃત્તિ યુગમાં પાંચ વખત થાય. (૧૨) ચન્દ્ર – એક અવનથી સંપાત સુધીમાં અને સંપાતથી અયન સુધીમાં રવિમાર્ગની ત્રણ આવૃત્તિ (=૧૦૯૮૦ ભાગ) ઉપરાંત ૧૨૮૧ ભાગ (કુલ ૧૨૨૬૧ ભાગ) ચંદ્ર પૂરા કરે. યુગના પ્રારંભે દક્ષિણાયન વખતે અભિજિત્ નક્ષત્રમાં ચન્દ્રનો પ્રવેશ થતો હોય. પછી પ્રત્યેક અયન અને સંપાત વખતે ચન્દ્રના નક્ષત્રો બદલાતા હોય. (૧૩) મલમાસ – (જુઓ “અર્થશાસ્ત્ર'') જુદા જુદા વર્ષો પછી ક્ષેપ કરવાનો સૌરમાસ (કારણ ૩૬૬ દિનનું સૂર્યવર્ષ ધૂળમાન છે. સૂર્ય ચન્દ્રની ગતિ સ્થૂળ લીધી છે.) (૧૪) ચાંદ્રમાસ – એક ચંદ્રમાસમાં, ત્રીશ તિથિમાં ચન્દ્રગતિ ૩૯૫૫ ભાગની થાય અને સૂર્યગતિ ર૯૫ - ભાગની થાય. (૧૫) નક્ષત્રમાસ – ચંદ્રની પોતાની રવિમાર્ગમાં એક આવૃત્તિ ૨૭ , (સૂર્ય) દિનમાં થાય તે. ૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ જૈન યોજના સૂર્ય નક્ષત્રો ભાગ સરવાળ પુષ્ય ८८ અશ્લેષા ૬૭ ૧૩૪ ૧૬ ૩૦૫ ૩૦૫ મા પૂર્વા ફા. પૂર્વ ફા. 6. $1. ઉ.ફા. હસ્ત ચિત્રા સ્વાતિ અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ૧૧૮ ૧૮૭ સ્વાતિ ૪૪ વિશાખા ૨૦૧ અનુરાધા Fo ૩૦૫ ૬૧૦ ૧૪ ૧૩૪ ૧૩૪ ૨૩ ૩૦૫ ૯૧૫ ૩૦૫૧૨૨૦ ૭૪ 59 ૧૩૪ ૩૦ ૩૦૫ ૧૫૨૫ સૂર્ય માસ અર્થ ૩૦ા શાસ્ત્ર સૂર્ય અનુસા દિનના. | ઋતુ શ્રાવણ પત્રક ૨ ભાદરવો. વર્ષ (પ્રોપ્તપદ) વર્ષા દક્ષિણાયનનો આરંભ આસો (આશ્વયુ માગસર શત્ કારતક શત્ અયન સંપાત ઇ. હેમન્ત ચરસંપાત જૈનેતર યોજના સૂર્ય નક્ષત્રો માર્ગ સરવાળો પુષ્ય અશ્લેષા મા ઉ.ફા. મા ૫૧ પૂર્વ ફા. ૧૩૪ ઉ.ફા. ૧૨૦ ૩૦૫ હસ્ત ચિત્રા સ્વાતિ ८८ ૧૩૪ ૮૩ અનુરાધા જ્યેષ્ઠા મુલ ૩૦૫ ૩૦૫ સ્વાતિ ૧૧૧ વિશાખા ૧૩૪| અનુરાધા SO ૧૪ ૧૩૪ ૧૩૪ ૨૩ ૩૦૫ ૯૧૫ ૧૦ ૩૦૫ ૧૨૨૦ ૭૪ ૧૩૪ 62 ૩૦૫/૧૫૨૫ સંભવિત શશિ તારાત્મક સિંહ કન્યા ૧૮૩ મુલા વૃશ્ચિક Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કાલલોક-સર્ગ ૨૮ પોષ હેમન્ત ધન પૂર્વાષાઢા ૧૦૪ ઉત્તરાષાઢા ૨૦૧ ૩૭ પૂર્વાષાઢા ૧૩૪ ઉત્તરાષાઢા ૧૩૪ ૩૦૫૧૮૩૦ ૩૦૫૧૮૩૦ મહા મકર અભિજિત્ શ્રવણ ધનિષ્ઠા ૪૨ ૧૩૪ ૧૨૯ ૩૦૫]૨૧૩૫ શિશિર|ઉત્તરા યણનો આરંભ અભિજિત્ ૪૨ શ્રવણ ૧૩૪ ધનિષ્ઠા ૧૨૯ ૩૦૫ ૨૧૩૫ ૮ ] ફાગણ | શિશિર કુંભ ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્ર. ૧૩૪ ઉ. ભાદ્ર. ૯૯ ૩૦૫/૨૪૪૦ ધનિષ્ઠા શતભિષા ૧૩૪ પૂર્વા ભાદ્ર.૧૩૪ ઉ. ભાદ્ર. ૩૨ ૩૦૫૨૪૪૦ ઉ. ભાદ્ર. ૧૦૨ રેવતી ૧૩૪ અશ્વિની ૬૯ ૩૦૫૨૭૪૫ ઉ. ભાદ્ર. ૧૦૨ | મીન રેવતી ૧૩૪) અશ્વિની ૯ ૩૦૫ ૨૭૪૫ વસન્ત સંપાત વસત્ત સંપાત ૬૫ વૈશાખ વસન્ત ૧અશ્વિની ભરણી કૃત્તિકા રોહિણી ૬૭ ૧૩૪ અશ્વિની ૬૫ ભરણી ૧૩૪ કૃત્તિકા ૧૦૬ ૩૯ ૩૦૫ ૩િ૦૫૦ ૩૦૫ ૩૦૫૦ જેઠ ગ્રીષ્મ ૬૫, રોહિણી ૧૬૨ મૃગશીર્ષ ૧૩૪ (જયેષ્ઠા મૂલીય) આદ્ર કૃત્તિકા ૨૮ રોહિણી ૧૩૪) મૃગશીર્ષ ૧૩૪ આદ્ર ૩૦૫ ૩૩૫૫ ૩૦૫ ૩૩૫૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા ૧૮૫ ૫૮ | અષાઢ ગ્રીષ્મ ૧૨. આદ્ર પુનર્વસુ મિથુન ૨૦૧ આદ્રો ૧૨૫ પુનર્વસુ ૧૩૪ પુષ્ય ૩૦૫૩૬૬૦ પુષ્ય ૪૬ ૪૬ ૩૦૫ ૩૬૬૦ ૧ | પુષ્ય પુષ્ય ઈ. કર્ક ઈ. શ્રાવણ વર્ષા દક્ષિણા યનનો ઈ. આરંભ “ઉતારા' (જુઓ કાળ લોકપ્રકાશ સર્ગ ૨૮ પરનું વિવેચન) “મેઘદૂત” કાવ્ય (કવિ કાલિદાસનું-પાઠકવાળી આવૃત્તિ)માંથી "आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुम्'' । श्लोक २ “અષાઢ માસના છેલ્લા દિવસે પર્વતના શિખરને આલિંગન કરીને પહેલા મેઘને જોયો.” x (પા. “પ્રથમદિવસે’ ખોટો છે કારણકે શ્લોક ૪ તથા શ્લોક ૧૧૫ થી વિરુદ્ધ છે) “प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी' । श्लोक ४ “શ્રાવણ માસ નજીક આવે છતે (વર્ષા ઋતુ ચાલુ થાય તેથી વિરહાતુર) પ્રિયાના જીવિતનો ઉપાય કરવાને ઈચ્છતો યક્ષ.” "शापान्तो मे भुजगशयनादुत्थिते शाङ्गपाणौ । કપાસનાનું ગમય ચતુરો તોયને મીર્નાયિત્વા” ૨૨૫ જ (પા. શેષાર્માસન) વિષ્ણુ શેષનાગના શયનથી ઉભા થશે ત્યારે (કાર્તિક શુદિ ૧૧ ને દિને) મારા શાપનો અંત Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૬ કાલલોક-સર્ગ ૨૮ થશે, માટે હવે બાકીના ચાર માસ (આષાઢ શુદિ પૂનમથી) આંખો મીંચીને નિર્ગમન કર.'' “કોટિલીય અર્થશાસ્ત્રમ્” (માઈસોર યુનિવર્સિટીનું. સને ૧૯૧૯) માંથી. તંત્રી ડૉ. આર. શામશાસ્ત્રી. १. “कालः शीतोष्णवर्षात्मा, तस्य रात्रिरहः पक्षो मास ऋतुरयनं संवत्सरो युगमिति विशेषाः ।... हैमनं च मुष्टिमुपहन्तुं मार्गशीर्षी यात्रां यायात् ।... वासन्तिकं च मुष्टिमुपहन्तुं चैत्री यात्रां यायात् । (અધિ. ૯, અ.૧, પ્ર. ૧૩૫-૩૬) શીયાળો, ઉનાળો અને વર્ષ (ચોમાસુ) આ કાળ છે. તેના રાત્રિ, દિવસ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર અને યુગ એ સર્વ વિશેષો છે... હેમંત ઋતુની મુષ્ટિને હણવા માટે માગશરમાં સવારી કરવી... વસંત ઋતુની મુષ્ટિને હણવા માટે ચૈત્રમાં સવારી કરવી. २. "त्रिशतं चतुःपञ्चाशच्चाहोरात्राणां कर्मसंवत्सरः । तमाषाढीपर्यवसानमूनं पूर्णं वा दधात् । करणाधिष्ठितमधिमासकं कुर्यात्' ।। (અધિ. ૨, અ.૭, પ્ર. ૨૫) ત્રણસો ને ચોપન દિવસ-રાત્રિનો એક કર્મસંવત્સર થાય છે. તે અષાઢીને છેડે (અર્થાત આષાઢ શુદિ ૧૫ ને છેડે) પૂરો થાય ત્યારે અધૂરો કે પૂરો (પગાર) દેવો. કરણ (તેના ગણિત) પ્રમાણે અધિક માસ ગણીને વર્તવું. ३. "राजवर्षं मासः पक्षो दिवसश्च व्युष्टं, वर्षाहेमन्तग्रीष्माणां तृतीयसप्तमा दिवसोनाः પક્ષ: શેષા: પૂર્પો: પૃથથી તિ નિ: ” (કિ. ૨, ૫, ૬ અ. ૨૮) (ગુઢ શઝિo સ ૨૮ કોલ ૮૦ થી ૮) રાજવર્ષ (રાજાએ માન્ય કરેલું વર્ષ, માસ, પક્ષ અને દિવસ એ સર્વ સુખ (જુદા જુદા ?) છે. વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મના ત્રીજા અને સાતમા પક્ષોમાં એક એક દિવસ ઓછો (ગણાય) છે અને બાકીના પક્ષમાં પૂર્ણ દિવસો છે. અધિક માસ જુદો ગણવો. ઈતિ કાળ.' (અર્થાત્ ભાદ્રપદ, કાર્તિક, પૌષ, ફાગણ, વૈશાખ અને આષાઢ માસના વદિ પક્ષમાં એક દિન ઓછો ગણતાં વર્ષના ૩૬૦ (બે પક્ષનો માસ, ૩૦ દિનનો પ્રકર્મમાસ અને બાર માસના ૩૬૦) દિન થાય તેમાંથી છ દિન ઓછા ગણાય એટલે ચાંદ્ર વર્ષના દિન સાથે મળી રહે.) ૪. “ધિ’ ૨ અધ્યાય ૨૦, પ્રશ૦ રૂ૮ “રેશકતિમાન” | “માના ટેશૌતમાનં વિદ્યાહૂ” માનાધ્યક્ષે દેશ અને કાળનું માન જાણવું જોઈએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા મણે પરમાવો રથવવિપ્ર આઠ પરમાણુએ એક રથચક્રની રજ થાય છે. તા ગણ તિલ ગઢ રનની: આઠ રજની એક શિક્ષા થાય છે. તા મળે ઘૂમ: આઠ લાખનો એક યૂકામધ્ય (સામાન્ય ધૂકા) થાય છે. તે પછી યુવ: આઠ યૂકામધ્યનો એક યવમધ્ય (સામાન્ય યવ) થાય છે. अष्टौ यवमध्यः अगुलं, मध्यमस्य पुरुषस्य मध्यमाया अंगुल्या मध्यप्रकर्षो वागुलम् । આઠ યવ (મધ્ય) મળીને એક આંગળ થાય છે અથવા તો મધ્યમ પુરુષની મધ્યમ આંગળીનો મધ્યપ્રકર્ષ જેટલો આગળ કહેવાય છે. વતનો ધનુદ: | ચાર આંગળનો એક ધનુર્રહ થાય છે. છતી થનુfD| આઠ આંગળની એક ધનુષ્ટિ થાય છે. દ્રશાંતો વિતર્તિ છાયા 1 | બાર આંગળની એક વિતસ્તિ (વંત) તથા છાયાપૌરુષ (છાયા માટેનું પુરુષ માપ) પણ થાય છે. चतुर्दशांगुलं शमः शल: परिरयः पदं च । ચૌદ આંગળનો એક શમ, શલ, પરિરય અથવા પદ થાય છે. द्विवितस्तिररनिः प्राजापत्यो हस्तः । બે વિતસ્તિની એક અરત્નિ એટલે પ્રાજાપત્ય હસ્ત (હાથ) થાય છે. सधनुर्ग्रहः पौतवविवीतमानम् । ઘનુર્રહ સહિત હસ્ત (૨૮ આંગળનો) તે પૌતવ (તુલાની લાકડી) વિવીત (ગૌચર) માનમાં વપરાય છે. सधनुर्मुष्टिः किष्कुः कंसो वा । ધનુર્મુષ્ટિ સહિત હાથ (૧૨ આંગળનો) તે કિમ્બુ અથવા કંસ કહેવાય છે. द्विचत्वारिंशदंगुलस्तक्ष्णः क्राकचिककिष्कुः स्कन्धावारदुर्गराजपरिग्रहमानम् । બેતાળીશ આંગળનો એક સુતારની કરવત જેવડો કિષ્ન થાય છે. સ્કંધાવાર (સૈન્યની છાવણી), દુર્ગ (કિલ્લો) અને રાજમહેલના માન માટે પણ આ છે. चतु:पंचाशदंगुल: कुप्यवनहस्तः । ચોપન આગળનો એક વનસ્ત જંગલ ના લાકડા માટે વપરાય છે. चतुरशीत्यंगुलो व्यामो रज्जुमानं खातपौरुषं च । Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કાલલોક-સર્ગ ૨૮ ચોરાશી આંગળનો એક વ્યામ (વામ), દોરડાના માન અથવા ખોદકામના માનમાં પુરુષની ઊંચાઈ ગણાય છે. चतुररनिदण्डो धनुर्नालिकापौरुषं च । - ચાર અરત્નિનો (૯૬ આંગળનો) એક દંડ, ધનુષ અથવા નાળિકા માનનો પૌરુષ થાય. गार्हपत्यमष्टशतांगुलं धनुः पथिप्राकारमानं पौरुषं च अग्निचित्यानाम् । ૧૦૮ આંગળનો ગૃહપતિ (અર્થાત્ સુતારનો) ઘનુ છે. તેનો ઉપયોગ સડક તથા કિલ્લાની રાંગના માપમાં વપરાય તથા યજ્ઞ સંબંધી કાર્યમાં પુરુષમાન ગણાય. षट्कंसो दण्डो ब्रह्मदेयातिथ्यमानम् । છ કંસનો (૧૯૨ આંગળનો) એક દંડ થાય છે તે (ઋત્વિક આદિ) બ્રાહ્મણોને તથા અતિથિને દેવાની વસ્તુ માટે ગણાય, दशदंडो रज्जुः । દશ દંડનો એક રજુ (૯૬૦ આંગળનો) થાય-(દંડ ૪ અત્નીનો-૯૬ આંગળનો) દિg: પશ: બે રન્જનો એક પરિદેશ થાય, (૧૯૨૦ આંગળનો) વિરનુ નિવર્તનમ્ | ત્રણ રજુનું એક નિવર્તન થાય (૨૮૮૦ આંગળનો) एकतो द्विदण्डाधिको बाहुः । એક બાજુ (ચાર બાજુમાંની એક બાજુ) એ નિવર્તન (૩) દસ્ડ) તથા બે દષ્ઠ વધુ થઈને બાહુ ગણાય. ઘનુદન્ને જોત ! (પાઠાન્તર-દ્વિધનુ.) હજાર ધનુષ (દ)નો એક ગોરુત (ગાઉ) થાય. (ટીકાકાર પણ બે હજાર ઘનુષ્યનો ગાઉ કહે છે.) વધુત યોનનમ્ | ચાર ગોરુત (ગાઉ)નું એક યોજન થાય. ત રેશમનં વ્યારાત” | આ પ્રમાણે દેશનું માન કહ્યું. વાલમીનમત કર્ધ્વમ્ | હવે પછી કાળનું માન કહે છે : त्रुटो लवो निमेषः काष्ठा कला नालिका मुहूर्त्तः पूर्वापरभागो दिवसो रात्रिः पक्षो मासो ऋतुरयनं संवत्सरो युगमिति काला: ત્રુટિ, લવ, નિમેષ, કાષ્ઠા, કલા, નાળિકા, મુહૂર્ત, પૂર્વાહ્ન, અપરાન, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર અને યુગ આ સર્વ વિભાગ કાળના છે તે આ પ્રમાણે – દ રૂટ : બે ત્રુટિનો એક લવ કહેવાય. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા દી નવ નિમેષ: | બે લવનો એક નિમેષ. પ નિમેષ: કૃષ્ઠ | પાંચ નિમેષની એક કાષ્ઠા. વિંશMિ: 7 | ત્રીશ કાષ્ઠાની એક કળા. વત્વરિશતી: નાડી | ચાળીશ કળાની એક નાલિકા. सुवर्णमाषकाश्चत्वारंगुलायामाः कुम्भच्छिद्रमाढकमम्भसो वा नालिका । અથવા ચાર માસા સુવર્ણની ચાર આંગળ લાંબી (શલાકા જેટલા છિદ્રમાં સમાય તેટલું) * ઘડામાં છિદ્ર હોય તેમાંથી આઢક માપ જેટલું પાણી જાય તે સમયનાલિકા. (આઢક માપ અર્થશાસ્ત્રના આગળના પ્રકરણમાં છે.) દિનના મુહૂર્ત | બે નાલિકાનો એક મૂહૂર્ત. पंचदशमुहूर्तो दिवसो रात्रिश्च चैत्रे मास्याश्वयुजे च मासि श्रवतः । પંદર મુહૂર્તનો એક દિવસ થાય છે. તેટલી જ એક રાત્રિ થાય છે. આવો દિવસ અને રાત્રિ ચૈત્ર માસમાં અને અશ્વિન માસમાં હોય છે. ततः परं त्रिभिर्मुहूर्तेरन्यतरष्षण्मासं वर्धते हासते चेति । ત્યાર પછી છ માસ સુધી દિવસ કે રાત્રિ બે માંથી એક ત્રણ મુહૂર્ત વધે છે અને ઘટે છે. छायायामष्टपौरुष्यामष्टादशभागश्छेदः, षट्पौरुष्यां चतुर्दशभागः, चतुष्पौरुष्यामष्टभागः, द्विपौरुष्यां षड्भागः, पौरुष्यां चतुर्भागः, अष्टांगुलायां त्रयोदश भागाः, अच्छायो मध्याह्न તિ | આઠ પૌરુષપ્રમાણ (આઠ વેંત પ્રમાણ = ૯૬ આંગળ પ્રમાણ) છાયા હોય ત્યારે અઢારમા ભાગનો છેદ જાણવો (એટલે કે અઢારમા ભાગ જેટલો દિવસ ચડ્યો છે અર્થાત્ ત્રીશ નાલિકાનો ૧૮ મા ભાગનો દિન થયો છે એમ જાણવું.) એ જ રીતે છ પૌરુષ પ્રમાણ (૭૨ આંગળ) છાયા હોય, ત્યો ચૌદમાં ભાગનો છેદ જાણવો. ચાર પૌરુષ પ્રમાણ (= ૪૮ આંગળ) છાયા હોય ત્યારે આઠમા ભાગનો છેદ જાણવો. બે પૌરુષ પ્રમાણ ( =૨૪ આંગળ) છાયા હોય, ત્યારે છઠ્ઠા ભાગનો છેદ જાણવો. એક પૌરુષ પ્રમાણ (= ૧૨ આંગળ) છાયા હોય, ત્યારે દિવસના ચોથા ભાગનો છેદ જાણવો. આઠ આંગળ પ્રમાણ છાયા હોય, ત્યારે દિવસના દશ ભાગ ગણતાં ત્રણ ભાગનો છેદ જાણવો. (ચાર આંગળ પ્રમાણ છાયા હોય, ત્યારે દિનના આઠ ભાગ ગણતાં ત્રણ ભાગનો છેદ જાણવો.) અને બિલકુલ છાયા ન હોય, ત્યારે બરોબર મધ્યાહ્ન થયો છે એમ જાણવું. * કાલલોક સર્ગ–૨૮ શ્લો. પર–૫૩ “યદ્રા ચતુઃસ્વર્ણમાષ.. તૌલ્યમેયપ્રમાણતઃ” | બે આઢક = ૧૦૦ પલ પ્રમાણ જલ ગ્લો. ૭૪ ઉપર કહેલ છે તે યોગ્ય લાગે છે. જ્યોતિષ્કરંડક પણ તેમ જ કહે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કાલલોક-સર્ગ ૨૮ परावृत्ते दिवसे शेषमेवं विद्यात् । દિવસના મધ્યાહ્ન પછીના ભાગમાં ઉપર કહ્યા પ્રમાણે છાયા હોય, ત્યારે તેટલો દિવસ શેષ રહ્યો છે એમ જાણવું. आषाढे मासि नष्टच्छायो मध्याह्नो भवति । અષાડ માસમાં મધ્યાહન સમયે બિલકુલ છાયા હોતી નથી. अतः परं श्रावणादीनां षण्मासानां व्यंगुलोत्तरा माघादीनां व्यंगुलावरा छाया इति। ત્યાર પછી શ્રાવણાદિક છ માસમાં બબે આંગળ પ્રમાણ છાયા ઉત્તર દિશા તરફ વધતી હોય અને માઘાદિક છ માસમાં બબે આંગળ પ્રમાણ છાયા દક્ષિણ દિશા તરફ હોય છે. (ઉત્તર દિશા તરફ છાયા હોય ત્યારે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે અને દક્ષિણ તરફ છાયા હોય, ત્યારે સૂર્યનું ઉત્તરાયણ કહેવાય છે.) વંતશાહોરાત્રી: સિ: | પંદર દિવસ અને રાત્રિનો એક પક્ષ (પખવાડિયું) થાય છે. सोमाप्यायनः शुक्ल: सोमावच्छेदनो बहुलः ।। જેમાં ચંદ્ર વૃદ્ધિ પામતો હોય તે શુક્લપક્ષ, જેમાં ચંદ્ર ક્ષીણ થતો હોય તે બહુલ (કૃષ્ણ) પક્ષ કહેવાય છે. દિપક્ષો માસ: . ત્રિવિહોરાત્ર: પ્રવર્તમાન: I સાર્થ: સૌર: | અર્ધનામ: | सप्तविंशतिनक्षत्रमासः । द्वात्रिंशत्मलमासः । બે પક્ષનો એક માસ, ત્રીશ દિવસ-રાત્રિનો એક પ્રકમમાસ, સાડત્રીસ દિવસ રાત્રિનો એક સૌર (સૂર્ય) માસ, સાડીઓગણત્રીસ દિવસ-રાત્રિનો એક ચાન્દ્રમાસ સત્યાવીશ દિવસ-રાત્રિનો એક નક્ષત્રમાસ, બત્રીસ દિવસ-રાત્રિનો (૧) એક મલમાસ છે. ('બત્રીશમા વર્ષે મલમાસ આવે” તે વધારે યુક્ત લાગે છે.) पञ्चत्रिंशदश्ववाहायाः । चत्वारिंशद्धस्तिवाहायाः । પાંત્રીસ દિવસરાત્રિનો એક અશ્વવાહ માસ થાય છે એટલે કે અશ્વ સંબંધી નોકરી કરનારને પાંત્રીસ દિવસનો એક માસ ગણીને તે પ્રમાણે પગાર અપાય છે. ચાળીશ દિવસરાત્રિનો એક હસ્તિવાહ માસ થાય છે એટલે કે હાથી સંબંધી નોકરી કરનારને ચાળીશ દિવસનો માસ ગણીને તે પ્રમાણે પગાર અપાય છે. द्वौ मासावृतुः । २श्रावणः प्रोष्ठपदश्च वर्षाः । आश्वयुजः कार्तिकश्च शरद् । मार्गशीर्षः ૧. જુઓ વિવેચન–સર્ગ ૨૮ ઉપરના વિવેચનમાં પેરા ૪ ૨. અધિ. ૨, અ. ૬ ક. ૨૪માં વર્ષા, હેમન્ત, ગ્રીષ્મ-એમ વર્ષના ત્રણ ભાગ પાડ્યા છે એટલે વર્ષાના ચાર માસમાં ઉપરોક્ત વર્ષા ને શરદઋતુ આવી જતી હશે ? હેમન્તમાં હેમન્ત ને શિશિર ઋતુ આવી જતી હશે ? વસન્ત અને ગ્રીષ્મ ઋતુ ગ્રીષ્મમાં અન્તર્ગત થતી હશે ? જો તેમ હોય તો જૈન ગ્રન્થોમાં વર્ષા શરદને બદલે પ્રાવૃકે વર્ષા છે, તે બરોબર છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા ૧૯ ૧ पौषश्च हेमन्तः । माघः फाल्गुनश्च शिशिरः । चैत्रो वैशाखश्च वसन्तः । ज्येष्ठामूलीय आषाढश्च પ્રીષ્મ: | બે માસની એક ઋતુ થાય છે. તેમાં શ્રાવણ અને ભાદ્રપદ એ બે માસની વર્ષાઋતુ છે, અશ્વિન અને કાર્તિક માસની શરદૂઋતુ છે, માર્ગશીર્ષ અને પોષ માસની હેમન્તઋતુ છે, માઘ અને ફાલ્યુન માસની શિશિરઋતુ છે, ચૈત્ર અને વૈશાખ માસની વસંતઋતુ છે અને જ્યેષ્ઠ તથા અષાઢ માસની ગ્રીષ્મઋતુ છે. १ शिशिराद्युत्तरायणम् । वर्षादि दक्षिणायनम् । व्ययनः संवत्सरः । पंचसंवत्सरो યુમિતિ | શિશિરાદિ (શિશિર, વસંત અને ગ્રીષ્મ એ ત્રણ) ઋતુ ઉત્તરાયણ છે અને વર્ષાદિ (વર્ષા, શરદૂ અને હેમન્ત એ ત્રણ) ઋતુ દક્ષિણાયન છે. આ બે અયન મળીને એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સર મળીને એક યુગ થાય છે. दिवसस्य हरत्यर्कः षष्टिभागमृतौ ततः । करोत्येकमहश्छेदं तथैवैकं च चन्द्रमाः ॥१॥ एवमर्धतृतीयानामब्दानामधिमासकम् । ग्रीष्मे जनयतः पूर्वं पंचाब्दान्ते च पश्चिमम् ॥२॥ ૪૨ ૨ ““fશશિર ઘુત્તરીયUP” શિશિર અને વર્ષો વગેરે ઋતુને અયન સાથે જોડવાથી ઋતુઓનો સંબંધ સૂર્યની વિષુવ પરત્વેની દક્ષિણોત્તર ગતિ સાથે જોડાય છે. હાલ દક્ષિણાયન જૂનની ૨૧ મીએ થાય છે અને તે વખતે સામાન્યતઃ વર્ષાનો ખરો સમય સમસ્ત દેશપરત્વે થાય છે. ૨ “તથલૈવં ચમ:' ૨૯ દિનનો ચાન્દ્રમાસ તે સ્થૂલ માન લાગે છે. ૬૨ ચાંદ્રમાસના ૧૮૨૯ દિન એક યુગમાં થાય, વસ્તુતઃ ૧૮૩૦ દિન જોઈએ. એટલે અહિં સ્થળ માન ગણવું? કાલલોકપ્રકાશ સર્ગ-૨૮માં માન ૨૯ દિન છે. નક્ષત્રમાસ ૨૭ દિનનો ગણ્યો છે તે પણ ધૂળમાન લાગે છે. સર્ગ--૨૮માં ૨૭, દિનનો નક્ષત્રમાસ ગણેલ છે. જો ૨૭ દિનમાં ચન્દ્રની આવૃત્તિ પૂરી થાય તો પછીના રાા દિનની ચન્દ્રની ચાલના ભાગ ૧૩૪ લેખે ૩૩૫ ભાગ થાય અને તેટલા ભાગ સૂર્યના ૨ા દિનની ગતિના ગણાય. (કારણ કે એક અમાસે સૂર્યચન્દ્ર સાથે પ્રસ્થાન કર્યું હોય, તે બીજી અમાસે પુનઃ ભેગા થાય.) જો આ જ ગતિ સૂર્યની વાસ્તવિક થાય તો સૂર્યની-રવિમાર્ગની આવૃત્તિ ૩૧૮ ૩૧૯ દિનમાં થઈ જાય, તે ખોટું છે. સૂર્યની આવૃત્તિ ૩૬૫/૩૬૬ દિન આશરેની છે અર્થાત અર્થશાસ્ત્રમાં આપેલા માનમાં અપૂર્ણાંક છોડી દીધેલાં છે એટલે સ્કૂલમાન જેવા જ ગણાય. રચના કાલલોકપ્રકાશને મળતી છે એટલે કાલલોકપ્રકાશની રચનાના માન સ્વીકારવામાં કાંઈ વાંધો નથી લાગતો. જુઓ વધુ ચર્ચા “મલમાસ' ઉપર. ૩ આ શ્લોક અશુદ્ધ છે. અધિ. ૨, અ. ૭૬, p. ૨૫ માં “આષાઢી પર્યવસાન'' વર્ષ ગયું છે અર્થાત્ અષાઢ શુદિ પૂનમે વર્ષનો અન્ત એટલે શ્રાવણ વદિ પ્રતિપદાથી નવા વર્ષનો આરંભ છે. ત્યારથી અઢી વર્ષે પોષ ૧૩૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૮ અધિકમાસનું નિરૂપણ કરે છે—સૂર્ય એક દિવસના સાઠમા ભાગને એટલે એક ઘડીને હરે છે, એટલે વૃદ્ધિ કરે છે તેથી ઋતુમાં એટલે બે માસમાં થઈને એક દિવસની (રાત્રિ-દિવસની) વૃદ્ધિ કરે છે, તેથી છ ઋતુમાં થઈને એટલે એક વર્ષે ૬ દિવસ વધવાથી અઢી વર્ષે ૧૫ દિવસ વધે છે. તે જ પ્રમાણે ચંદ્રમા એક દિવસે સાઠમા ભાગનો એટલે એક ઘડીનો છેદ કરે છે, તેથી એક ઋતુમાં થઈને એક દિવસની હાનિ થાય છે. તે રીતે ગણતાં છ ઋતુ એટલે એક વર્ષમાં ૬ દિવસ ઘટવાથી અઢી વર્ષે ૧૫ દિવસ ઘટે છે. આ રીતે અઢી વર્ષે સૂર્ય-ચંદ્ર બન્ને મળીને ગ્રીષ્મૠતુમાં પહેલા અધિક માસને ઉત્પન્ન કરે છે અને પાંચ વર્ષને છેડે હેમંતઋતુમાં બીજા અધિક માસને ઉત્પન્ન કરે છે. (આ રીતે એક યુગમાં બે અધિક માસ આવે છે.) ૧–૨. " इत्यध्यक्ष प्रचारे द्वितीयेऽधिकरणे देशकालमानं विंशोऽध्यायः ॥ आदित ચાર્મિંશ:'' ॥ ૧૯૨ ‘‘અધ્યક્ષપ્રચાર નામના બીજા અધિકરણમાં ‘દેશકાલમાન’ નામનો વીશમો અધ્યાય સમાપ્ત થયો. પહેલેથી ૪૧મો અધ્યાય સંપૂર્ણ.'' । વેદાંગ જ્યોતિષ'' (યજુર્વેદાંગ જુઓ ‘‘પુરાતત્ત્વ’' વર્ષ ૧, અંક ૩, પૃ. ૨૮૯...૩૨૩) I पृ. २८९ "पंचसंवत्सरमय - युगाध्यक्षं प्रजापतिम् । " दिनर्व्वयनमासाङ्गं, प्रणम्य शिरसा शुचिः " ॥१॥ ‘‘દિવસ, ઋતુ, અયન અને માસરૂપી અંગવાળા અને પાંચવર્ષમય યુગના અધ્યક્ષ એવા પ્રજાપતિને મસ્તકવડે પ્રણામ કરીને પવિત્ર થયેલો હું.' (૧). માસ અધિક થાય જે શીતકાલ ગણાય. ૨.૯ અ.૧ પ્ર. ૧૩૫/૧૩૬માં ‘કાલઃ શીતોષ્ણવર્ષાત્મા'' ગણાવ્યો છે, તે જોતાં શ્લોકમાં ‘‘ગ્રીષ્મ’’ શબ્દને બદલે ‘‘શીતે’’ પાઠ યોગ્ય ગણાય અને તેનો સંબંધ ‘પૂર્વ’ શબ્દ સાથે બેસે જો ‘ગ્રીષ્મે’ પાઠ રહે તોપછી પાછળનો અધિકમાસ (બીજો અષાઢ) ગ્રીષ્મમાં આવે ત્યાં ‘પૂર્વ’ પાઠને બદલે ‘નૂનં’ પાઠ જોઈએ. જો યુગનો આરંભ માઘ માસની ઉત્તરાયણથી હોય, તો જ અર્થશાસ્ત્રનો શ્લોક યથાર્થ ગણાય, પરન્તુ અર્થશાસ્ત્રના અન્ય ઉલ્લેખોથી માઘ માસથી વર્ષનો આરંભ નથી. કાલલોક. સર્ગ-૨૮ શ્લો. ૬૪/૬૫ સ્પષ્ટપણે કહે છે કે “मासोऽधिकोऽयं स्यात्त्रिंश-त्सूर्यमासव्यतिक्रमे ॥६४॥ युगस्य मध्ये पौषोऽय-मन्ते त्वाषाढ एव च ।” એટલે અર્થશાસ્ત્રનો અશુદ્ધ શ્લોક કાલલોકપ્રકાશના શ્લોક અનુસાર શુદ્ધ વાંચવો જોઈએ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સર્ગ સંબંધી વેદાંગજ્યોતિષ " वेदा हि यज्ञार्थमभिप्रवृत्ताः कालानुपूर्व्या विहिताश्च यज्ञाः । तस्मादिदं कालविज्ञानशास्त्रं यो ज्योतिषं वेद स वेद यज्ञम्" ॥३॥ ‘‘વેદો યજ્ઞને માટે પ્રવર્તેલા છે, અને યજ્ઞો કાળની આનુપૂર્વીએ કહેલા છે, તેથી આ કાળવિજ્ઞાનના શાસ્ત્રરૂપ જ્યોતિષને જે પુરુષ જાણે છે, તે પુરુષ યજ્ઞને જાણે છે.'' ૩. पृ. २९० " माघशुक्लप्रपन्नस्य पौषकृष्णसमापिनः । युगस्य पंचवर्षस्य कालज्ञानं प्रचक्षते ||५|| स्वराक्रमेते सोमार्कौ यदा साकं सवासवौ । स्यात्तदादि युगं माघस्तपः शुक्लोऽयनं ह्युदक् ॥६॥ प्रपद्येते श्रविष्ठादौ सूर्याचन्द्रमसावुदक् । सार्पा दक्षिणास्तु माघश्रावणयोः सदा ॥७॥ धर्मवृद्धिरपां प्रस्थ : क्षपाहास उदग्गतौ । दक्षिणे तौ विपर्यासः षण्मुहूर्त्ययनेन तु " ॥ ८ ॥ ૧૯૩ ‘‘માઘ શુક્લથી શરૂ થનાર અને પોષ કૃષ્ણમાં સમાપ્ત થનાર પાંચ વર્ષના યુગનું કાળજ્ઞાન કહેવાય છે. (૫). જ્યારે ધનિષ્ઠા નક્ષત્ર સહિત સૂર્ય અને ચન્દ્ર એકી સાથે આકાશને ઓળંગે છે, ત્યારે યુગની શરૂઆત થાય છે. તે વખતે માઘ માસ શુક્લપક્ષ અને ઉત્તરાયણ હોય છે. (૬). ધનિષ્ઠાની આદિમાં માઘ માસમાં સૂર્ય અને ચંદ્ર સદાકાળ ઉત્તરાયણને પામે છે અને શ્રાવણ માસમાં આશ્લેષા અર્ધ જાય ત્યારે સદાકાળ દક્ષિણાયનને પામે છે. (૭). ઉત્તરાયણમાં જળના એક પ્રસ્થપ્રમાણ દિવસની વૃદ્ધિ અને તેટલી જ રાત્રિની હાનિ હોય છે. અને દક્ષિણાયનમાં તેનાથી વિપરીત (એક પ્રસ્થ જળ જેટલી રાત્રિની વૃદ્ધિ અને દિવસની હાનિ) હોય છે. એક અયનમાં છ મુહૂર્તની વૃદ્ધિ હાનિ થાય છે. (૮). નોંધ – ‘અર્થશાસ્ત્ર’ના અધિ. ૨, અ. ૭, પ્ર. ૨૫ માં અષાઢી પર્યવસાન વર્ષ અર્થાત્ અષાડ શુદિ પૂનમે પૂરું થતું વર્ષ કહ્યું છે તેની સાથે આ રચના મળતી નથી.) पृ. ३२३ ‘“त्रिशत्यह्नां सषट्षष्टिरब्दे षट् चर्तवोऽयने । मासा द्वादश सूर्या: स्युरेतत्पंचगुणं युगम् ॥२८॥ ‘‘એક વર્ષમાં ત્રણ સો ને છાસઠ દિવસો, છ ઋતુ, બે અયન અને બા૨ સૂર્યમાસ હોય છે તેનાથી પાંચ ગુણો યુગ હોય છે.'' (૨૮). Page #229 -------------------------------------------------------------------------- ________________ ॥ अथैकोनत्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥ युगैरित्युक्तरूपैः स्याच्चतुर्भिर्वर्षविंशतिः । पंच विंशतयोऽब्दानां वर्षाणां शतमीरितं ॥१॥ दशवर्षशतान्यब्द- सहस्त्रं परिकीर्त्तितं । शतं वर्षसहस्त्राणां वर्षलक्षं भवेदिह ||२|| अतः परं च सर्वोकः शीर्षप्रहेलिकावधिः । भाव्यः क्रमेण चतुर - शीतिलक्षगुणो बुधैः ॥ ३ ॥ वर्षलक्षाणि चतुर - शीतिः पूर्वांगमुच्यते । पूर्वांगलक्षैश्चतुर-शीत्या पूर्वं प्रकीर्त्तितं ॥४॥ पूर्वे च वर्षकोटीनां लक्षाणि किल सप्ततिः । षट्पंचाशत्सहस्राणि निर्दिष्टानि जिनेश्वरैः ॥५॥ पूर्वलक्षाणि चतुर - शीतिश्च त्रुटितांगकं । आयुर्मानं भवत्येत- न्नाभेयस्य जिनेशितुः ||६|| સર્ગ ૨૯ માનું ભાષાંતર પૂર્વોક્ત સ્વરૂપવાળા ચાર યુગ (પાંચ-પાંચ વર્ષ) થી વીશ વર્ષ થાય છે અને પાંચ વીશીથી સો वर्ष थाय छे. १. तथाहि - દશ સોથી એક હજાર વર્ષ થાય છે, સો હજારથી લાખ વર્ષ થાય છે.૨. આ સંખ્યા પછી શીર્ષપ્રહેલિકા સુધી જે અંકોની સંજ્ઞા આવે છે તે પંડિતોએ અનુક્રમે ૮૪ લાખ मांडाथी गावो. 3. તે આ પ્રમાણે-૮૪ લાખ વર્ષને પૂર્વાંગ કહેવાય છે, ૮૪ લાખ પૂર્વાંગ વડે એક પૂર્વ થાય છે.૪. એક પૂર્વના ૭૦ લાખ ને ૫૬ હજાર ક્રોડ વર્ષ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.પ. ૮૪ લાખ પૂર્વે એક ત્રુટિતાંગ થાય છે. એટલું આયુષ્ય શ્રીઋષભદેવ ભગવાનનું હતું.મેં. ૮૪ લાખ ત્રુટિતાંગ વડે એક ત્રુટિત થાય છે. એ પ્રમાણે ક્રમસર ૮૪ લાખગુણા કરવાથી અડડાંગ, Page #230 -------------------------------------------------------------------------- ________________ અંક સ્થાનની નામાવલિ ૧૯૫ त्रुटितांगैश्च चतुर-शीतिलक्षमितैर्मतं । त्रुटितं स्यात्क्रमादेव-मडडांगं ततः परं ॥७॥ अडडं चाववांगं चा-ववं हुहुकांगकं । हुहुकं चोत्पलांगं चो-त्पलं पद्मांगमेव च ॥८॥ पद्मं च नलिनांगं च नलिनं स्यात्ततः परं । भवत्यर्थनिपूरांगं ततश्चार्थनिपूरकं ॥९॥ अयुतांगं चायुतं च नयुतागं भवेत्ततः । नयुतं प्रयुतांगं च प्रयुतं चूलिकांगकं ॥१०॥ चूलिका स्यात्ततश्चाने शीर्षप्रहेलिकांगकं । शीर्षप्रहेलिका चेति पूर्णो गणितगोचरः ॥११॥ शीर्षप्रहेलिकांकाः स्युश्चतुर्णवतियुक्शतं । अंकस्थानाभिधाश्चेमाः श्रित्वा माथुरवाचनां ॥१२॥ भगवतीसूत्रानुयोगद्वारसूत्रजंबूद्वीपप्रज्ञप्त्यादिष्वयमकक्रमो ज्ञेय इति भावः वालभ्यवाचना चेयं संख्याह्वयाश्च संत्यंक-स्थानराशेरितोऽन्यथा । स्यादंकोऽत्रापि चतुर-शीतिलक्षगुणो मुहुः ॥१३॥ तथाहि - स्यात्पूर्वलक्षैश्चतुर-शीत्यात्रैकं लतांगकं ।। लतांगानां च चतुर-शीत्या लक्षैर्भवेल्लता ॥१४॥ 2133, qail, ११, sin, डू, Guein, G५१, ५vin, ५५, नलिनin, नसिन, भानपुरा, अर्थनिपूर, अयुतां, अयुत, नयुतांग, नयुत, प्रयुता, प्रयुत, यूलिsin, यूलिया, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા. ગણિત વિષયની સંખ્યા અહીં પૂર્ણ થાય છે. શીર્ષપ્રહેલિકાના અંકો ૧૯૪ થાય છે. આ અંકસ્થાનની નામાવલી માથરવચનને અનુસરીને કહેલી છે. ૭–૧૨. શ્રી ભગવતીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, જેબૂદીપપ્રજ્ઞપ્તિ વિગેરેમાં પણ આ પ્રમાણે અંકનો ક્રમ કહેલો છે. વલભી વાચનામાં આ પ્રમાણે છે–તેમાં સંખ્યાના નામોમાં ફેરફાર છે. બાકી તે અંકો તો ૮૪ લાખ ગણા કરવાથી જ આવે છે. તેમાં કહેલા અંકસંખ્યાના નામો બતાવે છે–૮૪ લાખ પૂર્વે એક લતાંગ, ૮૪ લાખ લતાંગે એક લતા, ૮૪ લાખ લતાએ એક મહાલતાંગ, તેને ૮૪ લાખ વડે ગુણવાથી મહાલતા, એ જ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધી ગુણવા. તેનાં નામ-નલિનાંગ, નલિન, મહાનલિનાંગ, महानसिन, ५in, ५, महाभांग, महा ५, भांग, भल, महाभांग, महाभ, मुहांग, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૬ કાલલોક-સર્ગ ૨૯ लताभिस्तावतीभिश्च भवेन्महालतांगकं । महालता तैस्तावद्भि-रित्याशीर्षप्रहेलिका ॥१५॥ नलिनांगं च नलिनं स्यान्महानलिनांगकं ।। महानलिनमेवं स्या-त्पद्मांगं पद्ममेव च ॥१६॥ महापद्मांगं च महा-पद्मं स्यात्कमलांगकं । कमलं महाकमलां-गं महाकमलं तथा ॥१७।। कुमुदांगं च कुमुदं स्यान्महाकुमुदांगकं । महाकुमुदमेवं स्यात् त्रुटितांगं ततः परं ॥१८॥ त्रुटितं महात्रुटितां-गं महात्रुटितं तथा । अडडांगं चाडडं च महाडडांगमेव च ॥१९॥ महाडडमथोहांग-मूहं प्रोक्तं ततः परं । महोहांगं महोहं च शीर्षप्रहेलिकांगकं ॥२०॥ शीर्षप्रहेलिका च स्या-त्संख्या पर्यंतवर्तिनी । अस्यां पंचाशदधिकं स्यादकानां शतद्वयं ॥२॥ १८९७५ ५१७९५ ५०११२ ५९५४१ ९००९६ ९९८१३ ४३०७७ ०७९७४ ६५४९४ २६१९७ ७७४७६ ५७२५७ ३४५७१ ८६१८६ इति सप्ततिरंकाः; अग्रे चाशीत्यधिकं बिंदुशतं । अत्र ज्योतिष्करंडवृत्तौ श्री मलयगिरिपूज्या इति स्माहुः-इह स्कंदिलाचार्यप्रवृत्तौ (प्रतिपत्तौ) मुटु, महाभुग, भभु, त्रुटितin, शुटित भत्रुटितin, महात्रुटित. 133101, 21.33, म४२५.in, મહાઅડડ, ઊહાંગ, ઊહ, મહાઊહાંગ, મહાઊહ, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા. આ પ્રમાણે સંખ્યા કરતાં તેમાં અંકસંખ્યા ૨૫૦ની થાય છે. ૧૩–૨૧. તેમાં ૭૦અંક અને ૧૮૦શૂન્ય આવે છે. તે અંકો આ પ્રમાણે –૧૮૭૯૫૫૧૭૯૫૫૦૧૧૨૫૯૫૪૧૯ ૦૦૯૯૯૮૧૩૪૩૦૭૭૦૭૮૭૪૬૫૪૯૪૨૬૧૯૭૭૭૪૭૬૫૭૨૫૭૩૪પ૭૧૮૬૮૧૬ પછી એક સો એંશી શૂન્ય. શ્રી જ્યોતિષ્કરંડકની વૃત્તિમાં શ્રીમલયગિરિમહારાજ કહે છે કે-“આ પ્રમાણે સ્કંદિલાચાર્યના દુઃષમકાળના પ્રભાવે દુર્ભિક્ષ થવાથી સાધુભગવંતોનો તે સમયમાં અભ્યાસ ન થવાથી સર્વ ભૂલાઈ Page #232 -------------------------------------------------------------------------- ________________ મતાંતરે સંખ્યા સ્થાન ૧૯૭ दुःषमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत्, ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः स्थानयोः संघमेलकोऽभवत्तद्यथा-एको वलभ्यामेको मथुरायां, तत्र च सूत्रार्थसंघटने परस्परं वाचनाभेदो जातो, विस्मृतयोर्हि सूत्रार्थयोः स्मृत्वा संघटने भवत्यवश्यं वाचनाभेद इति न काचिदनुपपत्तिः, तत्रानुयोगद्वारादिकमिदानी वर्तमानं माथुरवाचनानुगतं, ज्योतिष्करंडसूत्रकर्ता चाचार्यो वालभ्यस्तत इदं संख्यानप्रतिपादनं वालभ्यवाचनानुगतमिति नास्यानुयोगद्वारादिप्रतिपादितसंख्यास्थानैः सह विसशत्वमुपलभ्य विचिकित्सितव्यमिति । आरभ्य समयादेवं शीर्षप्रहेलिकावधि । कालस्य गणितं ज्ञेय-मुपमेयं ततः परं ॥२२॥ तथोक्तं भगवत्यनुयोगद्वारजंबूद्वीपप्रज्ञप्त्यादिसूत्रेषु 'एतावतावगणिए एतावतावगणियस्स विसए, ते ण परं उवमिए' अनेन कालमानेन धर्मायां नारकांगिनां । यथासंभवमायूंषि मीयंते तत्त्ववेदिभिः ॥२३॥ ગયું. પછી દુર્ભિક્ષ દૂર થયો અને સુભિક્ષ પ્રવર્યો એટલે બે સ્થાને સંઘ એકત્ર મલ્યો. એક વલભીમાં અને બીજો મથુરામાં; તેથી સૂત્રાર્થના આ સંઘટ્ટનમાં પરસ્પર વાચનાભેદ થયો. ભૂલી ગયેલ સૂત્રાર્થને સંભારીને સંઘટ્ટન કરવામાં અવશ્ય વાચનાભેદ થવા સંભવ છે, એમાં કાંઈ અસંભવિતપણું નથી. તે બંને સ્થાનમાંથી અહીં જે અનુયોગદ્વારાદિ વર્તે છે, તે માથુરવાચના પ્રમાણે છે. જ્યોતિષ્કરંડકસૂત્રના કર્તા આચાર્ય વલભીવાચનાવાળા છે, તેથી બીજી રીતનું કહેલ સંખ્યાનું પ્રતિપાદન વાલવ્યવાચના પ્રમાણે છે. તેથી આ સંખ્યાનું અનુયોગ દ્વારાદિ પ્રતિપાદિત સંખ્યાસ્થાનની સાથે જુદાઈ જોઈને શંકા (વિચિકિત્સા) કરવાનું કારણ નથી.” સમયથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધી કાળનું ગણિત ઉપર પ્રમાણે જાણવું અને ત્યારપછી ઉપમાવડે (પલ્યોપમાદિ) ગણિત સમજવું.૨૨. તે બાબત શ્રીભગવતી, અનુયોગદ્વાર, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્રોમાં કહ્યું છે કે –“એટલે સુધી ગણિત કહેલું છે, એટલે સુધી ગણિતનો વિષય છે. ત્યારપછી ઉપમાથી સમજવાનું છે.” આ પ્રમાણે (પલ્યોપમાદિ) કાળમાનવડે ધર્મ વિગેરે નારકના જીવોના યથાસંભવ આયુષ્ય તત્ત્વવેત્તાઓ માપે છે. ૨૩. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૮ કાલલોક-સર્ગ ૨૯ भवनेशव्यंतराणां केषांचिन्नाकिनामपि । केषांचिन्नृतिरश्चां चातृतीयारकवर्त्तिनां ॥२४॥ यद्यप्यस्मात्परोऽप्यस्ति संख्याया विषयो महान् । पूर्वोदितचतुःपल्य-प्ररूपणनिरूपितः ॥२५॥ किंत्वसंव्यहार्योऽसौ भवति स्थूलदर्शिनां । ततः संव्यवहार्येऽस्मिन् संख्यानेन निरूपितः ॥२६।। तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ-एतस्माच्च परतोऽपि सर्षपचतुः-पल्यप्ररूपणागम्य: संख्येय: कालोऽस्ति, किंत्वनतिशायिनामसंव्यवहार्यत्वान्नेहोक्त, इति स्थित्यधिकारे तु सर्वत्रापि सिद्धांते पूर्वकोटेः परतोऽधिकां स्थितिं बिभ्राणौ नरतिर्यंचौ संख्येयायुष्कतया न व्यवहियेते, तथोक्तं श्री भगवती चतुर्विंशे शते द्वितीयोद्देशकवृत्तौ-इहासंख्यातवर्षायुर्जघन्यस्थितिकः प्रक्रांतः, स च सातिरेकपूर्वकोट्यायुर्भवति, तथैवागमे व्यवहृतत्वात् इति अत एव पूर्वकोट्यधिकायुषश्चारित्रप्राप्तिमुक्तिगमनादिकमपि निषिध्यत इति ज्ञेयं । ભવનપતિ ને વ્યંતરદેવોનું તેમજ કેટલાક દેવલોકના દેવોનું તથા ત્રીજા આરાના મનુષ્યો અને તિર્યંચોનું આયુષ્ય પણ એ જ પ્રમાણે માપેલું છે. ૨૪ જો કે એની પછી પણ સંખ્યાનો વિષય ઘણો મોટો છે, કે જે પ્રથમ ચાર પ્રકારના પાલાની પ્રરૂપણાથી પ્રરૂપિત કરેલો છે; પરંતુ તે સ્થળદર્શી મનુષ્યોના વ્યવહારમાં ન આવતો હોવાથી, વ્યવહારમાં આવતી સંખ્યા અહીં આ પ્રરૂપણાથી કહી છે. ૨૫-૨૬ ' તે વિષે શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે – “એની આગળ પણ સરસવ વડે ભરેલા ચાર પાલાની પ્રરૂપણારૂપ સંખ્યાતકાળ છે, પરંતુ તે સામાન્ય જ્ઞાનવાળાનાં વ્યવહારમાં આવતું ન હોવાથી અહીં કહેલ નથી.” પરંતુ સ્થિતિ (આયુ)ના અધિકારમાં તો સિદ્ધાંતમાં સર્વત્ર પૂર્વકોટિથી આગળ અધિક સ્થિતિ ધરાવનારા મનુષ્ય તિર્યંચોને સંખ્યાના આયુવાળા તરીકે વ્યવહાર કરેલો જ નથી. એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રના ચોવીશમા શતકના બીજા ઉદ્દેશની વૃત્તિમાં કહ્યું છે. તેને માટે આ પ્રમાણે કહ્યું છે કે- “અહીં અસંખ્યાત વર્ષના આયુવાળામાં જે જધન્યસ્થિતિવાળી કહેલ છે, તે સાતિરેક ક્રોડપૂર્વની આયુવાળો સમજવો. કેમકે તે જ પ્રમાણે આગમમાં વ્યવહાર કરેલો છે.” આ કારણે જ ક્રોડપૂર્વથી અધિક આયુવાળાને ચારિત્રની પ્રાપ્તિને મુક્તિગમનાદિનો નિષેધ કહેલો છે, એમ સમજવું. Page #234 -------------------------------------------------------------------------- ________________ છ આરાનું વર્ણન ૧૯૯ अथ द्विधोपमेयं स्या-त्पल्यसागरभेदतः । . तत्स्वरूपं चात्र शास्त्रे संज्ञासर्गे निरूपितं ॥२७॥ पल्योपमानां सूक्ष्माद्धा-ह्वयानां कोटिकोटिभिः । दशभिर्जायतेऽत्रैकं सूक्ष्माद्धासागरोपमं ॥२८॥ एतेषां सागराणां च चतनः कोटिकोटयः । आद्यः कालोऽवसर्पिण्यां सुषमसुषमाभिधः ॥२९॥ तिम्रोऽब्धिकोटिकोट्योऽथ द्वितीयः सुषमाभिधः । तृतीयोऽब्धिकोटाकोटि-द्वयं सुःषमदुःषमा ॥३०॥ न्यूनः कालो द्विचत्वारिंशता वर्षसहस्रकैः । तुर्योऽब्धिकोटाकोट्येका दुःषमसुषमाभिधः ॥३१॥ पंचमोऽब्दसहस्राणि स्याहुःषमैकविंशतिः । तावंत्यब्दसहस्राणि षष्ठो दुःषमदुःषमा ॥३२॥ एवं दशभिरब्धीनां कोटाकोटिभिरीरिता । एकावसर्पिणी कालचक्रार्द्ध षडरात्मिका ॥३३॥ विपरीता व्यवस्थेय-मुत्सर्पिण्यां प्रकीर्तिता । तथाहि तत्र प्रथमः कालो दुःषमदुःषमा ॥३४॥ - હવે આ ઉપમા પલ્યોપમના ભેદથી બે પ્રકારની છે, તેનું સ્વરૂપ આ જ શાસ્ત્રમાં સંજ્ઞાસર્ગમાંપ્રથમ સર્ગમાં નિરૂપણ કરેલું છે. ૨૭. દશ કોટાકોટિ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય છે. ૨૮. એવા ચાર કોટાકોટિ સાગરોપમનો અવસર્પિણીનો પહેલો સુષમસુષમા કાલ નામનો આરો છે, બીજો સુષમા નામનો આરો ત્રણ કોટાકોટિ સાગરોપમનો છે, ત્રીજો સુષમદુઃષમા નામનો આરો બે કોટાકોટિ સાગરોપમ પ્રમાણ છે, ચોથો દુઃષમસુષમા નામનો આરો બેંતાળીશ હજાર વર્ષ જૂના એક કોટાકોટિ સાગરોપમનો છે, પાંચમો દુષમા નામનો આરો ૨૧૦૦૦ વર્ષનો છે અને છેaો દુઃષમદુઃષમા नामनो भारी ५५ २ १००० वर्षप्रभा होय छे. २४-३२. એ પ્રમાણે દશ કોટાકોટિ સાગરોપમ વડે છ આરારૂપ એક અવસર્પિણી એટલે અર્ધ કાળચક્ર થાય છે અને તેથી વિપરીત વ્યવસ્થાવાળી ઉત્સર્પિણી કહી છે. તે આ પ્રમાણે તેમાં પહેલો દુઃષમદુઃષમાં ૧ આને માટે મૂળમાં કાળ શબ્દ છે, તેનો અર્થ આગળ આરો કરેલ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કાલલોક-સર્ગ ૨૯ प्राग्वन्मानं त्वस्य वर्ष-सहनाण्येकविंशतिः । द्वितीयो दुःषमाप्यब्द-सहस्राण्येकविंशतिः ॥३५॥ तृतीयोऽब्धिकोटिकोटी दुःषमसुषमाभिधः । न्यूना सा च द्विचत्वारिं-शता वर्षसहस्रकैः ॥३६॥ वार्द्धिकोटाकोटियुग्मं तुर्यः सुषमदुःषमा । पंचमः सुषमाकालस्तिस्रोऽब्धिकोटिकोटयः ॥३७॥ चतम्रोऽब्धिकोटिकोट्यः सुषमासुषमाऽतिमः । उत्सर्पिणीति वार्डीनां दशभिः कोटिकोटिभिः ॥३८॥ एवं द्वादशकालाव-सर्पिण्युत्सर्पिणी भवेत् । पुनः कालविभागास्ते सुषमसुषमादयः ॥३९॥ सदाविवर्तमानत्व-साधादेतदुच्यते । कालचक्रं कालभागाः पूर्वोक्तास्त्वरका इह ॥४०॥ चक्रस्य भ्रमतो यद्व-त्पूर्वार्द्ध योंतिमोऽरकः । परार्द्ध प्रथमः स स्या-द्यस्तत्राद्योऽत्र सोंतिमः ॥४१॥ एवमत्राप्युक्तनीत्या कालचक्रेऽर्द्धयोर्द्वयोः । वैपरीत्याद्विवर्त्तते द्वादशाप्यारकाः क्रमात् ॥४२॥ નામનો આરો ૨૧OOO વર્ષપ્રમાણ અને બીજો દુઃષમા નામનો આરો પણ ૨૧૦૦૦ વર્ષપ્રમાણ સમજવો. ત્રીજો દુષમસુષમા નામનો આરો ૪૨000 વર્ષ જૂન એક કોટાકોટિ સાગરોપમનો, ચોથો સુષમદુષમા નામનો આરો બે કોટાકોટિ સાગરોપમનો અને પાંચમાં સુષમા નામનો આરો ત્રણ કોટાકોટિ સાગરોપમનો તથા છઠ્ઠો સુષમસુષમા નામનો આરો ચાર કોટાકોટિ સાગરોપમ હોય છે. એ પ્રમાણે ઉત્સર્પિણી પણ ६२ ओटओटि सागरो५मप्रभाए। डोय छे. 33-3८. આ પ્રમાણે બાર કાળ (આરા) વડે અવસર્પિણી ઉત્સર્પિણી–અર્થાત એક કાળચક્ર થાય છે. ત્યાર પછી પાછી પૂર્વ પ્રમાણે જ અવસર્પિણીના પહેલા કાળ (આરા)થી શરૂઆત સમજવી. એમ કાયમ એક સરખું પરિવર્તન થતું હોવાથી, કાળચક્રના કાળના જે ભાગ પૂર્વે કહ્યા, તેને બાર આરા સમજવા. ચક્ર ભમતા જેમ પૂર્વાર્ધમાં જે છેલ્લો આરો આવે, તે અપરાર્ધમાં પહેલો આવે અને પૂર્વાર્ધમાં પહેલો આવે, તે અપરાર્ધમાં છેલ્લો આવે, તેમ અહીં પણ ઉક્ત નીતિ અનુસાર કાળચક્રના બે અર્ધ અર્ધ વિભાગમાં એકબીજાથી વિપરીતપણે બાર આરા ફર્યા કરે છે. ૩૯-૪૨. Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણી-અવસર્પિણીની વિગત ૨૦૧ भरतैरावताख्येषु क्षेत्रेषु स्याद्दशस्वयं ।। कालः परावर्त्तमानः सदा शेषेष्ववस्थितः ॥४३॥ यस्यां सर्वे शुभा भावाः क्षीयंतेऽनुक्षणं क्रमात् । अशुभाश्च प्रवर्द्धत सा भवत्यवसर्पिणी ॥४४॥ इति ज्योतिष्करंडवृत्त्यभिप्रायः जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे तु अणंतेहिं वण्णपज्जवेहिं गंधपज्जवेहिं यावत्परिहायमाणेहिं २ ओसप्पिणी पडिवज्जइ' इत्येवं दृश्यते इति ज्ञेयं ।। शुभा भावा विवर्द्धते क्रमाद्यस्यां प्रतिक्षणं । हीयंते चाशुभा भावा भवत्युत्सर्पिणीति सा ॥४५॥ तथाहि - प्राप्तप्रकर्षे सुषम-सुषमाख्येऽरके भवेत् । भरतैरवताख्येषु मही करतलोपमा ॥४६॥ सा पंचवर्णमणिभिः स्याद्रम्या तादृशैस्तृणैः । तत्रासते शेरते च रमंते च जनाः सुखं ॥४७॥ પાંચ ભરત ને પાંચ ઐરવતરૂપ દશ ક્ષેત્રોમાં આ પ્રમાણે કાળ પરાવર્તન પામે છે. બીજા ક્ષેત્રોમાં અવસ્થિતકાળ હોય છે. ૪૩. જે કાળમાં સર્વ શુભ ભાવો અનુક્રમે પ્રત્યેક ક્ષણે ક્ષીણ થતા જાય છે અને અશુભ ભાવો વૃદ્ધિ પામે છે, તેને અવસર્પિણી સમજવો. ૪૪. આ પ્રમાણે જ્યોતિષ્કરંડની વૃત્તિનો અભિપ્રાય છે. ' જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં તો “અનંતા વર્ણના પર્યાય વડે, અનંતા ગંધના પર્યાય વડે યાવત રસ–સ્પર્શાદિ વડે પણ પ્રતિક્ષણે જેમાં હાનિ થતી જાય છે, તેને અવસર્પિણી કાળ સમજવો.” એમ કહેલું છે. જે કાળમાં પ્રતિક્ષણે શુભ ભાવો વૃદ્ધિ પામે છે અને અશુભ ભાવો ક્ષીણ થતા જાય છે તેને ઉત્સર્પિણી જાણવો. ૪૫. પ્રકર્ષ પામેલા (અવસર્પિણીના) સુષમસુષમાં નામના પહેલા આરાના પ્રારંભમાં ભરત એરવત ક્ષેત્રમાં ભૂમિ હસ્તતળ જેવી સપાટ હોય છે અને તે પાંચ વર્ષના મણિ જેવા તૃણવડે રમણિક હોય છે. તે જમીન ઉપર તે કાળના મનુષ્યો (યુગલિકો) સુખે બેસે છે, સૂવે છે, અને રમે છે, ૪૬-૪૭, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કાલલોક-સર્ગ ૨૯ भांत्यत्रोद्दालकोद्दाला-दयो वृक्षाः पदे पदे । स्थूलमूलाश्चारुशाखा दलपुष्पफलांचिताः ॥४८॥ ते चामी- उद्दालाः कोद्दाला मोद्दाला नृत्तमालकृतमालाः । स्युर्दतशृंगशंख-श्वेतान्मालास्तरुविशेषाः ॥४९॥ भेरुसेरुहेरुतालाः साल: सरल एव च । सप्तपर्णनागपूगाः खजूरी नालिकेरिका ॥५०॥ एषां वनानि भूयांसि विराजते पदे पदे । मल्लिका यूथिका जाति-बाणमुद्गरबीअकाः ॥५१॥ सिंदुवारमनोवेद्य-सेरिकानवमालिकाः ।। बंधुजीवककोरिट-वासंतीकुंदचंपकाः ॥५२॥ एषां गुल्मा मृदुमरु-त्कंपिताः कुर्वते तदा । सुगंधिभिः पंचवर्णैः कुसुमैरास्तृतां महीं ॥५३॥ वनराज्यस्तदा हंसैः सारसैश्च कपिंजलैः । जीवंजीवैः कोकिलाद्यै-आँति कांतांचित्तैः खगैः ॥५४॥ मत्तांगाख्यास्तदा कल्पद्रुमाः स्यु सुरश्रियः । मत्तं मदस्तस्य चांगं कारणं येषु ते तथा ॥५५॥ ઉદ્દાલ કોદ્દાલાદિ વૃક્ષો સ્થૂલ મૂળવાળા, મનોહર શાખાવાળા, પત્ર, પુષ્પ તથા ફલથી ભરપૂર स्थाने स्थाने डोय छे. ४८. એ વૃક્ષોના નામો-ઉદ્દાલ, કોદાલ, મોદાલ, મૃત્તમાલ, કૃત્તમાલ, દંતમાલ, શૃંગમાલ, શંખમાલ भने श्वेतभास; तेभ भे३, से३, ३, तर सास, स२१, सप्तप, नाग, पू, महूरी, नालियेरी विगेरे वृक्षोन। ॥ वनो पगले पाले शोभे छे. भलि., 5, 6, all, भोगरी, पी२६.४, सिंहवार, मनोवेध, ARI, नवमास, धु, 04, रिट, वासंती, इं ने यंपना १७ स्थाने સ્થાને હોય છે. તે ગુલ્મો જયારે મૃદુ પવનવડે કંપાયમાન થાય છે, ત્યારે પાંચ વર્ણના સુગંધી પુષ્પોવડે पृथ्वीने व्याप्त उरी है छ.४८-५3.. તે વખતે વનરાજિઓ હંસ, સારસ, કપિંજલ, જીવજીવ, કોકિલ વિગેરે સ્ત્રી સહિત બેઠેલા પક્ષીઓ 43 शोभे छ.५४. ૧ એ સમયે મત્તાંગ નામનાં કલ્પવૃક્ષો ઘણી સુંદર શોભાવાળા હોય છે. તેમાં મત્ત એટલે મદ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ કલ્પવૃક્ષનું સ્વરૂપ चंद्रप्रभाद्याः स्युर्मद्य-विशेषा यादृशा इह । उत्कृष्टद्रव्यनिष्पन्ना वर्णगंधरसोत्तराः ॥५६॥ आरोग्यपुष्टिसौभाग्य-मदतुष्ट्यादिकारकान् । तेषां फलानि पुष्पाणि नवंति ताशान् रसान् ॥५७॥ भृतांगाख्यास्तथा कल्प-तरवो बिभ्रति श्रियं । फलादि येषां रत्नादि-नानापात्रत्वमियूति ॥५८॥ तुर्यांगाख्यास्तदा कल्प-तरवः सुखयंति च । चतुर्विधानां वाद्यानां ततादीनां वरारवैः ॥५९।। अयं भाव:-पत्रपुष्पफलादीनां भवेत्तेषां मरुज्जुषां । ___ दक्षशिल्पिप्रयुक्ताना-मातोद्यानामिव ध्वनिः ॥६०॥ आतोद्यचातुर्विध्यं चैवं ततं वीणाप्रभृतिकं तालप्रभृतिकं घनं । वंशादिकं तु शुषिर-मानद्धं मुरजादिकं ॥६॥ तदा दीपशिखा नाम कल्पवृक्षाः स्फुरद्रुचः । दीपा इव स्नेहसिक्ता दीप्यते तिमिरच्छिदः ॥६२।। તેને ઉત્પન્ન થવાનું અંગ એટલે કારણ જેમાં હોય તે મત્તાંગ કહેવાય છે. ઉત્કૃષ્ટ દ્રવ્યોથી બનેલી, ઉત્તમ વર્ણ, ગંધ ને રસવાળી ચંદ્રપ્રભા વિગેરે મદિરાની જેવા અને આરોગ્ય, પુષ્ટિ, સૌભાગ્ય, મદ ને તુષ્ટિ વિગેરેના કરનારા એવા રસોને, તે જાતિના વૃક્ષના ફળો અને પુષ્પો સૂવે છે. ૫૫–૫૭. ૨ શોભાવાળા ભૂતબંગ જાતિના કલ્પવૃક્ષોના ફળાદિ, રત્ન વિગેરેના નાના પ્રકારના પાત્રોની જેવા દેખાવવાળા હોય છે. ૫૮. ૩ સૂર્યાગ નામના કલ્પવૃક્ષો ચાર પ્રકારના તત, વિતત વિગેરે વાજિંત્રો જેવા શ્રેષ્ઠ શબ્દોથી સુખને આપે છે. એ વૃક્ષના પત્ર, પુષ્પ અને ફળાદિ જ્યારે પવનના સંયોગથી હાલચાલે છે ત્યારે તેમાંથી વિચક્ષણ એવા શિલ્પીએ બનાવેલા વાજિંત્રોની જેવો ધ્વનિ નીકળે છે. વાજિંત્રના ચાર પ્રકાર આ પ્રમાણે છે–વીણા વિગેરે તત કહેવાય છે, તાળ (કાંશી) વિગેરે ઘન કહેવાય છે, વાંસળી વિગેરે શુષિર કહેવાય છે અને મુરજ-મૃદંગાદિ આનદ્ધ કહેવાય છે.૫૯-૬૧. ૪ દીપશિખાંગ નામના કલ્પવૃક્ષો સ્કુરાયમાન કાંતિવાળા હોવાથી, તેલથી ભરેલા દીપકની જેમ અંધકારને છેદતા શોભે છે. જેમ દીપશિખા રાત્રે ઘરમાં અત્યંત પ્રકાશ કરે છે અને દિવસે ભોંયરા Page #239 -------------------------------------------------------------------------- ________________ २०४ કાલલોક-સર્ગ ૨૯ अयं भाव:-यथा दीपशिखा रात्रौ गृहांतोतते भृशं । दिवसे वा गृहाद्यंत-स्तद्वदेते द्रुमा अपि ॥६३॥ एवं च-वक्ष्यमाणकल्पद्रुमेभ्य एषां विशेषो भावितो भवतीति ज्ञेयं अथ ज्योतिषिका नाम शोभंते कल्पपादपाः । ज्योतिर्वह्निर्दिनेशो वा तत्तुल्यत्वात्तथाभिधाः ॥६४॥ ज्योतिर्वह्निदिनेशयोरिति वचनात्अयं भाव:-तेषां स्वभावात्स्यात्कांति-रचिरोद्गतसूर्यवत् । विद्युदुल्कावलयव-निर्धूमानलपुंजवत् ॥६५॥ अत एव प्रभा तेषां दृष्टणां सुखदायिनी । दुःखदाऽक्षिप्रातिकूल्या-न तु मध्यंदिनार्कवत् ॥६६॥ नरक्षेत्राबहिर्वति-चंद्रसूर्यग्रहादिवत् । परस्परावगाढाभि-लेश्याभिांति ते स्थिराः ॥६७॥ चित्रांगा नाम ये कल्प-वृक्षास्ते माल्यदायिनः । चित्रं विवक्षया माल्यं तद्धेतुत्वात्तथाभिधाः ॥६८॥ यथा प्रेक्षागृहं नाना-चित्रोपेतं मनोरमं । सर्वतो लंबमानाभिः पुष्पसम्भिरलंकृतं ॥६९।। विगेरेमा प्रश मापे छ, तेम मा वृक्षो ५९ प्रश मापे छ. १२-53. બીજા આગળ કહેવાશે તે કલ્પવૃક્ષો કરતાં આમાં આટલું વિશેષ છે. પ જ્યોતિષિકાંગ નામના પાંચમી જાતિના કલ્પવૃક્ષો અગ્નિ અને સૂર્યની જેવો પ્રકાશ આપનારા હોવાથી તે નામથી ઓળખાય છે અને શોભે છે. “અગ્નિ અને સૂર્યની જ્યોતિ જેવા છે' એવું અન્યત્ર કહ્યું છે. અહીં એમ સમજવું કે એ વૃક્ષની કાંતિ સ્વભાવથી જ તરતના ઉગેલા સૂર્ય જેવી, વિદ્યુત જેવી, ઉલ્કાના વલય જેવી, તેમજ નિધૂમ અગ્નિના પુંજ જેવી હોય છે. તેથી તે વૃક્ષની પ્રભા જોનારાની દૃષ્ટિને સુખ આપનારી હોય છે, પણ મધ્યાહ્નના સૂર્ય જેવી આંખને પ્રતિકૂળ અને દુઃખ આપનારી હોતી નથી. નરક્ષેત્રની બહાર રહેલા ચંદ્ર સૂર્ય ને પ્રહાદિની જેમ તે વૃક્ષો પરસ્પર અવગાઢ એવી सेश्या (sild) 43 स्थि२-1यम से स२१५। होय छे.६४-६७. .. ૬ છઠ્ઠા ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો, પુષ્પમાળાને આપે છે. તે માળા આશ્ચર્યકારી હોવાથી અહીં ચિત્ર શબ્દ માળાવાચક સમજવો. જેમ નાના પ્રકારના ચિત્રોવાળું પ્રેક્ષાગૃહ, મનોરમ અને સર્વત્ર લટકાવેલી Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કલ્પવૃક્ષનું સ્વરૂપ ग्रथितैर्वेष्टिमैः संघा-तिमैश्च पूरिमैरिति । माल्यैः पूर्णं द्वारदेशो-ल्लसद्वंदनसालिकं ॥७०॥ पंचवर्णपुष्पपुंजो-पचारचारुभूतलं । सुखदायि भवेल्लोके तथा ते स्वर्द्वमा अपि ॥७॥ त्रिभिर्विशेषकं ॥ भोज्यसंपादकाः कल्पवृक्षाश्चित्ररसाह्वयाः । चित्रो नानाश्चर्यदो वा रसो ह्येषां ततस्तथा ॥७२॥ सुगंधिस्वच्छकलम-शालितंडुलगर्भितं । तादृग्गोदुग्धसंराद्धं परमान्नं सुसंस्कृतं ॥७३॥ सद्यस्कशारदघृत-शर्कराक्षोदमिश्रितं । तुष्टिपुष्ट्यादिजनक-मतिस्वादु भवेद्यथा ॥७४॥ संस्कृतो वा सूपकारै-रोदनश्चक्रवर्तिनः । चतुष्कल्पसेकसिक्तो-ऽखंडः कलमशालिजः ॥७५।। सुपक्वो बाष्पमुन्मुंच-न्मृदुस्तुषमलोज्झितः । विविक्तसिक्थो विविध-शाकशाली भवेद्यथा ॥७६॥ चतुष्कल्पसेकसिक्त इति विज्ञा रसवतीशास्त्रे कोमलं कर्तुमोदनं । कुर्वति चतुरः कल्पांस्ते सेकविषयानिह ॥७७।। લાંબી લાંબી પુષ્પોની માળાઓ વડે અલંકૃત હોય છે. તેમ આ કલ્પવૃક્ષો ગ્રથિત, વેષ્ટિમર, સંઘાતિમ, ને પૂરિમ, એવી ચાર પ્રકારની માળાઓ વડે શોભતા, તોરણ યુક્ત અગ્રભાગવાળા હોય છે. અને તેનું ભૂતલ પાંચ વર્ણના પુષ્પોના પુંજથી આચ્છાદિત હોય છે. અને તે જેમ લોકોને સુખદાયી લાગે છે તેવી જ રીતે આ સુશોભિત કલ્પવૃક્ષો પણ સુખદાયી હોય છે. ૬૮-૭૧. ૭ ચિત્રરસ નામના સાતમી જાતિના કલ્પવૃક્ષો, નાના પ્રકારના આશ્ચર્યકારી રસવાળા ભોજનને આપે છે. સુગંધી, સ્વચ્છ, કલમશાલિના તંદુળથી ગર્ભિત અને તેવા પ્રકારના ગાયના દુધમાં રાંધેલ હોવાથી સુસંસ્કૃત એવી જે ક્ષીર, તે પણ તરતનું શરદ ઋતુનું ઘી તથા શર્કરાના ચૂર્ણથી મિશ્રિત અતિ સ્વાદુ અને તુષ્ટિ-પુષ્ટિ વિગેરે આપનાર હોય છે, અથવા સુસંસ્કૃત એટલે ચક્રવર્તીના રસોયાએ રાંધેલ અખંડ કલમશાલિ, કે જે ચતુષ્કલ્પના સેકથી સીંચેલ હોય, તેમજ સારી રીતે પક્વ થયેલ હોય, જેમાંથી १ मुंथेसा. २. सजी साथे वाटा. 3 .581 घरेसा. ४ मागण घरेसा. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦ वस्त्रपूतस्वग्निपक्व-प्राज्याज्यसमितोद्भवः । यथा वा मोदको भूरि- शर्कराक्षोदमेदुरः ॥७८॥ द्राक्षाचारुकुलीनालिकेरखंडादिवंधुरः । પૂરૈનાનવા–િાનદ્રવ્યરિત: 19મ્॥ सुरभिः कोमलः स्वच्छो बलपुष्ट्यादिकृद्भवेत् । क्षुत्पिपासाप्रशमनः सर्वांगीणप्रमोदकृत् ॥८०॥ અષ્ટમિ: ભુર્તિ ॥ तथा नानारसोपेत - सद्भोज्यविधिशालिभिः । फलपुष्पैर्विराजंते वृक्षाश्चित्ररसा अपि ॥८१॥ मण्यंगा नाम ये कल्प- द्रुमास्ते भूषणप्रदाः । मणीर्मणिमयीभूषा-स्तद्दायित्वाच्च ते तथा ॥ ८२ ॥ हारोऽर्द्धहारो मुकुट : कुंडलं कर्णवालिका । कर्णवेष्टनकं ग्रैवेयकं कंकणमुद्रिका ॥८३॥ हेमजालं रत्नजालं कटकं वलयांगदे । बाहुबंधो बाहुरक्षा पुष्पकं तिलकोऽपि च ॥ ८४ ॥ વરાળ છૂટતી હોય તેવી, મૃદુ અને ફોતરા તથા મેલ વિનાની, છૂટા છૂટા દાણાવાળી એ વિવિધ પ્રકારના શાકથી શોભતી હોય, ચતુષ્કલ્પસેકસિક્ત-એટલે રસવતી શાસ્ત્રના વિજ્ઞપુરૂષો ઓદન (ભાત) ને કોમલ કરવા માટે ચાર પ્રકારે સીંચે છે. તે આ પ્રમાણે-જેમ મોદક વસ્ત્રથી ચાળેલા, અગ્નિથી સારી રીતે પકવેલા, પુષ્કળ ઘી ભેળવેલા ઘઉંના આટાથી ઉત્પન્ન થયેલા અને પુષ્કળ શર્કરાના ચૂર્ણથી વ્યાપ્ત ઉપરાંત દ્રાક્ષ, ચારોળી, શ્રીફળની શેષો (કકડાઓ)થી શોભાવેલ અને કપૂર, એલચી, લવિંગ વગેરે રાજદ્રવ્યથી સુગંધી કરેલ, કોમળ, સ્વચ્છ હોય છે અને બળની પુષ્ટિને કરનાર તેમજ ક્ષુધાતૃષાને શમાવનાર અને સર્વ જીવોને પ્રમોદ આપનાર હોય છે, તેમ પૂર્વોક્ત ઓદન ચાર પ્રકારના સેકથી સીંચેલા સમજવા. એ જ પ્રમાણે ચિત્રરસજાતિના કલ્પવૃક્ષો નાના પ્રકારના રસયુક્ત વિવિધ પ્રકારના સારા ભોજનરૂપ ફલ પુષ્પો વડે વિરાજિત હોય છે.૭૨-૮૧. કાલલોક-સર્ગ ૨૯ ૮ મથંગ નામના આઠમા પ્રકારના કલ્પવૃક્ષો અનેક પ્રકારના ભૂષણોને આપે છે. ખાસ કરીને મણિ તથા મણિમય ભૂષણો આપનાર હોવાથી તે મથંગજાતિના કહેવાય છે. તે હાર, અર્ધહાર, મુકુટ, કુંડલ, કાનની કડીઓ, કાનને વીંટવાનું ઝુંમણું, ત્રૈવેયક (કંઠો), કંકણ (બંગડી વિગેરે), મુદ્રિકા (વીંટીઓ), હેમજાલ, રત્નજાલ, કટક (કડાં), વલય, અંગદ, બાજુબંધ, બાહુરક્ષક (બેરખા), પુષ્પક, તિલક, Page #242 -------------------------------------------------------------------------- ________________ કલ્પવૃક્ષનું સ્વરૂપ ૨૦૭ दीनारमालिका चंद्र-मालिका सूर्यमालिका । शिरोमणिझुंबनकं कांची च कटिसूत्रकं ॥८५॥ नुपूरः पादकटको घर्घरी क्षुद्रघंटिका । भूषाभिदो या इत्याद्याः स्वर्णमुक्तामणिभवाः ॥८६॥ स्वभावतस्तथारूपैः फलपुष्पैरलंकृताः । तदर्थिनां द्रुमास्ते द्राक् पूरयति मनोरथान् ।।८७॥ પંમિ: શુn | गेहाकाराः कल्पवृक्षा नानागेहाकृतिस्पृशः । निवाससौख्यं विपुलं वितरंति तदर्थिनां ॥८८॥ कपिशीर्षस्फुरद्वप्र-चरिकाट्टालकांचिताः । मनोज्ञमंडपास्तुंग-तोरणांचितगोपुराः ॥८९॥ एकद्वित्रिचतुःपंच-घट्सप्तायुरुभूमयः । गवाक्षालीपरिक्षिप्ताः सन्निपूहविटंकिकाः ॥९०॥ अभंलिहशिरश्चंद्र-शालाशालितमौलयः । सद्भारपट्टवलभी-स्तंभसंबंधबंधुराः ॥११॥ સોનામહોરની માળા, ચંદ્રમાળા, સૂર્યમાળા, મસ્તકનો મણિ, ઝુમણાં, કાંચી, કટિસૂત્ર, નૂપુર, પાદકટક, ઘર્ઘરી, ક્ષુદ્રઘંટિકા ઈત્યાદિ જે સુવર્ણ,, મોતી અને મણિના બનાવેલા આભૂષણોના પ્રકારો છે, તેને આપનારા તથા સ્વભાવે જ તેવા પ્રકારના એટલે તેવી આકૃતિવાળા ફળ અને પુષ્પો વડે શોભતા તે વૃક્ષો તેવા અલંકારોના અર્થી યુગલિકોના મનોરથોને શીધ્ર પૂર્ણ કરે છે. ૮૨-૮૭. ૯નવમા ગેહાકાર નામના કલ્પવૃક્ષો નાના પ્રકારના ઘરની આકૃતિવાળા જ હોય છે. તેના (નિવાસના) અર્થી યુગલિકોને તે વિપુળ એવું નિવાસ સંબંધી સુખ આપે છે. તે ગેહાકાર કલ્પવૃક્ષો કેવા હોય છે? કાંગરાવડે સ્કુરાયમાન ગઢ, અને તેના ઉપર ચારે તરફ રહેલી ચાલ અને ગોખ વિગેરેથી શોભતા, મનોજ્ઞમંડપવાળા ને ઊંચા તોરણવાળા દરવાજાઓથી શોભતા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત માળવાળા, ચારે તરફ બારીઓ અને ગોખવાળા, ઉત્તમ ખીંટીઓ અને પક્ષીઓ બેસે તેવા ઝુલતા ભાગવાળા, આકાશ સુધી પહોંચે તેવી ઊંચી અગાશી વડે શોભતા શિખરવાળા, સુંદર ભારપટ, અને વલ્લભી તથા સ્તંભોથી વ્યાપ્ત, ગોળ, ત્રિકોણને ચોરસ આકારવાળા, અરીસા જેવી સપાટ ભૂમિવાળા, શોભાયમાન ચંદરવાવાળા, ચિત્રવડેવિચિત્ર ભીંતોવાળા, એક, બે ત્રણ, ચાર વિગેરે શાળા-ઓરડાઓવાળા, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કાલલોક-સર્ગ ૨૯ वृत्तास्त्र्यम्राश्चतुष्कोणा आदर्शोपमकुट्टिमाः । चंचच्चंद्रोदयाश्चारु-चित्रचित्रितभित्तयः ।।९२।। एकद्वित्रिचतुरादि-शालागर्भगृहांचिताः ।। श्रीवत्ससर्वतोभद्र-नन्दाव दिसंज्ञिनः ॥९३॥ शैलार्द्धशैलसंस्थाना गिरिकूटाकृतिस्पृशः । आस्थानप्रेक्षणगृह-चित्रशालाद्यलंकृताः ॥१४॥ मज्जनादर्शशृंगार-मोहनागारमंडिताः । आपणाद्यैर्विशेषैश्च विविधैरुपलक्षिताः ॥९५।। सर्व सुखदा रम्या लसत्सोपानदर्दराः । सुखारोहावताराश्च सुखप्रवेशनिर्गमाः ॥९६।। लिप्ता गुप्ता घृष्टमृष्ठा मार्जिताः सुधयोज्ज्वलाः । प्रासादाः स्युर्यथा लोके स्वभावात्ते तथा द्रुमाः ॥९७॥ नवभिः कुलकं ॥ अनग्राख्याः कल्पवृक्षाः स्युर्नानावस्त्रदायिनः । जना अनग्नास्तेभ्यः स्यु-स्ततस्ते ताशाभिधाः ॥९८।। चीनांशुकं दुकूलं च कौशयेमतसीमयं ।। कार्पासिकं चाजिनकं तार्णा रल्लककंबलाः ॥९९॥ ગર્ભગૃહવાળા, શ્રીવત્સ, સર્વતોભદ્રને નંદાવર્તાદિનામવાળા પર્વત ને અર્ધપર્વતના સંસ્થાનવાળા, પર્વતપરના ફૂટની આકૃતિવાળા, સભાગૃહ, પ્રેક્ષાગૃહ ને ચિત્રશાળાદિથી યુક્ત, મજ્જનગૃહ, આદર્શ ગૃહ, શૃંગાર ગૃહ અને મોહનાગારથી મંડિત, વિવિધ પ્રકારની હાટ વિગેરેની શ્રેણિથી ઓળખાતા સર્વ ત્રમાં સુખ આપનારા, રમ્ય, સુશોભિત પગથીયુક્ત દાદરાવાળા. સુખે ચડી-ઉતરી શકાય તેવા અને સુખે પેસી नी.जी. .य. तेवा, दीपेन-पेला, ५४॥३वा-महा२८, भाठित ४३८, युन। (11) 43 घोणेवाઆવા મકાનો જેમ લોકમાં હોય છે, તેવા આકારના સ્વભાવે જ તે વૃક્ષો હોય છે.૮૮-૯૭. ૧૦ દશમા અનગ્ન જાતિના–તે નામના કલ્પવૃક્ષો વિવિધ વસ્ત્રોને આપનારા હોય છે. તેથી યુગલિકો અનગ્નપણાને પામે છે, એટલે તે વૃક્ષો પણ તે જ નામથી ઓળખાય છે. તે વૃક્ષો ચીનાંશુક, દુકૂળ, કૌશેય તેમજ અતસીમય અને સુતરના વસ્ત્રો આપે છે. ચર્મના વસ્ત્રો પણ આપે છે. તૃણના, રલ્લક અને કંબળ (ઉનના વસ્ત્રો) પણ આપે છે. એ પ્રમાણે વસ્ત્રના ભેદો જુદા જુદા દેશમાં જુદા જુદા હોય છે. તેવા બધી જાતનાં વસ્ત્રો આપે છે. તે વસ્ત્રો અનેક પ્રકારના વર્ણવાળા, સુકોમળ, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ અન્ય ગ્રંથ કલ્પવૃક્ષોની વિગત इत्यादयो वस्त्रभेदा देशे देशे भवंति ये । नानावर्णा प्रदीयांसो मनश्चक्षुर्वपुः सुखाः ॥१००॥ द्रुमास्ते ताशैर्वस्त्रैः कनैः स्त्रीपुरुषोचितैः । स्वभावतः समुद्भूतैः प्रीणयंति तदर्थिनः ॥१०॥ त्रिभिर्विशेषकं ॥ एवमेते दशविधाः कल्पवृक्षाः स्वभावतः । यथोक्तरूपा जायंते ताडक्कालानुभावतः ॥१०२॥ तथोक्तं जीवाभिगमसूत्रेतहेव ते मत्तंगावि दुमगणा अणेगबहुवीससापरिणयाए मज्जविहीए उववेया फलेहिं पुण्णा वीसंदंतीत्यादि' एतन्नामसंग्रहश्चैवं मत्त १ भृत २ त्रुटितांगा ३ दीपशिखा ४ ज्योतिरंग ५ चित्रांगाः । चित्ररसा ७ मण्यंगा ८ गेहाकारा ९ अनग्नाश्च १० ॥१०३॥ एते च वनस्पतय इति ज्ञायते, तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ “अथात्र वृक्षाधिकारात्कल्पद्रुमस्वरूपमाहे" ति । आचारांगलोकसाराध्ययननियुक्तिवृत्तावप्युक्तं-सचितो द्विपदश्चतुष्पदोऽपदश्चेति, द्विपदेषु जिनः, મન, ચક્ષુ અને શરીરને સુખ આપનારા હોય છે. તેવા સ્ત્રી પુરૂષને ઉચિત સુંદર અને સ્વભાવે જ ઉત્પન્ન થયેલા વસ્ત્રો આપીને તેના અર્થી યુગલિકોને પ્રસન્ન કરે છે.૯૮-૧૦૧. એ પ્રમાણે દશે પ્રકારના કલ્પવૃક્ષો તેવા પ્રકારના કાળના અનુભાવથી યથોક્ત સ્વરૂપવાળા સ્વભાવથી होय छे.१०२. - શ્રીજીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે “તે જ પ્રમાણે તે મત્તાંગાદિવૃક્ષગણ અનેક પ્રકારના સ્વાભાવિક પરિણામે પરિણમેલા, મદ્યાદિક વસ્તુઓથી ભરેલા-ઉપયુક્ત એવા ફળાદિથી પૂર્ણ હોય છે. मेनो नाम २॥ प्रभारी-भत्त, मृतां, शुटितin, हीपशिwil, rयोतिरंग, यित्रin, यित्र२सin, મર્યંગ, ગેહાકાર અને અનગ્ન.૧૦૩. આ બધા વનસ્પતિકાય સમજવા. શ્રીજંબુદ્દીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે-અહીં વૃક્ષનો અધિકાર ચાલતો હોવાથી કલ્પવૃક્ષોનું સ્વરૂપ ५९! हुं धुं.' આચારાંગસૂત્રના લોકસાર અધ્યયનની નિયુક્તિની વૃત્તિમાં પણ કહ્યું છે કે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ કાલલોક-સર્ગ ૨૯ चतुष्पदेषु सिंहादिः, अपदेषु कल्पवृक्ष इति । तस्मिन्नवसरे च स्यु-मनुष्या युग्मधर्मिणः । सुरूपाः सुभगा दक्षा न्यक्षलक्षणलक्षिताः ॥१०४॥ स्वर्णकच्छपसंस्थान-मृदुरक्ततलक्रमाः । पुराद्रिमकराब्धींदु-मुख्यरेखांकितांघ्रयः ॥१०५॥ संहतर्जुक्रमवृद्ध-चरणांगुलिमंजुलाः ।। तामोन्नततनुस्निग्ध-सन्नखा गुप्तगुल्फकाः ॥१०६॥ मृदुवृत्तक्रमस्थूल-जंघा निगूढजानवः । हस्तिहस्तोरवो जात्य-तुरंगगुप्तगुह्यकाः ॥१०७॥ जात्याश्ववद्बहिर्मूत्रा-धुपलेपविवर्जिताः । कंठीरवकटीराः स-द्वज्रमध्या झषोदराः ॥१०८॥ स्फुरत्तरंगसुभग-त्रिवलीललितोदराः । निम्नप्रदक्षिणावर्त्त-गंगावर्त्ताभनाभयः ॥१०९॥ मृदुस्निग्धतनुश्याम-रोमराजीविराजिताः ।। मंजुमानोपेतपार्था अनालक्ष्यकरंडकाः ॥११०।। સચિત્ત ત્રણ પ્રકારના – દ્વિપદ, ચતુષ્પદ ને અપદ-દ્વિપદમાં જિનેશ્વર, ચતુષ્પદમાં સિંહાદિ તિર્યંચો અને અપદમાં કલ્પવૃક્ષો સમજવા. તે સમયે-પહેલા આરામાં મનુષ્યો યુગ્મધર્મી હોય છે. તેમાં પુરુષો સુરૂપ, સુભગ, દક્ષ, સમગ્ર લક્ષણોથી યુક્ત, સોનાના કાચબાના સંસ્થાનવાળા, મૃદુ તેમજ રક્ત પગના પંજાવાળા; નગર, પર્વત, મકર, સમુદ્ર અને ચંદ્રમા વિગેરે મુખ્ય રેખાઓથી અંકિત ચરણ (પગ) વાળા; મળેલી, સરલ અને અનુક્રમે વધતી પગની આંગળીઓથી શોભતા; લાલ, ઉન્નત, પાતળા ને સ્નિગ્ધ એવા સુંદર નખવાળા, ગુપ્ત ગુલ્ફ (ઘૂંટી) વાળા કોમલ, ગોળ અને ક્રમશઃ ધૂળ એવી જાંઘવાળા, નિગૂઢ જાનુ (ઢીંચણ)વાળા, હસ્તિની, સુંઢ સમાન ઊરુવાળા, જાતિવંત અશ્વ જેવા ગુપ્ત ગુહ્યસ્થાનવાળા, જાતિવંત અશ્વની જેમ બહાર મૂત્રાદિના લેપ વિનાના, સિંહની જેવી કટીવાળા, વજના જેવા મધ્યભાગવાળા અને મત્સ્યની જેવા ઉદરવાળા, તેમ જ સ્કૂરાયમાન તરંગ જેવી સુંદર ત્રિવલીથી શોભતા ઉદરવાળા; ઊંડી ને પ્રદક્ષિણાવર્ત તેમ જ ગંગાના આવર્ત જેવી નાભિ (ડુંટી) વાળા; કોમળ, સ્નિગ્ધ, પાતળી અને શ્યામ રોમરાજીથી વિરાજિત, મનોહર અને પ્રમાણોપેત પાર્શ્વ (પડખા) વાળા, પાંસળીઓ ન દેખાય તેવી પીઠવાળા, વિસ્તીર્ણ, સુવર્ણની શિલા જેવા અને શ્રીવત્સના લંછનયુક્ત વક્ષસ્થળવાળા; પુષ્ટ પ્રકોષ્ટક (પોંચાવાળા) Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૧ યુગલિક પુરૂષોનું વર્ણન पृथुस्वर्णशिलाकल्प-श्रीवत्सांकितवक्षसः । पुष्टप्रकोष्ठकद्रंग-परिघोपमबाहवः ॥१११।। रक्ताब्जमंजुलतल-मणिबंधाढ्यपाणयः । स्वस्तिकार्केन्दुचक्रादि-रेखाराजिकरांबुजाः ॥११२॥ वृषस्कंधोन्नतस्कंधा दधानाः कंठकंदलं । त्रिरेखं कंबुसशं चतुरंगुलमात्रकं ॥११३॥ व्याघ्रविस्तीर्णहनवो-ऽवस्थितश्मश्रुराजयः । पक्वबिंबाभाधरोष्ठा-स्तद्विश्रांतसितस्मिताः ॥११४॥ कुंदपुष्पोपमाखंड-स्थिराच्छिद्ररदालयः । सुरक्तरसनाः कोक-नदकोमलतालवः ॥११५॥ शुकचंचूपमोत्तुंग-सरलायतनासिकाः । स्मेराब्जत्रस्तहरिण-नेत्रजैत्रोरुलोचनाः ॥११६॥ आरोपितधनुर्वक्र-सलीलश्यामलभुवः । प्रमाणोपेतसुभगा-व्याहतश्रवणेंद्रियाः ॥११७॥ पीनादर्शतलाकार-कपोलललिताननाः । चंद्रार्द्धभालाः निर्लक्ष्म-कार्तिकींदुसमाननाः ॥११८॥ અને કિલ્લાની પરિઘ (ભોગળ) જેવા બાહુવાળા તેમજ રક્તકમળ જેવા મંજુલ તળ અને મણિબંધ વડે યુક્ત હાથવાળા; સ્વસ્તિક, સૂર્ય, ચંદ્ર ને ચક્રાદિ રેખાવડે શોભતા કરકમળવાળા; વૃષભના સ્કંધ જેવા ઉન્નતસ્કંધવાળા; ત્રણ રેખાવાળા, શંખસદેશ અને ચાર આંગળ પ્રમાણ કંઠને ધારણ કરનારા; વાઘ જેવી વિસ્તીર્ણ હનુ (હડપચી) વાળા, અવસ્થિત વૃદ્ધિહાનિવિના) દાઢીમૂછવાળા, પાકેલ બિંબના ફલ જેવા લાલ હોઠવાળા અને તેમાં રહેલા ઉજ્વળ સ્મિતવાળા; કુંદના પુષ્પની ઉપમાવાળા, અખંડ, સ્થિર અને અછિદ્ર એવા દાંતોવાળા, લાલ જિલ્ડાવાળા, કોકનદ જેવા કોમળ તાલુવાળા; શુકની ચંચુ જેવી ઉત્તુંગ, સરલ અને વિસ્તૃત નાસિકાવાળા; વિકસ્વર કમળ અને ત્રાસ પામેલા હરણના નેત્રને પણ જીતે એવા લોચનવાળા; પણછ ચડાવેલા ધનુષ્યની જેવી વક્ર અને લીલાકરી શ્યામ ભમરવાળા; પ્રમાણોપેત, સુભગ અને અવ્યાહત શ્રવણેદ્રિયવાળા; પુષ્ટ અને આદર્શ (કાચ)ના તળીયા જેવા કપોળવડે શોભિત મુખવાળા; અર્ધચંદ્રસમાન ભાલ (કપાળ)વાળા; કલંક રહિત કાર્તિકમાસની પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળા; પાઘડીના શિખર રૂપ ઉદાર છત્રાકાર મસ્તકવાળા, દાડિમના પુષ્પ જેવી કાંઈક રક્ત, સ્વચ્છ ને મૂદુ કેશનાં મૂળવાળા; સ્નિગ્ધ, શ્યામ, સુગંધી અને કાંઈક વક્ર આવર્તયુક્ત કેશવાળા; મદોન્મત્ત Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ કાલલોક-સર્ગ ૨૯ उष्णीषशिखरोदार-सच्छत्राकारमौलयः । दाडिमीपुष्परक्ताच्छ-मृदुकेशांतभूमयः ॥११९॥ स्निग्धश्यामसुगंधीष-द्वक्रस्वावर्त्तमूर्द्धजाः । मत्तद्विपेंद्रगतयो द्वात्रिंशल्लक्षणान्विताः ॥१२०॥ तानि चैवं-यूप १ स्तूप २ ध्वज ३ च्छत्र ४ कमंडलु ५ यवां ६ कुशाः ७ । पताका ८ कूर्म ९ मकर १० मयूर ११ सुप्रतिष्टकाः १२ ॥१२१।। मेदिनी १३ तोरणां १४ भोधि १५मंदिरा १६ दर्श १७ पर्वताः १८ । गजो १९ क्ष २०. सिंह २१ कलश २२ रथ २३ मत्स्य २४ शुका २५ स्तथा ॥१२२॥ वरस्थाला २६ ष्टापद २७ श्रीदामा २८ भिषेक २९ चामराः ३० । वापी ३१ सौवस्तिक ३२ श्चेति द्वात्रिंशत्पुण्यशालिनां ॥१२३॥ तदा सर्वांगसुंदर्यः प्रशस्तस्त्रीगुणांचिताः । पुण्यनैपुण्यलावण्या भवंति महिला अपि ॥१२४॥ सुवर्णकूर्मसंस्थान-मृदुरक्ततलांहूयः । सुश्लिष्टवृत्तसरल-क्रमदीर्घागुलिव्रजाः ॥१२५॥ હસ્તિ જેવી ગતિવાળા અને બત્રીસ લક્ષણવાળા હોય છે. ૧૦૪-૧૨૦. पत्री लक्ष २॥ प्रभाग-१ यू५, २ स्तू५, 3 4४, ४ छत्र, ५ , , यq, ७ अंश, ८ ५ता, ८ , १० भ७२, ११ मयूर, १२ सुप्रतिष्ठ, १3 पृथ्वी, १४ तो२५, १५ समुद्र, ૧૬ મંદિર, ૧૭ આદર્શ, ૧૮ પર્વત, ૧૯ ગજ, ૨૦ વૃષભ, ૨૧ સિંહ, ૨૨ કળશ, ૨૩ રથ, ૨૪ મસ્ય, ૨૫ શુક, ૨૬ શ્રેષ્ઠથાળ, ૨૭ અષ્ટાપદ, ૨૮ શ્રીદામ", ૨૯ અભિષેકર, ૩૦ ચામર, ૩૧ વાવ ને ૩ર સ્વસ્તિક-પુણ્યશાળીના શરીર ઉપર આ ૩૨ લક્ષણો-ચિહ્નો હોય છે.૧૨૧-૧૨૩. તે કાળે સ્ત્રીઓ પણ સર્વાગ સુંદર, પ્રશસ્ત એવા સ્ત્રી જાતિના ગુણોથી યુક્ત અને પવિત્ર એવી નિપુણતા અને લાવણ્યવાળી હોય છે. ૧૨૪. તેના શરીરનું વર્ણન આ પ્રમાણે છે–સુવર્ણના કાચબાની પીઠ જેવા, મૃદુ અને રક્તવર્ણના પગના પંજાવાળી; સારી રીતે મળેલી, સરલ, ગોળ અને ક્રમથી વધતી આંગળાઓવાળી; સ્વચ્છ, ઉન્નત અને ૧ પુષ્પમાળા. ૨ અભિષેક કરાતી લક્ષ્મી. - Page #248 -------------------------------------------------------------------------- ________________ યુગલિક સ્ત્રીઓનું વર્ણન ૨૧૩ तलिनानुन्नतान् रक्तान् दधत्यः पादयोर्नखान् । दशदिक्पतिदेवीना-मात्तान् मौलिमणीनिव ॥१२६॥ यासां वृत्तक्रमस्थूल-मृदुजंघापराजिताः । वसंति विपिनेऽद्यापि हरिण्यो लज्जिता इव ॥१२७॥ जिता वृत्ताऽरोमपीन-मृदुगौरैर्यदूरुभिः । कदल्चोंतर्दधुः शून्य-भावं व्रीडातुरा इव ॥१२८॥ सामुद्गसंपुट इव श्लिष्टसंधिर्न दृश्यते । यासां जानुर्भृशं गूढः कृपणस्येव सेवधिः ॥१२९॥ नितंबबिंब पृथु या दधते पीनवर्तुलं । जंगमं त्रिजगज्जिष्णोः स्मरस्येव सुदर्शनं ॥१३०॥ वदनद्विगुणायामं मृदुलं मांसलं घनं । विभाति जघनं यासां स्व:सरित्पुलिनोपमं ॥१३१॥ यतो लक्षणोपेतस्त्रीणां जघनं मुखायामाद् द्विगुणविस्तारं भवतीति । कटी पटीयसी यासां कंठीरवविजित्वरी ।। नाभिः सौंदर्यसर्वस्व-भूमभूमिगृहोपमा ॥१३२॥ રક્ત પાદાંગુળીઓના નખને ધારણ કરતી તેમજ દશદિપાળની દેવીઓના મસ્તકપર રાખેલ મણિ જેવા નખવાળી; જેમની ગોળ, ક્રમથી સ્થૂળ થતી અને સુકોમળ એવી જંઘા (પીંડી)થી પરાજિત થયેલી મૃગલીઓ જાણે લજ્જા પામી હોય, તેમ હજૂ પણ જંગલમાં વસે છે; તેમ જ જેના ગોળ, રોમ વિનાના પુષ્ટ, કોમળ અને ઉજ્જવળ એવા ઊરુવડે જીતાયેલી કેળો લજ્જાતુર થઈને દ્ધયમાં શૂન્ય ભાવને ધારણ કરે છે. ડાબડાના સંપુટ જેવા મળેલા સાંધાવાળા જેના અતિગુપ્ત જાનુ (ઢીંચણ) કૃપણની લક્ષ્મીની જેમ જોવામાં આવતા નથી; ૧૨૫–૧૨૯. વિસ્તારવાળા, પુષ્ટ અને ગોળ એવા નિતંબના બિંબને ધારણ કરનારી કે જે નિતંબ જાણે ત્રણ જગતને જીતનાર કામદેવનું જંગમ સુદર્શનચક્ર હોય તેવું દેખાય છે; વદનથી બમણા વિસ્તારવાળા, સુંવાળા, માંસલ અને ઘન એવા જઘનને ધારણ કરનારી કે જે જઘન દેવનદી ગંગાના) પુલિન જેવું દેખાય છે; (લક્ષણોપેત સ્ત્રીનું જઘન વદન કરતાં બમણા વિસ્તારવાળું હોય છે.)૧૩૦-૧૩૧. જેની કટી સિંહની કટીને જીતે એવી સુંદર હોય છે; નાભિ સૌંદર્યસર્વસ્વને છુપાવવા માટે કરેલા ભૂમિગૃહ જેવી હોય છે; તેનું ઉદર એટલું કૃશ હોય છે, કે જે સ્પષ્ટ દેખાતું પણ નથી, પરંતુ ત્રિવલીના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કાલલોક-સર્ગ ૨૯ प्रक्षीणमुदरं यासां न स्पष्टमुपलक्ष्यते । किंतु त्रिवल्याद्याधेया-नुपपत्त्या प्रतीयते ॥१३३॥ यासामतिकृशो मध्य-देशो भंगभयादिव । त्रिवलीदंभतः स्वर्णसूत्रत्रयदृढीकृतः ॥१३४॥ यद्वा - पुरो रोमावली चारु-र्यासां पश्चात्तु वेणियुक् । शंके भंगभिया मध्यो दत्ताय:पट्टिकाद्वयः ॥१३५॥ रोमावली कंडलिनी यासां नाभिबिलोद्गता । रागोरुगरलग्रस्तं न केषां कुरुते मनः ॥१३६॥ तनुस्निग्धश्यामरोम-तरंगोच्चैः प्रसर्पति । यासां नाभिहूदोद्भूता रोमराजीतरंगिणी ॥१३७॥ यासामुरोजौ राजेते पीनवृत्तढोन्नतौ । मन:स्थयो रत्यनंग-वेश्मनोः कलशाविव ॥१३८॥ कुचौ सचूचुकौ यासां नीलाब्जपिहिताननौ । मनःस्मरगृहद्वार-मांगल्यकलशाविव ॥१३९॥ स्थातुं यत्कुचयोरंत-रक्षमा चारुवृत्तयोः । गुणान्वितापि सच्छिद्रा मुक्ताम्रग लंबते बहिः ॥१४०॥ દેખાવ દ્વારા તેનું અસ્તિત્વ જણાય છે, તેના શરીરનો મધ્યભાગ એટલો કુશ હોય છે કે જેના ભાંગી જવાના ભયથી તેને ત્રિવલીરૂપી સોનાના ત્રણ દોરા વડે દૃઢ કરેલો છે, (બાંધી લેવામાં આવેલ છે.) અથવા તો ભંગના ભયથી આગળના ભાગમાં રોમાવળીથી અને પાછલા ભાગમાં લાંબી વેણીથી જાણે લોઢાની બે પાટીના બંધવડે બાંધી લીધેલ હોય, તેવા જણાય છે; વળી નાભિરૂપી બિલમાંથી નીકળેલી રોમાવલી રૂપી સાપણ એવી છે, જે રાગરૂપી તીવ્ર વિષથી દરેકના મનને વ્યાપ્ત કરે છે. ૧૩૨–૧૩૬. નાભિરૂપી દ્રહમાંથી નીકળેલી રોમરાજીરૂપી નદી પાતળા, સ્નિગ્ધ અને શ્યામ એવા ઉંચા ઉછલતા રોમરૂપી તરંગોવડે વિસ્તાર પામેલી છે; જેના ઉરોજ (સ્તન) પુષ્ટ, ગોળ, મજબૂત અને ઊંચા, મનમાં રહેલા અનંગ ને રતિના મંદિર ઉપરના બે કળશ જેવા શોભે છે; ડીંટડીવાળા તે બંને સ્તનો નીલ કમળ વડે ઢંકાયેલા મુખવાળા અને કામદેવના ઘરના દ્વાર પાસે સ્થાપેલા બે મંગળ કળશ જેવા શોભે છે; તે સુંદર ને ગોળ એવા બે સ્તનના મધ્યમાં રહેવા માટે અસમર્થ થવાથી દોરાવાળી અને છિદ્રવાળી એવી મોતીની માળા પણ બહાર લટકયા કરે છે. કમલિની સરખા કોમળ બે બાહુ છે અને હાથ (પંજા) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૫ યુગલિક સ્ત્રીઓનું વર્ણન मृणालिकामृदू बाहू करौ यासां कजोपमौ । मृदुरक्ततलौ सूर्य-चंद्रचक्रादिचिह्नितौ ॥१४॥ सरलाभिः सुवृत्ताभिः स्निग्धारुणनखांशुभिः । अंगुलीभिः करौ यासां राजतः स्मरतूणवत् ॥१४२।। त्रिलोकोत्तरसौभाग्य-व्यंजिरेखात्रयांकितः । कंठो यासां विभाति स्म चतुरंगुलसंमितः ॥१४३।। यासां हनुरनूनश्रीः शोभते भासुरद्युतिः । स्वैरं विलसतो रत्य-नंगयोरिव दर्पणः ॥१४४॥ अधरौष्ठपुटं यासां क्लुप्तं रागरसैरिव । विरक्तानपि यद्रक्तान् कुरुते चिंतनादपि ॥१४५॥ ईषद्रक्तं सुरक्तेन नीरसं सरसेन च । स्याद्यदोष्ठेन सस्पर्द्धं प्रवालं सार्थकाभिधं ॥१४६॥ रक्तत्वं नीरसे रत्ने माधुर्यं पांडुरेऽमृते । स्थाने द्वयोस्तयोर्योगा-द्यदोष्ठस्तद्वयाधिकः ॥१४७॥ अंतुर्मुखं दंतपंक्तिर्यासामविरला समा । माणिक्यसंपुटन्यस्ता मुक्तालिरिव राजते ॥१४८॥ કમળ જેવા તથા તેના હાથના તળીયા કોમળ, રાતા અને સૂર્ય, ચંદ્ર તથા ચક્રાદિના ચિહ્નો વડે સુશોભિત छ; १३७-१४१. સરલ, ગોળાકાર, બ્ધિ અને લાલ નખની કાંતિ વડે શોભતી એવી આંગળીઓ વડે કામદેવના ભાથાની જેવા બે હાથ શોભી રહ્યા છે; ત્રણ લોકમાં અપૂર્વ સૌભાગ્યને બતાવતી એવી ત્રણ રેખાવડે ચિહ્નિત અને ચાર આંગળના પ્રમાણવાળો જેનો કંઠ શોભી રહ્યો છેજેની હડપચી પૂર્ણ શોભાવાળી અને ઝળહળતી કાંતિવાળી તેમજ સ્વેચ્છાએ વિચરતા એવા રતિ અને કામદેવનાં દર્પણ સમાન શોભે છે; જેના અધરોષ્ઠપુટ (બે હોઠ) એવા રંગવડે રંગાયેલા છે, કે જે ચિંતવવા માત્રથી પણ વિરક્તજનોને રાગવાળા બનાવે છે; અત્યંત રક્ત અને રસ સહિત એવા તેનાં ઓષ્ઠની સાથે કાંઈક રાતું અને નીરસ સ્પર્ધા કરનારા પ્રવાળનું નામ સાર્થક છે; નીરસ એવા રત્નમાં રક્તત્વમાત્ર છે અને પાંડુર (ઉ જજવળ) એવા અમૃતમાં મધુરતા માત્ર છે, ઓષ્ઠોમાં તે બંનેનો સંયોગ-રક્તતા ને મધુરતારૂપે હોવાથી તે બંનેથી ઓષ્ઠ અધિક છે; જેના મુખમાં અવિરલ (વચ્ચે માર્ગ વિનાની) અને સમ (સરખી) એવી દાંતની Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ કાલલોક-સર્ગ ૨૯ यासां रक्तोऽधरो रागं जनयत्युचितं हि तत् । रागं मुक्तोपमा दंतावली सूते तदद्भुतं ॥१४९॥ शोभते रसना यासां कमलच्छदकोमला । सुखशय्येव भारत्या जाग्रत्या मुखमंदिरे ॥१५०॥ दीर्घोन्नतातिसरला यासां नासा विराजते । कलिका दीपकस्येव श्रियां क्रीडागृहे मुखे ॥१५॥ तीक्ष्णाग्रे विपुले श्याम-तारके च यदीक्षणे । अंतर्निविष्टभ्रमरे भातः पद्मे इव स्मिते ॥१५२।। अक्षिभिः सुभगैर्यासां हतसौंदर्यसंपदः । उद्घाटपक्ष्माररय-स्तस्थुः स्वःसुदृशां दृशः ॥१५३॥ विलासचटुले यासां कर्णोपांतप्रसर्पिणी । नेत्रे सांजनलक्ष्मीके भातः प्रास्तांजने अपि ॥१५४।। यासु कामास्त्रशालासु लंबिते धनुषी इव । भूवौ सदा सहस्थायि-चक्षुर्बाणे विराजतः ।।१५५।। चक्षु:कासारयोर्यासां शृंगाररसपूर्णयोः ।। कटाक्षा वीचय इवा-भांति कामानिलोस्थिताः ॥१५६॥ શ્રેણિ માણિક્યના સંપુટમાં રાખેલી મોતીની શ્રેણિ જેવી શોભે છે; જેના રક્ત એવા અધર રાગને (રંગનું) ઉત્પન્ન કરે છે, તે તો ઉચિત છે પણ તે રાગ મોતીની ઉપમાવાળી શ્વેત દાંતોની શ્રેણિ ઉત્પન્ન કરે छ ते २॥श्चर्य.30 छ; १४२-१४८. તેના મુખરૂપી મંદિરમાં જાણે જાગતી ભારતીની સુખશય્યા હોય, તેવી તેમ જ કમળપત્ર જેવી કોમળ જીભ શોભે છે. દીર્ઘ, ઉન્નત, અને અતિ સરલ એવી નાસિકા દીપની કલિકા જેવી લક્ષ્મીના ક્રીડાગૃહ જેવા મુખની ઉપર શોભે છે; તીક્ષ્ણ અગ્રભાગ (જેડા)વાળા અને વિપુલ (વિસ્તૃત) એવા તેના નેત્રમાં રહેલી બે કાળી કીકીઓ કમળમાં રહેલા ભ્રમર જેવી શોભે છે. તેની અતિ સુભગ (સૌભાગ્યશાળી) એવી આંખો વડે જેની સૌંદર્ય સંપદા હણાઈ ગઈ છે એવી દેવાંગનાઓની દૃષ્ટિ ઉઘાડી જ રહી ગઈ છે. (બંધ જ નથી થતી) મટકું પણ મારી શકતી નથી. વળી વિલાસવાળા અને કર્ણ પર્યત પહોંચેલા (લાંબા). અંજનની શોભાવાળા તેના નેત્રો અંજન કર્યા વિના પણ શોભે છે. કામદેવની શસ્ત્રશાળારૂપ જેમની ધનુષ્યના જેવી લાંબાં બે ભવાં (ભમરો) નિરંતર સાથે રહેલા ચારૂપ બાણોથી શોભી રહેલ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૭ યુગલિક સ્ત્રીઓનું વર્ણન भूषणालंकृते यासां श्रवणे दीर्घवर्तुले । दोलाविलासं बिभृतः क्रीडतो रत्यनंगयोः ॥१५७॥ सुवर्णशालिनोर्मुक्ता-मययोश्चारुवृत्तयोः । तुल्ययोः शोभते संगो यत्कुंडलकपोलयोः ॥१५८॥ यद्गौरगल्लयो ति कुटिलालकवल्लयः । प्रसूनेषोरिव जय-प्रशस्त्यक्षरपंक्तयः ॥१५९।। मलिनांशव्यपोहाय योऽयमर्कीकृतो विधुः । यासां भालस्थलं तेन निर्मलेनेव निर्मितं ॥१६०।। यदास्यसुषमाकांक्षी ममज्जांभोनिधौ विधुः । तथापि योनिजातस्य तस्य तातस्य सा कुतः ।।१६१॥ किंचिदाकुंचिताः स्निग्धा मृदुला: श्यामलांशवः । यासामत्यंततनवः केशा लेशा इव श्रियां ॥१६२॥ मानवा मौलितो वा यद्यप्यं हेस्तु नाकिनः । तथाप्येतेऽतिपुण्यत्वा-देवत्वेन विवक्षिताः ॥१६३॥ છે. શૃંગારરસથી પૂર્ણ એવા ચક્ષુરૂપ સરોવરમાં કામરૂપ પવનથી ઉછળતા જાણે તરંગો હોય, તેમ તેણીના કટાક્ષો શોભે છે. ૧૫૦–૧૫૬. - ભૂષણોથી અલંકૃત અને દીર્ઘ તેમજ વર્તુલ (ગોળ) એવા તેના કર્ણો, ક્રીડા કરતા રતિ અને અનંગના હીંડોળા જેવા શોભે છે. સુવર્ણના મુક્તામય, ચારુ અને ગોળ એવા કુંડળયુગલનો તેની સમાન સ્થિતિવાળા કપોળ (ગાલ) સાથેનો સંયોગ શોભે છે. જેના ગૌર એવા ગલ્લ (કંઠના પાછલા ભાગ) ઉપર લોટતી કુટિલ એવી કેશની વલ્લીઓ કામદેવને પ્રસિદ્ધિ આપનારી જયપ્રશસ્તિની અક્ષર પંક્તિઓ જેવી શોભે મલિન ભાગને દૂર કરવા માટે અર્ધ કરેલા ચંદ્રમાની નિર્મળતાવડે જ નિર્માણ કરેલું હોય, તેવું તેનું ભાસ્થળ શોભે છે. જેના મુખની શોભાને પ્રાપ્ત કરવા માટે તેની ઈચ્છાથી ચંદ્રમા સમુદ્રમાં ડૂબી જાય છે, તો પણ ઉત્પત્તિ સ્થાનરૂપ એવા સમુદ્ર રૂપી તેના પિતા પાસે તે ક્યાંથી હોય ? કાંઈક વાંકા, સ્નિગ્ધ, મૃદુલ, શ્યામ કાંતિવાળા અને અત્યંત પાતળા એવા તેના કેશ લક્ષ્મીના લેશ જેવા શોભે છે. ૧૫૭–૧૬૨. મનુષ્યોનું વર્ણન મસ્તકથી કરવું અને દેવોનું ચરણથી કરવું એવો નિયમ છે. છતાં અતિપુણ્યશાળી હોવાથી યુગલિકોનું વર્ણન દેવોની રીતે ચરણથી કરવામાં આવ્યું છે. ૧૩. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કાલલોક-સર્ગ ૨૯ सिद्धांतेऽप्यत एवैषा-मनेनैव क्रमेण हि । आदिष्टं वर्णनं पूज्यै-रियं तद्दिक् प्रदर्शिता ॥१६४॥ एवं च ताः सुवदनाः सुकेश्यः स्युः सुलोचनाः । चारुवक्षोजजघनाः सदावस्थितयौवनाः ॥१६५॥ सद्राजहंसगतयः कलकंठीकलस्वराः ।। स्वर्णचंपकचार्वंग्यो द्वात्रिंशल्लक्षणांचिताः ॥१६६।। द्वात्रिंशल्लक्षणानि च ज्योतिष्करंडवृत्तौ श्रीमलयगिरिभिर्दर्शितानि पूर्वोक्तान्येव, किं त्वत्र जंबूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ मकरस्थाने मकरध्वज दृति दृश्यते, तथा च तद्ग्रंथः - मकरध्वजः कामदेवस्तत्संसूचकं सूचनीये सूचकोपचाराल्लक्षणमिति, तच्च सर्वकालमविधवत्वादिसूचकमिति। स्वभर्तुः किंचिदूनोच्चा भाग्यसौभाग्यभूमयः । सर्वेषामप्यनुमता दक्षालापाः प्रियंवदाः ॥१६७।। सुस्था भाविकशृंगाराः सीमंताद्युज्झिता अपि । मदमंथरगामिन्यो निर्विकाराशया अपि ॥१६८।। સિદ્ધાંતમાં પણ આ ક્રમથી જ તેનું વર્ણન પૂજ્યપુરુષોએ કરેલું છે, તેથી અમે પણ તે દિશા બતાવેલ છે. ૧૬૪. આ પ્રમાણે તે સ્ત્રીઓ સારા મુખવાળી, સારા કેશવાળી, સારા લોચનવાળી, સારા વક્ષોભ ને જઘનવાળી, સદા અવસ્થિત યૌવનવાળી, રાજહંસ સમાન ગતિવાળી, કોયલ જેવા મધુર સ્વરવાળી, સ્વર્ણ ને ચંપક સમાન મનોહર શરીરવાળી તથા બત્રીસ લક્ષણવાળી હોય છે. ૧૬૫–૧૬. તેના બત્રીસ લક્ષણો જ્યોતિષ્કરંડકવૃત્તિમાં શ્રીમલયગિરિ મહારાજે પૂર્વે કહ્યા પ્રમાણે જ કહેલા છે, પરંતુ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં મકરને સ્થાને મકરધ્વજ દેખાય છે તે આ પ્રમાણે-મકરધ્વજ એટલે કામદેવ તેના સૂચક એટલે સૂચનીયને વિષે સૂચકનો ઉપચાર કરવાથી તેને ઓળખાવનાર લક્ષણ. તે સર્વકાળ અવિઘવાપણું વિગેરેના સૂચક છે. યુગલિક સ્ત્રીઓ પોતાના સ્વામીથી કાંઈક ઓછી ઉંચી, ભાગ્ય ને સૌભાગ્યની ભૂમિ જેવી, સર્વને ગમે તેવી, દક્ષ આલાપવાળી, પ્રિય બોલનારી, સ્વાભાવિક સીમંતાદિ કેશની વ્યવસ્થા રહિત છતાં પણ સ્વાભાવિક શૃંગારથી શોભતી, નિર્વિકાર આશયવાળી છતાં પણ જાણે મદવડે મંદગતિવાળી હોય તેવી, સ્ત્રીજનને ઊચિત એવા સ્વાભાવિક લીલા વિગેરે દશ અલંકારવડે જાણે સારી રીતે શીખેલી Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૯ દશ પ્રકારના સ્વાભાવિક અલંકાર स्वाभाविकैरलंकारै-र्दशभिः स्त्रीजनोचितैः । सुशिक्षिता इव सदा लीलादिभिरलंकृताः ॥१६९।। ते चामी-लीला १ विलासो २ विच्छित्ति ३र्बिब्बोकः ४ किलकिंचितं ५ । मोट्टायितं ६ कुट्टमितं ७ ललितं ८ विहृतं ९ तथा ॥१६९ All विभ्रम १० श्चेत्यलंकाराः स्त्रीणां स्वाभाविका दश ॥१६९B॥ एतल्लक्षणानि चैवं काव्यानुशासनसूत्रे - वाग्वेषचेष्टितैः प्रियस्यानुकृतिबला १ स्थानादीनां वैशिष्ट्यं विलासः २ ग्रंथातरेऽप्युक्तं स्थानासनगमनानां हस्तभूनेत्रकर्मणां चैव । उत्पद्यते विशेषो यः श्लिष्टः स तु विलासः स्यात् ॥१६९C॥ गर्वादल्पाकल्पन्यासः शोभाकद्विच्छितिः ३ इष्टेऽवज्ञा विब्बोकः ४ वागंगभूषणानां व्यत्यासो विभ्रमः ५ स्मितहसितरुदितभयरोषगर्वदुःख-श्रमाभिलाषसंकरः किलकिंचितं ६ प्रियकथादौ तद्भावभावनोत्था चेष्टा मोट्टायितं ७ अधरादिग्रहा दुःखेऽपि हर्षः कुटुमितं ८ હોય, તેમ સર્વદા અલંકૃત હોય છે. ૧૬૭–૧૯. તે દશ પ્રકારના સ્વાભાવિક અલંકાર આ પ્રમાણે–૧ લીલા, ર વિલાસ, ૩ વિચ્છિત્તિ, ૪ બિબ્લોક, ૫ કિલકિંચિત, ૬ મોટ્ટાયિત, ૭, કુટ્ટમિત, ૮ લલિત ૯, વિકૃત તથા ૧૦ વિભ્રમ આ દશ સ્ત્રીઓના સ્વાભાવિક અલંકારો સમજવા. એના લક્ષણ કાવ્યાનુશાસનસૂત્રમાં આ પ્રમાણે કહેલા છે-વાણી, વેષ અને ચેષ્ટાવડે ભર્તારનું અનુકરણ કરવું તે લીલા ૧, વિશિષ્ટ સ્થાનાદિ તે વિલાસ ૨. ગ્રંથાંતરમાં પણ કહ્યું છે કે- “સ્થાન, આસન ને ગમનની તથા હસ્ત, ભૂ ને નેત્રની જે શ્લિષ્ટ એવી ચેવિશેષ થાય છે, તે વિલાસ કહેવાય છે.” ૧૯. ગર્વથી અલ્પ અને અકલ્પ એવો જે શોભા આપનાર ન્યાસ, તે વિચ્છિત્તિ. ૩, ઈષ્ટ છતાં અવજ્ઞા કરવી તે બિબ્લોક ૪, વાણીનો ને અંગભૂષણોનો જે વ્યત્યાસ કરવો તે વિભ્રમ. ૫, સ્મિત,, હસિત, રૂદિત, ભય, રોષ, ગર્વ, દુઃખ, શ્રમ ને અભિલાષ એનો જે સંકરભાવ એકબીજામાં મળી જવો તે કિલિકિંચિત, પ્રિયની કથા વિગેરેમાં તે ભાવ ભાવવાથી ઉત્પન્ન થતી ચેષ્ટા તે મોટ્ટાયિત ૭, અધરાદિના ગ્રહણમાં ચુંબનાદિમાં મહા દુઃખ થતાં પણ હર્ષ ધારણ કરવો તે કુટ્ટમિત. ૮, કોમલ એવો જે અંગન્યાસ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કાલલોક-સર્ગ ૨૯ मसृणोंऽगन्यासो ललितं ९ व्याजादेः प्राप्तकालस्याप्यवचनं विहृतं १०. एतेषां दशानां सूत्राणां सोदाहरणा वृत्तयस्तु काव्यानुशासनटीकाया अलंकारचूडामणेरवसेयाः, एतच्च जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि सूचितं तथाहि-संगयगयहसिय भणिअचिट्ठिअविलाससंलावणिउणजुत्तोवयारकुसला इति न तूद्दिश्यान्यमांस्ता विकारं बिभ्रते मनाक् । कालस्वभावादेवाल्प-विकारा न्यायमार्गगाः ॥१७०॥ अनभ्यस्तनीतिकाम-शास्त्रा अपि स्वभावतः । युक्तकामोपचारेषु चतुराश्चतुराशयाः ॥१७१॥ नयनोत्सवकारिण्य-चित्रकत्प्रियदर्शनाः । સાક્ષણિરસ: વ-વતી રૂઢ ક્ષિતિ ૨૭૨ तत्पतिप्राग्भवाचीर्ण-दानादिसुकृतोद्भवैः । पचेलिमैरिव फलै-र्जातेग्रूपसंपदः ॥१७३॥ तास्तादृश्यस्तदानीं स्युः स्त्रियः कालस्वभावतः । युग्मिन्यः परिभोगार्हा युग्मिनां पुण्यशालिनां ॥१७४।। તે લલિત ૯, કાંઈ કપટથી અવસરે પણ ન બોલવું તે વિત. ૧૦, એ દશ સૂત્રોના ઉદાહરણ સાથેની વૃત્તિ-વિસ્તાર કાવ્યાનુશાસનટીકામાંથી તેમ જ અલંકારચૂડામણિમાંથી જાણી લેવો. આ હકીકત શ્રીજંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ સૂચવેલ છે, તે આ પ્રમાણે-“સંગત, ગત, હસિત, ભણિત, વિષ્ટિત, ચેષ્ટિત, વિલાસ, સંતાપ, નિપુણ અને યુક્તોપચાર કરવામાં કુશળ હોય છે.' ઈતિ. તે યુગલિક સ્ત્રીઓ અન્ય પુરૂષોને જોઈને જરા પણ વિકારને પામતી નથી, કારણ કે કાળસ્વભાવથી જ તે કાળની સ્ત્રીઓ અલ્પવિકારવાળી અને ન્યાયમાર્ગે ચાલનારી હોય છે. ૧૭૦. નીતિશાસ્ત્ર કે કામશાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના પણ સ્વભાવે જ યોગ્ય એવા કામોપચારમાં ચતુર અને ચતુર (શુભ) આશયવાળી તે કાળની સ્ત્રીઓ હોય છે. વળી નેત્રને ઉત્સવ કરનાર, આશ્ચર્ય પમાડનાર, પ્રિયદર્શનવાળી અને સાક્ષાત અપ્સરાઓ જ દેવલોકમાંથી પૃથ્વી પર આવી હોય તેવી તે દેખાય છે. તેના પતિના પૂર્વભવે આચરેલા દાનાદિ સુકૃતોથી ઉદ્ભવેલા અતિપક્વ ફળોથી એવા પ્રકારની રૂપસંપદાને પામેલી હોય છે. તે સ્ત્રીઓ પૂર્વે કહ્યા પ્રમાણેના સ્વરૂપવાળી કાળસ્વભાવથી જ તે કાળે પુણ્યશાળી એવા યુગ્મીઓના ભોગને યોગ્ય હોય છે. ૧૭૧–૧૭૪. Page #256 -------------------------------------------------------------------------- ________________ યુગલિકનું સ્વરૂપ ૨ ૨ ૧ सर्वेऽपि पुंस्त्रीरूपास्ते मनुष्याः शुभलक्षणाः । नांदीसिंहक्रौचहंसगंभीरमधुरस्वराः ॥१७५।। आद्यसंहनना आद्य-संस्थानाः कांतिशालिनः । दद्रुकुष्ठकिलासादि-त्वग्दोषरहितांगकाः ॥१७६॥ कपोतवत्परिणताहारा: कंकवयोगुदाः । अलममलमूत्रादि-लेपापानास्तुरंगवत् ॥१७७।। पृष्ठकरंडकवाच्यानि पृष्ठवंशोन्नतास्थिशकलानि । षट्पंचाशां द्विशतीं दधतः क्रोशत्रयोन्नतयः ॥१७८॥ आर्या । पद्मोत्पलादिवच्चारु-गंधश्वासमुखांबुजाः । तनुक्रोधमानमाया-लोभदोषाः स्वभावतः ॥१७९॥ विनीता भद्रकास्त्यक्त-भक्ष्यभोज्यादिसंचयाः । संतोषिणो निरौत्सुक्या मास्वार्जवशालिनः ॥१८०॥ सत्यपि स्वर्णरत्नादौ ममत्वावेशवर्जिताः । परस्परं त्यक्तवैर-कलहद्रोहमत्सराः ॥१८ १।। સ્ત્રી અને પુરુષો સર્વે મનુષ્યો શુભ લક્ષણવાળા, નાંદી, સિંહ, કૌચ અને હંસની જેવા ગંભીર અને મધુર સ્વરવાળા હોય છે. વળી પ્રથમ સંતનનવાળા, પ્રથમ સંસ્થાનવાળા, કાંતિવાળા, ધાધર, કોઢ ને કિલાસાદિ ત્વચાના દોષથી રહિત, કપોત જેવા પરિણત આહારવાળા, કંકપક્ષી જેવી સંકુચિત ગુદાવાળા, અશ્વની જેમ મળમૂત્રાદિના લેપ વિનાની ગુદાવાળા,જેના પૃષ્ઠકરંડક તરીકે ઓળખાતા પૃષ્ઠવંશના ઉન્નત એવા અસ્થિના વિભાગો ૨૫૬ની સંખ્યામાં હોય છે અને ત્રણ ગાઉના શરીરવાળા હોય છે.૧૭૫–૧૭૮. જેમના મુખનો શ્વાસ પદ્ધ અને ઉત્પલ (કમળ) જેવો સુગંધી યુક્ત હોય છે, સ્વભાવથી જ તેઓનાં ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો અલ્પ હોય છે. વિનીત, ભદ્રક, ભક્ષ્ય અને ભોગ્ય પદાર્થોના સંચય વિનાના, સંતોષી, ઉત્સુક્તા વિનાના, મૃદુતા અને સરલતાવાળા હોય છે. ૧૭૯–૧૮૦. સુવર્ણ રત્નાદિ હોવા છતાં પણ તેની ઉપર મમતાના આવેશ વિનાના હોય છે, અને પરરપર વૈર, કલહ, દ્રોહ અને મત્સર રહિત હોય છે. ૧૮૧. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ કાલલોક-સર્ગ ૨૯ अश्वमातंगकरभ-वृषभादिषु सत्स्वपि । तद्भोगविमुखाः पाद-विहाराः स्वैरचारिणः ॥१८२॥ गोमहिष्येडकाजासु सुव्रतासु सतीष्वपि । तदंगीकारतद्दोह-तहुग्धास्वादवर्जिताः ॥१८३॥ यक्षभूतपिशाचादि-ग्रहमारिविवर्जिताः । कासश्वासज्वराधर्ति-व्याधिव्यसनवंचिताः ॥१८४॥ कृषिसेवावणिज्यादिवृत्तिक्लेशपरिच्युताः । वांछामात्रप्राप्तकामा निश्चिंताः सुखमासते ॥१८५।। भूपालयुवराजेभ्य-श्रेष्ठिसैन्याधिपादिभिः । नायकै रहितास्तुल्याः स्युः सर्वेऽप्यहमिंद्रकाः ॥१८६।। હવામ: સુન ! तदा न कोऽपि कस्यापि दासः प्रेष्यश्च कर्मकृत् । भागिको भृतकः शिष्य आभियोग्योज्झिता हि ते ॥१८७॥ તે કાળે અશ્વ, ગજ, ઊંટ અને વૃષભાદિ હોય છે છતાં યુગલિકો તેનો ઉપભોગ કરતા નથી. તેઓ સ્વેચ્છાપૂર્વક પગે જ ચાલે છે.૧૮૨. ગાય, ભેંસ, બકરી ને ઘેટી વિગેરે દૂધવાળા જાનવર સારા હોવા છતાં તેને અંગીકાર કરતા નથી અને તેને દોહતા નથી. તેમ જ તેના દૂધનો સ્વાદ પણ લેતા નથી. ૧૮૩. યક્ષ, ભૂત, પિશાચ વિગેરેના ઉપદ્રવથી તેમજ ગ્રહપીડા અને મારી (મરકી)થી વર્જિત હોય છે. કાસ, શ્વાસ, જવર વિગેરે વ્યાધિથી અને પીડાથી વિરહિત હોય છે. ૧૮૪. તેમને ખેતી, સેવા, વ્યાપાર વિગેરે દ્વારા આજીવિકા ચલાવવાનો કલેશ હોતો નથી. વાંચ્છા કરવા માત્રથી જ ઈચ્છિત પ્રાપ્ત થતું હોવાથી નિશ્ચિતપણે સુખમાં રહે છે. ૧૮૫. - રાજા, યુવરાજ, શેઠ, ધનવાન, સેનાપતિ વિગેરેના વ્યવહારથી રહિત હોય છે. તેમજ નાયક રહિત, સર્વ સમાનભાવવાળા ને સર્વ અહમિંદ્ર હોય છે. ૧૮૬. તે કાળે કોઈ કોઈનો દાસ, શ્રેષ્ઠ કે કર્મકર હોતો નથી, તેમજ ભાગીદાર, નોકર, શિષ્ય કે આભિયોગિકપણું પણ હોતું નથી. ૧૮૭. Page #258 -------------------------------------------------------------------------- ________________ યુગલિક કાળના ભૂમિ તથા ભોજનનું વર્ણન प्रसूपितृस्वसृभ्रातृ-भार्यापुत्रस्नुषादिषु । स्वजनेष्वपि ते मर्त्या न तीव्रप्रेमबंधनाः ॥ १८८ ॥ तदा गोधूमशाल्याद्या भवंत्यौषधयः स्वयं । सरसत्वाद्भुवो भूम्ना सांप्रतीनतृणादिवत् ।।१८९।। आहारायोपयुज्यंते न तास्तेषां नृणां परं । पृथ्वीकल्पद्रुमफल- पुष्पाहारा हि ते जनाः ॥ १९० ॥ शर्करामोदकादिभ्यो ऽप्यनंतगुणमाधुरी । भूमिर्भवेत्तदा स्निग्धा परिणामे हितावहा । १९१॥ नीरोगाणां सुजातीनां पालितानां प्रयत्नतः । पुंड्रेक्षुचारिणीनां च गवां लक्षस्य यत्पयः ॥ १९२॥ एकगव्यां संक्रमित-मर्द्धार्द्धादिव्यवस्थया । निष्पादितं तेन लक्ष - द्रव्यव्ययसमुद्भवं ॥ १९३॥ दीपनीयं बृंहणीयं सर्वांगीणप्रमोदकृत् । सुरभि स्वादु कल्याण - भोज्यं यच्चक्रवर्तिनः ॥१९४॥ ततोऽप्यधिकमाधुर्य- स्तुष्टिपुष्ट्यादिकृद्रसः । कल्पद्रुमाणां तेषां स्यात्पुष्येषु च फलेषु च ॥ १९५॥ चतुर्भिः कलापकं । भाता, पिता, जहेन, लाई, भार्या, पुत्र, पुत्रवधू विगेरे स्व४नोमा पाते युगति तीव्र प्रेमबंधनवाणा होता नथी. १८८. ૨૨૩ તે વર્તમાન કાલમાં જેમ ઘાસ વિગેરે સ્વયમેવ ઉગે છે, તેમ તે વખતની ભૂમિ રસાળ હોવાથી ઘઉં અને ચોખા વિગેરે ધાન્યો સ્વયમેવ ઉગે છે. પણ તે ધાન્યો તે કાળના મનુષ્યોને આહારના ઉપયોગમાં આવતા નથી. તેઓ તે પૃથ્વી, કલ્પવૃક્ષના ફળ અને પુષ્પાદિનો આહાર કરે છે. ૧૮૯–૧૯૦. સાકરના મોદક કરતાં પણ અનંતગણી મધુર, સ્નિગ્ધ અને પરિણામે હિતકારક એવી તે વખતની भूमि होय छे. १८१. નિરોગી, જાતિવૃંત, પ્રયત્નપૂર્વક પાળેલી, વિશિષ્ટ પ્રકારની શેરડીનો જ ચારો ચરાવેલી લાખ ગાયોનું દૂધ તેથી અર્ધસંખ્યાની ગાયને પીવડાવતાં એમ ક્રમે ક્રમે અર્ધ અર્થને પીવડાવતાં, છેવટની એક ગાયના દૂધથી બનાવેલ લાખ રૂપિયાની કિંમતનું, દીપનીય, બૃહણીય, સર્વ અંગમાં પ્રમોદ ઉત્પન્ન કરનાર સુગંધી, સ્વાદુ એવું ચક્રવર્તીનું જે કલ્યાણ ભોજન (ક્ષીર) હોય છે, તે કરતાં પણ અધિક તુષ્ટિપુષ્ટિ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ કાલલોક-સર્ગ ૨૯ तुवरीकणमात्रेण तेनाहारेण ते जनाः । अहोरात्रत्रयं याव-त्सुहिताः सुखमासते ॥१९६॥ अथाहृत्य तमाहारं प्रासादाकारशालिषु । प्रागुक्तकल्पवृक्षेसु ते रमते यथासुखं ॥१९७।। यदा चतुर्विधातोद्य-हृद्यनादरसार्थिनः । तदा ते त्रुटितांगाख्या-नुपयांति सुरद्रुमान् ॥१९८॥ एवं च - वस्त्रमाल्यविभूषाद्यैर्यदा यैर्यैः प्रयोजनं । उपसर्पति ते लोका-स्तदा तांस्तान् सुरद्रुमान् ॥१९९।। तदास्ति न पुरग्राम-दुर्गापणगृहादिकं । ततस्ते स्युर्जना वृक्ष-वासिनः स्वैरचारिणः ॥२००।। वीवाहयजनप्रेत-कार्यादीनामभावतः ।। न तेषां कार्यवैययं तेऽव्यग्रमनसः सदा ॥२०॥ तदा प्रमार्जनी नास्ति न च कश्चित्प्रमार्जकः । स्वभावाद्भः कचवर-पत्रस्थाणुतृणोज्झिता ॥२०२॥ વિગેરેને કરનારો એવો કલ્પવૃક્ષોના ફળમાં ને પુષ્પમાં રસ (સ્વાદ) હોય છે. ૧૯૨-૧૯૫. તુવેરના દાણા જેટલા તેના આહારથી તે કાળના યુગલિકો ત્રણ દિવસ સુધી આહારની ઈચ્છા વિના સુખ અને સ્વસ્થતાપૂર્વક રહે છે.૧૯૬. તે યુગલિકો, તે આહાર કરીને પ્રાસાદના આકારવાળા પૂર્વોક્ત કલ્પવૃક્ષમાં સુખપૂર્વક રમે છે.૧૯૭. જ્યારે તેઓને ચાર પ્રકારના વાજિંત્રોના સુંદર નાદને સાંભળવાની ઈચ્છા થાય છે, ત્યારે ત્રુટિતાંગ જાતિના કલ્પવૃક્ષો પાસે તેઓ જાય છે.૧૯૮. તેમ જ તેમને જ્યારે જ્યારે વસ્ત્ર, માળા, અલંકાર વિગેરેની ઈચ્છા થાય છે ત્યારે તે તે વસ્તુને આપનાર કલ્પવૃક્ષો પાસે જાય છે. ૧૯૯. તે કાળે નગર, ગામ, કીલ્લો, હાટ, ઘર વિગેરે હોતા નથી તેથી તે કાળના મનુષ્યો ઈચ્છા મુજબ ફરનાર અને વૃક્ષવાસી જ હોય છે. ૨૦. - વિવાહ, પૂજન, પ્રેતકાર્ય વિગેરે ન હોવાથી તેમને કોઈપણ કાર્યની વ્યગ્રતા હોતી નથી એટલે તેઓ નિરંતર અવ્યગ્રમનવાળા જ હોય છે. ૨૦૧. તે કાળે સાવરણી હોતી નથી અને કોઈ સાફ કરનાર પણ હોતો નથી. સ્વભાવે જ જમીન કચરો, પત્ર, તૃણ કે વૃક્ષના ઠુંઠા રહિત જ હોય છે. ૨૦૨. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫ યુગલિક કાળે ઉપદ્રવ હોતા નથી भवंति देशमशक-यूकाचंचटमत्कुणाः । मक्षिकाद्याश्च न तदा जंतवो देहिदुःखदाः ॥२०३॥ ये सिंहचित्रकव्याघ्र-भुजगाजगरादयः । कालस्वभावतस्तेऽपि न रौद्रा नापि हिंसकाः ॥२०४॥ एवं मृगा वृकाः श्वानः पक्षिमार्जारमूषकाः ।। मिथो वैरोज्झिताः सर्वे भद्रकाः स्युरहिंसकाः ॥२०५॥ न खड्गादीनि शस्त्राणि नागबाणादयोऽपि न । न तत्प्रयोगी संग्रामः कोऽपि कस्यापि नाशकृत् ॥२०६॥ नागबाणादयश्चैवं नागबाणस्तमोबाणो वह्निबाणो मरुच्छरः । एवमन्येऽपि ते स्वस्व-नामकार्यप्रसाधकाः ॥२०७॥ नेतयः सप्त नो मारि-वरा नैकांतरादयः । तदा नाकालमरणं न दुर्भिक्षं न विड्वरः ॥२०८॥ एवं च ते निरांतका निर्बाधा निरुपद्रवाः । सुखानि भुंजते याव-ज्जीवं प्राचीनपुण्यतः ॥२०९॥ ડાંસ, મચ્છર, જુ, ચાંચડ, માંકણ, માખી વિગેરે શરીરને દુઃખ આપનાર જીવોની તે કાળે ઉત્પત્તિ હોતી નથી. ૨૦૩. જે સિંહ, ચિત્તા, વ્યાધ્ર, સર્પ, અજગર વિગેરે જેવો હોય છે, તે પણ કાળ સ્વભાવથી જ રૌદ્ર પરિણામી કે હિંસક હોતા નથી, તેમજ હરણ, વરૂ, કુતરા, પક્ષીઓ, બીલાડા, ઉંદર વિગેરે જીવો જાતિવૈર વિનાના, ભદ્રક અને અહિંસક હોય છે. ૨૦૪-૨૦૫. ખજ્ઞાદિ શસ્ત્રો અને નાગ વિગેરે અસ્ત્રો પણ હોતા નથી તેમજ એકબીજાનો નાશ કરનારા સંગ્રામ પણ હોતા નથી કે જેમાં તેનો ઉપયોગ થઈ શકે. ૨૦૬. નાગબાણ વિગેરે આ પ્રમાણે-નાગબાણ, તમોબાણ, વલિંબાણ, વાયુબાણ. એ પ્રમાણે પોતપોતાના નામ પ્રમાણે કાર્યકરનાર અનેક પ્રકારના બાણો સમજવા.૨૦૭. સાત પ્રકારની ઈતિઓ, મારિ (મરકી), એકાંતરા વિગેરે જ્વરો હોતા નથી. અકાળ મરણ થતું નથી અને દુર્મિક્ષ કે બીજા કોઈ પ્રકારનો ઉપદ્રવ થતો નથી. એટલે તેઓ આતંક વિનાના, બાધા વિનાના, ઉપદ્રવ વિનાના હોય છે અને પૂર્વભવના પુણ્યથી માવજીવ સુખને જ ભોગવે છે. ૨૦૮-૨૦૯. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ते च षोढा पद्मगंधा १ मृगगंधा २ स्तथाऽममाः ३ । सहाश्च ४ तेजस्तलिनः ५ शनैश्चारिण ६ इत्यपि ॥ २९० ॥ इमे जातिवाचकाः शब्दाः संज्ञाशब्दत्वेन रूढाः यथा पूर्वमेकाकारापि मनुष्यजातिस्तृतीयारप्रांते श्री ऋषभदेवेन उग्रभोगराजन्यक्षत्रियभेदैश्चतुर्धा कृता, तथात्राप्येवं षड्विधा सा स्वभावत एवास्तीति जीवाभिगमवृत्तौ जंबूप्र. वृ. च. पंचमांराषष्ठशतकसप्तमोद्देशके तु पद्मसमगंधयः, मृगमदगंधय: ममकाररहिताः, तेजश्च तलं च रूपं येषामस्तीति तेजस्तलिनः, सहिष्णवः समर्था:, शनैर्मंदमुत्सुकत्वाभावाच्चरंतीत्येवंशीला इत्यन्वर्थता व्याख्यातास्तीति । કાલલોક-સર્ગ ૨૯ आयुषः शेषषण्मास्यां बद्धाग्रिमभवायुषः । ते युग्ममेकं स्त्रीपुंस - रूपं प्रसुवते जनाः || २११|| अहोरात्रांस्तदैकोन - पंचाशतममी जना: । रक्षति तावता तौ च स्यातां संप्राप्तयौवनौ ॥ २१२ ॥ एषामेकोनपंचाश-द्दिनावधि च पालने । केचिदेवं पूर्वशास्त्रे व्यवस्थां कोविदा विदुः ॥ २१३ ॥ તે યુગલિકો છ પ્રકારના હોય છે તે આ પ્રમાણે ૧ પદ્મગંધી, ૨ મૃગગંધી, ૩ અમમ ૪ સહા, ૫ તજસ્સેલિન અને ૬ શનૈશ્ચારી (ધીમે ધીમે ચાલનારા.) ૨૧૦. આ બધા જાતિવાચક શબ્દો સંજ્ઞાશબ્દથી રૂઢ છે. જેમ પૂર્વે મનુષ્યરૂપે એકાકારવાળા છતાં પણ ત્રીજા આરાના અંતે શ્રી ઋષભદેવે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય ભેદવડે ચાર પ્રકાર પાડ્યા તેમ અહીં પણ છ પ્રકારના તેઓ સ્વભાવથી જ છે એવું શ્રી જીવાભિગમની વૃત્તિમાં અને જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહેલ છે. પંચમાંગ (ભગવતી)ના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં પદ્મ સમાન ગંધવાળા, મૃગમદ (કસ્તૂરી) સમાન ગંધવાળા, મમકાર વિનાના, તેજવાળું તળ તેમજ રૂપ હોવાથી તેજસ્તલિન, સહિષ્ણુ એટલે સમર્થ અને શનૈઃ એટલે મંદપણે-ઉત્સુકતા રહિતપણે ચાલનારા-આ પ્રમાણે પૂર્વે કહેલા શબ્દોના યથાર્થ અર્થ કહેલા છે. એ યુગલિકો જ્યારે છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે આગલા ભવનું આયુષ્ય બાંધે છે અને એક યુગ્મ (સ્ત્રી-પુરુષ)ને જન્મ આપે છે. ૨૧૧, તે વખતે તે યુગલિકો પ્રસવેલા યુગ્મને ૪૯ દિવસ પ્રતિપાલના કરે છે. એટલા દિવસમાં તે યૌવનને પ્રાપ્ત કરી લે છે.૨૧૨. આ પ્રમાણે ૪૯ દિવસની પ્રતિપાલનામાં કેટલાક બુદ્ધિમાનો પૂર્વના શાસ્ત્રમાં આ પ્રમાણે વ્યવસ્થા બતાવે છે.૨૧૩. Page #262 -------------------------------------------------------------------------- ________________ યુગલિક મનુષ્યની ઉત્પત્તિ સમયે સ્થિતિ तथाहि - सुप्तोत्तानशया लिहंति दिवसान् स्वांगुष्ठमार्यास्ततः । कौ रिखंति पदैस्ततः कलगिरो यांति स्खलद्भिस्ततः । स्थेयोभिश्च ततः कलागणभृतस्तारुण्यभोगोद्गताः । सप्ताहेन ततो भवंति सुहगादानेऽपि योग्यास्ततः ॥ २९४ ॥ अयं भावः - सप्ताहे प्रथमेंगुष्ठं लिहंत्युत्तानशायिनः । द्वितीये भुवि रिंखंति व्यक्तवाचस्तृतीयके ॥ २१५ ।। पदैः स्खलद्भिर्गच्छंति चतुर्थे पंचमे पुनः । स्थिरैः पदैस्ते गच्छंति षष्ठे सर्वकलाविदः ॥ २१६ ॥ सप्ताहे सप्तमे प्राप्त - यौवना: प्रभविष्णवः । स्युः स्त्रीभोगेऽपि केचिच्च सम्यक्त्वग्रहणोचिताः ॥२१७॥ तथोक्तं जंबू० प्र० वृ० " केचिच्च सुहगादानेऽपि सम्यक्त्वग्रहणेऽपि योग्या भवंतीति' एवं चात्र सप्तसप्तकव्यतिक्रमे सम्यक्त्वयोग्यतोक्ता प्रज्ञापनाविशेषपदवृत्तौ च उत्कृष्टस्थितिमनुष्यसूत्रे 'दोनाणा दो अन्नाणा' इति उत्कृष्टस्थितिका मनुष्यास्त्रिपल्योपमायुषस्तेषां तावद् अज्ञाने नियमेन, ૨૨૭ પ્રથમ સાત દિવસ ચત્તા સુતા સુતા પોતાના અંગુઠાને ચુસ્યા કરે છે, પછી બીજા સાત દિવસ પૃથ્વી પર જરા જરા પગ માંડે છે, ત્રીજા સાત દિવસ કાંઈક મધુરવાણી વડે બોલે છે, ચોથા સાત દિવસ કંઈક સ્ખલના પામતા ચાલે છે, પાંચમા સાત દિવસમાં સારી રીતે સ્થિરતાથી ચાલવા માંડે છે, છઠ્ઠા સાત દિવસમાં સમસ્ત કળાના જાણનાર થાય છે અને સાતમા સાત દિવસમાં યૌવનાવસ્થા પામીને ભોગસમર્થ થઈ જાય છે અને પછી કેટલાક તો સમક્તિ ગ્રહણને યોગ્ય થાય છે. આ પ્રમાણે ૪૯ દિવસો પસાર થાય છે.૨૧૪-૨૧૭. તે વિષે જંબુદ્રીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે-કેટલાક યુગલિકો સુદફ્ના આદાનમાં અર્થાત્ સમ્યક્ત્વના ગ્રહણમાં પણ યોગ્યતાવાળા થાય છે. અહીં સાત સપ્તક વીત્યા બાદ સમક્તિની યોગ્યતા કહી, પરંતુ પ્રજ્ઞાપનાના વિશેષ પદની વૃત્તિમાં તો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યો સંબંધી સૂત્રમાં ‘બે જ્ઞાન અને બે અજ્ઞાનવાળા કહ્યા છે.’ તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા એટલે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા. તેમને બે અજ્ઞાન અવશ્ય હોય છે, પરંતુ જ્યારે છ માસનું આયુષ્ય બાકી રહે અને વૈમાનિકનું આયુષ્ય બાંધે ત્યારે સમ્યક્ત્વનો લાભ થયેલો હોવાથી બે જ્ઞાન લભ્ય થાય છે. અવધિ કે વિભંગ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા (મનુષ્ય તિર્યંચ) ને હોતું નથી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૮ કાલલોક-સર્ગ ૨૯ यदा पुनः षण्मासावशेषायुषो वैमानिकेषु बद्धायुषस्तदा सम्यक्त्वलाभाद् द्वे ज्ञाने लभ्येते, अवधिविभंगौ चासंख्येयवर्षायुषां न स्त इति । तत्रोत्सर्पिण्यामवर्पिण्यां च प्रत्येकं षड्विधेऽपि कालविभागे सम्यक्त्वस्य श्रुतस्य च द्वयोरप्यनयोः प्रतिपत्तिः संभवतीति प्रतिपद्यमानकस्संभवति, स च प्रतिपद्यमानकस्सु-षमदुःषमादिसु देशन्यूनकोट्यायुश्शेष एव प्रतिपद्यते, नाधिकायुश्शेष इत्यावश्यकमलयगिरीयवृत्तौ । तदत्र मतत्रये तत्त्वं सर्वविद्वेद्यमिति ज्ञेयं । असंख्यायुस्तिर्यक्षु तु जन्मतोऽपि सम्यक्त्वं संभवति, तथोक्तं षष्ठकर्मग्रंथवृत्तौ-क्षायिकसम्यग्दृष्टिस्तिर्यक्षु न संख्येयवर्षायुष्केषु मध्ये समुत्पद्यते किं त्वसंख्येयवर्षायुष्केषु । सप्तावस्थाकालमान-मित्यादौ प्रथमारके । ततः कालक्रमात्किंचित्संभवत्यधिकाधिकं ॥२१८।। इदमर्थतो जंबूप्रज्ञप्तिवृत्तौ । ततस्ते पितरस्तेषा-मरोगाः पूरितायुषः । कासज़ंभादिभिर्मत्वो-द्भवंति त्रिदशालये ॥२१९॥ તેમાં અવસર્પિણીને ઉત્સર્પિણીમાં પ્રત્યેક છએ આરામાં સમ્યક્ત ને શ્રુત બંને સામાયિકની પ્રતિપત્તિ સંભવે છે એટલે તેના પ્રતિપદ્યમાન જીવો સંભવે છે. તે પ્રતિપદ્યમાનપણું સુષમદુઃષમાદિમાં વધારેમાં વધારે દેશનૂન પૂર્વ કોટી આયુ શેષ રહે છતે જ લભ્ય થાય છે. તે કરતાં વધારે આયુષ્ય બાકી રહ્યું હોય, ત્યારે સંભવતું નથી, એમ આવશ્યકની મલયગિરિત વૃત્તિમાં કહ્યું છે. આ પ્રમાણે ત્રણ મત છે, તેનું તત્ત્વ સર્વજ્ઞ જાણે. અસંખ્ય વર્ષના આયુવાળા તિર્યંચોમાં તો જન્મથી પણ સમ્યક્તનો સંભવ છે. તે સંબંધી છઠ્ઠા કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે કે-ક્ષાયિકસમક્તિદૃષ્ટિ સંખ્યાતા વર્ષના આયુવાળા તિર્યંચામાં ઉત્પન્ન થતા નથી, પરંતુ અસંખ્યાત વર્ષના આયુવાળામાં જ ઉત્પન્ન થાય છે. સાત અવસ્થાનું કાળમાન સાત સાત દિવસનું ઉપર જે હ્યું છે, તે પહેલા આરાના પ્રારંભમાં સમજવું. ત્યારપછી કાળના ક્રમથી (પ્રતિપાલના વધે ત્યારે) કાંઈક કાંઈક વધતું વધતું સમજવું. ર૧૮. આ પ્રમાણે શ્રીજંબૂકૂપની વૃત્તિમાં કહ્યું છે. ત્યારપછી યુગ્મીઓના માતાપિતા આયુષ્ય પૂર્ણ થયે, રોગવિના ઉધરસ કે બગાસાદિવડે મરણ પામીને દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. ૨૧૯. १. सम्यक्त्वात् प्राग् येनायुर्बद्धं तस्यैवोत्पत्तेस्तिर्यक्षु नात्र तदा नूतनोत्पादः सम्यक्त्वस्य । સમ્યક્ત પામ્યા પહેલાં જેણે આયુષ્ય બાંધ્યું હોય, તે જ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચભવમાં ઉત્પન્ન થાય છે. નવીન સમક્તિની ઉત્પત્તિ થતી નથી. Page #264 -------------------------------------------------------------------------- ________________ યુગલિક મરીને દેવ થાય एतद्भवायुषा तुल्या-युषो न्यूनायुषोऽथवा । ते देवा: स्युर्युग्मिभवा - युष्कान्न त्वधिकायुषः ॥२२०॥ तिर्यंचोऽपि तदा ताह-ग्गुणाः कालानुभावतः । समापितायुषो यांति युग्मिनस्त्रिदशालयं ॥ २२१|| तिर्यक्षु युग्मिनश्च स्युः संज्ञिपक्षिचतुष्पदाः । तेषामेव ह्यसंख्यायु- ष्टया स्वर्गतिनिश्चयात् ॥ २२२ ॥ तथोक्तं - नरतिरि असंखजीवी सव्वे नियमेण जंति देवेसु । इति अन्येषां तु न युग्मित्वं नापि स्वर्गतिनिश्चयः । पूर्वकोटिप्रांतमायु- स्तेषामुत्कर्षतोऽपि यत् ॥२२३॥ गब्भभअजलयरोभयगब्भोरगपुव्वकोडि उक्कोसा । संमुच्छिपणिंदिथलखयरो - रगभुअग जिट्ठट्ठिइ कमसो । तथा - वाससहस्सा चुलसी बिसत्तरि तिपन्न बायाला ॥२२३॥ इति वचनात्, पूर्वकोट्यायुष्काश्च न युग्मिनः संख्यातायुष्कत्वादिति संभावयाम:, किंच-संमूर्च्छिम ૨૨૯ તે યુગલિકપણાના આયુષ્યથી સમાન અથવા ન્યૂન આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય છે, પણ અધિક આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થતા નથી.૨૨૦. તે કાળે તિર્યંચો પણ કાળ સ્વભાવે તેવા ગુણવાળા જ હોય છે અને તેઓ પણ મરણ પામીને દેવગતિમાં જાય છે. તિર્યંચોમાં સંજ્ઞી એવા પક્ષીઓ એ ચતુષ્પદો યુગલિક થાય છે. તેઓ જ અસંખ્યાત વર્ષનું આયુષ્ય હોવાથી તેઓની દેવગતિ નિશ્ચયે હોય છે.૨૨૧-૨૨૨. કહ્યું છે કે—, મનુષ્ય અને તિર્યંચ સર્વે અસંખ્ય વર્ષના આયુવાળા અવશ્ય દેવગતિમાં જ જાય છે.' તે સિવાયના બીજા તિર્યંચો યુગલિક હોતા નથી અને તેમનો સ્વર્ગે જવાનો નિશ્ચય પણ હોતો નથી, કેમકે તેમનું ઉત્કૃષ્ટથી પણ પૂર્વ કોટીનું જ આયુષ્ય હોય છે.૨૨૩. ગર્ભજ ભુજપરિસર્પ, ગર્ભજ ઉ૨પરિસર્પ ને બંને પ્રકારના જલચરો (સંમૂર્ણિમ ને ગર્ભજ) પૂર્વકોટીના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય છે. તથા સંમૂર્છિમ તિર્યંચ પંચેદ્રિય થલચર, ખેચર, ઉરપરિને ભુજપરિની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૮૪૦૦૭૨૦૦૦-૫૩૦૦૦ અને ૪૨૦૦૦ વર્ષની હોય છે. ૨૨૩૮. આ વચનથી પૂર્વ કોટી સુધીના આયુષ્યવાળા યુગલિક હોતા નથી કારણ કે તેમનું આયુષ્ય સંખ્યાતું છે. આ પ્રમાણે અમે સંભાવના કરીએ છીએ. સંમૂર્છિમ પંચેંદ્રિય નપુંસક જ હોવાથી યુગલિક હોતા Page #265 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૨૯ पंचेंद्रियाणां नपुंसकत्वेनैव युगलित्वं दुःश्रद्धानं, नपुंसकत्वमप्येषां दुर्वारं 'गब्भनरतिरिआ संखाउआ तिवेआ' इति वचनात् । ૨૩૦ कालसप्ततिकायां तु अवि सव्वजीवजुअला निअसमहीणाउ सुरगई तह य । थोवकसाया नवरं सव्वारयथलयराउमिणं ॥२२३॥ मणुयाउसमगयाई चउरंसहयादजा य अठ्ठेसा । गोमहिसुट्टखराइ पणंस साणाइ दसमंसा ૫૨૨૩C उरभुअग पुव्वकोडि-पलियासंखंस खयरपढमारे । इत्युक्तं, तदत्र तत्त्वं बहुश्रुतगम्यं । मृतानां नास्ति संस्कारो युग्मिनामग्न्यभावतः । ततस्तेषां शरीराणि तदासन्नवनस्थिताः ॥ २२४॥ भाडाद्याः पक्षिणो द्राग्जगत्स्वाभाव्यतस्तथा । नीडकाष्ठवदादाय प्रक्षिपंत्यर्णवादिषु ॥ २२५ ॥ तदुक्तं श्रीमऋषभचरित्रे - पुराहि मृतमिथुन - शरीराणि महाखगाः । नीडकाष्ठमिवोत्पाट्य सद्यश्चिक्षिपुरम्बुधौ ॥ २२६ ॥ નથી. કારણ કે તેઓનું નપુંસકપણું દુર્વાર છે. કહ્યું છે કે-‘ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો સંખ્યાતા આયુવાળા ત્રણે વેદવાળા હોય છે.' કાળસપ્તતિકામાં કહ્યું છે કે-‘સર્વ યુગલિક જીવો પોતાના આયુષ્ય સમાન અથવા હીન આયુષ્યવાળા દેવ થાય છે. તે અલ્પકષાયી હોય છે. સર્વ આરામાં થળચરોનું આયુષ્ય આ પ્રમાણે હોય છે. મનુષ્યના આયુ સમાન (સરખું) આયુષ્ય હાથીનું હોય છે. ઘોડા ચોથા ભાગના, બકરા આઠમા ભાગના, ગાય, ભેંસ, ઊંટ ને ગધેડા પાંચમા અંશના અને શ્વાન દશમા ભાગના આયુવાળા હોય છે. ઉપિર ને ભુજપરિનું ક્રોડ પૂર્વનું અને ખેચરનું પલ્યોપમના અસંખ્યાતા ભાગનું આયુ પહેલે આરે હોય છે. આ બાબતમાં સત્ય શું છે ? તે બહુશ્રુતગમ્ય છે.૨૨૩B.C. મરણ પામેલા યુગલિકના શરીરનો, અગ્નિનો અભાવ હોવાથી સંસ્કાર કરવામાં આવતો નથી; તેમના શરીરો તેની નજીક વનમાં રહેલા ભારંડ વિગેરે પક્ષીઓ તરત જ જગત્ સ્વભાવે માળાના કાષ્ઠની જેમ ઉપાડીને સમુદ્રાદિમાં નાંખી દે છે.૨૨૪-૨૨૫. શ્રીહેમચંદ્રાચાર્યકૃત ઋષભચરિત્રમાં કહ્યું છે કે-‘પૂર્વે મૃતમિથુનના શરીરોને મહાન્ શરીરવાળા પક્ષીઓ માળાના કાષ્ઠની જેમ ઉપાડીને તત્કાળ સમુદ્રમાં નાંખી દેતા હતા.૨૨૬. Page #266 -------------------------------------------------------------------------- ________________ યુગલિક શરીરનું મરણ પછી શું થાય ? अत्रांबुधेरुपलक्षणत्वाद्यथायोगं गंगाप्रभृतिनदीष्वपीति ज्ञेयं । ननूत्कर्षादपि धनुः पृथक्त्वांगैः पतत्त्रिभिः । तेषां त्रिक्रोशमानानां वहनं संभवेत्कथं ॥ २२७॥ अत्रोच्यते- खगांगमाने यत्प्रोक्तं पृथक्त्वं धनुषां श्रुते । ततश्च – तत्रैकवचनं जातौ यथा व्रीहिः सुभिक्षकृत् ॥२२८॥ ततो धनुः पृथक्त्वानां बहुत्वमपि संभवेत् । विहंगानां देहमानं तादृक्कालाद्यपेक्षया ॥ २२९ ॥ भूयो धनुः पृथक्त्वांगैर्नरहस्त्याद्यपेक्षया । सुवहानि तदंगानि खगैराद्यारकादिषु ॥ २३०॥ एकवचननिर्देशेऽपि बहुवचनव्याख्यानं एवं च सूत्रे श्रीबृहत्संग्रहणीवृत्तौ - ૨૩૧ અહીં સમુદ્રના ઉપલક્ષણથી ગંગા વિગેરે મહાનદીઓમાં પણ નાંખે છે, એમ સમજવું. = પ્રશ્ન – ‘ઉત્કૃષ્ટ પણ ધનુષ્ય પૃથક્ત્વના શરીરવાળા પક્ષીઓ ત્રણ ગાઉના પ્રમાણવાળા યુગલિક શરીરને શી રીતે ઉપાડી શકે ?' ૨૨૭. श्रीमलयगिरिपादैरपि ઉત્તર ‘ખેચર (પક્ષી)ના શરીરના માનમાં જે ધનુષ્ય પૃથક્ત્વ શાસ્ત્રમાં કહેલ છે, તે જાતિમાં એકવચન સમજવું. જેમ ચોખા સુભિક્ષ (સુકાળ) કરે છે-એમ કહેલ છે, તેની જેમ એટલે ધનુષ્ય પૃથક્ક્સ કહેવાથી ઘણા ધનુષ્ય પૃથક્ક્સ પણ તે કાળના પક્ષીઓના શરીરના માનને માટે સમજવા. ૨૨૮–૨૨૯. તેથી ઘણા ધનુષ્યવાળા શરીરથી પહેલા આરા વિગેરેમાં મનુષ્ય ને હસ્તિવિગેરેના શરીર સારી રીતે ઉપાડી શકાય એમ સમજવું.૨૩૦. આ રીતે સૂત્રમાં એકવચનના નિર્દેશમાં બહુવચનનું વ્યાખ્યાન શ્રીમલયિગિર મહારાજે પણ શ્રીબૃહત્સંગ્રહણીની બસો પંદરમી ગાથાની વૃત્તિમાં કહેલ છે. દશ હજાર વર્ષથી સમયાદિ, અધિક એમ વધતાં-વધતાં કંઈક ન્યૂન સાગરોપમનાં આયુષ્યવાલા દેવોને દિવસ પૃથક્વે (બેથી નવ દિવસે) १ यद्यपि पृथक्त्वशब्देन बहूनि पृथक्त्वानि गृह्यन्ते परं तानि गव्यूतादर्वागेव न परत:, संग्रहणी व्याख्यानेऽपि दिवसपृथक्त्वादर्वागेव मुहूर्त्तं पृथक्त्वस्य ग्राह्यता, तत्त्वतस्तु, अनेकैस्तैरुत्पाटने युग्मिनां न काप्यनुपपत्ति, कीटिकाभिः सर्पाकर्षणवत् । જો કે પૃથક્ક્સ શબ્દથી ઘણાં પૃથક્ત્વ લઈ શકાય, તો પણ ગાઉથી વધુ ન લેવાય. સંગ્રહણીની ટીકામાં પણ મુહૂર્ત પૃથક્ક્સ શબ્દથી દિવસ પૃથક્ક્સથી પહેલાનાં ટાઈમ ને ગણેલો છે, હકીકતમાં ઘણી કીડીઓ જેમ સર્પને ખેંચી જાય, તેમ અનેક પક્ષીઓ આ શબને ઉપાડી જાય છે. એ ઘટે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કાલલોક-સર્ગ ૨૯ दसवाससहस्साई समयाई जाव सागरं ऊणं । दिवसमुहत्तपुहुत्ता आहारुस्सास सेसाणं ॥२३०A।। इत्यस्या गाथाया व्याख्याने कृतमस्तीति सर्वं सुस्थमित्याद्यधिकमुपाध्यायશ્રીશતિરંદ્રીયગંબૂ. પ્ર. વૃ. I यद्वा - भारंडपक्षिणां लोक-ख्यातेभोद्वहनादिवत् । तेषां खगानां तद्युग्मि-देहोद्वहनसंभवः ॥२३।। एवं स्वरूपमुक्तं य-त्प्रथमं प्रथमारके । क्रमात्ततो हीयमान-मवसेयं प्रतिक्षणं ॥२३२॥ वर्णगंधरसस्पर्श-संस्थानोच्चत्वपर्यवैः । तथा संहननायुष्क-बलवीर्यादिपर्यवैः ॥२३३॥ अनंतगुणहान्यानुसमयं हीयमानकैः । संपूर्णाः स्युः सागराणां चतस्रः कोटिकोटयः ॥२३४॥ આહારનો અભિલાષ થાય અને મુહૂર્ત પૃથક્વે (બેથી નવમુહૂ) એકવાર શ્વાસોશ્વાસ હોય. (હકકીતમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળા તો સાત સ્તોકે, શ્વાસોશ્વાસ લે છે. અને એકાંતરે આહારનો અભિલાષા થાય છે. અને પલ્યોપમનાં આયુષ્યવાળાને મુહૂર્ત પૃથક્વે શ્વાસોશ્વાસ હોય છે અને દિવસ પૃથક્વે આહારનો અભિલાષ હોય છે. અને સાગરોપમની સ્થિતિવાળાને પખવાડીયે શ્વાસોશ્વાસ અને હજાર વર્ષે આહારનો અભિલાષ હોય છે. છતાં અહીં સામાન્યથી જ મુહૂર્ત અને દિવસ પૃથક્વ કહ્યા છે. એટલે એનો અર્થ ઘણા મુહૂર્ત પૃથક્ત અને ઘણાં દિવસ પૃથક્વનું ગ્રહણ, ટીકામાં કરેલ છે.) ૨૩૦A. એટલે આ હકીકતનું સમાધાન બરોબર થઈ શકે છે. ઈત્યાદિ શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિની ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિ કૃત વૃત્તિમાં પણ કહ્યું છે. અથવા ભારડ પક્ષીઓ પોતાની પાંખ વિગેરેથી હાથીઓને ઉપાડે છે-એ વાત જેમ લોકપ્રસિદ્ધ છે તેની જેમ પ્રથમ આરાના પક્ષીઓનું તે યુગ્મિના દેહને ઉપાડીને વહન કરવાનું પણ સંભવે છે. ૨૩૧. પહેલા આરાના પ્રારંભમાં જે સ્વરૂપ હોય છે, તે અમે ઉપર બતાવેલું છે. ત્યાર પછી ક્રમે ક્રમે પ્રતિક્ષણ હીયમાન (ઘટતું ઘટતું) સમજવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, ઉચ્ચત્વ, સંહનન, આયુ તથા બળ વીર્ય વિગેરે પર્યાયોથી અનંતગુણ હાનિએ સમયે સમયે ઘટતા-ઘટતા ચાર કોટાકોટી સાગરોપમનો પહેલો આરો પૂર્ણ થાય છે. અહીં શ્લોકમાં અનંતગુણ શબ્દ કહેલ છે, તેમાં ગુણ શબ્દથી ભાગપર્યાય Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૩ અવસર્પિણીમાં અનંતગણ હાનિ આદિ गुणशब्दचात्र भाग-पर्यायस्तेन हीयते । अनंतभागहान्यैव वर्णादिः पर्यवव्रजः ॥२३५।। इत्थमेवानुयोगद्वारवृत्तौ एकगुणकालकविचारे स्पष्टमाख्यातं । अनंतगुणानां हानि-रेवं तत्पुरुषोऽत्र सः । न त्वनंतगुणा हानि-रित्येवं कर्मधारयः ॥२३६॥ अत्र स इति समासो वैयाकरणरूढेः, पदैकदेशे पदसमुदायोपचाराद्वेति अनंतगुणहानिभावना चैवं - आद्यारकाद्यसमये वर्तते यो द्रुमादिषु । सर्वोत्कृष्टः शुक्लवर्णः केवलिप्रज्ञयास्य च ॥२३७॥ छिद्यमानस्य भागाः स्यु-निविभागा अनंतशः । एते सर्वजीवराशेः स्युरनंतगुणाधिकाः ॥२३८॥ तेषां मध्याद्राशिरेको-ऽनंतभागात्मकस्त्रुटेत् । द्वितीये समये चैवं तृतीयादिक्षणेष्वपि ॥२३९॥ इत्येवमवसर्पिण्या: सर्वांत्यसमयावधि । तत्र चायं निकृष्टः स्या-त्ताहक्कालानुभावतः ॥२४०।। સમજવો એટલે વર્ણાદિ પર્યાયોનો સમૂહ અનંતભાગહાનિથી ઘટતો જાય છે. ૨૩૨-૨૩૫. આ જ હકીકત શ્રી અનુયોગદ્વાર સૂત્રની વૃત્તિમાં એક ગુણ કાળા વિગેરેના વિચારમાં સ્પષ્ટ કહેલ અનંતગુણોની હાનિ એવો તપુરુષ સમાસ અહીં કરવો; અનંતગુણી હાનિ એવો કર્મધારય સમાસ न ४२वो.२38. અહીં સ એટલે સમાસ વૈયાકરણની રૂઢિથી અથવા પર્દકશે પદસમુદાયોપચારાત્' અર્થાત પદના એકદેશથી પદના સમુદાયનો ઉપચાર કરવો-એમ સમજવું. અનંતગુણહાનિની ભાવના આ પ્રમાણે-પહેલા આરાના પહેલા સમયે વૃક્ષાદિમાં જે સર્વોત્કૃષ્ટ શુક્લવર્ણના, કેવળીની પ્રજ્ઞાથી છેદવામાં આવે તો જેનો આગળ વિભાગ ન થઈ શકે, એવા અનંતભાગ થાય છે કે, જે સર્વ જીવરાશિથી અનંતગણા હોય છે. તેમાંથી એક રાશિ અનંતભાગરૂપ બીજે સમયે ત્રુટે (ઘટે-ઓછી થાય), ત્રીજા વિગેરે સમયોમાં પણ એ પ્રમાણે સમજવું. એ પ્રમાણે અવસર્પિણીના સર્વાત્ય સમય સુધી સમજવું એટલે તેવા પ્રકારના અનુભવથી છેલ્લે સમય તદ્દન નિકૃષ્ટ હોય છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કાલલોક-સર્ગ ૨૯ उत्सर्पिण्याद्यसमये-ऽप्येवंरूपो भवत्ययं । ततो द्वितीयसमये यथाहानि विवर्द्धते .॥२४॥ अनंतगुणवृद्ध्यैवं वर्द्धमानः क्षणे क्षणे । उत्सर्पिण्यंत्यसमये सर्वोत्कृष्टः स जायते ॥२४२।। नन्वेवं शुक्लवर्णस्य मूलोच्छेदः प्रसज्यते । प्रत्यक्षबाधितं तच्च जात्यादौ शौक्ल्यदर्शनात् ॥२४३॥ अत्रोच्यतेऽनंतकस्या-नंतभेदाः स्मृतास्ततः । प्रक्षीयमाणपर्यायां-शानामल्पमनंतकं ॥२४४।। मूलपर्यायांशराशे-स्त्वनंतकं महत्तमं । ततोऽनुसमयेऽनंत-हान्याप्युच्छिद्यते न तत् ॥२४५॥ यदि भव्येषु सिद्ध्यत्सु संसारेऽस्मिन् प्रतिक्षणं । अनंतेनापि कालेन भव्योच्छेदो न जायते ॥२४६॥ तदैषां सर्वजीवेभ्यो-ऽनंतनानां कथं भवेत् । उत्कृष्टवर्णभागाना-मुच्छेदोऽसंख्यकालतः ॥२४७।। ઉત્સર્પિણીના આદ્ય સમયે એવા જ રૂપના નિકૃષ્ટ ભાવ હોય છે. ત્યારપછી બીજે સમયે-પ્રથમ જેમ હાનિ થઈ હતી તેમ ક્ષણે ક્ષણે અનંતગુણવૃદ્ધિવડે વધે છે, એટલે ઉત્સર્પિણીના અંત્ય સમયે સર્વેકૃષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે.૨૩૭-૨૪૨. અહીં પણ અનંતભાગવૃદ્ધિ સમજવી. પ્રશ્ન - “એ પ્રમાણે સમયે સમયે હાનિ થવાથી તો શુક્લવર્ણનો મૂળથી ઉચ્છેદ થઈ જશે, અને તેમ કહેવાથી જાતિ વિગેરેમાં શુક્લપણું જોવામાં આવતું હોવાથી પ્રત્યક્ષ બાધા આવશે.” ૨૪૩. ઉત્તર -“શાસ્ત્રમાં અનંતના અનંત ભેદ કહેલા છે, તેથી ક્ષય પામતા પર્યાયના અંશોનું અનંત નાનું છે અને મૂળ પર્યાયમાં રહેલ અંશરાશિનું અનંત મોટું છે; તેથી પ્રત્યેક સમયે અનતાંશની હાનિ થવા છતાં પણ તેનો સર્વથા ઉચ્છેદ થતો નથી' તેની ઉપર દૃષ્ટાંત કહે છે કે-“આ સંસારમાંથી પ્રત્યેક ક્ષણે ભવ્યજીવો સિદ્ધાવસ્થા પામે છે, છતાં અનંતકાળે પણ ભવ્યજીવોનો ઉચ્છેદ (સમાપ્તિ) થતો નથી. તો આ પર્યાયાંશ તો સર્વ જીવો કરતાં અનંતગણા છે તેનો એટલે ઉત્કૃષ્ટ વર્ણવિભાગોનો ઉચ્છેદ અસંખ્ય કાળે કેમ થાય ? ન જ થાય.”૨૪૪-૨૪૭. Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણી અવસર્પિણીમાં હાનિ-વૃદ્ધિ ननु भव्यास्तु संख्येया एव सिद्ध्यंत्यनुक्षणं । एते त्वनंता हीयंते तत्साम्यमनयोः कथं ॥ २४८॥ सत्यं यद्यपि संख्येया भव्याः सिद्ध्यंत्यनुक्षणं । तथापि तत्सिद्धिकालो ऽनंतकालात्मको भवेत् ॥२४९॥ हीयतेऽनुक्षणं वर्णां- शास्तु यद्यप्यनंतशः । तथापि कालोऽत्रैकाव - सर्पिण्यात्मक एव हि ॥ २५० ॥ तद्दान्तिकदृष्टांत-वैषम्यं चिंत्यमत्र न । एवं पीतादिवर्णेषु गंधादिष्वपि भावना ।। २५१|| एवं च द्रव्याणामानंत्यात्प्रतिद्रव्यमेकैकांशहानिरिति यत्केचिदनंतगुणहानिं समर्थयंति तदपास्तं द्रष्टव्यं । ननूक्ता क्षीयमाणा ये देहोच्चत्वस्य पर्यवाः । एकद्व्यादिखप्रतरावगाहन्यूनतात्मकाः ॥ २५२॥ असंख्या एव ते यस्मा-त्रिकोशवपुषापि हि । वगाह्यंते खप्रतरा असंख्या एव नाधिकाः ॥ २५३ ॥ अनंतगुणहानिस्तत्कथमेतेषु भवेत् । अत्र ब्रूमः समाधानं यदि शुश्रूष्यते त्वया ॥ २५४ ॥ પ્રશ્ન -‘ભવ્યો તો પ્રત્યેક ક્ષણે સંખ્યાતા સિદ્ધાવસ્થા પામે છે અને આમાંથી સમયે સમયે અનંતા પર્યાયની હાનિ થાય છે, તો તમે કહ્યું તે દૃષ્ટાંત કેમ ઘટી શકે ?' ઉત્તર - ‘વાત સાચી છે, જો કે ભવ્યો પ્રત્યેક ક્ષણે સંખ્યાતા જ સિદ્ધિપદને પામે છે પરંતુ તેનો સિદ્ધિગમન કાળ અનંતો કહ્યો છે. અને પ્રત્યેક ક્ષણે વર્ણવિભાગો અનંતા ઘટે છે તથાપિ અહીં એક અવસર્પિણીરૂપ કાળ કહ્યો છે, તે અસંખ્ય સમયાત્મક જ છે, તેથી દૃષ્ટાંત ને દાતિકની વિષમતા છે, એમ ન સમજવું’ શુક્લવર્ણ પ્રમાણે પીતાદિવર્ણ માટે તેમ જ ગંધાદિ માટે પણ ભાવના કરવી.૨૪૮–૨૫૧. ૨૩૫ દ્રવ્યો અનંત હોવાથી પ્રત્યેક દ્રવ્યમાં ઉપરની હકીકત દ્વારા એક-એક અંશની હાનિનો અર્થ અનંતગુણ હાનિ કરે છે, તે વાત ઘટતી નથી. - પ્રશ્ન દેહની ઉંચાઈનાં પર્યાયોમાં એક બે વિગેરે આકાશ પ્રતરરૂપ અવગાહનામાં ન્યૂન થવાપણું સમયે સમયે કહેલ છે, તો તે ન્યૂન થનારા પ્રતો અસંખ્ય જ છે, કારણ કે ત્રણ ગાઉના શરીરમાં પણ આકાશ પ્રતરો અસંખ્ય જ હોય છે, વધારે હોતા નથી. તો તેમાં અનંતગુણહાનિ શી राते संभवे ? २५२-२५४. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ देहस्थानां खप्रतरा - वगाहकारिणामिह । पुद्गलानामनंतानां हानिज्ञेयात्र धीधनैः || २५५ ॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ - प्रथमारके प्रथमसमयोत्पन्नानामुत्कृष्टं शरीरोच्चत्वं भवति, ततो द्वितीयादिसमयोत्पन्नानां यावतामेकनभः प्रतरावगाहित्वलक्षणपर्यवाणां हानिस्तावत्पुद्गलानंतकं हीयमानं द्रष्टव्यं आधारहानावाधेयहानेरावश्यकत्वादिति, तेनोच्चत्वपर्यायाणामनंतत्वं सिद्धं, नभः प्रतरावगाहस्य पुद्गलोपचयसाध्यत्वादिति । पर्याया आयुषोऽप्येक- द्व्यादिक्षणोनतात्मकाः । असंख्येया एव तेऽपि स्युस्त्रिपल्यायुषोऽपि हि ॥ २५६ ॥ કાલલોક-સર્ગ ૨૯ किं त्वेकादिक्षणोनेषु स्थितिस्थानेषु तेष्विह । પ્રત્યેન્દ્ર તદ્ધંતુર્મ-પ્રવેશા: મ્યુરનંતશ: ॥૨૭॥ तेप्यायु: पर्यवा एव हेतौ कार्योपचारत: । एवं भाव्यायुषोऽनंतगुणहानिः प्रतिक्षणं ।। २५८ ।। अत एव श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽभिहितं- 'अणंतेहिं उच्चत्तपज्जवेहिं अणंतेहिं आउअपज्जवेहिं ઉત્તર – દરેક આકાશ પ્રતરમાં અવગાહના કરીને રહેલા દેહમાં અનંત પુદ્ગલો હોય છે, તેથી બુદ્ધિમાનોએ તેમાંના અનંતા પુદ્ગલોની હાનિ સમજવી. આખા પ્રતરની નહીં.૨૫૫ તે વિષે શ્રીજંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે-પહેલા આરામાં પ્રથમ સમયે ઉત્પન્ન યુગલિકના શરીરની, ઉંચાઈ ઉત્કૃષ્ટ હોય છે. ત્યારપછી બીજે સમયે ઉત્પન્ન થયેલાના શરીરની ઉંચાઈમાં એક આકાશપ્રદેશાવગાહી પ્રતરમાં અનંતા પર્યાયો છે. તેમાંથી અનંતા ભાગરૂપ અનંતા પર્યાયોની હાનિ સમજવી. એમ પ્રત્યેક સમય માટે સમજવું. આધારની હાનિમાં આધેયની હાનિ આવશ્યક જ છે, તેથી ઉચ્ચત્વ પર્યાયનું અનંતત્વ સિદ્ધ થાય છે, કારણ કે તે આકાશપ્રતરરૂપ અવગાહના પુદ્ગલોના ઉપચયથી સાધ્ય છે. ઈતિ’ આયુષ્યમાં પણ એક બે સમય ન્યૂન અસંખ્ય પર્યાયો ત્રણ પલ્યોપમના આયુષ્યમાં હોય છે, એટલે તે પણ ક્ષણે ક્ષણે ઘટે છે, એટલું જ નહીં, પણ એકાદિક્ષણ ઊન સ્થિતિ-સ્થાનમાં પણ તેના હેતુરૂપ કર્મપ્રદેશો અનંતા હોય છે, તેને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આયુના પર્યાયો સમજવા. એ રીતે આયુષ્યમાં પણ પ્રતિક્ષણે અનંતગુણહાનિ સમજી લેવી.૨૫૬-૨૫૮. આ કારણને અનુસરીને જ શ્રીજંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે અનંતા ઉચ્ચત્વ પર્યાયો વડે Page #272 -------------------------------------------------------------------------- ________________ બીજા આરાનાં યુગલિકનું સ્વરૂપ अणंतगुणपरिहाणीए परिहायमाणे २' इति । एवं चाधारकस्यादौ त्रिक्रोशप्रमितं वपुः । त्रिपल्यप्रमितं चायु-युग्मिनां प्राग् यदीरितं ॥२५९॥ तद्धीयमानं क्रमेणा-धारकांते तु युग्मिनां । स्याद् द्विक्रोशोच्चमंगं द्वि-पल्यमानं च जीवितं ॥२६०॥ एवं दशस्वपि क्षेत्रे-ध्वरके प्रथमे गते । द्वैतीयीकोऽरकस्तेषु सुषमाख्यः प्रवर्त्तते ॥२६॥ तस्मिन् कालेऽपि मनुजाः पूर्ववद्युग्मिनोऽथ ते । अनंतगुणहीनाः स्युः पूर्वेभ्यो गुणलक्षणैः ॥२६२॥ पृथ्वीपुष्पफलाहारास्तेऽहोरात्रद्वयांतरे । कांक्षति पुनराहारं बदरीफलमात्रकं ॥२६३।। चतुष्पष्टिं दिनान्येते कुर्वतेऽपत्यपालनं । अवस्थाः प्राग्वदत्रापि भाव्याः सप्त यथाक्रमं ॥२६४॥ चतुष्पष्टिरहोरात्रा हियंते यदि सप्तभिः । एकैकस्या अवस्थाया-स्तदा कालो भवत्ययं ॥२६५।। અને અનંતા આયુ સંબંધી પર્યાયો આયુ સંબંધી પર્યાયો વડે અનંતગુણહાનિથી હીન થતો જાય છે.” આ પ્રમાણે પહેલા આરાના પ્રારંભમાં ત્રણ ગાઉનું શરીર અને ત્રણ પલ્યોપમનું આયુષ્ય જે પૂર્વે કહેલ છે, તે અનુક્રમે સમયે સમયે હાનિ થતાં પહેલા આરાના અંતે યુમિઓનું શરીર બે ગાઉ ઊંચું અને આયુ બે પલ્યોપમનું હોય છે-એમ સમજવું. ૨૨૯-૨૬૦. આ પ્રમાણે પાંચ ભરત ને પાંચ એરવતરૂપ દશે ક્ષેત્રોમાં પહેલો આરો પૂરો થયે, બીજો સુષમા નામે આરો પ્રવર્તે છે. ૨૧. તે કાળે પણ પહેલા આરાની જેમ મનુષ્યો યુગ્મિ જ હોય છે. પરંતુ પ્રથમ આરાના યુશ્મિઓ કરતાં ગુણલક્ષણાદિવડે અનંતગુણહીન હોય છે. ૨૬૨. પૃથ્વીના અને કલ્પવૃક્ષનાં પુષ્પફળના આહારની ઈચ્છા તે યુશ્મિઓને બે દિવસને આંતરે થાય છે અને બોરડીના ફળ જેટલો આહાર હોય છે. તેઓ અપત્યપાલન ૬૪ દિવસ પર્યત કરે છે. તેમાં પણ પૂર્વ પ્રમાણે જ સાત અવસ્થા અનુક્રમે સમજવી.૬૪ દિવસોને સાત વડે ભાગીએ તો એક-એક અવસ્થા માટે નવ દિવસ, આઠ ઘડી, ૩૪ પળ ને કંઈક અધિક ૧૭ અક્ષર આવે. પ્રથમ આરા કરતાં અહીં જે અપત્યપાલનના ૧૫ દિવસની વધારે કહી તે ઉત્થાનના બલાદિની અનંતગુણહાનિ થતી હોવાથી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કાલલોક-સર્ગ ૨૯ दिनानि नव घट्योऽष्टौ चतुस्त्रिंशत्पलानि च । अक्षराणि सप्तदश किंचित्समधिकानि च ॥२६६॥ यत्पूर्वेभ्योऽधिकोऽपत्य-पालने काल ईरितः । तदुत्थानबलादीना-मनंतगुणहानितः ॥२६७॥ पूर्वकालापेक्षयात्र भूयसाऽनेहसा भवेत्। बालानां व्यक्तता भाव्य-मेवमग्रेऽपि धीधनैः ॥२६८॥ पूर्वोक्तषट्प्रकारास्तु भवंत्यत्र न मानवाः । ताक्कालानुभावेन वक्ष्यमाणा भवंति च ॥२६९।। एका:१ प्रचुरजंघाश्चर कुसुमाख्यास्तदा भुवि । तथा सुशमना' एव मनुष्याः स्युश्चतुर्विधाः ॥२७०॥ रूढाः शब्दा अमी प्राग्वत्जनानां जातिवाचकाः । अन्वर्थजिज्ञासायां तु सोऽपि भाव्यः क्रमादिति ॥२७१।। एका: श्रेष्ठाः पुष्टजंघ-तया प्रचुरजंघकाः । कुसुमाः पुष्पमृदवः सम्यक् शांतियुजोंतिमाः ॥२७२॥ भूमेः स्वरूपं यत्प्रोक्तं वनवृक्षाद्यलंकृतं । दशानां स्वर्द्रमाणां च प्रथमं प्रथमारके ॥२७३।। સમજવી. પૂર્વકાળની અપેક્ષાએ અહીં ઘણા કાળે બાળકોની વ્યક્તતા થાય છે. તે પ્રમાણે બુદ્ધિમાનોએ भाग ५। पानी व्यस्तता सभ०४वी. २५३-२.५८. આ આરામાં મનુષ્યો પ્રથમ કહ્યા પ્રમાણે છે પ્રકારના ન સમજવા, પરંતુ કાળાનુભાવથી આ પ્રમાણે ચાર પ્રકારના સમજવા. ૨૬૯. એકા ૧, પ્રચુરજંધા ૨, કુસુમાં ૩ અને સુશમના ૪-આ શબ્દો પણ પૂર્વની જેમ રૂઢ છે અને મનુષ્યોના જાતિવાચક છે. તેના અર્થના જિજ્ઞાસુએ તે શબ્દોના અર્થ અનુક્રમે આ પ્રમાણે સમજવા. એકા એટલે શ્રેષ્ઠ, પ્રચુરજંઘા એટલે પુષ્ટ જંઘાવાળા, કુસુમાં પુષ્પની જેવા કોમલ અને સુશમના એટલે सभ्य५५२नी शतियुत.२७०-२७२. ભૂમિનું સ્વરૂપ જે પૂર્વે ગાઢ વૃક્ષાદિથી અલંકૃત કહ્યું છે, તે તેમ જ દશ પ્રકારના કલ્પવૃક્ષોનું સ્વરૂપ જે કહ્યું છે, તે અવિચ્છિન્નપણે આ આરામાં પણ સમજવું; પરંતુ વર્ણગંધાદિ પર્યાયોવડે અનંતગુણન્યૂન જાણવું. આ બીજા આરાના પ્રથમ સમયથી પ્રથમની જેમ પ્રતિસમયે વર્ણ, આયુ, ઉચ્ચતા વિગેરેમાં Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ત્રીજા આરાનું સ્વરૂપ अविच्छिन्नं तदत्रापि नि:शेषमनुवर्त्तते । किंत्वन्तगुणन्यूनं वर्णगंधादिपर्यवैः ॥२७४॥ अनंतगुणहानिः स्या-दारभ्य प्रथमक्षणात् । वर्णायुरुच्चतादीनां प्राग्वदत्राप्यनुक्षणं ॥२७५॥ अत्रादौ युग्मिनां देहो भवेत्क्रोशद्वयोच्छ्रितः । पल्योपमद्वयं चायुः प्रहीयेते च ते क्रमात् ॥२७६॥ ततोते क्रोशमानं स्या-द्वपुः पल्यं च जीवितं । एतावदेव प्रथमं तृतीयेऽप्यरके भवेत् ॥२७७॥ द्वितीयस्यारकस्यादौ बिभ्रते भृशमुच्छ्रिताः । अष्टाविंशतियुक्पृष्ठ-करंडकशतं जनाः ॥२७८।। देहहासक्रमेणैषां क्रमात् हानिर्भवेत्ततः । स्युर्यावंत्यरकस्यादौ पर्यंत स्यात्तदर्द्धकं ॥२७९॥ एवं द्वितीयेऽप्यरके क्रमात्संपूर्णतां गते । अरस्तृतीयः सुषम-दुःषमाख्यः प्रवर्तते ॥२८०॥ अब्धिकोटाकोटियुग्मं तस्य मानं यदीरितं ।। क्रियतेंशास्त्रयस्तस्य प्रथमो मध्यमोंतिमः ॥२८॥ एकैकस्य विभागस्य मानमेवं भवेदिह । षट्षष्टिःकोटिलक्षाणि तावत्कोटिसहस्रकाः ॥२८२॥ અનંતગુણહાનિ સમજવી. આ આરાના પ્રારંભમાં યુમિનું આયુ બે પલ્યોપમનું ને શરીરની ઊંચાઈ બે ગાઉની હોય છે, તે અનુક્રમે ઘટતી ઘટતી બીજા આરાને અંતે એક પલ્યોપમની સ્થિતિ (આયુ). અને એક ગાઉની શરીરની ઊંચાઈ રહે છે અને તે જ પ્રમાણે ત્રીજા આરાના પ્રારંભમાં પ્રથમ ક્ષણે હોય છે. બીજા આરાના પ્રારંભમાં દેહની ઊંચાઈ ઘણી હોવાથી પૃષ્ઠકરંડક (પાંસળીઓ) ૧૨૮ હોય છે, તે દેહના હાસની સાથે ઘટતી ઘટતી બીજા આરાને અંતે ને ત્રીજા આરાના પ્રારંભમાં તેથી અર્ધી (१४) २३ ७.२७3-२७८. આ પ્રમાણે બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો વ્યતીત થયા બાદ, ત્રીજો આરો સુષમદુઃષમા નામનો પ્રવર્તે છે. તેનું પ્રમાણ બે કોટાકોટી સાગરોપમનું કહેવું છે. તેના ત્રણ ભાગ કરવા.૧ પ્રથમ Page #275 -------------------------------------------------------------------------- ________________ २४० કાલલોક-સર્ગ ૨૯ षट् शतानि च कोटीनां षट्षष्टिः कोटयोऽपि च । लक्षाः षट्षष्टिरब्धीनां षट्षष्टिश्च सहस्रकाः ॥२८३।। षट्शती च सषट्षष्टि-ौ तृतीयलवौ तथा । एकस्य बार्द्धरित्येवं भाव्यं गणितकोविदः ॥२८४॥ ६६६६६६६६६६६६६६६६ -- इत्यंकस्थापना तृतीयभागयोरस्या-रकस्याद्यद्वितीययोः । कल्पवृक्षादिकं सर्वं पूर्वोक्तमनुवर्तते ॥२८५।। एकक्रोशोच्छ्रिता आदा-वेकपल्योपमायुषः । जनाश्चतुःषष्टिपृष्ठ-करंडकयुतांगकाः ॥२८६॥ अहोरात्रानिहैकोना-शीतिं रक्षति तेंगजान् । अवस्थाः प्राग्वदत्रापि सप्त तन्मानमुच्यते ॥२८७॥ युग्मं ॥ एकादश दिनाः सप्त-दश घट्यः पलाष्टकं । चतुस्त्रिंशदक्षराणि किंचित्समधिकानि च ॥२८८।। आद्यसंहननाः प्राग्व-दाद्यसंस्थानशालिनः । कासज़ंभादिभिर्मृत्वै-तेऽपि यांति ध्रुवं दिवं ॥२८९॥ ૨ મધ્યમ અને ૩ અંતિમ. તે દરેક વિભાગનું પ્રમાણ ૬૦ ક્રોડ, ૬૬ લાખ, ૬૬ હજાર ને ૬૬૬ એટલા ક્રોડ, ૬૬ લાખ ૬૬ હજાર છસો ને છાસઠ અને ભાગ થાય છે. એમ ગણિતશાસ્ત્રના 21नो ४ . तेनी २४स्थापन॥ २॥ प्रम) 5555555555555555; सम४वी. ॥ આરાના પ્રથમના બે ભાગમાં કલ્પવૃક્ષાદિ સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે હોય છે. ૨૮૦–૨૮૫. આ ત્રીજા આરાના પ્રારંભમાં એક ગાઉના શરીરવાળાને એક પલ્યોપમના આયુષ્યવાળા યુશ્મિઓ હોય છે અને (૬૪) પૃષ્ઠકરંડકવાળા હોય છે. બાળકોનું ૭૯ દિવસ પ્રતિપાલન કરે છે. તેની અવસ્થા અહીં પણ પૂર્વે કહ્યા પ્રમાણે સાત પ્રકારની હોય છે. ૭૯ દિવસના સાત ભાગ કરીએ તો એક-એક અવસ્થાનું પ્રમાણ ૧૧ દિવસ, ૧૭ ઘડી, ૮ પળ, ને ૩૪ અક્ષરથી કાંઈક અધિક આવે છે. તે યુશ્મિઓ પ્રથમની જેમ પહેલા સંઘયણવાળા, પહેલા સંસ્થાનવાળા અને ખાંસી કે બગાસાવડે મૃત્યુ પામી નિશે स्वर्गे ४।२। डोय छे.२८६-२८८. Page #276 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા આરાનું વર્ણન तृतीयेऽस्य त्रिभागे तु समतिक्रामति क्रमात् । षोढा संहननानि स्युः संस्थानान्यपि देहिनां ॥ २९०॥ धनु: शतानि भूयांसि प्रथमं तूच्छ्रिता जनाः । असंख्याब्दसहस्रायु-भृतः स्वर्गतिगामिनः ॥ २९१॥ कालक्रमेण पर्यंते हीयमानोच्छ्रयायुषः । अल्पांतराशना: प्रेम - रागद्वेषस्मयाधिकाः ॥ २९२॥ प्राक्तनापेक्षया भूरि- कालपालितबालकाः । यथार्हं यांति गतिषु चतसृष्वपि ते मृताः ॥ २९३॥ संख्येयाब्दसहस्राणि जघन्यं चायुरंगिनां । उत्कृष्टमत्रासंख्याब्द-सहस्रप्रमितं मतं ॥ २९४॥ आयुर्देहोच्छ्रयाहारां-तरस्य प्राग् यथाभवत् । नियता हानिरत्रांशे त्वेषा न नियता तथा ॥ २९५॥ यथात्रारकयोराद्य-द्वितीययोः क्रमात् हुसेत् । क्रोशो दिनं च पल्यं चोच्छ्रयाहारांतरायुषां ।। २९६॥ द्वयोस्त्रिभागयोस्तद्व-द्धीयते तच्छनैः शनैः । तृतीये तु त्रिभागेस्मिन्न नैयत्येन हीयते ॥ २९७ ॥ આ આરાનો છેલ્લો ત્રીજો ભાગ શરૂ થાય ત્યારથી અનુક્રમે તે બધી બાબતોમાં ઘણો ઘટાડો . થાય છે. પ્રાણીઓનાં સંહનનો છએ પ્રકારના હોય છે અને સંસ્થાનો પણ છએ પ્રકારના હોય છે, ત્રીજા ભાગના પ્રારંભમાં ઘણા સેંકડો ધનુષ્યપ્રમાણ શરીર અને અસંખ્ય હજાર વર્ષોનું આયુષ્ય હોય છે, તેમ જ મરણ પામીને સ્વર્ગે જાય છે. કાળક્રમે ઘટતી ઘટતી શરીરની ઊંચાઈ અને આયુવાળા હોય છે. અલ્પઅંતરે અશનની ઈચ્છાવાળા હોય છે અને પ્રેમ, રાગ, દ્વેષ તથા ગર્વ વધારે થતા જાય छे. २८० - २८२. ૨૪૧ પૂર્વની અપેક્ષાએ ઘણા વખત સુધી બાળકોને પાળનારા હોય છે અને મરણ પામીને યથાયોગ્ય ચારે ગતિમાં જાય છે. જધન્ય આયુષ્ય સંખ્યાતા હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા હજાર વર્ષનું होय छे. २८३ - २८४. આ ત્રીજા ભાગમાં આયુ, દેહની ઊંચાઈ, આહારનું અંતર પ્રથમ કરતાં અવશ્ય હીયમાન હોય છે પણ તે નિયત હોતું નથી. જેમ પહેલા-બીજા આરામાં શરી૨પ્રમાણ –એક કોશ, આયુ એક પલ્યોપમ અને આહારાંતર એક દિવસ ક્રમશઃ ઘટતું ઘટતું હોય છે. તેમ આ આરાના પણ પ્રથમના બે ભાગમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ કાલલોક-સર્ગ ૨૯ इदमेवारकस्यास्य व्यंशक्लृप्तौ प्रयोजनं । पूर्वैः संभावितं भाग-श्चायमस्य पृथक् ततः ॥२९८॥ कल्पवृक्षा अपि तदा स्युः क्रमाद् दृढमुष्टयः । लोभार्ता इव मूर्खाणां वार्तेव विरसा क्षितिः ॥२९९॥ ततस्ते सततं वृक्ष-फलौषध्यादिभोजिनः । तत्संग्रहममत्वाभि-निविष्टा विविदंत्यपि ॥३०॥ पल्याष्टमांशे शेषे स्यु-रस्मिन् कुलकरा वराः । प्रकाशांशा इवासन्नो-दयाद्यजिनभास्वतः ॥३०॥ रागद्वेषाभिवृद्ध्यात्र नीतिमार्गातिपातिनां । शिक्षणाय कुलकर-कृताः स्युर्दंडनीतयः ॥३०२॥ सैकोननवतिपक्षे शेषेऽस्य त्रुटितांगके । उदेत्यादिमतीर्थेशो जगच्चक्षुरिवोत्तमः ॥३०३॥ लोकानामुपकाराय व्यवहारं दिशत्यसौ । अज्ञानतिमिरच्छेदी सदसन्मार्गदर्शकः ॥३०४।। તે જ પ્રમાણે ક્રમશઃ ઘટતું ઘટતું હોય છે. ત્રીજા વિભાગમાં તેવો ક્રમ બરોબર હોતો નથી; અનિયતપણું હોય છે.૨૯૫-૨૯૭. આ આરાના ત્રણ વિભાગ પાડવાનું કારણ તે જ છે, એમ પૂર્વાચાર્યોએ માન્યું છે અને તેથી જ આ ત્રીજા આરાનો આ ત્રીજો વિભાગ પૃથફ કર્યો છે. કલ્પવૃક્ષો પણ લોભાર્નની જેમ ઓછું આપનારા હોય છે અને મૂર્ખની વાર્તાની જેમ પૃથ્વી પણ ઓછા રસવાળી (વિરસ) થતી જાય છે, તેથી તે વખતના યુમિઓ નિરંતર વૃક્ષના ફળ, ફુલ અને ઔષધિ (ધાન્ય) વિગેરે ખાનારા અને તે તે વસ્તુનો સંગ્રહ કરવામાં અને મમતા કરવામાં અભિનિવેશવાળા હોવાથી પરસ્પર વિવાદ પણ કરે છે. ૨૯૮-૩૦૦. ત્રીજો આરો પલ્યોપમના આઠમા અંશ જેટલો બાકી રહે, ત્યારે શ્રેષ્ઠ એવા કુલકરો પ્રથમ તીર્થંકરરૂપ સૂર્ય નજીકમાં ઉગનાર હોવાથી જાણે તેના પ્રકાશના અંશો હોય, તેવા થાય છે. એ વખતે રાગદ્વેષની વૃદ્ધિ થવાથી નીતિમાર્ગને ઉલ્લંઘન કરનારા યુગલિકને શિક્ષણ આપવા માટે તે કુલકરો દંડનીતિની યોજના કરે છે. ત્રીજા આરાના એક ત્રુટિતાંગ ને ત્રણ વર્ષ સાડાઆઠ માસ (૮૯ પક્ષ) બાકી રહે ત્યારે જગચ્ચક્ષુ જેવા ઉત્તમ પ્રથમ તીર્થંકર ઉદય પામે છે (માતાના ગર્ભમાં આવે છે.) ૩૦૧-૩૦૩. લોકોના ઉપકારને માટે અજ્ઞાનરૂપ તિમિરને દૂર કરનાર અને સદસતું માર્ગને બતાવનાર તે તીર્થંકર વ્યવહાર શિખવે છે.૩૦૪. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ચાર શિલ્પની પ્રરૂપણા क्रमाच्च मध्यमरस-त्वेन कालस्य भूरुहां । मिथः संघर्षणादग्निः प्रादुर्भवति भूतले ॥३०५।। तदा मंदोदरानीनां नैरस्याद् भूरिभोजिनां । . रुजत्यजीर्णे जठर-मामौषध्यादिभोजने ॥३०६॥ तेषामनुग्रहायार्हन् मृदमत्राणि शिक्षयेत् । अन्नपाकजलाधाना-धुचितानि यथायथं ॥३०७॥ शिक्षितं प्रथमं येषां शिल्पमेतद्युगादिना । तेषां वंशः कुंभकार इति नाम्ना प्रवर्तते ॥३०८॥ एवं वक्ष्यमाणशिल्प-कर्मणामनुसारतः । ते ते वंशाः प्रवर्तेर-चित्रकृन्नापितादयः ॥३०९॥ अधुनापि वदंत्येवं कुंभकारादयो जनाः । वयमस्मिन्नियुक्ताः स्मो जगदीशेन कर्मणि ॥३१०।। लोहशिल्पं विना वेश्म-वाहनास्त्राद्यसंभवः ।। ततः प्रभुर्लाहकार-शिल्पं लोके प्रवर्तयेत् ॥३११॥ विना चित्रं न शोभेत वेश्मशय्यासनादिकं । ततः प्रभूचित्रकार-शिल्पं लोके प्रदर्शयेत् ॥३१२॥ અનુક્રમે કાળના પ્રભાવે જમીનના મધ્યમ રસપણાથી વૃક્ષોના અંદર અંદર ઘસાવાવડે પૃથ્વી ઉપર અગ્નિ પ્રગટ થાય છે. તે વખતે ઉદરાગ્નિની મંદતાથી, નીરસપણાને કારણે, ઘણું ભોજન કરવું પડતું હોવાથી અને કાચું ભોજન કરવાથી તે ન પચવાને કારણે જઠરમાં વ્યાધિ થવા માંડે છે. એટલે તેમના અનુગ્રહને માટે અરિહંત અન્ને પકાવવા યોગ્ય તેમ જ જળ ભરી રાખવા યોગ્ય માટીના પાત્ર બનાવવાનું शीमा छ.304-309. યુગાદિ જિનેશ્વરે પહેલું શિલ્પ જેને શીખવ્યું તેના વંશવાળા કુંભકાર તરીકે ઓળખાય છે. એ પ્રમાણે આગળ કહેવાશે, એવા શિલ્યો અને કર્મોને અનુસારે ચિત્રકાર, નાપિત વિગેરેના વંશો પણ प्रवत छ.3०८-30८. અત્યારે પણ કુંભકાર વિગેરે જનો એમ બોલે છે કે અમને જગદીશ્વરે જ આ કામમાં નિયુક્ત ४ा छ.3१०. હવે લોહશિલ્પ વિના ઘર, વાહન, અસ્ત્રો વિગેરેનો અસંભવ હોવાથી પ્રભુ લોહકારનું શિલ્પ सोमi प्रवताव छ.3११. ચિત્ર વિના ઘર, શય્યા, આસનાદિક શોભે નહીં, તેથી પ્રભુ ચિત્રકારનું શિલ્પ પ્રવર્તાવે છે.૩૧૨. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ एवं च - कल्पद्रुदत्तवस्त्राणामभावेन गतांबराः । નના: યુદ્ગુલિનતંતુ-વશિલ્પ તતો વિશેત્ ॥રૂરૂ। असंस्कृतश्मश्रुनखाः स्युर्भीष्माकृतयो जनाः । ततो नापितशिल्पं त- त्कृपया दर्शयेत्प्रभुः ॥ ३१४॥ पंचैवं मूलशिल्पानि शंसति त्रिजगत्प्रभुः । एकैकस्य ततो भेदा: प्रवर्त्तते च विंशतिः || ३१५।। एवं प्रवर्त्तते शिल्प - शतं गुरूपदेशनं । कर्माणि तु प्रवर्त्तते कृष्यादीनि स्वयं ततः ॥ ३१६॥ द्वासप्ततिं कलाः पुंसां चतुष्षष्टिं च योषितां । तथा शिल्पशतं लोकहितायार्हन् समादिशेत् ॥३१७॥ शस्त्रे शास्त्रे वणिज्यायां जनानां भोजनादिषु । चातुर्यं दर्शयत्येष पितेव तनुजन्मनां ॥३१८॥ ताक्कालानुभावाच्च क्रमेण त्वधिकाधिकं । कलाशिल्पेषु लोकानां चातुर्यं परिवर्द्धते ॥ ३१९ ।। કલ્પવૃક્ષોથી મળતા વસ્ત્રોનો અભાવ થવાથી, વસ્ત્ર વિના મનુષ્યો દુઃખી થતા હોવાથી, પ્રભુ તંતુવાય (વણકર)નું શિલ્પ પ્રવર્તાવે છે.૩૧૩. કાલલોક-સર્ગ ૨૯ દાઢી મૂછ વિગેરેના વાળ તેમજ નખ વધવાથી લોકો ભયંકર આકૃતિવાળા દેખાવા લાગ્યા તેથી તેની કૃપાવડે પ્રભુ નાપિતનું શિલ્પ પ્રવર્તાવે છે.૩૧૪. આ પ્રમાણે પાંચ મૂળ શિલ્પ પ્રભુ બતાવે છે, ત્યારપછી તે એક એક શિલ્પના વીશ વીશ ભેદો પ્રવર્તે છે. એ પ્રમાણે ગુરુના ઉપદેશથી સો પ્રકારના શિલ્પો પ્રવર્તે છે અને ત્યારપછી ખેતી વિગેરે જે કર્મો કહેવાય છે, તે પોતાની મેળે પ્રવર્તે છે.૩૧૫-૩૧૬. એ જ પ્રમાણે પુરુષની ૭૨ કળા અને સ્ત્રીની ૬૪ કળા તેમ જ ૧૦૦ શિલ્પો લોકના હિત માટે પ્રભુ ઉપદેશે છે.૩૧૭. શસ્ત્રમાં, શાસ્ત્રમાં, વેપારમાં, તેમ જ ભોજનાદિમાં; મનુષ્યોના હિત માટે પ્રભુ પુત્રોને પિતાની જેમ ચતુરાઈ શીખવે છે. ૩૧૮. પછી તેવા પ્રકારના કાળાનુભાવથી અનુક્રમે કળાશિલ્પાદિમાં લોકોનું ચાતુર્ય દિનપરદિન અધિક અધિક વધતું જાય છે.૩૧૯. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પ્રથમ તીર્થંકરની ઉત્પત્તિ ततो भगवतस्तस्य पाणिग्रहमहोत्सवं । कुर्याद्राज्याभिषेकं च स्वयमागत्य वासवः ॥३२०॥ नवयोजनविस्तिर्णा द्वादशयोजनायतां । शक्रः सुवर्णप्राकारां माणिक्यकपिशिर्षकां ॥३२१॥ धनधान्यसमाकीर्णो-तुंगप्रासादबंधुरां । निर्णय राजधानी द्राक् जगन्नाथाय ढौकयेत् ॥३२२॥ ततोऽसौ प्रथमो राजा राजनीति समर्थयेत् । तथा वर्णविभागांश्च चतुरश्चतुराशयः ॥३२३॥ गौतुरंगगजादीनां ग्रहं दमनशिक्षणे । युद्धशस्त्रप्रयोगादीन् नीती: सामादिकाः अपि ॥३२४॥ युग्मं ॥ काश्चित्पुनः समुत्पन्ने प्रथमे चक्रवर्त्तिनि ।। निधेर्माणवकाइंड-नीतयः स्युः परिस्फुटाः ॥३२५॥ भगिनीपरिभोगादीन् व्यवहारांश्च युग्मिनां । निवर्तयन्सोऽन्यगोत्र-जातोद्वाहादि दर्शयेत् ॥३२६॥ ત્યારપછી ઈદ્ર પોતે આવીને તે ભગવંતનો પાણિગ્રહણ મહોત્સવ અને રાજ્યાભિષેક કરે છે.૩૨૦. પછી ઈદ્ર નવ યોજન પહોળી, બાર યોજન લાંબી, સોનાના ગઢ અને માણિક્યના કાંગરાવાળી, ધનધાન્યથી પરિપૂર્ણ, ઊંચા ઊંચા પ્રાસાદોથી વ્યાપ્ત એવી રાજધાની (અયોધ્યા) બનાવીને પ્રભુને અર્પણ ४३ छे. ३२१-3२२. તેઓ પ્રથમ રાજા થાય છે. રાજનીતિ પ્રવર્તાવે છે અને ચતુર આશયવાળા તેઓ ચાર વર્ણોના વિભાગ પાડે છે. ગાય, ઘોડા, હાથી વિગેરેનો સંગ્રહ કરવામાં આવે છે. તેમનું દમન અને શિક્ષણ તથા યુદ્ધ, શસ્ત્રના પ્રયોગ વિગેરે અને સામાદિ ચાર પ્રકારની નીતિ શીખવે છે.૩૨૩-૩૨૪. પહેલા ચક્રવર્તી ઉત્પન્ન થતાં માણવક નામના નિધાનમાંથી બીજી પણ કેટલીક દંડનીતિઓ પ્રગટ थाय छे.३२५. પછી યુગલિકનો જે પોતાની સાથે જન્મેલી બહેનની સાથે પરિભોગરૂપ વ્યવહાર હતો, તેને બંધ કરીને અન્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે વિવાહ કરવાનું બતાવે છે.૩૨૬. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કાલલોક-સર્ગ ૨૯ दशानामपि वर्षाणां याम्यस्यार्द्धस्य मध्यमे । खंडे प्रथमतीर्थेशो व्यवस्थामिति दर्शयेत् ॥३२७॥ पंचस्वन्येषु खंडेषु तां जातिस्मरणादिभाक् । क्षेत्राधिष्ठाता देवो वा लोकनीतिं प्रवर्द्धयेत् ॥३२८॥ काश्चित्तु कालमाहात्म्या-त्प्रवर्तते स्वयं ततः । संप्रत्यपि युवा वेत्ति यथा बह्वप्यशिक्षितं ॥३२९॥ तथाहुरस्मद्गुरुपादसमुच्चिते श्रीहीरप्रश्नोत्तरे श्रीजगद्गुरवः-अत्रोत्तरभरतार्द्धऽपि जातिस्मरणादिभाक् क्षेत्राधिष्ठायकदेवो वा कश्चित्तत्र नीतिप्रणेता, कालानुभावतः स्वतो वा कियन्नैपुण्यं ગાયત્તે તિ | जायतेऽस्मिन्नवसरे प्रथमश्चक्रवर्त्यपि । न्यायमार्ग दृढीकुर्या-त्स च षट्खंडसाधकः ॥३३०॥ एवं कृत्वा स भगवान् व्यवस्थासुस्थितं जगत् । वितीर्य वार्षिकं दानं चारित्रं प्रतिपद्यते ॥३३१।। स प्राप्य केवलज्ञानं देवमानवपर्षदि । दिशति द्विविधं धर्म यतिश्राद्धजनोचितं ॥३३२।। પાંચ ભરત અને પાંચ ઐરવતરૂપ દશે ક્ષેત્રમાં દક્ષિણબાજુના અર્ધભાગના મધ્યખંડમાં આ પ્રમાણે પ્રથમ તીર્થકર બધી વ્યવસ્થા બતાવે છે. ૩૨૭. બાકીના તે દશે ક્ષેત્રના પાંચ ખંડોમાં જાતિસ્મરણાદિથી મનુષ્યો અથવા તે ક્ષેત્રના અધિષ્ઠાતા દેવો લોકનીતિ પ્રવર્તાવે છે.૩૨૮. ત્યારપછી કેટલીક નીતિ તો કાળના માહાસ્યથી પોતાની મેળે જ પ્રવર્તે છે, જેમ અત્યારે પણ કેટલાક યુવાનો ઘણી બાબતો વગર શીખવ્યું પણ સમજી જાય છે તેમ ૩૨૯. અમારા ગુરુમહારાજના કહેલા હીરપ્રશ્નોત્તરમાં તે જગદ્ગુરૂ કહે છે કે-“અહીં ઉત્તર ભરતાર્ધમાં પણ જાતિસ્મરણાદિવાળો મનુષ્ય અથવા ક્ષેત્રનો અધિષ્ઠાયક દેવ નીતિના પ્રણેતા થાય છે. કાળાનુભાવથી પોતાની મેળે પણ કેટલીક નિપુણતા પ્રાપ્ત થાય છે.” તે અવસરે પ્રથમ ચક્રવર્તી પણ ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધીને તે ન્યાય માર્ગને દઢ કરે છે.૩૩૦. આ પ્રમાણે ભગવાન જગતને વ્યવસ્થામાં સુસ્થિત બનાવીને પછી વાર્ષિકદાન આપી ચારિત્ર અંગીકાર કરે છે.૩૩૧. તે પ્રભુ કેવળજ્ઞાન પામીને દેવ અને મનુષ્યોની પર્ષદામાં યતિ અને શ્રાવકને ઉચિત એવો બે પ્રકારનો ધર્મ ઉપદેશ છે.૩૩૨. Page #282 -------------------------------------------------------------------------- ________________ ચોથા આરાનું સ્વરૂપ . ૨૪૭ ततो गणधरान् गच्छां-स्तथा संघं चतुर्विधं । સંસ્થા દશ વાર્થ તીર્થ પ્રવર્તતું રૂરૂ રૂા. एवं कृत्वा मोक्षमार्ग वहमानं स सिद्ध्यति । एकोननवतिपक्षा-वशेषेऽरे तृतीयके ॥३३४॥ एकोननवतिपक्षैः समाप्तेऽरे तृतीयके । दुष्षमसुषमाभिख्यो-ऽरकस्तुर्यः प्रवर्तते ॥३३५॥ एतस्मिंश्चारके भूमि- नावृक्षाद्यलंकृता । स्यात्कृत्रिमतृणाढ्यापि कृष्यादीनां प्रवृत्तितः ॥३३६॥ कल्पवृक्षादिरहितं स्वरूपं पूर्णवर्णितं । अत्रापि स्यादनंतन-हीनवर्णादिपर्यवं ॥३३७।। સત્ર ચાલી મનુષ્ય: યુ-ર્થનુ પંચશત ફૈિતા: पूर्वकोट्यंतर्मुहूर्तों-त्कृष्टाल्पिष्ठायुषस्तथा ॥३३८॥ अग्निसंपक्कनानान्न-घृतदुग्धादिभोजिनः । नित्यमाहारार्थिनः स्यु-रेकत्राप्यह्नि चासकृत् ॥३३९।। ગણધરોની, ગચ્છની તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને દ્વાદશાંગી અર્થથી પ્રરૂપી તીર્થ પ્રવર્તાવે છે. ૩૩૩. એ પ્રમાણે મોક્ષમાર્ગને વહેતો કરીને પછી પ્રભુ પોતે સિદ્ધિપદને પામે છે. તે વખતે ત્રીજા આરાના ૮૯ પક્ષ બાકી હોય છે.૩૩૪. બાકી રહેલા ૮૯ પક્ષ વ્યતીત થયે ત્રીજો આરો પૂરો થાય છે અને ચોથો દુઃષમસુષમા નામનો આરો પ્રવર્તે છે.૩૩૫. એ આરામાં ભૂમિ વિવિધ પ્રકારના વૃક્ષોથી અલંકૃત હોય છે. તથા ખેતી વિગેરેની પ્રવૃત્તિ થવાથી કૃત્રિમ તૃણ (વનસ્પતિ)થી પણ વ્યાપ્ત હોય છે.૩૩૬. - પૂર્વે વર્ણવેલું સ્વરૂપ કલ્પવૃક્ષાદિ વિનાનું આ કાળે પણ હોય છે. પરંતુ તે અનંતગુણહીનવદિ પર્યાયવાળું હોય છે.૩૩૭. આ આરાના પ્રારંભમાં મનુષ્યો પાંચસો ધનુષ્ય ઊંચા શરીરવાલા અને જઘન્ય અંતર્મુહૂર્તના ને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના આયુવાળા હોય છે.૩૩૮. તેઓ અગ્નિથી પકાવેલું વિવિધ પ્રકારનું અન્ન, વૃત અને દુઘ વિગેરેનું ભોજન નિત્ય આહારાર્થીઓ દિવસમાં અનેકવાર કરે છે.૩૩૯. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૮ કાલલોક-સર્ગ ૨૯ पुत्रपौत्रदुहित्रादि-परिवारा महर्द्धयः । प्रमदापत्यमित्रादि-स्नेहाक्ता जितशत्रवः ॥३४०॥ स्तन्यपानादिभिर्भूय:-कालपालितबालकाः । वर्षक्रमाद्व्यक्तवाक्य-गतिचातुर्ययौवनाः ॥३४१॥ राजानो मंत्रिसामंत-श्रेष्ठिसेनापतीश्वराः । केचित्केचिच्चाल्पधना: प्रेष्याः कर्मकृतोऽपि च ॥३४२॥ एवं प्राक्कृतकर्मानु-सारेण प्राप्तवैभवाः । મિથ્યાદશ: દ્ધિદ્રા શ્રદBય: રૂ૪રૂા. केचित्प्रपन्नसम्यक्त्वा देशचारित्रिणः परे । केचिच्चारित्रिणो यांति पंचस्वपि गतिष्वमी ॥३४४।। मेघाश्चतुर्विधास्ते च पुष्करावर्त्तसंज्ञकाः । तथा प्रद्युम्नजीमूतौ झिमिकाख्यस्तुरीयकः ॥३४५।। तत्राद्यस्यैकया वृष्ट्या सुस्निग्धा रसभाविता । भवत्यदायुतं भूमि-ओन्यायुत्पादनक्षमा ॥३४६।। પુત્ર, પૌત્ર, દુહિત્રાદિ મોટા પરિવારવાળા, મોટી ઋદ્ધિવાળા, સ્ત્રી-પુરૂષને મિત્રાદિના સ્નેહમાં આસક્ત અને શત્રુને જીતનારા હોય છે. ૩૪૦. સ્તન્યપાનાદિ વડે ઘણા કાળ સુધી અપત્યનું પાલન કરે છે અને વર્ષના ક્રમથી બાળકો વ્યક્ત બોલનારાં, ચાલનારાં, યૌવનાવસ્થાવાળા તેમ જ ચતુરાઈવાળા થાય છે.૩૪૧. કેટલાક રાજાઓ, મંત્રી, સામંત, શ્રેષ્ઠિ, સેનાપતિ અને ધનવાન હોય છે. કેટલાક અન્ધધનવાળા, કેટલાક સેવા કરનારા અને કેટલાક અનેક પ્રકારના કામ કરનારા હોય છે.૩૪૨. આ પ્રમાણે પૂર્વકૃત કર્મને અનુસારે કેટલાક વૈભવવાળા હોય છે, કેટલાક મિથ્યાદૃષ્ટિ, કેટલાક ભદ્રક, કેટલાક મિશ્રદષ્ટિ કેટલાક સમક્તિ પામેલા, કેટલાક દેશવિરતિ અને કેટલાક સર્વવિરતિ હોય છે. આ સર્વે પાંચે ગતિમાં જનારા હોય છે.૩૪૩-૩૪૪. વરસાદ ચાર પ્રકારના હોય છે. ૧ પુષ્પરાવર્ત, ૨ પ્રદ્યુમ્ન, ૩ જીમૂત અને ૪ ઝિમિક ૩૪૫. તેમાં પહેલા પ્રકારના વરસાદની એક વૃષ્ટિથી જમીન સુનિ૫. રસભાવિત અને ૧૦OOO વર્ષો સુધી ધાન્ય ઉપજાવવાને યોગ્ય થાય છે.૩૪૬. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ચાર પ્રકારનાં વરસાદ, ત્રેસઠ શલાકા પુરુષ द्वितीयस्यैकदृष्ट्या भू-र्भाव्यतेऽब्दसहस्रकं । वृष्टेः स्नेहस्तृतीयस्य दशाब्दानि भवेद्भुवि ॥३४७॥ निरंतरं प्रवृत्ताभि-स्तुरीयस्य च वृष्टिभिः । भूयसीभिर्वर्षमेकं स्नेहस्तिष्ठति वा न वा ॥३४८॥ तत्र तुर्यारकेऽभोदा उत्तमाः कालवर्षिणः । स्युः स्निग्धा सरसा भूमि-स्ततो भूरिफलप्रदा ॥३४९॥ प्रायो विड्वरदुर्भिक्षेतयो न न च तस्कराः । રોકાશોવિયાધિ-ટુવતી સ્થાઃિ ચલ્પિ રૂ૫ | न्यायाऽनुल्लंघिनो लोकाः पुरुषायुषजीविनः । राजानः श्रावकाः प्रायो धार्मिका न्यायतत्पराः ॥३५१॥ तस्मिन् कालेऽनुक्रमेण स्युस्त्रयोविंशतिर्जिनाः । एकादश चक्रभृतः शाङ्गिणः सीरिणो नव ॥३५२॥ एवं च - एकस्यामवसर्पिण्यां स्युश्चतुर्विंशतिर्जिनाः । (चक्रिणो) द्वादश नव केशवा नव सीरिणः ॥३५३।। બીજા પ્રકારના વરસાદની એક વૃષ્ટિથી એક હજાર વર્ષ સુધી પૃથ્વી તેવી રહે છે, ત્રીજા પ્રકારના વરસાદની એક વૃષ્ટિથી દશ વર્ષ સુધી પૃથ્વી તેવી રસવાળી રહે છે.૩૪૭. ચોથા પ્રકારના વરસાદની ઘણી વૃષ્ટિ નિરંતર થવા છતાં પણ એક વર્ષ સુધી જ જમીન રસવાળી રહે કે ન રહે.૩૪૮. તેમાં ચોથા આરામાં વરસાદ ઉત્તમ પ્રકારના અને યોગ્યકાળ વરસનારા હોય છે, તેથી જમીન સ્નિગ્ધ, સરસ અને ઘણા ફળને આપનારી હોય છે.૩૪૯. પ્રાયઃ તે આરામાં વિવર, દુર્ભિક્ષ, ઉપદ્રવો હોતા નથી, ચોર હોતા નથી અને રોગ, શોક, વિયોગ, આધિ, દુઃખ ને દુઃખી અવસ્થા વિગેરે અલ્પ હોય છે.૩૫૦. તે કાળે લોકો ન્યાયનું ઉલ્લંઘન કરતા નથી, પૂર્ણ આયુ સુધી જીવે છે. રાજાઓ પ્રાયઃ શ્રાવક (જૈન ધર્મ પાળનારા), ધાર્મિક અને ન્યાયમાં તત્પર હોય છે.૩૫૧. તે ચોથા આરામાં અનુક્રમે ૨૩ તીર્થંકરો થાય છે. ૧૧ ચક્રવર્તીઓ થાય છે અને નવ બળદેવવાસુદેવ થાય છે.૩૫ર. એક અવસર્પિણીમાં એકંદર ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ અને નવ વાસુદેવ તથ નવ બળદેવ થાય છે.૩પ૩. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ चतुष्पंचाशदित्येवं भवंति पुरुषोत्तमाः । स्युस्त्रिषष्टिरमी युक्ता नवभिः प्रतिविष्णुभिः ॥३५४॥ नवभिर्नारदैर्युक्तास्ते भवंति द्विसप्ततिः । तथैकादशरुद्राढ्याः स्युस्त्र्यशीतिः समुच्चिताः ॥ ३५५॥ चतुर्धेति वा पंचधा वाथ पोढा थवा सप्तधा विश्रुताः स्युः पुमांसः । जिनाश्चक्रिणः केशवा: सीरिणस्तद्विपक्षास्तथा नारदाः किंच रुद्राः ॥ ३५६ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्त्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वाद्भुते त्रिंशतैकोनेन प्रमितः समाप्तिमगमत्सर्गे निसर्गोज्ज्वलः ॥ ३५७॥ ।। इति श्रीलोकप्रकाशे एकोनत्रिंशत्तमः सर्गः समाप्तः || श्रीरस्तु || આ પ્રમાણે ૫૪ ઉત્તમ પુરુષો થાય છે તેમાં નવ પ્રતિવાસુદેવને ભેળવવાથી ૬૩ થાય છે. નવ નારદને ભેળવવાથી ૭૨ થાય છે. તેમ જ ૧૧ રુદ્રને ભેળવવાથી ૮૩ થાય છે. ૩૫૪-૩૫૫. કાલલોક-સર્ગ ૨૯ એ પ્રમાણે ઉત્તમ પુરુષોના ચાર, પાંચ, છ અને સાત પ્રકારો પ્રસિદ્ધ છે. તે તીર્થંકર, ચક્રી, વાસુદેવ અને બળદેવ એમ ચાર પ્રકારે, પ્રતિવાસુદેવ યુક્ત પાંચ પ્રકારે, નારદ યુક્ત છ પ્રકારે અને રુદ્ર યુક્ત સાત પ્રકારે સમજવા.૩૫૬. વિશ્વને આશ્ચર્ય પમાડે તેવી કીર્ત્તિવાળા શ્રીકીર્ત્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય, તેજપાળ ને રાજશ્રીના પુત્ર એવા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે જે કાવ્ય રચ્યું છે, તે નિશ્ચિત કરેલા જગતના તત્ત્વવડે અદ્ભુત એવા આ લોકપ્રકાશ નામના ગ્રંથમાં સ્વભાવે જ ઉજ્જ્વળ એવો ૨૯ મો સર્ગ સંપૂર્ણ થયો.૩૫૭. ઈતિ શ્રીલોકપ્રકાશ ૨૯ મો સર્ગ સંપૂર્ણ. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ | ૩થ વિંશત્તમ : ૨ | तत्र तीर्थंकरास्तु स्यु-रितस्तृतीयजन्मनि । विंशत्या सेवितैः स्थान-स्तीर्थकृन्नामहेतुभिः ॥१॥ तानि चैवं - अर्हत्१ सिद्ध २ प्रवचन ३ गुरवः ४ स्थविराः ५ स्तथा । बहुश्रुत ६ स्तपस्वी ७ च वात्सल्यान्येषु सप्तसु ॥२॥ अहँश्चतुर्धा नामादिः सिद्धाः कर्ममलोज्झिताः २। श्रुतं प्रवचनं संघ-स्तदाधारतयाथवा ३॥३॥ गुरुर्धर्मस्योपदेष्टा ४ स्थविरो वृद्ध उच्यते । वयश्चारित्रपर्याय-श्रुतैरेष त्रिधा भवेत् ॥४॥ षष्टिं वर्षाण्यतिक्रांतो वयःस्थविर उच्यते । पर्यायस्थविरो जात-विंशत्यब्दव्रतस्थितिः ॥५॥ सत्रार्थज्ञश्चतुर्थांगं यावद्योऽसौ श्रुतेन च । स्थविरः स्याद्यदुत्सर्गा-पवादादीनि वेत्त्यसौ ५ ॥६॥ હત સર્ગ ૩૦ માનું ભાષાંતર ૨૯મા સર્ગના અંતે બતાવેલ શલાકા પુરૂષોમાંથી જે ૨૪ તીર્થકરો છે, તે આ જન્મથી પાછલા ત્રીજે ભવે તીર્થંકર નામકર્મના હેતુરૂપ વિશ સ્થાનકની આરાધના દ્વારા થાય છે. ૧. તે વીશ સ્થાનકો આ પ્રમાણે-અરિહંત ૧, સિદ્ધ ૨, પ્રવચન ૩, આચાર્ય ૪, સ્થવિર ૫, બહુશ્રુત (ઉપાધ્યાય) ૬ અને તપસ્વી (મુનિ) ૭– આ સાતનું વાત્સલ્ય. તેમાં પ્રથમ અરિહંત કહ્યા છે, તે નામાદિ ચાર પ્રકારે સિદ્ધ સર્વકર્મમળથી રહિત, પ્રવચન તે શ્રુત અથવા તેના આધારભૂત સંઘ, ગુરુ તે ઘર્મના ઉપદેખા (આચાર્ય), સ્થવિર એટલે વૃદ્ધ તેના ત્રણ પ્રકાર-વયથી વૃદ્ધ, ચારત્રિપર્યાયથી વૃદ્ધ અને જ્ઞાનથી વૃદ્ધ-સાઠ વર્ષથી વધારે ઉમરના તે વયસ્થવિર, વીશ વર્ષ ઉપરાંતના ચારિત્રપર્યાયવાળા તે પર્યાયસ્થવિર, ચોથા સમવાયાંગસૂત્રસુધીના સૂત્રાર્થના જાણનાર તે શ્રુતસ્થવિર કે જે ઉત્સર્ગ અપવાદાદિના જાણકાર હોય. તે તે કાળની અપેક્ષાએ વધારે શ્રુતના અભ્યાસી તે બહુશ્રુત અને અનશનાદિ વિચિત્ર પ્રકારના ઉગ્ર તપ કરનારા તે તપસ્વી. એ સાતે ઉપરનો ભક્તિરાગ, લોકમાં તેના સભૂત ગુણની Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કાલલોક-સર્ગ ૩૦ तत्कालापेक्षया भूरि-श्रुतोऽत्र स्याबहुश्रुतः ६ । तपस्वी चानशनादि-विचित्रोग्रतपः स्थित: ७ ॥७॥ भक्तिरागो यथाभूत-गुणप्रख्यापनं जने । यथोचितोपचारश्च तेषां वात्सल्यमीरितं ॥८॥ सदा ज्ञानोपयोगश्च भवति स्थानमष्टमं ८ । सम्यक्त्वे ९ विनये १० चाव-श्यके ११ ऽतीचारवर्जनं ॥९॥ एतानि - नवमदशमैकादशानि स्थानानीति शेषः । शीलव्रतेषु निरती-चारत्वं द्वादशं पदं । व्रतान्यत्रोत्तरगुणाः शीलं मूलगुणाः स्मृताः १२ ॥१०॥ त्रयोदशं क्षणलवा-भिधानं स्थानमीरितं । तच्च प्रतिलक्षणलवं सदा वैराग्यभावनं १३ ॥११॥ तपश्चतुर्दशंस्थानं नानाविधतपःक्रियाः १४ । त्यागः पंचदशं साध्वा-धर्हान्नादिसमर्पणं १५ ॥१२।। बालादिवैयावृत्यं स्या-त्योडशं स्थानकं च तत् । शुद्धोपध्यन्नादिदान-मंगसंवाहनादि च ॥१३॥ જાહેર તથા યોગ્યભક્તિ, તે તેમનું વાત્સલ્ય કહ્યું છે. ૨-૮. હંમેશા જ્ઞાનોપયોગ તે આઠમું સ્થાન, સમ્યક્તમાં અતિચારનું વર્જવું તે નવમું, વિનયમાં અતિચારનું વર્જવું તે દશમું, છ આવશ્યકમાં અતિચારનું વર્જન તે અગ્યારમું. ૯. શીલવ્રતનું નિરતિચારપાલન, તે બારમું. અહીં શીલથી મૂળગુણ અને વ્રતોથી ઉત્તરગુણ સમજવા. १०. ક્ષણલવ નામનું તેરમું સ્થાન છે. તેમાં પ્રતિક્ષણ કે પ્રતિલવ સદા વૈરાગ્ય ભાવન કરવું તે. ૧૧. તપ એ ચૌદમું સ્થાન છે, તેમાં વિવિધ પ્રકારની તપક્રિયાનો સમાવેશ છે. દાન પંદરમું સ્થાન, તેમાં સાધુ વિગેરેને યોગ્ય અનાદિ આપવા તે. ૧૨. બાલાદિ મુનિની વૈયાવચ્ચ કરવી તે સોળમું સ્થાન છે. તે વૈયાવચ્ચમાં શુદ્ધ ઉપધિ, અન્નપાનાદિ લાવી આપવું તેમ જ અંગનું સંવાહન કરવું-એ વિગેરેનો સમાવેશ છે. ૧૩. Page #288 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનક તપ ૨૫૩ तथोक्तं प्रश्नव्याकरणांगे केरिसए पुण आराहए वयमिणं ? जे से उवहिभत्तपाणसंगहदाणकुसले, अच्चंत बालदुब्बलवुड्ढखवगपवत्तिआयरियउवज्झायसाहम्मियतवस्सीकुलगणसंघचेइयढे य निज्जरठ्ठी वेयावच्चं अणिस्सियं दसविहं बहुविहं करेइ । अत्र श्रीजिनप्रतिमाया अनोपधिदानांगसंवाहनाद्यसंभवाच्चैत्यस्य किं वैयावृत्त्यमिति यत्कश्चिच्चैत्यापलापी गुरुकर्मा शंकते तत्र जक्खा हु वेयावडियं करेंति तम्हा उ एए निहया कुमारा' इत्युत्तराध्ययनोक्तहरि-केशिमहर्षिवचनात् अवज्ञानिवारणादेरपि वैयावृत्त्यत्वमित्यादि युक्त्या समाधेयं १६॥ समाधिः स्यात्सप्तदशं स्थानं दुर्ध्यान-वर्जनम् । चित्तस्वास्थ्योत्पादनं वा गुर्वादेविनयादिभिः ॥१४॥ अत्राद्यः पक्ष आवश्यकवृत्तौ, द्वितीयस्तु ज्ञाताधर्मकथांगमल्ल्यध्ययनवृत्तौ १७. તે વિષે શ્રીપ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં કહ્યું છે કે-“આ વ્રતનું આરાધન કેવી રીતે કરવું?' ઉત્તર - ‘ઉપધિ અને ભાત પાણી લાવવામાં ને આપવામાં કુશળ, અત્યંત બાળ, દુર્બળ, વૃદ્ધ, પક, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, સાધર્મિક (સાધુ), તપસ્વી, કુળ, ગણ, સંઘ અને ચૈત્ય-એમને માટે નિર્જરાર્થી મુનિ અનિશ્ચિતપણે (સતત) દશવિધ સ્થાનમાં બહુવિધ વૈયાવચ્ચ કરે. અહીં જિનપ્રતિમાને અંગે અન્ન અને ઉપધિનું આપવું અને અંગસંવાહના કરવી વિગેરેનો અભાવ હોવાથી ચૈત્યની વૈયાવચ્ચે શી રીતે કરે? એમ ચૈત્યનો અપલાપ કરનાર કોઈક ભારેકર્મી શંકા કરે, તો આ સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલા હરિકેશી મહર્ષિના વચન પ્રમાણે જે કોઈ ચૈત્ય (જિનપ્રતિમા) ને અપલાપ કરનારો ગુરુકમ હોવાથી ભગવંતના પૂજ્યપણામાં શંકા કરે, તેને અટકાવીને યક્ષ વૈયાવચ્ચ કરે તે કારણે એ જિનપ્રતિમાનું અપમાન કરનાર તે કુમારોને યક્ષે હણ્યા છે. એટલા ઉપરથી સમજવું કે-જિનપ્રતિમાની અવજ્ઞા કરનારનું નિવારણ કરવું, તે તેમની વૈયાવચ્ચ છે. આ પ્રમાણે યુક્તિથી સમાધાન કરવું.” હવે સત્તરમું સમાધિસ્થાન છે, તેમાં દુર્ગાન છોડીને અને ગુર્નાદિના વિનય દ્વારા તેમને ચિત્તસ્વાથ્ય ઉપજાવવું તે. ૧૪. અહીં પહેલો પક્ષ આવશ્યકવૃત્તિ અનુસાર અને બીજો પક્ષ શ્રી જ્ઞાતાધર્મકથાગમાં મલ્યધ્યયનની વૃત્તિ અનુસાર સમજવો. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કાલલોક-સર્ગ ૩૦ अष्टादशमपूर्वस्य ज्ञानस्य ग्रहणादरः १८ । एकोनविंशतितमं श्रुतस्य बहुमाननं १९ ॥१५॥ स्थानमंत्यं प्रवचन-प्रभावनमिहोदितं । तत्कुर्यात् श्रुतवान् धर्म-कथादिगुणवांस्तथा २० ॥१६॥ तथाहुः - सम्मइंसणजुत्तो सइ सामत्ये पभावगो होइ । सो पुण इत्य विसिठ्ठो निद्दिठो अठ्ठहा सुत्ते ॥१७॥ पावयणी १ धम्मकही २ वाई ३ नेमित्तिओ ४ तवस्सी य ५ । विज्जा ६ सिद्धो ७ य कई ८ अठेव पभावगा भणिया ॥१७ALI एषु द्वित्रादिभिः स्थानैः सर्वैर्वा सेवितैर्भृशं । जिननामार्जयन्मर्त्यः पुमान् स्त्री वा नपुंसकं ॥१८॥ तथाहुः श्रीभद्रबाहुस्वामिपादा: नियमा मणुयगईए इत्थीपुरिसेयरो व सुहलेसो । __ आसेवियबहुलेहिं वीसाए अन्नयरएहिं ॥१९॥ नियमान्मनुष्यगतौ बद्ध्यते, कस्तस्यां बनातीत्याशंक्याह-स्त्री पुरुष इतरो वेति नपुंसक इत्यावश्यकहारिभद्यां અઢારમું સ્થાન અપૂર્વ જ્ઞાનના પ્રહણમાં આદર, ઓગણીશમું શ્રતનું બહુમાન. ૧૫. અને વીશમું પ્રવચનની પ્રભાવનારૂપ કહેલું છે. તે પ્રભાવના જ્ઞાની અને વ્યાખ્યાતા કરી શકે છે.૧૬. કહ્યું છે કે સમ્યગ્દર્શન યુક્ત મનુષ્ય જો સામર્થ્ય હોય તો શાસનનો પ્રભાવક હોય છે. અને સૂત્રમાં વિશિષ્ટ પ્રભાવક આઠ પ્રકારના કહ્યા છે. ૧૭. પ્રાચની ૧, ધર્મકથી ૨, વાદી ૩, નૈમિત્તિક ૪, તપસ્વી ૫, વિદ્યાવાન્ ૬ સિદ્ધ છે, અને ॐव ८-से 16 प्रभाव छ. १७. A. ઉપર બતાવેલા વીશ સ્થાનકોમાંથી બે, ત્રણ વિગેરે અથવા બધા સ્થાનોની આરાધનાથી પુરુષ, સ્ત્રી કે નપુંસક આદિ ત્રણે વેદમાં વર્તતો મનુષ્ય તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૧૮. તે વિષે શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે- “નિશ્ચયે મનુષ્યગતિમાં, સ્ત્રી, પુરુષ કે નપુંસક, શુભલેશ્યાવાળો વીશમાંથી અન્યતર એક અથવા ઘણા સ્થાનોના સેવન વડે તીર્થંકર નામકર્મ Miधे छे' १८. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ તીર્થંકર નામ કર્મ બંધનો સમય तृतीयकर्मग्रंथे तु बंधस्वामित्वनिरूपणे प्रथमनरकत्रयनारको वैमानिक देवो गर्भजमनुष्यश्च सम्यक्त्वादिगुणस्थानवर्तिनस्तीर्थकृन्नामकर्म बभ्रतीत्युक्तमिति ज्ञेयं । ___ अत्र चैवमुपपत्ति:-बद्धतीर्थंकरनामा मनुष्यो मृत्वा नरकदेवगत्योरुत्पन्नस्तत्रापि तीर्थंकरनामकर्म बध्नाति, जिननामकर्मणः सततबंधकालस्योत्कृष्टतस्त्रयस्त्रिंशत्सागरोपम-मानस्यानुत्तरसुरानाश्रित्य शतके प्रोक्तत्वात्, इति कार्मग्रंथिकैर्गतित्रये जिननामबंध उक्तः, प्रथमतस्तु मनुष्य एव तबंधमारभत इत्यावश्यके 'नियमा मणुअगईए' इति निरूपितमिति । यद्वा नरकस्वर्गगत्योः सामान्येन जिननाम्नो बंध: स्यात् निकाचितबंधस्तु तस्य मनुजगतावेवेत्यावश्यके 'नियमा मणुए' इत्याधुक्तं भावीति संभाव्यते । एतत्संग्रहश्चैवमावश्यकषष्ठांगादिषुअरिहंत १ सिद्ध २ पवयण ३ गुरु ४ थेर ५ बहुस्सुए ६ तवस्सीसु ७ । वच्छल्लया य तेसिं अभिक्खनाणोवओगे य ८ ॥१९॥ दंसण ९ विणए १० आव-स्सए ११ य सीलव्वए १२ निरइयारो । खणलव १३ तव १४ च्चियाए १५ वेयावच्चे १६ समाही य १७ ॥१९ब।। નિશ્ચયે તે મનુષ્યગતિમાં જ બંધાય છે. તે મનુષ્યગતિમાં કોણ બાંધે? એવી આશંકાના ઉત્તરમાં સ્ત્રી, પુરુષ કે ઈતર એટલે નપુંસક'' એમ આવશ્યક હારિભદ્રીમાં કહ્યું છે. પરન્તુ ત્રીજા કર્મગ્રંથમાં તો બંધસ્વામિત્વની નિરૂપણામાં “પહેલી ત્રણ નરકનો નારકી, વૈમાનિક દેવ અને ગર્ભજ મનુષ્ય સમ્યક્તાદિ ગુણસ્થાને વર્તતો હોય તે તીર્થંકરનામકર્મ બાંધે” એમ કહ્યું છે. આ હકીકતની ઉપપત્તિ-સમન્વય આ રીતે કરવી કે તીર્થંકરનામકર્મ જેણે બાંધ્યું છે, એવો મનુષ્ય મરણ પામીને પ્રથમની ત્રણ નરકમાં અથવા વૈમાનિક દેવમાં ઉપજે છે, અને ત્યાં પણ તીર્થંકર નામકર્મ બાંધે છે. એટલે તેમાં દળીયાં મેળવે છે. જિનનામકર્મનો સતત બંધકાળ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ પ્રમાણ અનુત્તર વિમાનના દેવોને આશ્રયી પાંચમા શતકકર્મગ્રંથમાં કહેલ છે. એટલે કાર્મગ્રંથિકોએ ત્રણ ગતિમાં જિનનામનો બંધ કહ્યો. પ્રથમ તો મનુષ્ય જ તેના બંધનો આરંભ કરે છે, એવા વિચારથી શ્રી આવશ્યકમાં ‘નિયમો મણુઅગઈએ” એમ કહેલું છે. તેનું સમાધાન કરી લેવું અથવા નરકમાં ને દેવગતિમાં સામાન્યપણે તેનો બંધ હોય છે; નિકાચિત બંધ તો મનુષ્યગતિમાં જ થાય છે એવો શ્રી આવશ્યકના નિયમો મણુએ કથનનો આશય હોય એમ પણ સંભવે છે. આ વીશ થાનકનો સંગ્રહ શ્રી આવશ્યકમાં અને ષષ્ઠાંગ વિગેરેમાં આ પ્રમાણે છે-અરિહંત ૧ સિદ્ધ ૨, પ્રવચન ૩, ગુરુ ૩, સ્થવિર ૫, બહુશ્રુત ૬, તપસ્વી ૭, આ સાતનું વાત્સલ્ય, વારંવાર Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કાલલોક-સર્ગ ૩૦ अपुवनाणगहणे १८ सुअभत्ती १९ पवयणे पभावणया २० । एएहिं कारणेहिं तित्ययरत्तं लहइ जीवो ॥१९क।। एतत्तपोविधिसंप्रदायश्चैवं - चेत्करोत्युपवासेण विंशतिस्थानकं तपः । तदा विंशत्योपवासै-रेका पंक्तिः समाप्यते २० ॥ निरंतरं कृत्यऽशक्तौ सांतरां तां करोति चेत् । पंक्तिरेका पूरणीया तत्षण्मासांतरे ध्रुवं ॥२॥ विंशत्या पंक्तिभिशेतत्तपो भवति पूरितं । उपवासानां चत्वारि शतानीह भवंति तत् ॥२२॥ एवं शक्त्यनुसारेण प्राज्ञैः षष्ठाष्टमादिभिः । मासक्षपणपर्यंतै-स्तप एतद्विधीयते ॥२३॥ पंचशक्रस्तवपाठो-त्कृष्टा या चैत्यवंदना । सावश्यं विधिना कार्या तपस्यत्रोपवैणवं ॥२४॥ જ્ઞાનોપયોગ ૮, દર્શન ૯, વિનય ૧૦, આવશ્યક ૧૧, શીલવ્રત (નિરતિચાર) ૧૨, ક્ષણભવ ૧૩, તપ ૧૪, દાન ૧૫, વૈયાવચ્ચ ૧૬, સમાધિ ૧૭, અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૮, શ્રુતભક્તિ ૧૯, પ્રવચનપ્રભાવના ૨૦. આ કારણોવડે જીવ તીર્થકરત્વને મેળવે છે. ૧૯ અ.બ.ક. એ તપનો વિધિ આ પ્રમાણે છે – જો ઉપવાસવડે વીશસ્થાનકને આરાધે તો વીશ ઉપવાસ વડે એક પંક્તિ (એક પદની આરાધના) પૂર્ણ થાય છે. ૨૦. આ પ્રમાણે સતત વીશ ઉપવાસ (આંતરે પારણું કરીને પણ) કરી ન શકે તો આંતરે આંતરે ઉપવાસ કરે, પણ છ માસમાં તો એક પંક્તિ (વીશ ઉપવાસ) જરૂર પૂર્ણ કરે. ૨૧. એ પ્રમાણે વીશ પંક્તિ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. એટલે તેમાં કુલ ૪૦૦ ઉપવાસ થાય છે. ૨૨. આ પ્રમાણે શક્તિઅનુસાર બુદ્ધિમાનોએ છzઅમાદિ યાવત માસ ક્ષમણ આદિથી આ તપ કરવો. (એટલે ૪૦૦ ઉપવાસને બદલે યાવત્ ૪૦૦ માસક્ષમણ કરવા, આ પ્રમાણે નંદનમુનિએ કરેલ છે.) ૨૩. તપને દિવસે પાંચ શકસ્તવવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના વિધિ પ્રમાણે જિનપ્રતિમાની સન્મુખ અવશ્ય કરવી. ૨૪. Page #292 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનક તપની વિધિ एकैकस्यामत्र पंक्ता- वेकैकेन दिनेन च । क्रमेणाराधयेद्भक्त्या स्थानकानीति विंशतिं ॥२५॥ आद्ये नमोऽर्हद्भ्य इति द्विसहस्री जपे । अर्हद्भक्तिं विशेषेण कुर्वीत स्तवनादिभिः ॥ २६॥ अन्येष्वपि दिनेष्वेव - माराध्यास्ते पुरोदिता: । ज्ञानक्रियाद्यास्तु शुद्ध-पाठाभ्यासादरादिभिः ॥ २७॥ रागद्वेषादयो दोषा वर्जनीया विशेषतः । तपोदिने जपेन्मौनी वक्ष्यमाणपदानि च ॥२८॥ सांप्रतीनानि जापपदानि चैवं अरिहंत १ सिद्ध २ पवयण ३ आयरिया ४ थेर ५ वायगा ६ साहू ७ । नाणं ८ दंसण ९ विणया १० चारित्तं १९ बंभवयधारी १२ ॥२८॥ किरियाणं च १३ नमो तह तवस्स १४ सिरिगोयमस्स १५ य जिणाणं १६ । चारित्तं १७ नाम १८ सुआ १९ तित्थं २० इअ वीस जावपया ||२८|| अत्र सर्वत्रापि नमो अरिहंताणं, नमो सिद्धाणं नमो पवयणस्स, इत्यादि पाठक्रमो ज्ञेयः । ૨૫૭ દરેક પંક્તિમાં અને દરેક દિવસે અનુક્રમે ભક્તિવડે વીશ પદોનું આરાધન કરવું. ૨૫. પહેલે દિવસે નમોઽર્હત્મ્યઃ એ પદનો બે હજાર જાપ કરવો અને અરિહંતની ભક્તિ સવિશેષપણે स्तवनाहिवडे रवी. २७. બીજા દિવસોમાં પણ એ જ પ્રમાણે પૂર્વે કહેલા અરિહંતાદિને આરાધવા, અને જ્ઞાનક્રિયા વિગેરેને શુદ્ધ પાઠ, અભ્યાસ અને આદર-બહુમાનાદિવડે આરાધવા. ૨૭. તપને દિવસે રાગદ્વેષાદિ દોષને વિશેષપણે વર્જવા અને મૌનપણે આગળ કહેવાશે તે પદોનો જાપ २वो. २८. વર્તમાન કાળમાં જાપપદો આ પ્રમાણે છે ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન, ૪ આચાર્ય, ૫ સ્થવિર, ૬ વાચક, ૭ સાધુ ૮, જ્ઞાન, ૯ દર્શન ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨ બ્રહ્મવ્રતધારી ૧૩ ङिया १४ त५, १५ श्री गौतम, १८ भिन, १७ यारित्र, १८ अपूर्वज्ञान १८, श्रुत ने २० तीर्थ. खावीश पहनो भय वो २८ A.B. તેમાં સર્વત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો પવયણસ્સ ઈત્યાદિ પાઠનો ક્રમ જાણવો. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કાલલોક-સર્ગ ૩૦ केचिच्चैकैकया पंक्त्या स्थानमेकैकमेव हि । आराधयंति विंशत्या पंक्तिभिस्तानि विंशतिं ॥२९॥ उद्यापनादिविधिस्तु संप्रदायादवसेयः तपोऽशक्तः पुनः स्थान-मेकं द्वे सकलानि वा । यथाशक्ति स्फुरद्भक्तिः सेवेत श्रेणिकादिवत् ॥३०॥ एवं साधुः श्रावको वा साध्वी वा श्राविकापि वा । अमून्याराधयन् स्थाना-न्याप्नोति जिनसंपदं ॥३१॥ तीर्थकृन्नामकर्मैत-द्वेद्यते जिनपुंगवैः । विश्वोपकारैरग्लान्या धर्मार्थकथनादिभिः ॥३२॥ तथाहुरावश्यकनियुक्तिकृतः - तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं । बज्झइ तं तु भयवओ तइयभवोसक्कइत्ताणं ॥३३॥ ૩થાતિત્વા : યુ-તે વૈમાનિવનાશિન: | प्रानिबद्धायुषश्चाधः शैलावध्येव नारकाः ॥३४॥ કેટલાક એક-એક પંક્તિ (વીશ ઉપવાસ) વડે એક-એક સ્થાનને આરાધે છે, તે વીશ પંક્તિ વડે વીશ સ્થાનને આરાધે છે. ૨૯. તેના ઉદ્યાપનનો વિધિ સંપ્રદાયથી જાણી લેવો. તપની અશક્તિવાળા એક બે અથવા બધા સ્થાન યથાશક્તિ આરાધે છે અને શ્રેણિકાદિની જેમ સ્કુરાયમાન ભક્તિથી તેની સેવન કરે છે. ૩૦. આ પ્રમાણે સાધુ, શ્રાવક, સાધ્વી અથવા શ્રાવિકા આ સ્થાનોને આરાધીને તીર્થકરપદને પ્રાપ્ત કરે છે. ૩૧. અને એ તીર્થકર નામકર્મને જિનેશ્વરો (તીર્થકરપણાના ભવમાં કેવળજ્ઞાન પામ્યા પછી) સતત વિશ્વને ઉપકારક ધર્મદેશના આપવાદિવડે વેદે છે. ૩૨. શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે– “તે કેવી રીતે વેદે ? ઉ. સતત ધર્મદેશનાદિ દ્વારા અને ભગવંત તે કર્મ, પાછલે ત્રીજે ભવે એક જ વાર બાંધે. (નિકાચિત કરે) છે.” ૩૩. હવે જેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, તે વૈમાનિક દેવ થાય, પણ જો પ્રથમ આયુષ્ય બાંધ્યું હોય, તો નીચે ત્રીજી નરક સુધી નારકી થાય છે. ૩૪. Page #294 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરનો જીવ ક્યાંથી આવે છે? ૨૫૯ तथोक्तं संग्रहण्या-सुरनेरइएहिं चिअ हवंति हरिअरिहचक्किबलदेवा । चउविहसुरचक्किबला वेमाणिअ हंति हरिअरिहा ॥३४AL वसुदेवचरिते तु नागकुमारेभ्योऽप्युद्धृतोऽनंतरमैरवतक्षेत्रेऽस्यामवसर्पिण्यां जिन उक्त इति યં | तेजोऽभिवर्द्धते तेषां देवानां च्यवनावधि । न प्रादुष्यंति चिह्नानि च्यवनस्यान्यदेववत् ॥३५॥ अन्येषामपि विज्ञेय-मेतदंत्यशरीरिणां । तेऽन्यव्यपेक्षया स्वल्प-पीडाः स्युर्नारका अपि ॥३६॥ ततश्चयुत्वा कर्मभूमौ सज्जातिकुलशालिनः । क्षत्रियस्योच्चगोत्रस्य प्राज्यराज्यर्द्धिराजिनः ॥३७॥ उत्कृष्टभागधेयस्य गुणाढ्यस्य महीपतेः । पल्या कुक्षौ सुशीलाया गर्भत्वेनोद्भवंति ते ॥३८॥ स्वर्गाद्वा नरकाद्वा ये यस्मादायांति तीर्थपाः । ज्ञानत्रयं ते तत्रत्यं विभ्रते गर्भगा अपि ॥३९॥ શ્રી સંગ્રહણીમાં કહ્યું છે કે- “દેવ ને નારકી, ત્યાંથી નીકળીને વાસુદેવ, અરિહંત, ચક્રવર્તી ને બળદેવ થાય છે, તેમાં ચાર પ્રકારના દેવમાંથી ચક્રવર્તી ને બળદેવ થાય છે. વાસુદેવ ને અરિહંત વૈમાનિકમાંથી જ થાય છે.'' પણ વાસુદેવચરિત્રમાં તો નાગકુમારથી નીકળીને અનંતરભવે ઐરાવત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં એક તીર્થકર થયાનું કહ્યું છે, તે પ્રસંગોપાત જણાવ્યું છે. તીર્થંકર થનાર દેવ તેના ચ્યવનકાળ સુધી તેજમાં વૃદ્ધિ પામતો જ રહે છે અને તેને અન્ય દેવોની જેમ અવનના ચિહ્નો થતા નથી. ૩૫. બીજા ચરમશરીરી દેવા માટે પણ તે પ્રમાણે સમજવું. નારકીપણામાં પણ બીજા નારકીઓ કરતાં તેમને અલ્પ પીડા હોય છે. ૩૬. હવે ત્યાંથી અવીને કર્મભૂમિમાં ઉત્તમ જાતિકુળવાળા, ઉચ્ચ ગોત્રવાળા અને મોટી રાજ્ય ઋદ્ધિવાળા ઉત્કૃષ્ટ ભાગ્યશાળી અને ગુણાત્ય ક્ષત્રિય રાજાની સુશીલા પત્નીની કુક્ષિમાં ગર્ભપણે અવતરે. ૩૭–૩૮. સ્વર્ગ કે નરકમાંથી આવેલા તીર્થકરોને પૂર્વભવમાં જેટલા પ્રમાણવાળા ત્રણ જ્ઞાન હોય, તેટલા ગર્ભમાં પણ હોય છે. ૩૯. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ समोस 30 जानंत्येष्यदतीतं च च्यवनं तत्क्षणे तु न । .. गर्भोत्पत्तिक्षणेऽप्येषां स्यादेवं महिमोदयः ॥४०॥ अशिवोपद्रवादीनां भवत्युपशमः क्षितौ । नारका अपि मोदंते क्षणं प्राप्तसुखोदयाः ॥४१॥ उदयाभिमुखस्तीर्थं-करार्कः समभूदिति । ज्ञात्वासनप्रकंपेन मुदिता नाकिनायकाः ॥४२॥ सिंहासनात्समुत्थाय विनयात्त्यक्तपादुकाः । पदान्यागत्य सप्ताष्टौ श्रीजिनाभिमुखं रयात् ॥४३॥ पंचांगप्रणिपातेन प्रणम्य जगदीश्वरान् । घटितांजलयः कुर्युः स्तुतिं शक्रस्तवेन ते ॥४४॥ अत्र सक्कस्स य आसणं चलिअं सिग्धं आगमणं भणइ, यावत्तव पुत्तो पढमधम्मचक्कवट्टी भविस्सति, केइ भणंति-बत्तीसपि इंदा आगंतूण वागरिंति, इत्यावश्यकहारिभद्यां श्रीऋषभगर्भावताराधिकारे, सक्कस्स य आसणकंपो यावत् वाणारसीमागंतूण भयवतो जणणिं अहिनंदइ, इति केशीगौतमीयोत्तराध्ययनप्राकृतवृत्तौ । તેઓ અતીત ને અનાગતકાળની હકીકત ચ્યવીશ અથવા અવ્યો-એમ જાણે, પણ એવન સમય અલ્પ હોવાથી ન જાણે, ગર્ભોત્પત્તિના સમયે પણ આ પ્રમાણે તેમનો મહિમા હોય. ૪૦. સર્વ પૃથ્વી પર ઉપદ્રવ શાંત થાય અને નારકી પણ ક્ષણવાર સુખોદયની પ્રાપ્તિથી હર્ષ પામે. ૪૧. તીર્થકરરૂપી સૂર્ય ઉગવાનો છે–એમ આસનનાં પ્રકંપથી જાણીને ઈદ્રો હર્ષ પામે છે. ૪૨. પછી સિંહાસનથી ઊઠી, પાદુકા તજી, વિનયપૂર્વક સાત આઠ પગલાં ઉતાવળે પ્રભુ સન્મુખ આવીને શ્રી જગદીશ્વરને પંચાંગ પ્રણિપાતવડે નમસ્કાર કરીને, અંજલિ જોડી શકસ્તવવડે સ્તુતિ કરે. ૪૩-૪૪. અહીં શકનું આસન ચલાયમાન થાય અને શીધ્રપણે માતા પાસે આવીને કહે કે–તમારો પુત્ર પ્રથમ ધર્મચક્રવર્તી થશે-એમ કહેલ છે. કોઈ કહે છે કે બત્રીશ દ્રો માતા પાસે આવીને કહે છે–આ પ્રમાણે આવશ્યકતારિભદ્રિયટીકામાં શ્રી ઋષભદેવના ગર્ભાવતારના અધિકારમાં કહ્યું છે. “શકનું આસન કંપ્યું અને યાવત્ તેણે વાણારસીમાં આવી ભગવંતની માતાને અભિનંદન કર્યું. આ પ્રમાણે શ્રીઉત્તરાધ્યયનના કેશી-ગૌતમીય અધ્યયનની પ્રાકૃત વૃત્તિમાં કહ્યું છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ માતાના ચૌદ સ્વપ્ના इदं हि घटते यस्मा-द्गर्भवासदिने मुदा । वंदितोऽयं समागत्य सहावाभ्यां सुरेश्वरैः ॥४४A॥ इति श्रीशांतिचरित्रे श्रीशांतिनाथमातापितृवचनमित्यादि श्यते, ततो विस्तरतः प्रथमकल्याणकोत्सवपद्धतिर्बहुश्रुतेभ्योऽवसेया । तस्मिन्नवसरे वास-भवने स्वर्गृहोपमे । स्वःशय्योपमशय्यायां शयिता सा मृगेक्षणा ॥४५॥ समधातुः सुप्रसन्न-चित्ता स्वप्नांश्चतुर्दश । निशीथे गर्भमायाति जिने साक्षादिवेक्षते ॥४६॥ गजं तत्र चतुर्दतं शुभ्रमैरावणोपमं । शुभं दांतं दीप्रदंतं वृषं पिंडमिव त्विषां ॥४७॥ तीक्ष्णदंष्ट्र लोलनेनं हर्यक्षं शूरमुज्ज्वलं । देव्याः श्रियोऽभिषेकं च क्रियमाणं दिशां गजैः ॥४८॥ सौरभाकृष्टमधुपां नानापुष्पमयीं सजं । पूर्ण चंद्रं नवनीत-मिवोन्नीतं सुधांबुधेः ॥४९॥ सहसकिरणं लोकलोचनालोकनौषधं । शुभ्रमभ्रंलिहं कंप॑ हर्यक्षांकं महाध्वजं ॥५०॥ શ્રી શાંતિનાથ ચરિત્રમાં-ગર્ભવાસને દિવસે હર્ષપૂર્વક ઈદ્ર આવીને અમને તથા પ્રભુને વંદના ४२. तेथी मा पात घटे ४ छ. ४४ A. એવું શ્રી શાંતિનાથના માતાપિતાનું વચન દેખાય છે. આ પ્રમાણે હોવાથી પ્રથમ કલ્યાણકના ઉત્સવની પદ્ધતિ બહુશ્રુતોથી જાણી લેવી. દેવગૃહ જેવા વાસગૃહમાં, દેવશયા જેવી શય્યામાં મૃગસમાન નેત્રવાળા, સમધાતુવાળા, સુપ્રસન્ન ચિત્તવાળા, એવા સુતેલા માતા જે રાત્રિએ જિનેશ્વર ગર્ભમાં આવે છે, તે રાત્રિએ મધ્યરાત્રિને વખતે स्पष्ट यौह स्वप्न हे छे. ४५-४६. તે ચૌદ સ્વપ્ન આ પ્રમાણે-ચાર દાંતવાળો, ઉજ્વળ ઐરાવણ જેવો હસ્તી ૧, ઉજ્વળ, શાંત, દેદીપ્યમાન દાંતવાળો, જાણે કાંતિનો પિંડ હોય તેવો વૃષભ ૨, તીક્ષ્ણ દાઢવાળો, ચપળ નેત્રવાળો, શૂરવીર અને ઉજ્વળ સિંહ ૩, દિગ્ગજોવડે અભિષેક કરાતી લક્ષ્મીદેવી ૪, સુગંધવડે આકર્ષિત થયેલા ભ્રમરોવાળી અને નાના પ્રકારના પુષ્પ વડે ગુંથેલી માળા ૫, ક્ષીરસાગરમાંથી નીકળેલો જાણે માખણનો પિંડ હોય તેવો પૂર્ણ ચંદ્ર દ, લોકોના નેત્રોને જોવા માટે અપૂર્વ ઔષધિ જેવો સૂર્ય ૭, ઉજળો, આકાશ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કાલલોક-સર્ગ ૩૦ कलशं जलसंपूर्ण रौप्यं पद्मप्रतिष्ठितं । पूर्णं पद्मसरः पद्मप्रकरालंकृतोदकं ॥५॥ वियच्चुंबिचलल्लोलकल्लोलं क्षीरसागरं । दीप्यमानं विमानं च दिव्यतूर्यत्रिकांचितं ॥५२॥ अनर्घ्यनानारत्नानां निकर मंदरोच्छ्रितं । नि ममुज्ज्वलज्वालं घृतसिक्तं महानलं ॥५३॥ श्रेयस्करान् महास्वप्नान् सुखदान् कीर्तनादपि । निरीक्ष्यैतान्मृगाक्षी सा भृशं प्रमुदिता भवत् ॥५४॥ निर्गत्य नरकाद्यस्याः कुक्षावेति जगत्पतिः । स्वभावात्सा विमानस्य स्थाने भवनमीक्षते ॥५५॥ सार्वभौमस्य मातापि स्वप्नानेतानिरीक्षते । किंतु किंचिन्नन्न्यूनकांती-नर्हन्मातुरपेक्षया ॥५६॥ तथा चोक्तं - चतुर्दशाप्यमून् स्वप्नान् या पश्येत् किंचिदस्फुटान् । सा प्रभो प्रमदा सूते नंदनं चक्रवर्तिनं ॥५६AI સુધી લાંબો, કંપતો અને સિંહના ચિન્હવાળો મહાધ્વજ ૮, જળથી ભરેલો, રૂપાનો પદ્મવડે ઢાંકેલો કળશ ૯, પદ્મના સમૂહથી અલંકૃત પાણીવાળું પૂર્ણ પદ્ધસરોવર ૧૦, આકાશને ચુંબન કરતા ઉછળતા ચપળ તરંગોવાળો ક્ષીરસમુદ્ર ૧૧, દિવ્ય એવા ત્રણ પ્રકારના વાગતા વાજિંત્રયુક્ત દીપતું એવું દેવવિમાન ૧૨, અમૂલ્ય એવા વિવિધ પ્રકારના રત્નોનો મેરુપર્વત જેવડો ઢગલો ૧૩, નિર્ધમ, ઉજ્વળ જ્વાળાવાળો અને ઘીથી સીંચેલો એવો અગ્નિ. ૧૪, ૪૭–૧૩. આ પ્રમાણે શ્રેયસ્કર અને નામ લેવાથી પણ સુખ આપનાર એવા મહાસ્વપ્નો જોઈને મૃગાક્ષી, એવી તે રાણી ઘણી હર્ષિત થાય છે. ૫૪. તીર્થંકર નરકમાંથી નીકળીને જે માતાની કુક્ષિમાં આવ્યા હોય તે માતા સ્વભાવથીજ વિમાનને સ્થાને ભવન દેખે છે. પપ. ચક્રવર્તીની માતા પણ આ જ ચૌદ સ્વપ્નો દેખે છે, પણ તે અરિહંતની માતાથી જોવાયેલા કરતાં કાંઈક હીન કાંતિવાળા હોય છે. પ૬. કહ્યું છે કે ““હે સ્વામી આજ ચૌદ સ્વપ્નો કાંઈક અસ્કુટ એવા જે માતા જુએ છે, તે ચક્રવર્તી એવા પુત્રને જન્મ આપે છે. ૫૬ A. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ કોની માતા કેટલા સ્વપ્નો જુએ ? इयं पुनर्जया देवी स्फुटानेतानलोकत । तन्नाथ त्रिजगन्नाथं जिनं सा जनयिष्यति ॥५६।।। इति श्रीवासुपूज्यचरित्रे । यस्याः पुत्रो भवेत्सार्वभौमोऽहंश्चेह जन्मनि । सा द्विः स्वप्नानिमान् पश्ये-त्तथोक्तं पूर्वसूरिभिः ॥५७॥ अचिरा नाम तत्पत्नी शीललीलासमुज्वला । सा द्विश्चर्तुदश स्वप्ना-निशाशेषे व्यलोकयत् ॥५८॥ इति वृद्धशजयमाहात्म्ये । एषामन्यतरान् सप्तालोकयेद्वासुदेवसूः । चतुरो बलदेवांबा-थैकं मांडलिकप्रसूः ॥५९।। प्रतिकेशवमाता तु त्रीन् स्वप्नानवलोकयेत् । मातैकं पश्यति स्वप्नं मुनेरपि महात्मनः ॥६०॥ तथा चोक्तं सप्ततिशतस्थानके जिणचक्कीणय जणणी नियंति चउदस गयाइवरसुविणे । सग चउ तिण्णि इगाई हरिबलपडिहरिमंडलियमाया ॥६०A।। આ જયાદેવીએ તો એ ચૌદ સ્વપ્નો બહુ સ્પષ્ટ જોયા છે તેથી હે નાથ ! તે ત્રણ જગતના નાથ એવા જિનને જન્મ આપશે.'' ૫૬ B. આ પ્રમાણે શ્રી વાસુપૂજ્યચરિત્રમાં કહ્યું છે. જે માતાનો પુત્ર એક જન્મમાં અરિહંત ને ચક્રવર્તી બે પદવીધર થવાનો હોય, તેની માતા બે વખત આ ચૌદ સ્વપ્નો જુએ છે. તે મુજબ પૂર્વાચાર્યોએ કહ્યું છે. પ૭. કે – “શીલની લીલાવડે સમુક્તળ એવી અચિરા નામે વિશ્વસેન રાજાની પત્નીએ શેષ રાત્રીએ પૂર્વોક્ત ચૌદ સ્વપ્નોને બે વાર જોયાં' ૫૮. આ પ્રમાણે શ્રીવૃદ્ધશત્રુ જયમાહાભ્યમાં કહ્યું છે. આ ચૌદમાંથી કોઈ પણ સાત સ્વપ્નો વાસુદેવની માતા જુએ છે. બળદેવની માતા ચાર સ્વપ્નો જુએ છે અને માંડલિક રાજાની માતા એક સ્વપ્ન જુએ છે. ૫૯. પ્રતિવાસુદેવની માતા ત્રણ સ્વપ્નો જુએ છે અને મહામુનિની માતા પણ એક સ્વપ્ન જુએ છે. ૬૦. શ્રી સપ્તતિશતસ્થાન ગ્રંથમાં કહ્યું છે કે “તીર્થકર અને ચક્રવર્તીની માતા હાથી વિગેરે શ્રેષ્ઠ ચૌદ સ્વપ્નો જુએ છે, અને સાત, ચાર, ત્રણ અને એક સ્વપ્ન વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ ને માંડલિકની માતા અનુક્રમે જુએ છે.' ૬૦ A. Page #299 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૦ श्रीहीरप्रश्नोत्तरेऽप्युक्तं-प्रतिवासुदेवे गर्भेऽवतीर्णे तन्माता कियत: स्वप्नान् पश्यतीत्यत्र त्रीन् स्वप्नान् पश्यतीति ज्ञायते सप्ततिशतस्थानकशांतिचरित्राद्यनुसारेणेति । श्रीरामचरित्रे तु रावणप्रतिवासुदेवे गर्भेऽवतीर्णे तन्मात्रा कैकस्या एक एव स्वप्नो दृष्ट इत्युक्तमस्ति तथा च तद्ग्रंथ : अन्यदा कैकसी स्वप्ने विशंतं स्वमुखे निशि । कुंभिकुंभस्थलीभेद - प्रसक्तं सिंहमैक्षत ॥ ६० ॥ मुनिमातुरेकस्वप्ननिरीक्षणं च मेघकुमारादिमातृवत् । सोपेत्य कांतं विनया - प्रबोध्यैतान्निवेदयेत् । सोऽपि स्वप्नफलं ब्रूते विश्वोत्कृष्टांगजोद्भवं ॥ ६१ ॥ आकार्य स्वप्नशास्त्रज्ञान् प्रातरंत: सभं ततः । રૃપ: સ્વપ્નાં પૃચ્છે-ત્તેઽપિ શાસ્ત્રાનુસારત: દ્દરા वदंत्येवं महाराज सुतो भावी भवत्कुले । तीर्थंकरो वा चक्री वा महास्वप्नानुभावतः ॥ ६३ ॥ ૨૪ શ્રી હીરપ્રશ્નોત્તરમાં પણ કહ્યું છે કે--‘પ્રતિવાસુદેવ ગર્ભમાં આવ્યેથી તેની માતા કેટલા સ્વપ્નો દેખે ? તેના ઉત્તરમાં કહેવાનું કે ત્રણ સ્વપ્ન દેખે-એમ સપ્તતિશતસ્થાન અને શાંતિચરિત્ર વિગેરેને અનુસારે જણાય છે.' શ્રીહેમચંદ્રાચાર્યકૃત રામચરિત્રમાં તો રાવણ પ્રતિવાસુદેવ ગર્ભમાં આવ્યાથી તેની માતા કૈકસીએ એક સ્વપ્ન દીઠું-એમ કહેલ છે. તે સંબંધી શ્લોક આ પ્રમાણે છે. ‘એકદા કૈકસીએ સ્વપ્નમાં રાત્રિએ હાથીના કુંભસ્થલને ભેદવામાં તત્પર થયેલા સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો'' 50 B. મહામુનિ થનારની માતા પણ એક સ્વપ્ન દેખે એમ કહ્યું છે, તે મેઘકુમારાદિની માતાએ જોયેલ છે તે પ્રમાણે સમજવું. પછી માતા જ્યાં પોતાના સ્વામી સુતા હોય, ત્યાં આવીને વિનયપૂર્વક તેમને જગાડીને પોતાને સ્વપ્ન આવ્યાની હકીકત નિવેદન કરે. તે પણ ‘વિશ્વમાં ઉત્કૃષ્ટ એવો તને પુત્ર થશે' એવું સ્વપ્નફળ કહે. ૬૧. પ્રભાતે' સ્વપ્નશાસ્ત્રના જાણકાર સ્વપ્નપાઠકોને રાજા સભામાં બોલાવે અને રાજા તેને સ્વપ્નનું ફળ પૂછે. તેઓ પણ શાસ્ત્રાનુસારે કહે છે કે-હે મહારાજ ! આ મહાસ્વપ્નના અનુભાવથી તમારા કુળમાં તીર્થંકર અથવા ચક્રવર્તી પુત્ર થશે. ૬૨-૬૩. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તીર્થંકરનો જન્મ स्वप्नशास्त्रे यतः प्रोक्ताः सर्वे स्वप्ना द्विसप्ततिः । तत्र त्रिंशन्महास्वप्ना-स्तेषु चैते चतुर्दश ॥६४॥ इत्याकर्ण्य प्रमुदिता पुत्रजन्ममनोरथान् । दधाना विविधान् राज्ञी सा कुर्याद्गर्भपोषणं ॥६५॥ गर्भानुभावोत्पन्नानां दोहदानां शुभात्मनां । सा सेवनात्प्रपूर्णेच्छा सश्रीका शोभतेऽधिकं ॥६६॥ अथानुकूले मरुति प्रसर्पति सुखावहे । भूमौ निष्पन्नशस्यायां फलपूर्णेषु च द्रुषु ॥६७॥ ग्रहेषु सर्वेपूच्चेषु निमित्तेषु शुभेषु च । छत्रादिजन्मयोगेषु शुभे लग्ननवांशके ॥६८॥ जने प्रमुदिते श्रेष्ठे निमित्ते शकुनादिके । अर्द्धरात्रे प्रसूते सा जिनं निधिमिव क्षितिः ॥६९॥ उच्चग्रहास्त्वेवं-अर्काधुच्चान्यजवृषमृगकन्याकर्कमीनवणिजोशैः । दिग्दहनाष्टाविंशति-तिथीषु नक्षत्रविंशतिभिः ॥७०॥ કારણ કે સ્વપ્નશાસ્ત્રમાં કુલ ૭૨ સ્વપ્નો કહ્યા છે. તેમાં ત્રીશ મહા સ્વપ્નો કહ્યા છે, તેમાંથી આ ૧૪ સ્વપ્નો છે. ૬૪. સ્વખપાઠક પાસેથી આ પ્રમાણે સાંભળીને હર્ષિત થયેલી રાણી પુત્રજન્મને લગતા અનેક પ્રકારના મનોરથો કરતી, સારી રીતે ગર્ભનું પોષણ કરે. ૫. ગર્ભના અનુભાવથી ઉત્પન્ન થતા શુભ દોહલાને રાજા પૂર્ણ કરે, એટલે પૂચ્છાવાળી માતા અધિક શોભાને ધારણ કરે. ૬૬. પછી અનુકૂળ અને સુખાવહ પવન વાતો હોય ત્યારે, સર્વભૂમિમાં ધાન્ય ઉત્પન્ન થયેલું હોય, અને વૃક્ષો ફળથી પૂર્ણ થયેલ હોય, તેમજ સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાને આવેલા હોય, શુભ નિમિત્તો મળ્યા હોય અને છત્રાદિ શુભ જન્મ યોગ આવ્યા હોય, શુભ લગ્નનો નવાંશ હોય અને સર્વલોક પ્રમુદિત હોય, શકુનાદિ શુભનિમિત્ત વર્તતા હોય, તે વખતે અર્ધરાત્રે પૃથ્વી જેમ નિધાનને પ્રગટ કરે, તેમ માતા પુત્રને જન્મ આપે. ૬૭-૬૯. ઉચ્ચ ગ્રહો આ પ્રમાણે-મેષ રાશિનો સૂર્ય દશ અંશ, વૃષ રાશિનો ચન્દ્ર ત્રણ અંશ, મકર રાશિનો મંગળ અઠ્યાવીશ અંશ, કન્યારાશિનો બુધ પંદર અંશ, કર્ક રાશિનો ગુરુ પાંચ અંશ. મીન રાશિનો શુક્ર સત્યાવીશ અંશ અને તુલા રાશિનો શનિ વીશ અંશ સુધી ઉચ્ચ કહેવાય છે. ૭૦. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬ छत्रादियोगास्त्वेवं- द्वितीये द्वादशे मूर्ती सप्तमे भवने ग्रहाः । छत्रयोगस्तदा ज्ञेय: पुत्रो जातो नृपो भवेत् ॥ ७१ ॥ धने व्यये रिपुस्थाने मृत्युस्थाने यदा ग्रहः । योगः सिंहासना नाम देवानामपि दुर्लभः ॥ ७२ ॥ तृतीये पंचमे स्थाने नवमैकादशे ग्रहाः । बलयोगस्तदा ख्यातः सर्वसौख्यकरस्सदा ॥७३॥ चंद्रात्सप्तमगो जीवो - ऽथवा स्याच्चंद्रसंयुतः । जीवयोगं तमित्याहु-श्चिरायुः सुखवान् भवेत् ॥७४॥ केंद्रस्थानेषु सर्वेषु यदि सौम्यग्रहस्तदा । चतु: सागरयोगोऽयं देवानामपि दुर्लभः ॥७५॥ इत्यादि तदा दिशः प्रसीदति सर्वाः प्रमुदिता इव । भवेन्नित्यांधकारेषु प्रकाशो नरकेष्वपि ॥ ७६ ॥ तथोक्तं स्थानांगेऽर्थत: चतुर्भिः स्थानकैरेभि-र्लोकोद्योतः प्रसर्पति । अर्हज्जन्मज्ञानदीक्षास्तेषां मोक्षोत्सवेऽपि च ॥७६॥ છત્રાદિ યોગ આ પ્રમાણે-બીજે, બારમે, પહેલે અને સાતમે ભવને ઉચ્ચ ગ્રહો આવ્યા હોય, ત્યારે છત્રયોગ થાય છે. તે વખતે જન્મેલ પુત્ર રાજા થાય છે. ૭૧. કાલલોક-સર્ગ ૩૦ घन (२) व्यय (१२) रिपु (5) जने मृत्यु (८) स्थाने भ्यारे 'अहो खाव्या होय, त्यारे सिंहासन નામનો યોગ થાય છે, તે દેવોને પણ દુર્લભ છે. ૭૨. ત્રીજે, પાંચમે, નવમે અને અગ્યારમે સ્થાને ગ્રહો આવ્યા હોય, ત્યારે બળ નામનો યોગ થાય छे, ते सर्व प्रारना सुपनो १२नार छे. 93. ચન્દ્રથી સાતમે સ્થાને બૃહસ્પતિ આવેલ હોય અથવા ચન્દ્ર સંયુત હોય, ત્યારે જીવયોગ થાય छे, ते चिरायु २नार तेम सुख जापनार छे. ७४. સર્વ કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦) માં જ્યારે સૌમ્ય ગ્રહો આવ્યા હોય, ત્યારે ચતુઃસાગરયોગ थाय छे, ते देवोने पाए। हुर्सल छे. त्याहि. 4. પ્રભુના જન્મ વખતે સર્વ દિશાઓ પણ જાણે પ્રમુદિત થઈ હોય તેમ પ્રસન્ન દેખાય છે અને નિત્યાંધકારવાળા નરકમાં પણ પ્રકાશ થાય છે. ૭૬. શ્રી સ્થાનાંગસૂત્રમાં આ પ્રમાણે અર્થથી કહ્યું છે કે‘અરિહંતના જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૭ છપ્પન દિકુમારી મહોત્સવ तत्रायांति तदा द्राक्षट्-पंचाशद्दिक्कुमारिकाः । કંપાસના: પ્રમોર્નન્મ વિજ્ઞાયાધક્ષણા I૭૭ના तथाहि - भोगंकरा १ भोगवती २ सुभोगा ३ भोगमालिनी ४ । तोयधारा ५ विचित्रा च ६ पुष्पमाला ७ त्वनिंदिता ॥७८॥ अष्टाधोलोकवासिन्यः किलैता दिक्कुमारिकाः । वदंत्यन्योन्यमाकार्य जातो भो जगदीश्वरः ॥७९॥ जीतं नो दिक्कुमारीणा-मित्यधोलोकवेश्मनां । त्रैकालिकीनां यज्जन्मो-त्सवः कार्यो जिनेशितुः ॥८॥ यामस्ततो वयमपि कृत्वा श्रीजगदीशितुः ।। सूतिकर्मादिकां सेवां कुर्महे सफलं जनुः ॥८।। निश्चित्यान्योन्यमित्येता: प्रत्येकं स्वाभियोगिकान् । आज्ञापयंति निर्मातुं विमानं गमनोत्सुकाः ॥८२॥ तेऽपि योजनविस्तीर्णं रत्नस्तंभशतांचितं । विचित्रचित्रं निर्माय ढौकयंति तदद्भुतं ॥८३॥ એ પ્રમાણે ચાર કલ્યાણક વખતે સર્વ લોકમાં ઉદ્યોત પ્રસરે છે'. ૭૬ A. તે વખતે આસનપ્રકંપથી અવધિજ્ઞાનવડે પ્રભુનો જન્મ થયેલ જાણીને તરત જ છપ્પન દિકુમારીઓ ત્યાં આવે છે. ૭૭. તે આ પ્રમાણે-ભોગંકરા ૧, ભોગવતી, ૨ સુભોગા ૩ ભોગમાલિની ૪, તોયધારા ૫, વિચિત્રા ૬, પુષ્પમાળા ૭ ને અનિંદિતા ૮-નામની આઠ અધોલોકવાસી દિકુમારિકા અન્યોઅન્ય એક બીજીને બોલાવીને કહે છે-“પ્રભુનો જન્મ થયો છે. ૭૮-૭૯ આ પ્રસંગે ત્રણે કાળમાં થનારો અધોલોકવાસી દિકુમારિકાનો-એ આચાર છે, કે આપણે જિનેશ્વરનો જન્મોત્સવ કરવો. ૮૦. માટે ચાલો આપણે ત્યાં જઈએ અને શ્રીજગદીશ્વરની સૂતિકર્માદિ સેવા કરીને આપણો જન્મ સફળ કરીએ. ૮૧.' આ પ્રમાણે નિશ્ચય કરીને ગમનોત્સુક એવી તે પોતપોતાના અભિયોગિક દેવને ત્યાં જવા માટે વિમાન રચવાનો હુકમ કરે છે. ૮૨. તે દેવ પણ તરત જ એક યોજન વિસ્તીર્ણ, સો રત્નના સ્તંભોવાળું અને ચિત્ર વિચિત્ર રચનાવાળું અદ્દભુત વિમાન તૈયાર કરીને તેમની પાસે હાજર કરે છે. ૮૩. Page #303 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૦ सामानिकानां देवानां ताश्चतुर्भिः सहस्रकैः । महत्तराचतुष्केण प्रत्येकं समुपासिताः ॥८४॥ अनीकैः सप्तभिः सेना-धिपैर्देवैश्च सप्तभिः । सहस्त्रैश्च षोडशभि-र्देवानामात्मरक्षिणां ॥८५॥ देवदेवीसमुदायै-रन्यैरप्यमितैर्वृताः । प्रवृत्तदिव्यवादित्र-गीतनाट्या महर्द्धिकाः ॥८६॥ तद्विमानं समारुह्य गत्या सत्वरया स्यात् । आगत्यार्हज्जन्मवेश्म-न्युत्तरंति विमानतः ॥८७॥ तिनः प्रदक्षिणाः कृत्वा जिनं च जिनमातरं । स्तुवंति मधुरैर्वाक्य-विनयावनता इति ॥८८॥ नमोस्तु ते कुक्षिरत्न-धारिके विश्वदीपिके ॥ लोकनाथस्य जननि स्वयंबुद्धस्य भास्वतः ॥८९।। अधोलोकनिवासिन्यो वयं स्मो दिक्कुमारिकाः । अर्हज्जन्मोत्सवं कुर्मो भेतव्यं न त्वया ततः ॥१०॥ इत्युदीर्य समुद्घातं कृत्वा वैक्रियमंजसा । संवर्तकं विकुर्वंति वायुं भूमिविशोधकं ॥९१।। એટલે તે દરેક દેવી પોતાના ચાર હજાર સામાનિક દેવો અને ચાર મહત્તરા દેવીઓથી સેવાતી, સાત સેના, સાત સેનાધિપતિ દેવો, સોળ હજાર આત્મરક્ષક દેવો અને બીજા અપરિમિત દેવદેવીઓથી પરિવારિત થઈને દિવ્ય એવું વાજિંત્ર, ગીત અને નૃત્ય જેમાં થઈ રહેલ છે, એવા તે વિમાનમાં મોટી ઋદ્ધિ પૂર્વક આરોહણ કરે છે. અને ઉતાવળી ગતિથી અરિહંતના જન્મગૃહ પાસે આવીને વિમાનમાંથી तरे छे. ८४-८७. પછી જિનેશ્વરને તેમજ જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા દઈ, વિનયવડે નમસ્કાર કરી, મધુર વાકયો વડે આ પ્રમાણે સ્તવના કરે. ૮૮. હે કુષિરત્નધારિકે ! વિશ્વદીપકે ! સ્વયંબુદ્ધ અને સૂર્ય સમાન તેજસ્વી લોકનાથના છે भात ! तभने नभ७॥२ छे. ८८. અમે અધોલોકવાસી દિર્દૂમારીઓ છીએ. અમે અરિહંતનો જન્મોત્સવ કરવા આવેલી છીએ. तभे. अमाराथ. 3२शो नही.' ८०. આમ કહીને તરત જ વૈક્રિય સમુઘાત કરીને ભૂમિને શુદ્ધ કરનાર સંવર્તક વાયુ વિકુર્વે. ૯૧. Page #304 -------------------------------------------------------------------------- ________________ છપ્પન દિકુમારી મહોત્સવ चतुर्दिशं ततो जन्म - गेहाद्योजनमात्रकं । क्षेत्रं तेन प्रसरता मारुतेन सुगंधिना ॥ ९२ ॥ रजः काष्ठतृणादीनां दुष्टानां दूरमुज्झनात् । क्रियते निर्मलं राज्ञो भृत्येनेव गृहांगणं ॥ ९३ ॥ युग्मं ॥ प्रशमय्याथ तं वायुं समागत्य जिनांतिके । कृतस्वकार्या गायंत्य - स्तिष्ठंति मधुरस्वरं ॥९४॥ अन्यासां दिक्कुमारीणा - मप्यागमनपद्धतिः । इयमेव विशेषस्तु कर्त्तव्ये सोऽत्र वक्ष्यते ॥ ९५ ॥ मेघंकरा १ मेघवती २ सुमेघा ३ मेघमालिनी ४ । सुवत्सा ५ वत्समित्रा च ६ वारिषेणा ७ बलाहका ८ ॥ ९६ ॥ अष्टोर्ध्वलोकवासिन्य इत्येता दिक्कुमारिकाः । विकृत्य गगने मेघान् सुगंधिजलवर्षणैः ॥९७॥ पूर्वं प्रमार्जितं क्षेत्रं भृत्या इव नृपांगणं । अपंकिलं रजोमुक्तं कुर्युः सुरभि शीतलं ॥ ९८ ॥ युग्मं ॥ ततो विसृज्य तान् मेघान् पुष्पमेघान् विकृत्य च । तद्योजनमितं क्षेत्रं शक्रस्येव सभांगणं ॥ ९९ ॥ પછી પ્રભુના જન્મગૃહની ચાર દિશામાં એક-એક યોજન પ્રમાણ ક્ષેત્રને પ્રસરતા એક સુગંધી વાયુવડે રજ, કાષ્ઠ, તૃણાદિ દુષ્ટ પદાર્થોને દૂર ફેંકીને રાજાના સેવકની જેમ રાજાના ઘરનું આંગણું, शुद्ध ४२. ८२-८३. ૨૯ પછી તે વાયુને સમાવી, પોતાનું કાર્ય પૂર્ણ થયેથી પ્રભુ પાસે આવી, મધુર સ્વરે ગાતી ગાતી ओली रहे. ९४. બીજી પણ દિક્કુમારીઓની આગમન પદ્ધતિ આ પ્રમાણે જ સમજવી. તેમના કર્તવ્યમાં જે વિશેષતા छे, ते अहेवाय छे. ए५. मेधंडरा, भेघवती, सुभेधा, भेघमालिनी, सुवत्सा, वत्समित्रा, वारिषेणा जने जलाउड - सा નામની આઠ ઊર્ધ્વલોકવાસી દિકુમારીકા, પ્રભુના ગૃહપાસે આવી (પ્રભુ તથા માતાને નમી) આકાશમાં મેઘ વિકુર્વી સુગંધી જળ વરસાવીને પૂર્વે પ્રમાર્જિત કરેલા ક્ષેત્રને સેવકોની જેમ રાજાના આંગણાને રજ रहित, पंड रहित, सुगंधी जने शीतन उरे. ९६-९८ . ત્યારપછી જળના મેઘને વિસર્જીને પુષ્પના મેઘને વિકુર્તી તે યોજનપ્રમાણ ક્ષેત્રને શક્રની સભાના Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કાલલોક-સર્ગ ૩૦ पंचवर्णप्रसूनानां प्रकरण सुगंधिना । जानुमात्रोच्चेन वृंत-स्थायिना परिमंडितं ॥१००। कृष्णागुरुतुरुष्कादि-सुगंधिद्रव्यजन्मना । धूपेन धूपितं कुर्युः क्रीडाहँ घुसदामपि ।।१०१।। त्रिभिर्विशेषकं ॥ नंदोत्तरा १ तथा नंदा २ आनंदा ३ नंदिवर्द्धना ४ । विजया ५ वैजयंती ६ च जयंती ७ चापराजिता ८ ॥१०२।। पूर्वरुचकवास्तव्या इत्येता दिक्कुमारिकाः । एत्य नत्वा जिनं सांबं गायत्यादर्शपाणयः ॥१०३।। समाहारा १सुप्रदत्ता २ सुप्रबुद्धा ३ यशोधरा ४ । लक्ष्मीवती ५ शेषवती ६ चित्रगुप्ता ७ वसुंधरा ८ ॥१०४॥ याम्यदिग्रुचकादेता एत्याष्टौ दिक्कुमारिकाः । गायंति पूर्णकलशकरा दक्षिणतः प्रभोः ॥१०५॥ इलादेवी १ सुरादेवी २ पृथ्वी ३ पद्मावतीति ४ च । एकनासा ५ नवमिका ६भद्रा ७ शीतेति ८ नामत्तः ॥१०६॥ पाश्चात्यरुचकादेता: समेता दिक्कुमारिकाः । गायंत्यात्ततालवृताः प्रभोः पश्चिमतः स्थिताः ॥१०७।। આંગણાની જેમ, પાંચ વર્ણના સુગંધી પુષ્પોનો સમૂહ વરસાવીને નીચા ડીંટવાળા પુષ્પોથી જાનુપ્રમાણ વ્યાપ્ત કરે. પછી કૃષ્ણાગુરુ ને તુરુષ્કાદિ સુગંધી દ્રવ્યોથી બનાવેલા ધૂપવડે તે જમીનને ધૂપિત કરી, દેવોને પણ ક્રીડા કરવા યોગ્ય તે ક્ષેત્રને બનાવે. ૯૯-૧૦૧. त्या२५छी नहोत्तरी, नहर, सानहर, नहिवर्धना, विया, वै४यंती, ४यंता ने अ५२॥४ता-नामनी પૂર્વરચકપર રહેનારી આઠ દિઠુમારીકા ત્યાં આવી પ્રભુને અને પ્રભુની માતાને નમી હાથમાં આદર્શ લઈને ગાયન કરતી ઊભી રહે. ૧૦૨-૧૦૩. પછી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા ને વસુંધરા નામની દક્ષિણ રૂચકવાસી દિકુમારીકા ત્યાં આવી (પ્રભુ અને માતાને નમી) પૂર્ણ કળશ હાથમાં લઈને દક્ષિણ બાજુએ ગાયન કરતી ઊભી રહે. ૧૦૪-૧૦પ. પછી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા ને શીતા એ આઠ દિક્કુમારીકા પશ્ચિમ રૂચકથી આવીને પ્રભુ તથા માતાને નમી) હાથમાં પંખા લઈ ગાયન કરતી પ્રભુની પશ્ચિમ त२६ साली २३. १०-१०७. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ દિકુકમારિકા મહોત્સવ अलंबुसा १ मिश्रकेशी २ पुंडरीका ३ च वारुणी ४ । हासा ५ सर्वप्रभा ६ श्री ७ ही ८-रित्यष्टौ दिक्कुमारिकाः ॥१०८।। उदीच्यरुचकादेत्य प्रभोरुत्तरतः स्थिताः । वीजयंत्यश्चामराणि मुदा गायति तद्गुणान् ॥१०९॥ चित्रा १ च चित्रकनका २ शतेरा ३ च ततः परा । सौदामिनी ४ चतस्रोऽमू-विदिग्रुचकमंदिराः ॥११०॥ दिक्कुमार्योऽभ्येत्य नत्वा विदिक्षु चतसृष्वपि । सुष्ठु तिष्ठति गायंत्यो दीपिकाव्यग्रपाणयः ॥१११॥ रूपा १ रूपासिका २चापि सुरूपा ३ रूपकावती ४ । एता मध्यमरुचक-वासिन्यो दिक्कुमारिकाः ॥११२॥ वर्द्धयित्वा प्रभो लं चतुरंगुलवर्जितं । भूमौ निधाय सद्रत्नै-स्तत्खातं पूरयंति च ।।११३।। पीठं बध्वा तदुपरि दुर्वांकुरान् वपंति च । अर्हदंगप्रतीकस्य मा भूदाशातनेनि ताः ॥११४।। पछी मांस, मिश्रशी, पु७३.51, २९l, सा, सर्वप्रमा, श्री ने श्री - मे २॥ हिशुभारि ઉત્તર રૂચકથી આવીને પ્રભુ તથા માતાને નમી) ચામર વીંજતી અને હર્ષથી પ્રભુના ગુણ ગાતી પ્રભુની उत्तर त२६ साली २हे. १०८-१०८. પછી ચિત્રા, ચિત્રકનકા, શહેરા ને સૌદામિની–એ ચાર દિકુમારિકા વિદિશાના રૂચક પર્વતોથી આવી, પ્રભુને તથા માતાને નમીને હાથમાં દીપક લઈ પ્રભુના ગુણ ગાતી ચારે વિદિશામાં ઊભી २४. ११०-१११. પછી રૂપા, રૂપાસિકા, સુરૂપા ને રૂપકાવતી–આ ચાર દિકુમારિકા મધ્ય રૂચકથી આવીને પ્રભુને તથા માતાને નમી, પ્રભુનું નાળ ચાર આંગળ ઉપરાંતનું છેદીને ભૂમિમાં નાખી, તે ખાડો ઉત્તમ રત્નો વડે પૂરી, તેની ઉપર પીઠ બાંધે અને તે પીઠ ઉપર દુર્વાકુરને વાવે. આ ક્રિયા પ્રભુના અંગભૂત વિભાગની પણ કોઈ આશાતના ન કરે તે માટે કરે. ૧૧૨–૧૧૪. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કાલલોક-સર્ગ ૩૦ दिक्त्रये पश्चिमावर्जे कुर्वंति कदलीगृहान् । तेष्वेकैकं चतुःशालं वेश्म सिंहासनान्वितं ॥११५॥ ततो गृहीत्वा तास्तीर्थं-करं स्वकरसंपुटे । दत्तालंबां जिनांबां च पुरस्कृत्येश्वरीमिव ॥११६॥ स्वामिनीत इत इति नीत्वा दक्षिणदिग्गृहे । सिंहासने चोपवेश्य मृदुविज्ञप्तिपूर्वकं ॥११७॥ शतपाकादिभिस्तैलैरभ्यंजंति सुगंधिभिः ।। उद्वर्त्तयन्ति सुरभिद्रव्योद्वर्तनकैस्ततः ॥११८।। त्रिभिर्विशेषकं ।। ततः प्राग्वत्समानीय पौरस्त्यकदलीगृहे ।। सिंहासने स्थापयंति स प्रभुं प्रभुमातरं ॥११९॥ गंधोदकैस्तथा पुष्पो-दकैः शुद्धोदकैरपि । मज्जयित्वा प्रकुर्वंति सर्वांलंकारभूषितां ॥१२०॥ समानीय ततः प्राग्व-दुदीच्यकदलीगृहे । अध्यासयंति तां सिंहा-सनेंकन्यस्तनंदनां ॥१२॥ પછી પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ત્રણ કેળના ઘર કરે અને તે દરેકમાં સિંહાસન સહિત એક मे यतुः ४३. ११५. પછી પ્રભુને પોતાના કરસંપુટમાં લઈને અને માતાને સ્વામિની જેમ હાથનું આલંબન દઈને “હે સ્વામિની ! આમ ચાલો, આમ ચાલો,' એમ કહેતી દક્ષિણદિશાના કદળીગૃહમાં લાવે અને માતાને કોમળ વિજ્ઞપ્તિપૂર્વક સિંહાસન ઉપર બેસાડે. ૧૧-૧૧૭. પછી સુગંધી એવા શતપાકાદિ તેલવડે પ્રભુની માતાને અભંગન કરે અને સુગંધી દ્રવ્યવાળા दर्तन43 वर्तन। ३. ११८. પછી પ્રથમની જેમ પૂર્વ બાજુના કાળીગૃહમાં લાવીને સિંહાસન પર બેસાડી પ્રભુ સહિત માતાને ગંધોદક, પુષ્પોદક ને શુદ્ધોદક વડે નવડાવે, અને (શરીર કોરું કરી) સર્વ વસ્ત્રાલંકારથી વિભૂષિત કરે. ११८-१२०. પછી પ્રથમની જેમ ઉત્તર બાજુના કદળીગૃહમાં લાવી ખોળામાં બેસાડેલા પુત્ર સહિત માતાને सिंहासन ५२ साउ. १२१. ૧ વેદિકા અથવા બાજોઠ. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ શકેન્દ્રનાં આસનનું કંપવું गोशीर्षचंदनैधांस्या-नाययंत्याभियोगिकैः । शरकारणिमाथेनो-त्पादयंत्यनलं नवं ॥१२२।। સંસ્યોદ્દીપચંત્યપ્રિ શનૈશ્ચર્તઃ જૈ: | चंदनानि ततो हुत्वा रक्षां कुर्वन्ति पावनां ॥१२३।। प्रभोश्च प्रभुमातुश्च रक्षापोट्टलिकां तया । बध्नंति ता दुष्टशाकि-न्यादिग्दोषघातिनीं ॥१२४॥ आस्फाल्य रत्नरचना-चित्रौ वृत्ताश्मगोलकौ । भूयाः शैलायुरित्याशी-गिरं संगिरते प्रभोः ॥१२५॥ प्रभुं करतले धृत्वा गृहीत्वांबां च बाह्ययोः । जन्मवेश्मनि शय्यायां नीत्वा गायति भक्तितः ॥१२६॥ एवं च दिक्कुमारिभिः कृते जन्मोत्सवे प्रभोः । सिहासनं सुरेंद्रस्य कंपते युधि भीरुवत् ॥१२७॥ सोऽप्यर्हज्जन्म विज्ञाय प्रयुक्तावधिचक्षुषा । उत्थाय विनयं प्राग्व-त्कुर्याच्छक्रस्तवावधि ॥१२८॥ પછી આભિયોગિક દેવ પાસે ગોશીષચંદનના લાકડાં મંગાવી શરક અને અરણિના મંથનવડે નવો અગ્નિ પ્રગટાવે. ૧૨૨. ચંદનના કાષ્ઠોવડે તેને પ્રદીપ્ત કરે. પછી તેમાં ગોશીષચંદન હોમી તેની પવિત્ર રક્ષા કરે. ૧૨૩. અને તે રક્ષાની બે પોટલી કરીને માતાને અને પ્રભુને હાથે દુષ્ટ શાકિન્યાદિનો દૃષ્ટિદોષ ન લાગે, તે માટે બાંધે ૧૨૪. પછી રત્નની રચનાવડે વિચિત્ર એવા પત્થરના બે ગોળા પરસ્પર અફળાવીને “હે પ્રભુ! તમે પર્વત સમાન દીર્ઘ આયુષ્યવાળા થાઓ.” એમ આશીષ આપે. ૧૨૫. પછી પ્રભુને કરસંપુટમાં લઈ માતાના હાથને ટેકો આપી તેમને જન્મગૃહમાં લાવી તેમને શાપર બેસાડે અને બધી દિઠુમારીકાઓ ભક્તિથી ગાયન કરીને પોતપોતાના સ્થાને જાય. ૧૨૬. ઈતિ દિઠુમારીકાકૃત જન્મોત્સવ. આ પ્રમાણે પ્રભુનો જન્મોત્સવ કરીને દિકુમારીકા જાય. એટલે યુદ્ધમાં બીકણની જેમ સુરેદ્રનું આસન કંપાયમાન થાય. ૧૨૭. એટલે અવધિજ્ઞાનવડે ઉપયોગ મૂકીને, પ્રભુનો જન્મ થયેલ જાણીને, આસનથી ઉઠી, શક્રસ્તવ કહેવા સુધી સર્વ પ્રકારનો વિનય પૂર્વવત્ કરે. ૧૨૮. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કાલલોક-સર્ગ ૩૦ ततः पूर्वामुखः शक्रः शक्रसिंहासने स्थितः । चतुरश्चिंतयत्येवं जातोऽयं जगदीश्वरः ॥१२९॥ तज्जीतमेतदस्माकं त्रैकालिकमरुत्वतां । कार्यो यदर्हतां स्फीतो जन्मकल्याणकोत्सवः ॥१३०॥ इति निश्चित्य पादात्य-नायकं नैगमेषिणं । आकार्य ज्ञापयत्येवं स्व:पतिर्विनयानतं ॥१३१।। स्वर्गेऽस्मिन् सर्वदेवानां घंटावादनपूर्वकं । प्रस्थानं ज्ञापयास्माकं जिनजन्मोत्सवाय भोः ॥१३२॥ शिरस्यारोप्य तामाज्ञां स सुधर्मसभागतां । घंटां सुघोषां त्रिीरो वादयत्यन्विताभिधां ॥१३३॥ एतस्यां वादितायां द्राग् घंटाः सर्वविमानगाः । युगपन्मुखरायंते तादृग्दिव्यानुभावतः ॥१३४॥ शब्दाद्वैतमयः सर्वः स्वर्गः स्यानाकिनोऽपि च । त्यक्तान्यकृत्याः शक्राज्ञां शुश्रूषंत्यखिला अपि ॥१३५॥ પછી શુક્ર પૂર્વાભિમુખે પોતાના સિંહાસન પર બેસી, ચતુર એવો પોતે એમ વિચારે કે–જગદીશ્વર (તીર્થંકર) નો જન્મ થયો છે.” ૧૨૯. ત્રણે કાળમાં થનારા ઈદ્રોનો એ આચાર છે, કે તેણે અરિહંતના જન્મકલ્યાણકનો ઉત્સવ બહુ સારી રીતે કરવો. ૧૩૦. આ પ્રમાણે નિશ્ચય કરીને, પોતાની પદાતિ સેનાના નાયક નૈગમેથી દેવને બોલાવે અને નમસ્કાર કરતા એવા તે દેવને સ્વર્ગનો પતિ આ પ્રમાણે કહે કે –૧૩૧. આ સ્વર્ગના સર્વ દેવોને ઘંટાવાદનપૂર્વક અમારું જિનજન્મોત્સવ માટે જવાનું જણાવો.૧૩૨. તે દેવ ઈન્દ્રની આજ્ઞા મસ્તકપર ધારણ કરીને સુધર્માસભામાં રહેલી સાર્થક નામવાળી સુઘોષા ઘંટાને ત્રણ વાર વગાડે. ૧૩૩. એ ઘંટા વાગવાથી તેવા પ્રકારના દિવ્યપ્રભાવથી, એ સ્વર્ગમાં રહેલા સર્વ વિમાનોની ઘંટાઓ સમકાળે વાગે. ૧૩૪. એટલે આખું સ્વર્ગ શબ્દમય બની જાય અને સર્વ દેવો પણ બીજા સર્વ કાર્ય તજી દઈને ઈદ્રની આજ્ઞા શું છે, તે સાંભળવાને સાવધાન થઈ જાય. ૧૩૫. Page #310 -------------------------------------------------------------------------- ________________ સુઘોષા ઘંટાનું વાદન ततः शांते ध्वनौ तासा - मयमुद्घोषयत्यदः । તેવા: રૃવંતુ ગાજ્ઞામત્રામુત્ર હિતપ્રçાં ૫રૂદ્દા जिनजन्मोत्सवायेंद्रो मर्त्यलोके प्रतिष्ठते । ततस्तत्र भवंतोऽपि सज्जीभवत सत्वरं ॥१३७॥ मोदते च तदाकर्ण्य जिनभक्त्युत्सुकाः सुराः । इष्टं वैद्योपदिष्टं च न स्यात्कस्य मनः प्रियं ॥ १३८॥ ततो यानविमानाधि कारिणं पालकामरं । सज्जीकर्तुं विमानं द्रागाज्ञापयति वासवः ॥ १३९॥ जंबूद्वीपसमायाम - व्यासं पंचशतोच्छ्रितं । पालकाख्यं विमानं स्राक् सोऽपि निर्माय ढौकयेत् ॥१४०॥ तत्रैकैकं त्रिसोपानं प्रागुदग्याम्यदिये । स्तंभ तो मध्ये स्यात्प्रेक्षागृहमंडपः ॥ १४१ ॥ तस्मिन् रत्नपीठिकाया मध्ये सिंहासनं हरेः । सन्मौक्तिकेन विजय- दूष्येणालंकृतं भवेत् ॥ १४२॥ ઘંટાનો ધ્વનિ શાંત થતાં નૈગેમેષી દેવ આ પ્રમાણે ઉદ્ઘોષણા કરે—‘‘હે દેવો ! તમે આ ભવમાં ને પરભવમાં હિતકારી એવી શક્રની આજ્ઞા સાંભળો −૧૩૬. ૨૭૫ જિનેશ્વરનો જન્મોત્સવ ક૨વા માટે ઈંદ્ર મૃત્યુલોકમાં જાય છે, માટે તમે પણ તેની સાથે જવા માટે સત્વર સજ્જ થઈ જાઓ.'' ૧૩૭. આ પ્રમાણે શક્રાજ્ઞા સાંભળીને જિનભક્તિમાં ઉત્સુક એવા દેવો ઘણો હર્ષ પામે, ‘વૈદ્યે કહેલું અને ઈષ્ટ એવું વચન સાંભળીને કોના મનમાં પ્રીતિ ન ઉપજે ?' ૧૩૮. પછી ઈંદ્ર યાનવિમાનના અધિકારી પાલક દેવને પાલક વિમાન સજ્જ કરવાની આજ્ઞા કરે. ૧૩૦. તે પણ તરત જ જંબુદ્વીપ સમાન (લાખ યોજન) લંબાઈ-પહોળાઈવાળું અને ૫૦૦ યોજન ઊંચું પાલક વિમાન તૈયાર કરીને લાવે. ૧૪૦. તે વિમાનમાં ચડવા માટે પૂર્વ, ઉત્તર ને દક્ષિણ બાજુ ત્રણ ત્રણ પગથીઆ હોય છે. તે વિમાનના મધ્યમાં સેંકડો રત્નના સ્તંભવાળો પ્રેક્ષાગૃહમંડપ હોય છે. ૧૪૧. તેની મધ્યમાં રત્નમય પીઠિકા છે, તેની ઉપર મધ્યમાં ઉત્તમ મોતીઓથી તેમજ વિજયદૂષ્ય (વસ્ત્ર)થી અલંકૃત ઈંદ્રને બેસવાનું સિંહાસન છે. ૧૪૨. Page #311 -------------------------------------------------------------------------- ________________ २७५ वायुश्रीदेशदिक्षु स्यु- स्तस्माद्भद्भासनानि च । सामानिकानां चतुर - शीतिः सहस्रका इह ॥ १४३॥ पूर्वस्यां मुख्यपत्नीना - मष्टौ भद्रासनानि च । आग्नेय्यां द्वादश सहस्राण्यभ्यंतरपर्षदां ।। १४४।। चतुर्दश सहस्राणि याम्यां मध्यमपर्षदां । नैर्ऋत्यां षोडश सहस्राणि स्युर्बाह्यपर्षदां ॥ १४५ ॥ वारुण्यां सप्त सप्तानां सैन्येशानां सुधाभुजां । द्वितीये च परिक्षेपे आत्मरक्षकनाकिनां ॥ १४६॥ स्युः सहस्राणि चतुरशीतिः प्रत्याशमासनाः । सर्वे त्वेषां सषट्त्रिंशत्सहस्रं लक्षकत्रयं ॥ १४७॥ एषामात्मरक्षकाणामिति ततस्तुष्टमनाः शक्रो रूपमुत्तरवैक्रियं । अर्हत्सेवार्हमुत्कृष्टं कृत्वा सर्वांगभूषितं ॥ १४८ ॥ गंधर्व नाट्यानीकाभ्यां गीतसंगीतमोदित: 1 शच्यादिभि: प्रेयसीभि-रष्टाभिः परिसेवितः ॥ १४९॥ प्रदक्षिणीकृत्य पूर्व- दिक्त्रिसोपानकाध्वना । प्रविश्य पूर्वाभिमुखो निषीदति महासने ॥ १५० ॥ त्रिभिर्विशेषकं ॥ તે સિંહાસનની વાયવ્ય, ઉત્તર અને ઈશાન દિશામાં ૮૪૦૦૦ સામાનિક દેવોના ૮૪૦૦૦ सिंहासनो छे. १४३. કાલલોક-સર્ગ ૩૦ પૂર્વ દિશામાં મુખ્ય ઈંદ્રાણીઓના આઠ ભદ્રાસનો છે. અગ્નિકોણમાં ૧૨૦૦૦ અત્યંતર પર્ષદાના દેવોના, દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૧૪૦૦૦ દેવોના અને નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના ૧૬૦૦૦ દેવોના, તપ્રમાણ ભદ્રાસનો છે. પશ્ચિમ દિશામાં સાત સેનાધિપતિઓના સાત ભદ્રાસનો છે. બીજા પરિક્ષેપમાં ચારે દિશામાં ચોરાશી ચોરાશી હજાર આત્મરક્ષક દેવોના મળીને કુલ ૩,૩૬,૦૦૦ ભદ્રાસનો छे. १४४-१४७. પછી સંતુષ્ટ મનવાળો ઈંદ્ર અરિહંતની સેવા કરવાને યોગ્ય ઉત્કૃષ્ટ એવું સર્વાંગભૂષિત ઉત્તરવૈક્રિય શરીર કરે અને ગંધર્વ તથા નાટ્યસેનાએ ગીત ને સંગીતવડે હર્ષ પમાડેલા તથા આઠ શચી વિગેરે ઈંદ્રાણીઓથી સેવાતા ઈંદ્ર, વિમાનને પ્રદક્ષિણા દઈને પૂર્વદિશાના ત્રણ સોપાનવડે ઉપર ચડી તે માર્ગે પ્રવેશ કરી પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે. ૧૪૮-૧૫૦. Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ પાલક વિમાનનું વર્ણન उदीच्येन त्रिसोपाना-ध्वना सामानिकाः सुराः । प्रविश्यान्ये च याम्येन यथास्थानकमासते ॥१५॥ जंगमस्वर्गवत्तस्मिन् विमाने प्रस्थिते पुरः । चलंति मंगलान्यष्टौ संपूर्णः कलशस्ततः ॥१५२।। छत्रं पताकाश्चमरा महेंद्राख्यो ध्वजस्ततः । सहस्रयोजनोत्तुंगो लघुध्वजसहस्रयुक् ॥१५३॥ तत: सेना पंच सेनापतयोऽथाभियोगिकाः । यथाशक्तिप्रकटित-वपुर्वस्त्रविभूषणाः ॥१५४॥ पश्चात्केचित्पुरः केचि-त्केचिच्चोभयपार्श्वतः । परिवृत्य विमानं तत्प्रतिष्ठंते सुधाभुजः ॥१५५।। देवेंद्रशासनात्केचि-त्केचिन्मित्रानुवृत्तितः । पत्नीप्रेरणया केचि-त्केचिच्छ्रीजिनभक्तितः ॥१५६॥ केचिद्धर्मधिया केचि-ज्जीतबुद्ध्या सुराः परे । कुतूहलार्थिनो नाना-भूषणांबरवाहनाः ॥१५७॥ પછી ઉત્તર બાજુના ત્રણ સોપાનવડે ઉપર ચડી સામાનિક દેવો પોતાના આસન પર બેસે અને બીજા દેવો દક્ષિણ બાજુના ત્રણ સોપાનવડે ઉપર ચડી પોતપોતાના આસન પર બેસે. ૧૫૧. જંગમ સ્વર્ગ સમાન તે વિમાન ચાલવાને તૈયાર થતાં આગળ અષ્ટ મંગલિક ચાલે. પછી સંપૂર્ણ કળશ, છત્ર, પતાકા, ચામર અને મહેન્દ્રધ્વજ કે જે એક હજાર યોજન ઊંચો અને નાની નાની હજાર ધ્વજાઓવાળો હોય છે તે ચાલે. ૧૫ર-૧૫૩. - ત્યારપછી પાંચ સેના, પાંચ સેનાપતિઓ અને યથાશક્તિ પ્રગટ કરેલ છે. શરીર, વસ્ત્ર અને આભૂષણો જેણે એવા આભિયોગિક દેવો ચાલે. ૧૫૪. કેટલાક તે વિમાનની આગળ, કેટલાક પાછળ, કેટલાક બે બાજુએ અને કેટલાક દેવતાઓ, તે વિમાનની ચારે બાજુ ચાલે. ૧૫૫. કેટલાક દેવો ઈદ્રની આજ્ઞાથી, કેટલાક મિત્રની અનુવૃત્તિથી, કેટલાક દેવાંગનાની પ્રેરણાથી, કેટલાક પ્રભુપરની ભક્તિથી, કેટલાક ઘર્મબુદ્ધિથી, કેટલાક પોતાનો આચાર છે-એવી બુદ્ધિથી અને કેટલાક કુતૂહલ જોવા માટે-એમ અસંખ્ય દેવો અનેક પ્રકારના વસ્ત્રાભૂષણ ધારણ કરી જુદા જુદા વાહનપર બેસીને પૂર્વપુણ્યના અનુસારે જેમને ઐશ્વર્યની ઓછીવત્તી પ્રાપ્તિ થયેલ છે, એવા સર્વ સૌધર્મ દેવલોક-નિવાસી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કાલલોક-સર્ગ ૩૦ प्राच्यपुण्यानुसारेणं संप्राप्तैश्वर्यशालिनः । देवेंद्रमनुगच्छंति सर्वे सौधर्मवासिनः ॥१५८॥ त्रिभिर्विशेषकं ॥ सौधर्मस्वर्गमध्येन समृद्ध्यैवं सुरेश्वरः । वीक्षितो देवदेवीभि-राश्चर्यस्मेरदृष्टिभिः ॥१५९॥ पंचानीकपरिक्षिप्त-महेंद्रध्वजभाक् पुरः । उदंडशुंडद्विपवद्विषां चेतांसि कंपयन् ॥१६०॥ दिव्यदुंदुभिनि:स्वान-ध्वानव्याप्तनभोंतरः । औत्तराहेण निर्याण-मार्गेणोत्तरति द्रुतं ॥१६॥ त्रिभिर्विशेषकं ॥ यथा वरयिता लोके राजमार्गेण गच्छति । स्वसमृद्धि दर्शयितुं जनानां स्वं प्रशंसतां ॥१६२॥ तथेंद्रोऽपि पथानेन जिनजन्मोत्सवादिषु । निर्याति भूयसां बोधि-लब्धये तत्प्रशंसिनां ॥१६३।। अथासंख्यद्वीपवार्द्धि-मध्येन द्रुतमापतन् । नंदीश्वरे रतिकर-पर्वतेऽग्निविदिग्गते ॥१६४।। દેવો દેવેંદ્રની સાથે આકાશમાર્ગે ચાલે. ૧૫૮. સૌધર્મદેવલોકના મધ્યમાં થઈને સર્વસમૃદ્ધિ સાથે નીકળતા એવા સુરેશ્વરને સર્વદેવદેવીઓ આશ્ચર્યયુક્ત દષ્ટિવડે જુવે. પાંચ પ્રકારના સૈન્યથી વીંટાયેલા, આગળ ચાલતા મહેદ્રધ્વજથી ઊંચા કરેલા ગુંડાદંડવાળા હસ્તીની જેમ શત્રુઓના દિલને કંપાવતા અને દિવ્ય દુંદુભિના નાદથી આકાશના અંતરને ભરી દેતા સૌધર્મેદ્ર ઉત્તર દિશાના માર્ગે ઝડપથી નીચે ઉતરે. ૧૫૯-૧૬૧. જેમ શ્રેષ્ઠ લોકો, લોકમાં પોતાની પ્રશંસા થાય તે રીતે પોતાની સમૃદ્ધિ દેખાડવા માટે રાજમાર્ગે ચાલે છે, તેમ ઈદ્ર પણ જિનજન્મોત્સવાદિ પ્રસંગે પોતાની પ્રશંસા કરનાર અનેક જનોને બોધિબીજનો લાભ થવાને માટે આ રીતે જ નીકળે છે. ૧૬૨–૧૬૩. એવી રીતે નીચે ઉતર્યા પછી, અસંખ્ય દ્વીપ સમુદ્રોની ઉપર થઈને ઝડપથી પ્રયાણ કરતાં નંદ્રીશ્વરદ્વીપમાં અગ્નિકોણમાં રતિકર પર્વત ઉપર આવે. ત્યાં વિમાન સંક્ષેપીને એટલે બીજું નાનું વિમાન વિકર્વીને Page #314 -------------------------------------------------------------------------- ________________ માતાની સ્તુતિ ૨૭૯ कृत्वा विमानसंक्षेपं जिनजन्मपवित्रिते । नगरे शीघ्रमागत्य मंदिरं जिनजन्मनः ॥१६५।। द्राक्-त्रिप्रदक्षिणीकृत्य विमानेन सुरेश्वरः । विमुंचति तदैशान्यां चतुर्भिरंगुलैर्भुवः ॥१६६॥ विशेत्ततो गृहं स्वाम्यालोकने घटितांजलिः । पुलकैर्जलदासिक्त-कदंबकुसुमायितः ॥१६७।। जिनं समातृकं नत्वा दत्त्वा च त्रि:प्रदक्षिणां । सुरेश्वरो वदत्येवं जगत्पूज्ये नमोऽस्तु ते ॥१६८॥ धन्यासि कृतपुण्यासि सफलं तव जीवितं । जगच्चिंतामणिर्यत्ते कुक्षौ जातो जिनेश्वरः ॥१६९॥ विभासि मातस्त्वं विश्व-चक्षुषा शिशुनामुना । लोकंपृणेन शुचिना प्रात:संध्येव भानुना ॥१७०॥ जनयंत्या जगन्नाथं मुक्तिमार्गोपदेशकं । सर्वेषामप्युवकृतं जनानां जननि त्वया ॥१७१।। જિનેશ્વરના જન્મથી પવિત્ર થયેલા નગરમાં જિનેશ્વરના જન્મવાળા મંદિર પાસે ઝડપથી આવે પછી વિમાન સહિત ઈદ્ર તે મંદિરને ત્રણ પ્રદક્ષિણા દઈને ભૂમિથી ચાર આંગળ ઊંચું ઈશાનકોણમાં તે વિમાન स्थापन ७२. १९४-१5. પછી તે મંદિરમાં પ્રવેશ કરે અને સ્વામીને દેખતાં જ અંજલિ જોડી, વરસાદથી સીંચાયેલ કદંબવૃક્ષના પુષ્પની જેમ રોમાંચિત થઈને, માતા સહિત પ્રભુને નમસ્કાર કરે. પછી તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને द्र ४ 3 – “3 °४त् पूश्य मत ! तमने नमः७२ थामो. १६८. તમે ધન્ય છો, કૃતપુણ્ય છો. તમારું જીવિત સફળ છે; કારણ કે તમારી કુક્ષિથી જગચિંતામણિ એવા જિનેશ્વર જન્મ્યા છે. ૧૯. હે માતા ! તમે વિશ્વના ચક્ષુરૂપ, આ પુત્ર વડે જેમ પવિત્ર અને લોકને પ્રતિકારક સૂર્યવડે પ્રાતઃ સંધ્યા शोभे ते शोभो छो. १७०. આ મુક્તિમાર્ગના ઉપદેશક એવા જગન્નાથને જન્મ આપીને, તમે હે માતા ! સર્વ જનો ઉપર ७५७१२ यो छ. १७१. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કાલલોક-સર્ગ ૩૦ विमोहतिमिरोद्रेक-लुप्तविज्ञानचक्षुषां । प्रददत्यामुमगदं किं नो नोपकृतं त्वया ॥१७२॥ अहं शक्रोऽस्मि देवेंद्रः सौधर्मस्वर्गनायकः । त्वनंदनगुणाकृष्ट इहायातोऽस्मि पावने ॥१७३।। मातस्ततोऽनुजानीहि न भेतव्यं मनागपि । त्वत्सुतस्य करिष्यामो जन्मकल्याणकोत्सवं ॥१७४।। इत्युदित्वा प्रभोर्मातु-र्दत्तेऽवस्वापिनीं हरिः । पार्श्वे च स्थापयत्यस्याः कृत्वा प्रतिकृतिं प्रभोः ॥१७५॥ केनचिहुष्टदेवेन हतनिद्रेह मा स्म भूत्। इयं पुत्रमनालोक्य पिंजलेत्ययमुद्यमः ॥१७६॥ यद्वा परिजनस्तस्या जातमात्रं तदंगजं । अनालोक्य विषादं मा यासीदित्ययमुद्यमः ॥१७७॥ ततश्चाहँतमादत्ते पंचमूर्तिः सुरेश्वरः । मूत्यैकया धौतपूत-धूपिते करसंपुटे ॥१७८।। મોહરૂપ તિમિરના ઉદ્રકથી જેના વિજ્ઞાનરૂપી ચક્ષુઓ લુપ્ત થયા છે, તેવા જીવોને ઔષધરૂપ આ પરમાત્માને આપતા તમે શું ઉપકાર કર્યો નથી ? ૧૭૨. હું શક્ર નામનો દેવેંદ્ર છું. સૌધર્મ સ્વર્ગનો સ્વામી છું. તમારા પુત્રના ગુણથી આકર્ષિત થઈને, હે પવિત્ર માતા ! હું અહીં આવ્યો છું. ૧૭૩. હે માતા ! તમે આજ્ઞા આપો. તમારે જરા પણ બીવું નહીં. તમારા પુત્રના જન્મકલ્યાણક સંબંધી ઉત્સવ કરીશું.” ૧૭૪. આ પ્રમાણે કહીને, પ્રભુની માતાને અવસ્થાપિની નિદ્રા દઈને ઈદ્ર માતાની પાસે પ્રભુનું પ્રતિબિંબ કરીને મૂકે. ૧૭૫. કોઈ દુષ્ટ દેવ નિદ્રા હરી લે અને માતા પોતાની પાસે પુત્રને ન જોવાથી આકુળવ્યાકુળ ન થાય તે માટે આ ઉદ્યમ છે. ૧૭૬. અથવા તેના પરિજનમાંથી કોઈ ત્યાં આવે અને તરતના જન્મેલા બાળકને ત્યાં ન જુએ તેથી વિષાદ પામી જાય, તેમ ન બને તેટલા માટે આ ઉદ્યમ છે. ૧૭૭. ત્યારપછી ઈદ્ર પાંચ રૂપ કરીને, એક રૂપ વડે જળવડે ધોઈને પવિત્ર કરેલા, તેમ જ ધૂપિત કરેલા કરસંપુટમાં પ્રભુને ગ્રહણ કરે. ૧૭૮. Page #316 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્ર મહારાજાનું મેરૂપર્વત ઉપર ગમન ૨૮૧ एकया छत्रमाधत्ते धत्ते द्वाभ्यां च चामरौ । पंचम्या वज्रमादाय पुरो गच्छति भृत्यवत् ॥१७९।। तत्पालकविमानं च रिक्तमेवानुगच्छति । स्वामिनः पादचारित्वान्नृपानुगगजादिवत् ॥१८०॥ તુ: પરિવૃત્તો વૈઃ સાનંદ્રઃ સ પુરંદ્રવ: | ययौ मंदरमौलिस्थे कानने पांडुकाह्वये ॥१८॥ एवं च - ज्ञातार्हज्जन्मनेशान-स्वामिना शूलपाणिना । आदिष्टः पूर्ववत्पत्ति-प्रष्ठोऽलघुपराक्रमः ॥१८२।। सोऽपि घंटां महाघोषां वादयत्यन्विताह्वयां । उद्घोषणां च कुरुते जिनजन्मोत्सवोचितां ॥१८३।। विमानं पुष्पकं नाम पुष्पकामरसज्जितं । आरुह्योत्तरलोकार्द्ध-पतिर्गच्छति शक्रवत् ॥१८४॥ दाक्षिणात्येन निर्याण-मार्गेणोत्तीर्य सत्वरं । नंदीश्वरे रतिकर-गिरावीशानदिग्गते ॥१८५॥ એક રૂપવડે પાછળ છત્ર ધારણ કરે, બે રૂપવડે બે બાજુ રહી ચામર વીંજે અને પાંચમાં રૂપવડે હાથમાં વજ ધારણ કરીને સેવકની જેમ આગળ ચાલે. ૧૭૯. સ્વામી એટલે ઈદ્ર પગે ચાલતા હોવાથી તેનું પાલક વિમાન ખાલી જ તેની પાછળ ચાલે, તે પગે ચાલતા રાજાની પાછળ તેના ગજાદિ ખાલી ચાલતા હોય તેવું લાગે. ૧૮૦. તુષ્ટમાન એવા દેવોથી પરિવૃત એવા ઈદ્ર આનંદ સહિત મેરુપર્વતપર રહેલા પાંડુક નામના વનમાં જાય. ૧૮૧. એ જ પ્રમાણે આસનકંપથી પ્રભુના જન્મને જાણીને શૂલપાણિ એવા ઈશાનંદ્ર પણ સીધર્મેદ્રની જેમ પોતાના પાયદળ સેનાના નાયક અલઘુપરાક્રમ નામના સેનાપતિને આજ્ઞા કરે. ૧૮૨. તે પણ સાર્થક નામવાળી મહાઘોષા ઘંટા વગાડે અને જિનજન્મોત્સવને ઉચિત ઉદ્ઘોષણા કરે. ૧૮૩. પછી પુષ્પક નામનો દેવ પુષ્પક નામનું વિમાન સજ્જ કરે. એટલે તેમાં બેસીને ઉત્તરાર્ધના અધિપતિ ઈશાનંદ્ર પરિવાર સાથે શકેંદ્રની જેમ ચાલે. ૧૮૪. તે દક્ષિણ બાજુના નીકળવાના માર્ગે નીકળી, નીચે ઉતરી ઝડપથી નંદીશ્વરદ્વીપમાં આવી, ઈશાન Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કાલલોક-સર્ગ ૩૦ संक्षिप्य पुष्पकं स्वर्ण-महीधरमुपागतः । शक्रवत्प्रणिपत्यानु-शीलति त्रिजगद्गुरुं ॥१८६॥ एवं शेषा अपि समे देवराजा जिनेश्वरं ।। सभक्ति मंदरमुपागम्य सम्यगुपासते ॥१८७॥ दश वैमानिका इंद्रा भवनेशाश्च विंशतिः । द्वात्रिंशद्ध्यंतरेंद्रा द्वौ सूर्यांचंद्रमसाविति ॥१८८॥ संख्यातीताः समायांति यद्यप्यर्कहिमांशवः । विवक्ष्येते तथापि द्वावत्र जातिव्यपेक्षया ॥१८९॥ तथोक्तं - श्रीमुनिदेवसूरिकृते श्रीशांतिचरित्रे ज्योतिष्कनायकौ पुष्प-दंतौ संख्यातिगाविति । हेमाद्रिमाद्रियंते स्म चतुःषष्टिः सुरेश्वराः ॥१९०॥ उत्तराध्ययनप्राकृतवृत्तौ केशिगौतमीयाध्ययने,आवश्यकहारिभद्यां च श्रीऋषभदेवजन्मोत्सवाधिकारे, श्रीसमवायांगे द्वात्रिंशे समवाये च व्यंतराणामिंद्रत्वाविवक्षया द्वात्रिंशद्देवेंद्रा उक्ताः સંતતિ . કોણના રતિકર પર્વત ઉપર પોતાના પુષ્પક વિમાનને સંક્ષેપે અને તરત જ મેરુપર્વત ઉપર આવી, શકેંદ્રની જેમ ત્રિજગદ્ગુરૂને નમસ્કાર કરી, સેવા કરવા લાગે. ૧૮૫–૧૮૬. એ પ્રમાણે બીજા સર્વ ઈન્દ્રો પણ સમકાળે મેરુપર્વત ઉપર આવે અને ભક્તિપૂર્વક જિનેશ્વરને પ્રણામ કરી, સમ્યગૂ પ્રકારે સેવા કરવા લાગે. ૧૮૭. દશ વૈમાનિક ઈદ્ર, વીશ ભવનપતિના ઈદ, બત્રીશ વ્યંતરોના ઈદ્ર અને સૂર્ય તથા ચંદ્ર (બે જ્યોતિષિના ઈદ્ર) આ પ્રમાણે કુલ ૬૪ ઈદ્રો આવે. ૧૮૮. જોકે ચંદ્ર-સૂર્ય તો અસંખ્યાતા આવે પરંતુ અહીં જાતિની અપેક્ષાએ જ બે કહ્યા છે. ૧૮૯. તે વિષે શ્રીમુનિદેવસૂરિકૃત શ્રી શાંતિચરિત્રમાં કહ્યું છે કે- જ્યોતિષ્કના નાયક અસંખ્યાતા સૂર્ય-ચંદ્ર મંદરગિરિપર આવે છે, છતાં ૬૪ ઈદ્રો આવે છે તેમ કહેવાય છે'. ૧૯૦. શ્રીઉત્તરાધ્યયનસૂત્રની પ્રાકૃતવૃત્તિના કેશી ગૌતમીય અધ્યયનમાં અને આવશ્યક હારિભદ્રી ટીકામાં શ્રી ઋષભદેવના જન્મોત્સવના અધિકારમાં તથા શ્રી સમવાયાંગના બત્રીશમા સમવાયમાં, વ્યંતરોના ઈદ્રપણાની અવિવક્ષા કરીને બત્રીશ જ ઈદ્રો આવે એમ કહ્યું છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ દેવલોકની ઘંટાઓ તથા વિમાનોના નામ सर्वेप्यागच्छंति मेरुपर्वतं सपरिच्छदाः । विशेषो योऽत्र घंटादिनाम्नां सोऽथ निरूप्यते ॥१९॥ तृतीये पंचमे स्वर्गे सप्तमे दशमेऽपि च ।। घंटा सुघोषाथ हरि-नैगमेषी पदातिराट् ॥१९२।। निर्याणमार्गचोदीच्यो गिरी रतिकरोऽपि च । भवेद्विमानसंक्षेप-स्थानं सौधर्मराजवत् ॥१९३॥ तुर्ये षष्ठेऽष्टमेऽथ द्वादशे स्वर्गे बिडौजसा ।। घंटापत्तीशनामादि पूर्वोक्तं शूलपाणिवत् ॥१९४॥ पालकः १ पुष्पकः २ सौम-नसः ३ श्रीवत्ससंज्ञकः ४ । नंद्यावर्त्तः ५ कामगम-६ स्तथा प्रीतिगमोऽपि ७ च ॥१९५।। मनोरमश्च ८ विमलः ९ सर्वतोभद्र १० इत्यमी । क्रमाद्दशानामिंद्राणां प्रोक्ता यानविमानकाः ॥१९६॥ तत्तन्नाम्ना तदध्यक्षाः प्रोक्ता देवा अपि श्रुते । सामानिकादयस्त्वेषां विज्ञेयाः क्षेत्रलोकतः ॥१९७॥ આ બધા ઈદ્રો પરિવાર સહિત મેરુપર્વત પર આવે છે. એમાં ઘંટાનાં નામો વિગેરેમાં ફેરફાર છે તે કહીએ છીએ. ૧૯૧. ત્રીજા, પાંચમા, સાતમા ને દશમા દેવલોકમાં સુઘોષા ઘંટા અને પાયદળનો સેનાપતિ હરિનૈગમેલી છે. ૧૯૨. નીકળવાનો માર્ગ ઉત્તર દિશામાં અને રતિકર પર્વત જ સૌધર્મેદ્રની જેમ વિમાનને સંક્ષેપવાનું સ્થાન છે. ૧૯૩. ચોથા, છઠ્ઠા, આઠમા ને બારમા સ્વર્ગમાં ઈદ્રોની ઘંટાનું ને પાયદળના સેનાપતિનું નામ વિગેરે પ્રથમ કહેલા ઈશાનંદ્ર પ્રમાણે છે. ૧૯૪. પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમળ ને સર્વતોભદ્ર એ દશ અનુક્રમે દશ ઈદ્રોના વિમાનનાં નામો છે. ૧૯૫-૧૯s. તેમ જ તે તે નામના તેના અધ્યક્ષ દેવો પણ શાસ્ત્રમાં કહ્યા છે. તેના સામાનિક વિગેરે દેવોની સંખ્યા ક્ષેત્રલોકથી જાણવી. ૧૯૭. હવે ભવનપતિ માટે કહે છે–ચમરેંદ્રની ઘંટા ઓઘસ્વરા નામની છે. પદાતિ નાયક તુમ નામનો Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કાલલોક-સર્ગ ૩૦ भवत्योघस्वरा घंटा द्रुमः पादात्यनायकः । विमानं चमरेंद्रस्य पालकार्द्धप्रमाणयुक् ॥१९८॥ योजनानां शतान् पंचो-तुंग इंद्रध्वजोऽस्य च । शेषमुक्तस्वरूपं तु शक्रवत्परिभाव्यतां ॥१९९॥ बलींद्रस्यापि विज्ञेयं सर्वं चमरवत्परं ।। घंटा महौघस्वरा स्यात्-पादात्येशो महाद्रुमः ॥२०॥ न स्युर्यानविमानोप-कल्पिनोऽधिकृताः सुराः । भवनव्यंतरज्योति-काणां किंत्वाभियोगिकाः ॥२०१॥ शेषाणां दाक्षिणात्यानां भद्रसेनः पदातिराट् । उदीच्यानां च विज्ञेयः पत्तीशो दक्षसंज्ञकः ॥२०२॥ विमानं चार्द्धमानं स्याच्चमरेंद्रविमानतः । इंद्रध्वजश्च सर्वेषां तद्ध्वजार्द्धमितो मतः ॥२०३।। तथा मेघस्वरा १ हंस-स्वरा २ क्रौंचस्वरापि ३ च । मंजुस्वरा ४ मंजुघोषा ५ सुस्वरा ६ मधुरस्वरा ७ ॥२०४॥ नंदिस्वरा ८ नंदिघोषा ९ घंटासंज्ञाः क्रमादिमाः । नागादिषु निकायेषु देवेंद्राणां निरूपिताः ॥२०५॥ છે અને તેનું વિમાન, પાલક વિમાનથી અર્ધ પ્રમાણવાળું છે. ૧૯૮. તેનો ઈદ્રધ્વજ પાંચસો યોજન ઊંચો હોય છે. બાકીનું સ્વરૂપ શક્રેન્દ્ર પ્રમાણે જાણવું. ૧૯૯. બલીન્દ્રનું પણ બધું ચમરેંદ્ર પ્રમાણે જાણવું, પરંતુ ઘંટા મહોઘસ્વરા નામની અને પદાતિનાયક भाद्रुम नामे, 21वो. २००. બાકીના ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કોને વિમાનના રચનારા ખાસ દેવો નથી, પણ તેના આભિયોગિક દેવો જ તે કાર્ય કરે છે. ૨૦૧. બાકીના દક્ષિણ બાજુના નવ ઈદ્રોનો પદાતિસ્વામી ભદ્રસેન નામનો છે અને ઉત્તર બાજુના નવ ઈદ્રોનો પદાતિસ્વામી દક્ષ નામનો છે. ૨૦૨. આ નવ ઈદ્રોનું વિમાન, અમરેંદ્રના વિમાનથી અર્ધપ્રમાણવાળું હોય છે, અને સર્વનો ઈદ્રધ્વજ પણ તેમની ધ્વજાથી અર્ધપ્રમાણવાળો હોય છે. ૨૦૩. - નાગકુમારાદિ નવ નિકાયના દેવેંદ્રોની ઘંટાના નામ અનુક્રમે મેઘસ્વરા ૧, હંસસ્વરા ૨, કૌચસ્વરા 3, भंस्१२।४, घोषा ५, सुस्व२॥ 5, मधु२२१२।७, स्वि२॥ ८ २भने नहियोषा ८,छ. २०४-२०५. Page #320 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષની ઘંટાના નામ તથા જન્માભિષેકની તૈયારી ૨૮૫ याम्यानां व्यंतरेंद्राणां घंटा मंजुस्वराभिधा । उदीच्यानां च सर्वेषां मंजुघोषाभिधा भवेत् ॥२०६॥ सहस्रयोजनव्यासा-यामं यानविमानकं । तेषां शतं सपादं च योजनान्युच्छ्रितो ध्वजः ॥२०७।। ज्योतिष्केषु च चंद्राणां घंटा स्यात्सुस्वराभिधा । तथा सुस्वरनिर्घोषा भास्वतां शेषमुक्तवत् ॥२०८॥ घंटावादनमेतेषां प्राग्वदुद्घोषणादि च । प्राप्तानुशिष्टयस्तुष्टा विदधत्याभियोगिकाः ॥२०९॥ वज्रपाणिः परिवृतो देवैरेवं चतर्विधैः ।। मंदराचलमौलिस्थे कानने पांडकाह्वये ॥२१०॥ अभिषेकशिलायां च तस्मिन् सिंहासनोत्तमे । निधायाहँतमुत्संगे तुष्टचित्तो निषीदति ॥२१॥ ततश्चाच्युतदेवेंद्रो वदति स्वाभियोगिकान् ।। अर्हज्जन्माभिषेकाहीँ सामग्री सज्जयंतु भोः ॥२१२॥ सौवर्णान् राजतान् रत्नान् स्वर्णरत्नमयानपि । रूप्यरत्नमयान् रूप्य-रैजान् रैरूप्यरत्नजान् ॥२१३॥ દક્ષિણ બાજુના વ્યંતરેંદ્રોની ઘંટા મંજુસ્વરા નામની અને ઉત્તર બાજુના ઈદ્રોની મંજુઘોષા નામની डेली. छ. २०६. એક હજાર યોજન લાંબુ પહોળું અને સવાસો યોજન ઊંચું તેમનું યાનવિમાન હોય છે અને ઈદ્રધ્વજ ૧૨૫ યોજન ઊંચો હોય છે. ૨૦૭. જ્યોતિષ્કમાં ચંદ્રની ઘંટા સુરવરા નામની અને સૂર્યની સુસ્વરનિર્દોષા નામની હોય છે. બીજું પ્રથમ प्रमाणे tuj. २०८. ઘંટા વગાડવાનું અને ઉદ્ઘોષણાદિ કરવાનું તેમનું કાર્ય ઈદ્ર પાસેથી આજ્ઞા પામીને તુષ્ટમાન થયેલા તેમના આભિયોગિક દેવો કરે છે. ૨૦૯. આ પ્રમાણે ચારે પ્રકારના દેવોથી પરિવૃત સૌધર્મેદ્ર મંદરાચલના શિખર પર રહેલા પાંડુક નામના વનમાં આવી, ત્યાં રહેલી અભિષેક શિલાની ઉપર રહેલા ઉત્તમ સિંહાસન ઉપર ખોળામાં પ્રભુને લઈને, प्रसन्न यित्ते. असे छे. २१०-२११. તે વખતે અચ્યતંદ્ર પોતાના અભિયોગિક દેવોને આજ્ઞા કરે કે– હે દેવો ! અરિહંતના જન્માભિષેકને योग्य सर्व सामग्री तैयार ४२. २१२. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ छातलो-सर्ग 30 मृत्स्नामयांश्च प्रत्येकं सहस्रमष्टकाधिकं । एवं चंगेर्यात्मदर्श-स्थालपात्रीकरंडकान् ॥२१४।। सिंहासनच्छत्रताल-वृंततैलसमुद्गकान् । चामरादीन् विकुर्वंति तेऽष्टाधिकसहस्रकान् ॥२१५॥ त्रिभिर्विशेषकं । कृत्रिमाकृत्रिमान् कुंभा-दीनादायाभियोगिकाः । क्षीरोदादिपयोधीनां गंगादिसरितामपि ॥२१६॥ तीर्थानां मागधादीनां हृदानामपि भूयसां । पवित्रमुदकं मृत्स्ना विविधान्यंबुजानि च ॥२१७॥ तथा हिमवदादिभ्यो गिरिभ्यः सकलर्तुजान् । नंदनादिवनेभ्यश्च पुष्पौघान् विविधान् शुभान् ॥२१८॥ गोशीर्षचंदनागुर्वा-दिकान् गंधाननेकशः । कषायांश्चामलकादीन् सिद्धार्थान् विविधौषधीः ॥२१९।। गृहीत्वागत्य संभूय ढौकयंत्यखिलं च तत् । स्वस्वामिनेऽच्युतेंद्राय विनयेन प्रणम्य ते ॥२२०॥ पंचभिः कुलकं । એટલે તે દેવો સોનાના, રૂપાના, રત્નના, સ્વર્ણના ને રત્નના, રૂપા ને રત્નના, સોનાના અને રૂપાના, સોના, રૂપા ને રત્નના તથા મૃત્તિકાના એમ આઠ જાતના પ્રત્યેક એક હજાર ને આઠ કળશો, ते ४ प्रभारी यंगेरी, माश, थाण, पात्री (२४०ी) 52.141, सिंहासन, छत्र, पंथ, तेवना 1431 तथा यामा ५९॥ १००८-१००८ विदु. २१३-२१५. પછી કૃત્રિમ અને અકૃત્રિમ એવા કળશો વિગેરેને લઈને આભિયોગિક દેવો શીરોદધિ વિગેરે સમુદ્રોના, ગંગાદિ નદીઓના, માગધાદિ તીર્થોના અને પદ્માદિ અનેક દ્રહોના પવિત્ર પાણી તેમાં ગ્રહણ કરે, તેમ જ તીર્થોની મૃત્તિકા, વિવિધ પ્રકારના કમળો, હિમવતાદિ પર્વતો પરથી અને નંદનાદિ વનોમાંથી સર્વ ઋતુઓના વિવિધ પ્રકારના શુભ પુષ્પોનો સમૂહ ગ્રહણ કરે. તેમ જ ગોશીષચંદન, અગરુ વિગેરે અનેક પ્રકારના સુગંધી પદાર્થો, આમળા વિગેરે કષાયેલા પદાર્થો, સિદ્ધાર્થ (સરસવ) તથા સર્વ પ્રકારની ઔષધિઓ ગ્રહણ કરે અને તે બધું લઈને મેરુપર્વતપર આવી પોતાના સ્વામી અય્યદ્રને વિનયપૂર્વક પ્રણામ કરીને બધું રજૂ કરે છે. ૨૧-૨૨૦. Page #322 -------------------------------------------------------------------------- ________________ २८७ ઇન્દ્રો દ્વારા પરમાત્માનો જન્માભિષેક ततोऽच्युतसुरेन्द्रस्तैः कलशैश्चंदनार्चितैः । पुष्पम्रक्शोभितगलैः पद्मोत्पलपिधानकैः ॥२२१।। सर्वाग्रेण चतुःषष्ट्याधिकैः किल सहनकैः । अष्टभिर्भवपाथोधि-पाराय स्वीकृतैरिव ॥२२२।। सामानिकादिनि:शेष-परिवारसमन्वितः । प्रागुक्तोदकपुष्पाद्यै-रहँतमभिषिंचति ॥२२३॥ त्रिभिर्विशेषकं । अच्युतेंद्राभिषेकेऽस्मि-त्रीशानेंद्रादयः परे । अक्दमा निषेवंते विविधायुधपाणयः ॥२२४॥ चामरांश्चालयंत्येके केचिच्छत्राणि बिभ्रति । केचिद्भूपानुत्क्षिपंति परे नृत्यानि कुर्वते ॥२२५।। वादयंतेऽथ वाद्यानि केचिद् गायंति केचन । केचिद् गर्जति वर्षति केचित्तन्वंति विद्युतः ॥२२६।। पुष्पाभरणवस्त्राणां वृष्टिं कुर्वंति केचन । बालविस्मयदाश्चेष्टाः केचित्कुर्युः प्रभोः पुरः ॥२२७॥ अभिषिच्यैवमहँतं नत्वा कृतजयध्वनिः । गंधकाषायिकेणांगं रूक्षयत्यच्युतेश्वरः ॥२२८॥ પછી અચ્યતેંદ્ર ચંદનાચિત, પુષ્પમાળા વડે શોભતા કંઠવાળા અને પદ્મકમળ ઢાંકેલા એવા ૮૦૪૪ કળશો ભવોદધિનો પાર પામવા માટે જ હોય તેમ ગ્રહણ કરીને સામાનિકાદિ દેવોના પરિવાર સાથે, ઉપર કહેલા જળ અને પુષ્પાદિવડે પ્રભુને અભિષેક કરે. ૨૨૧-૨૨૩. અશ્રુતંદ્રના અભિષેક વખતે ઈશાનંદ્રાદિ બીજા દેવો વિવિધ પ્રકારના આયુધો હાથમાં લઈને પ્રભુની सेवाम उम॥ २३. २२४. કેટલાક ચામર વજે, કેટલાક છત્ર ધરાવે, કેટલાક ધૂપ કરે, કેટલાક નૃત્ય કરે, કેટલાક વાજિંત્ર વગાડે, કેટલાક ગાયન કરે, કેટલાક ગાજે, કેટલાક વરસે, કેટલાક વીજળીના ચમકારા કરે, કેટલાક પુષ્પ, આભરણ અને વસ્ત્રોની વૃષ્ટિ કરે, અને કેટલાક પ્રભુ પાસે, બાળકોને વિસ્મય પમાડે એવી येष्टामो ४३. २२५-२२७. અય્યદ્ર ઉપર કહ્યા પ્રમાણે પ્રભુને અભિસિંચન કરી, જયધ્વનિપૂર્વક નમસ્કાર કરી ગંધકષાયી વસ્ત્રવડે પ્રભુના અંગને કોરું કરે. ૨૨૮. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કાલલોક-સર્ગ ૩૦ ततोऽलंकारसंभार-भासुरं स्वर्दुमोपमं । प्रभुं विधाय पुरतो दर्शयेन्नृत्यकौशलं ॥२२९।। आलिख्य मंगलान्यष्टौ ढौकयेत्पुरतः प्रभोः । वितत्य पुष्पप्रकर-मुक्षिपे पमुत्तमं ॥२३०॥ ततो वृत्तशतेनाष्टा-धिकेनार्थगुणस्पृशा । स्तुत्वा कृतांजलिबूते भूयः स्तुतिपदावली ॥२३१॥ सा चैवं श्री जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे णमोत्यु ते सिद्ध बुद्ध णीरय समण समाहिअ समत्त समजोगि सल्लगत्तण णिब्भय णीरागदोस णिम्मम णिस्संग णीसल्ल माणमूरण गुणरयण सीलसागरमणंतमप्पमेय भवियधम्मवरचाउरंतचक्कवट्टी णमोत्थु ते' इत्यादि । एवं समापिताशेष-जन्मस्नात्रविधिः प्रभोः । नातिदूरांतिकस्थोऽसौ विनयेन निषेवते ॥२३२॥ त्रिषष्टिरपि देवेंद्राः सौधर्मेंद्रविवर्जिताः । अभिषिचंत्यनेनैव विधिनानुक्रमेण च ॥२३३॥ પછી અલંકારના સમૂહથી શોભતા એવા પ્રભુને કલ્પવૃક્ષ જેવા બનાવીને પ્રભુની પાસે પોતાનું નૃત્યકૌશલ બતાવે. ૨૨૯. પ્રભુની પાસે અષ્ટ મંગલિક આલેખે, પુષ્પના ઢગલા વિસ્તારી પુષ્પનો પગર કરે અને ઉત્તમ ધૂપ ઉખેવે. ૨૩૦. ત્યારપછી એક સો આઠ વિશિષ્ટ અર્થ અને ગુણવાળા શ્લોકોથી પ્રભુની સ્તુતિ કરીને હાથ જોડીને સ્તુતિનાં પદોની શ્રેણિ બોલે છે. ૨૩૧. તે સંબંધી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે. તે સિદ્ધ, બુદ્ધ, કર્મજ રહિત, શ્રમણ, સમાધિમાન, કાર્યને સમાપ્તિ કરનાર, સર્વયોગનો નાશ કરનાર, ભય રહિત, રાગ દ્વેષ રહિત, મમતા રહિત, સંગ રહિત, શલ્ય રહિત, માનનો નાશ કરનાર, ગુણોમાં રત્ન સમાન, શીલના સાગર, અંત રહિત, પ્રમેય રહિત, સુંદર એવા ધર્મમાં શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવર્તી એવા તમને નમસ્કાર થાઓ. ઈત્યાદિ. અશ્રુતંદ્ર આ પ્રમાણે જન્મસ્નાત્ર વિધિ સમાપ્ત કરીને, પ્રભુથી અતિદૂર નહીં તેમ અતિ નજીક નહીં, એ રીતે ઊભા રહી વિનયપૂર્વક સેવા કરે. ૨૩૨. એ રીતે સૌધર્મેદ્ર સિવાય ૬૩ ઈદ્રો અશ્રુતંદ્ર કરેલ વિધિ પ્રમાણે જન્માભિષેકને લગતો સર્વ વિધિ કરે. ૨૩૩. Page #324 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મેન્દ્ર દ્વારા જન્માભિષેક તથા પાછા જિન જન્મગૃહે ततश्चेशान देवेद्र : पंच मूर्तीर्विकुर्वति । जिनं धृत्वैकयोत्संगे शक्रस्थाने निषीदति ॥ २३४॥ एकया छत्रमाधत्ते धत्ते द्वाभ्यां च चामरौ । एकया पुरतः शूलं धृत्वा तिष्ठति भृत्यवत् ॥ २३५॥ अथ सौधर्मराजोऽपि सामग्रीमखिलामपि । प्राग्वद्विधाय कुरुते विशेषं चैकमद्भुतं ॥ २३६ ॥ कृत्वा चत्वारि शुक्लोक्ष- स्वरूपाणि चतुर्दिशं । तेषां शृंगाष्टकान्नीर-धाराभिर्गगनावधि ॥ २३७॥ ऊर्ध्वमुत्पत्य संभूय पतंतीभि: प्रभूपरि । छत्राकारं विभ्रतीभिर्जिनं शक्रोऽभिषिंचति ॥ २३८ ॥ . स एवं विहिताशेष - जन्मस्नात्रविधिस्ततः । प्राग्वदर्हंतमादाय पंचमूर्त्तिर्निवर्त्तते ॥ २३९॥ युक्तश्चतुर्विधैर्देवैः कृतप्रौढमहोत्सवैः । जिनं जन्मगृहे नीत्वा स्थापयेन्मातुरंतिके ॥ २४०॥ પછી ઈશાનેંદ્ર પાંચ રૂપ વિકુર્વે, તેમાંના એક રૂપે પ્રભુને ખોળામાં લઈને શકેંદ્રને ઠેકાણે સિંહાસન૫૨ બેસે, એક રૂપે છત્ર ધારણ કરે, બે રૂપે, બે બાજુ ચામર વીંજે, એક રૂપે પ્રભુની આગળ ફૂલ હાથમાં ધારણ કરીને સેવકની જેમ ઊભા રહે. ૨૩૪–૨૩૫. २८८ પછી સૌધર્મરાજ પણ સર્વ સામગ્રી પૂર્વની જેમ એકત્ર કરીને એક અદ્ભુત વિશેષકાર્ય કરે. ૨૩૬. ચાર ઉજ્જ્વળ વૃષભના રૂપ કરી, પ્રભુની ફરતા ચારે દિશાએ રહી તેના આઠ શૃંગની ધારા આકાશમાં ઊંચે ઉડીને ભેળી થઈ પ્રભુની ઉપર છત્રાકારને ધારણ કરતી પડે તે રીતે શક્રેન્દ્ર પ્રભુનો अलिषे १२. २३७-२३८. આ પ્રમાણે શકેંદ્ર બધો જન્મનાત્રવિધિ અચ્યુતંત્રે કર્યો હતો તેમ કરીને, પછી પાંચ રૂપ કરીને પ્રથમની જેમ પ્રભુને ગ્રહણ કરી, પાછા ફરે અને ચારે પ્રકારના દેવોથી કરાતા મોટા મહોત્સવપૂર્વક જિનેશ્વરના જન્મગૃહમાં આવીને, પ્રભુને માતાની પાસે મૂકે. ૨૩૯-૨૪૦, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કાલલોક-સર્ગ ૩૦ हृत्वावस्वापिनी मातुः प्रतिबिंबं प्रभोश्च तत् । न्यस्यत्युच्छीर्षके क्षौम-युग्मं कुंडलयुग्मयुक् ॥२४१॥ विचित्ररत्नमालाभिः कृतं श्रीदामगंडकं । लंबयत्यहँदुल्लोचे स्फुरज्झुंबनकाकृति ॥२४२॥ उत्तानशायिनस्तच्च पश्यंतः परमेश्वराः । रमंते विकसन्नेत्रा अनुत्तरसुरा इव ॥२४३।। स्वाम्यंगुष्ठे क्षुधः शांत्यै स्थापयत्यमृतं हरिः । मुखे यत्क्षेपतोऽहंत-स्तृप्यंत्यस्तन्यपा अपि ॥२४४॥ ततः शक्राज्ञया श्रीदा-ज्ञापिता मुंभकामराः । कोटीभत्रिंशतं स्वर्ण-हिरण्यानां जिनालये ॥२४५॥ निदधत्यन्यदप्येवं भूरिभद्रासनादिकं । उद्घोषणां ततः शक्रः कारयत्याभियोगिकैः ॥२४६॥ कुर्वंति भगवज्जन्म-नगर्यां तेऽपि हर्षिताः । विष्वत्रिकचतुष्कादौ बाढमुद्घोषणामिति ॥२४७॥ પછી માતાની અવસ્વાપિની નિદ્રા અને પ્રભુનું પ્રતિબિંબ હરી લઈ તેમના ઓશીકે વસ્ત્રયુગ્મ અને કુંડળયુગ્મ સ્થાપન કરે. ૨૪૧. અને અરિહંતના ઉપરના ભાગમાં ઉલ્લોચમાં વિચિત્ર રત્નમાળાવડે બનાવેલ તેજસ્વી ઝુમ્મરની આકૃતિવાળો શ્રીદામગંડક-પુષ્પનો દડો લટકાવે. ર૪૨. તે દડાને જોઈ ચત્તા સુતેલા એવા પ્રભુ વિકસિત નેત્રવાળા થઈને અનુત્તર વિમાનના દેવોની જેમ રમે. ૨૪૩. પછી શકેંદ્ર સુધાની શાંતિ માટે પ્રભુના અંગુઠામાં અમૃતનો સંચાર કરે, કે જે અંગુઠાને મુખમાં રાખવાથી સ્તનપાન નહીં કરનારા એવા પ્રભુ પણ તૃપ્તિ પામે. ૨૪૪. ત્યારપછી ચક્રની આજ્ઞાથી કુબેર, જૈભક દેવો દ્વારા બત્રીશ ક્રોડ સ્વર્ણ ને હિરણ્યની વૃષ્ટિ પ્રભુના ઘરમાં કરે. ર૪પ. બીજા અનેક ભદ્રાસનો વિગેરે પણ સ્થાપન કરે. પછી શક્ર પોતાના અભિયોગિક દેવો પાસે ઉદ્ઘોષણા કરાવે. ૨૪૬. તે દેવો પણ ખુશ થઈને ભગવંતની જન્મનગરીમાં ચારેબાજુ ત્રિક, ચતુષ્ક વિગેરે સ્થાનોમાં આ પ્રમાણે ઉદ્યોષણા કરે. ૨૪૭. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ નંદીશ્વરદ્વીપ ઉપર અષ્ટાદ્ધિકોત્સવ તથા રાજાને પુત્ર જન્મની વધામણી भो भोश्चतुर्विधा देवाः शृण्वंतु वचनं हरेः । यः प्रभोः प्रभुमातुर्वा विरूपं चिंतयिष्यति ॥२४८॥ आर्यकस्य मंजरीवत् मूर्द्धा तस्य स्फुटिष्यति । आराध्येन विरोधो हि नचिरादेव नाशयेत् ॥२४९॥ ततश्चतुर्विधा देवा इंद्राः शक्रादयोऽखिलाः । गत्वा नंदीश्वरद्वीपे कुर्युरष्टाह्निकोत्सवं ॥२५०॥ यदा च युगपज्जन्म यावतामर्हतां भवेत् । तदा तावंति रूपाणि कृत्वोक्तं सकलं विधिं ॥२५॥ कुर्वति दिक्कुमार्याद्याः सर्वेऽर्हद्भक्तिनिर्भराः । मन:संकल्पसिद्धीनां किमशक्यं हि नाकिनां ॥२५२॥ विज्ञातसुतजन्मार्ह-त्पिताथ नगरं निजं । कारयेद्बहिरंतश्च दूरिताशेषकश्मलं ॥२५३।। सुगंधिजलसंसिक्ता-पणवीथ्यादिभूमिकं । तथा त्रिकचतुष्कादौ लिप्तं पुष्पाद्यलंकृतं ॥२५४॥ स्थाने स्थाने दह्यमान-काकतुंडादिधूपितं । अलंकृताशेषगेहं तोरणस्वस्तिकादिभिः ॥२५५।। કે–“હે ચારે પ્રકારના દેવો ! ઈદ્રનું આ વચન સાંભળો કે–જે કોઈ પ્રભુનું કે પ્રભુની માતાનું વિરૂપ ચિંતવશે તેનું મસ્તક આર્યકમંજરીથી જેમ ફૂટી જશે, કેમકે આરાધ્યજનો સાથેનો વિરોધ થોડા म न।3रे ४ छे'. २४८-२४८. ત્યારપછી ચારે પ્રકારના દેવો અને શક્રાદિ બધા ઈદ્રો નંદીશ્વરદ્વીપ ઉપર જઈને અષ્ટાલિકોત્સવ ४२. २५०. જ્યારે, જેટલા પ્રભુનો સમકાળે જન્મ થાય, ત્યારે તેટલા રૂપો કરીને ઉપર કહ્યા પ્રમાણે સર્વ વિધિ અરિહંતની ભક્તિમાં નિર્ભર એવી દિકુમારીઓ વિગેરે સર્વ દેવો કરે. “મનના સંકલ્પવડે જ भनी सिद्धि थाय छे मेवा हेवोनुं शुं शस्य छे ?' २५१-२५२. પુત્રના જન્મની હકીક્ત અરિહંતના પિતાએ પ્રાત:કાળે જાણીને તરત પોતાનું આખું નગર અંદર અને બહારથી સાફ કરાવે. ૨૫૩. દુકાનની શ્રેણીવાળા માર્ગો જળ વડે સિંચાવે તથા ત્રિક, ચતુષ્કાદિક લીંપવાપૂર્વક પુષ્પોવડે અલંકૃત ४२।वे. २५४. સ્થાને સ્થાને કૃષ્ણાગુરુ આદિનો સુગંધી ધૂપ કરાવે. બધા ઘરો તોરણ સ્વસ્તિકાદિ વડે અલંકૃત Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કાલલોક-સર્ગ ૩૦ ध्वजैर्नानाविधैर्वस्त्रै-विराजनिखिलापणं । पदे पदे भवद्गीत-नटनर्तककौतकं ॥२५६॥ क्वचिद्भवन्मल्लयुद्धं क्वचिदारब्धरासकं । क्वचिद्विदूषकव्यास-कलाविस्मितमानवं ॥२५७।। वरत्राक्रीडिभिः कीर्णं व्याप्तं वंशानखेलकैः । कथकैश्च कथावीथी-व्याक्षिप्तमनुजव्रजं ॥२५८।। निरंतरं वाद्यमान-भंभाभेरीमृदंगकं । झल्लरीवेणुवीणादि-वाद्यैः शब्दमयीकृतं ॥२५९॥ रिक्तकारागृहं मुक्तै-स्तस्करद्विड्पादिभिः ॥ ऋणानि दत्त्वा लोकानां नि:शेषमनृणीकृतं ॥२६०॥ विवृद्धमानोन्मानादि-सानंदनिखिलप्रजं । उद्गीयमानधवल-मंगलं प्रतिमंदिरं ॥२६॥ प्रतीष्टेष्टानीयमान-रत्नाद्युत्सवढौकनं । नानासत्कारसंतुष्ट-ज्ञातिस्वजनबांधवं ॥२६२॥ કરાવે. બધી દુકાનો વિવિધ પ્રકારની ધ્વજાઓ તથા વસ્ત્રોવડે શોભાવે. સ્થાને સ્થાને ગીત-વાજિંત્ર અને નાટકો વિગેરે કૌતુકના સાધનો કરાવે. ર૫૫-૨૫૬. કોઈ જગ્યાએ મલ્લયુદ્ધ, કોઈ જગ્યાએ રાસડા લેવાનું અને કોઈ જગ્યાએ વિદૂષકોની અને વ્યાસની કળા વિગેરે પ્રગટ કરાવીને લોકો કૌતુક તેમ જ આનંદ મેળવે તેવી ગોઠવણ કરે. ૨૫૭. સ્થાને સ્થાને વાંસના અગ્રભાગ ઉપર તથા દોરડા ઉપર નૃત્ય કરનારા નટોથી વ્યાપ્ત કરે, કથાઓની શ્રેણિથી મનુષ્યોના સમૂહને તન્મય કરે એવા કથા કરનારા વ્યાસોને બેસાડે. ૨૫૮. સતત વાગતી એવી ભંભા, ભેરી, મૃદંગ, ઝલ્લરી, વેણું, વીણાદિ વાજિંત્રો વડે આખું નગર શબ્દમય કરે. ૨૫૯. તસ્કરાદિ તેમ જ શત્રુ રાજા આદિ સર્વને છોડી દઈને કારાગૃહ (કેદખાનું) ખાલી કરે. લોકોનું ઋણ (દેવું) આપી દઈને સર્વ પ્રજાને અનૃણી કરે. ૨૬૦. માનોન્નાનાદિમાં વધારો કરીને સર્વ પ્રજાને આનંદ પમાડે. દરેક ઘરમાં ધવળમંગળ ગાવાનું શરૂ થઈ જાય. ૨૬૧. | ઉત્તમ ઈષ્ટજનોના લાવેલા રત્નાદિની પ્રભુના પિતા પાસે ભેટ મૂકવામાં આવે. પોતાની જ્ઞાતિવાળા તેમજ સ્વજન બાંધવોને વિવિધ પ્રકારના સત્કારથી સંતુષ્ટ કરે. ૨૬૨. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ પ્રભુના માતા-પિતા દ્વારા પ્રભુના જન્મ અંગેનો આચાર अनेकैः स्वर्णरजत-रत्नांबरविभूषणैः । अनर्गलं दीयमानैः पूरितार्थिमनोरथं ॥२६३॥ आदित एकादशभिः कुलकं । अतुच्छोत्सवसच्छाये-ष्वहस्स्वेकादशस्विति । अतिक्रांतेष्वथामंत्र्य स्वजनान् भोजनादिभिः ॥२६४॥ संतोष्याथो तत्समक्षं गुणस्वप्नाद्यपेक्षया । अहंतां स्थापयेन्नाम पिता भद्रंकराक्षरं ॥२६५॥ पाल्यमानाश्च वर्द्धते धात्रीभिस्तेऽथ पंचभिः । अंकादंकं संचरंतः सह पित्रोर्मनोरथैः ॥२६६।। कलाहेतोरनाराद्ध-कलाचार्यान्तिका अपि । स्वत एवात्तसकल-कला: संपूर्णचंद्रवत् ॥२६७॥ विद्यानां पारश्चानो विनाभ्यासं वचस्विनः । बाल्येऽपि दक्षस्थविरा इव प्रोबुद्धबुद्धयः ।।२६८॥ प्राच्याद्भवादनुगतैः स्नेहवश्यैरिवोत्तमैः । मतिश्रुतावधिज्ञानरमात्यैरिव सेविताः ॥२६९॥ અનેક પ્રકારના સ્વર્ણ, રજત અને રત્નોના અનર્ગલ આભૂષણો આપીને અર્થીજનોના મનોરથોને પૂર્ણ કરે. ૨૬૩. આ પ્રમાણે મોટા ઉત્સવપૂર્વક અગ્યાર દિવસ પૂર્ણ થયા બાદ બારમે દિવસે પોતાના સ્વજનોને આમંત્રણ કરી, ભોજનાદિવડે સંતુષ્ટ કરી, તેમની સમક્ષ ગુણ ને અને સ્વપ્નાદિની અપેક્ષાએ કલ્યાણકારી અક્ષરવાળું પ્રભુનું નામસ્થાપન તેમના પિતા કરે. ૨૬૪-૨૬૫. એકબીજાના ખોળામાં સંચરતા એવા પ્રભુ પાંચ ધાવ માતાઓ વડે પાલન કરાતા માતા પિતાના મનોરથ સાથે વૃદ્ધિ પામે. ૨૬૬. પછી કળાગ્રહણ કરવા માટે કળાચાર્ય પાસે મૂક્યા વિના જ સ્વયમેવ સંપૂર્ણ ચંદ્રની જેમ સમગ્ર કળાના ધારક થાય. ૨૬૭. કહ્યું છે કે–‘અભ્યાસ વિના જ વિદ્યાના પારગામી’ વચસ્વી (વાચાળ) અને બાલ્યાવસ્થામાં પણ દક્ષ એવા વૃદ્ધની જેવા પ્રૌઢ બુદ્ધિવાળા પ્રભુ હોય.” ૨૬૮. સ્નેહથી વશ કરેલા ઉત્તમ જનોની જેમ પૂર્વભવથી સાથે આવેલા મતિ, શ્રુત ને અવધિજ્ઞાનરૂપ અમાત્યોવડે સેવિત હોય. ૨૬૯. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કાલલોક-સર્ગ ૩૦ क्रीडापराङ्मुखाः प्रायो बालचेष्टाविवर्जिताः । जगदुत्कृष्टसौंदर्य-भाग्यसौभाग्यशोभनाः ॥२७०॥ स्वजनानां जनानां च नयनानंददायिनः । प्रियंकराः प्रियालापा: प्रियाश्च द्विषतामपि ॥२७॥ जितेंद्रियाः स्थिरात्मानो यौवनोद्योतिता अपि । अचला अचला एव महावाताहता अपि ॥२७२॥ स्त्रीपरिग्रहजय्यानि चेत्प्राक्कर्माणि जानते । तदा वीवाहमप्यंगीकुर्वते ते यथाविधि ॥२७३।। सतः पाणिगृहीतीभिर्विषयानपि भुंजते । क्षेप्तुं कर्माणि यन्नीचो-पायेनापि रिपुं जयेत् ॥२७४।। बही रागं दर्शयंतोऽप्यंतः शुद्धाः प्रवालवत् । प्राप्तेऽपि चक्रभृद्राज्ये न व्यासक्ता भवंति ते ॥२७५॥ प्रव्रज्यावसरं स्वस्य ते ज्ञानेन विदंत्यथ । तस्मिंश्च समयेऽभ्येत्य देवा लौकांतिका अपि ॥२७६।। नत्वा विज्ञपयंत्येवं जय नंद जगद्गुरो । त्रैलोक्यस्योपकाराय धर्मतीर्थं प्रवर्त्तय ॥२७७।। પ્રાયઃ ક્રીડાથી પરાક્ષુખ હોય, બાળચેષ્ટા રહિત હોય અને જગતમાં ઉત્કૃષ્ટ એવા સૌંદર્ય, ભાગ્ય भने सौभाग्यवडे शोभित डोय. २७०. સ્વજન પરિવારને નેત્રાનંદના આપનાર, પ્રિયંકર, પ્રિયાલાપી, દ્વેષીજનોને પણ પ્રિય લાગે તેવા યૌવનવયમાં હોવા છતાં પણ જિતેંદ્રિય અને સ્થિર આત્માવાળા હોય, કેમકે મહાપવનથી હણાયેલા પર્વતો પણ અચળ જ હોય છે. ૨૭૧-૨૩૨. લગ્નથી જ પૂર્વનું ભોગાવળી કર્મ ક્ષય થશે–તેનો જય થશે એમ જો તેઓ જાણે, તો યથાવિધિ विवाउने ५॥ स्वीरे. २७3. પાણિગ્રહણ કરેલી સ્ત્રી સાથે કર્મ ખપાવવા માટે સાંસારિક વિષયોને પણ સેવે, કારણ કે નીચ ઉપાયવડે પણ કોઈ વખતે શત્રુને જીતવા પડે છે. ૨૭૪. પ્રભુ બહારથી રાગ દર્શાવે છે છતાં પણ અંતરથી પ્રવાળની જેમ શુદ્ધ હોય છે. ચક્રવર્તી-પણું પ્રાપ્ત થાય, તો પણ તેમાં આસક્ત થતા નથી. ૨૭૫. પછી યોગ્યકાળે પોતાના જ્ઞાનથી પોતે પ્રવ્રજ્યાનો અવસર જાણે, તે સમયે લોકાંતિક દેવો પણ भावाने नम२७॥२ ४३री विज्ञप्ति ४३ 3 - 3 ४ ३ ! तमे ४५ पाभो ! भानंद पाभो ! ३९] Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ પ્રભુ પાસે લોકાંતિકોનું આગમન અને વાર્ષિક દાન लौकांतिकस्वरूपं तु क्षेत्रलोकतो ज्ञेयं । अत्र कल्पसूत्रे श्रीवीरजिनाधिकारे प्रथमं लौकांतिकदेवागमनं, ततो वार्षिकदानमिति क्रमो श्यते, षष्ठांगे तु श्रीमल्लिजिनाधिकारे पूर्वं सांवत्सरिकदानं, ततो लौकांतिकदेवागमनमिति क्रमो दृश्यते, श्रीआवश्यके तु श्रीऋषभजिनाधिकारे कल्पसूत्रवत्, श्रीमहावीराधिकारे तु षष्ठांगवत्तथा चोक्तं श्रीज्ञानसागरसूरिभिः स्वकृतावचूर्णी, आह-ऋषभाधिकारे संबोधनोत्तरकालं परित्यागद्वारमुक्तमिह तु कस्माद्विपर्ययः ? उच्यते-न सर्वार्हतामयं नियमः, यदुत संबोधनोत्तरकालभाविनी महादानप्रवृत्तिरिति ।। ततो दीक्षादिनादर्वाग् वर्षे शेषे जिनेश्वराः । दानस्य धर्मेष्वग्र्यत्वादानं ददति वार्षिकं ॥२७८।। कोटिमेकां सुवर्णानां लक्षैरष्टभिरन्वितां । आप्रातराशसमया-न्नित्यं ददति तीर्थपाः ॥२७९।। पुरे त्रिकचतुष्कादौ कारयेद्धोषणामिति ।। ईप्सितं यस्य यद्वस्त्र-विभूषावाहनादिकं ॥२८०॥ લોકના ઉપકારને માટે ધર્મતીર્થ પ્રવર્તાવો.” ૨૭૬-૨૭૭. લોકાંતિકોનું સ્વરૂપ ક્ષેત્રલોકથી જાણવું. શ્રીકલ્પસૂત્રમાં શ્રીવીરજિનના અધિકારમાં પ્રથમ લોકાંતિક દેવોનું આગમન થાય અને પછી વાર્ષિકદાન આપે એવો ક્રમ દેખાય છે, પણ છઠ્ઠા શ્રીજ્ઞાતાધર્મકથાંગમાં શ્રીમલ્લિજિનના અધિકારમાં પ્રથમ વાર્ષિકદાન અને પછી લોકાંતિકનું આગમન-એવો ક્રમ દેખાય છે, તથા શ્રી આવશ્યકમાં શ્રી ઋષભજિનાધિકારમાં કલ્પસૂત્રની જેમ જ કહેલ છે અને શ્રીમહાવીરાધિકારમાં છઠ્ઠા અંગ પ્રમાણે કહેલ છે. તે વિષે શ્રીજ્ઞાનસાગરસૂરિએ પોતાની કરેલી અવચૂર્ણિમાં કહ્યું છે કે – પ્રશ્ન :- ઋષભાધિકારમાં લોકાંતિકના સંબોધન પછી વાર્ષિકદાન કહેલ છે અને અહીં તેથી વિપર્યય કહેલ છે તેનું શું કારણ ? ઉત્તર :- “સર્વ અરિહંતમાં સંબોધન ઉત્તરકાળે જ મહાદાનની પ્રવૃત્તિ હોય એવો નિયમ નથી.' દીક્ષાદિવસની અગાઉ એક વર્ષ બાકી રહે, ત્યારે જિનેશ્વરો ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મ પ્રથમ હોવાથી વાર્ષિકદાન આપે છે. ૨૭૮. સૂર્યોદયથી આરંભીને પ્રાતઃકાળના ભોજન સમય સુધી (બે પ્રહર) દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સોનૈયાનું દાન તીર્થકર આપે છે. ૨૭૯. નગરના ત્રિક ચતુષ્ક વિગેરે સ્થાનોમાં આ પ્રમાણે ઉઘોષણા કરાવવામાં આવે છે કે–જેને જે વસ્ત્ર, આભૂષણ, વાહનાદિની ઈચ્છા હોય તે યથેચ્છપણે પ્રભુ પાસે આવીને નિઃશંકપણે ગ્રહણ કરો.” Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ तच्चैवं - तद्यथेच्छमिहागत्य स गृहणात्वविशंकितः । सर्वाशाः पूरयत्येवं दानैः कीर्त्या च तीर्थकृत् ॥२८२१|| धर्मप्रभावनाबुद्ध्या लोकानां चानुकंपया । जिना ददति तद्दानं न तु कीर्त्यादिकांक्षिणः ॥ २८२॥ दानं यथा यथा दधुः स्वापतेयं तथा तथा । शक्रवैश्रमणादिष्टा देवाः पिप्रति जृंभकाः ॥ २८३॥ त्रीणि कोटिशतान्यष्टाशीतिश्चोपरि कोटयः । लक्षाण्यशीतिः स्वर्णानां दद्युर्वर्षेण तीर्थपाः ॥ २८४॥ एतावद्वार्षिके दाने जृंभकामरढौकितं । जिनेश्वराणां सर्वेषां नियतं परिकीर्त्तितं ॥ २८५ ॥ दातुं यदाब्दिकं दान - मध्यवस्यति तीर्थपाः । तदासनप्रकंपेन जानात्यवधिना हरिः ॥ २८६ ॥ जीतमेवेदमस्माकं त्रिकालोद्भववज्रिणां । वार्षिकाय दानाय प्रव्रज्यावसरेऽर्हतां ॥२८७॥ ढौकनीयं स्वापतेयं स्वर्णकोटीशतास्त्रयः | अष्टाशीति: कोटयश्चाशीतिलक्षसमन्विताः ॥ २८८ ॥ એ પ્રમાણે પ્રભુ દાનવડે સર્વની આશા (ઈચ્છા) પૂર્ણ કરે છે અને કીર્તિવડે સર્વ દિશાઓને પૂર્ણ કરે छे. २८०-२८१. કાલલોક-સર્ગ ૩૦ ધર્મની પ્રભાવના થવાની બુદ્ધિથી, તેમજ લોકોપરની અનુકંપાથી જિનેશ્વરો દાન આપે છે, કીર્ત્યાદિની આકાંક્ષાથી આપતા નથી. ૨૮૨. પ્રભુ જેમ જેમ દાન આપે છે, તેમ તેમ શક્રના લોકપાળ વૈશ્રમણની આજ્ઞાથી ભૃભકો તે દ્રવ્ય पूरे छे. २८३. એક વર્ષમાં ૩૮૮ ક્રોડને એંશી લાખ સોનૈયાનું દાન તીર્થંકરો આપે છે. ૨૮૪. એ બધું વાર્ષિકદાન સંબંધી દ્રવ્ય શૃંભકદેવો, પ્રભુ પાસે લાવેલા હોય છે, અને સર્વ જિનેશ્વરો માટે એટલું દાન નિયતપણે કહેલું છે. ૨૮૫. તે આ પ્રમાણે ‘જ્યારે તીર્થંકરો વાર્ષિકદાન આપવાની ઈચ્છા કરે છે, ત્યારે આસનકંપ વડે અવધિજ્ઞાનથી તે હકીકત જાણીને ઈંદ્ર વિચારે છે. ૨૮૬. કે ‘ત્રણ કાળમાં થયેલા એવા અમારો એ આચાર છે, કે પ્રવ્રજ્યાવસરે અરિહંતોને વાર્ષિકદાન માટે ૩૮૮ ક્રોડ ને એંશી લાખ સોનૈયા જેટલું દ્રવ્ય અમારે પૂરું પાડવું. ૨૮૭–૨૮૮. Page #332 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિકદાન તથા દીક્ષાની તૈયારી एवं निश्चित्य धनद - माज्ञापयति वज्रभृत् । स जृंभकामरांस्ते स्वं निक्षिपंति गृहेऽर्हतां ॥ २८९॥ अन्यदप्यश्वहस्त्यादि-भूषावस्त्रादि मंदिरात् । यच्छंत्यभीष्टं लोकानां दानवीरा जिनेश्वराः ॥ २९० ॥ महानसान्यनेकानि कारयित्वा स्वसेवकैः | दापयंत्यन्नपानादि दीनादीनामनर्गलं ॥ २९९॥ तथोक्तं षष्ठांगे 'तए णं कुंभए मिहिलाए रायहाणीए तत्थ तत्थ तहिं तहिं देसे बहुईओ महाणससालाओ कारेइ' इत्यादि मल्ल्यध्ययने । पित्रादेः स्वजनस्याथ प्राप्यनुज्ञां कथंचन । यस्मिन् दिने यतं ते चारित्राय महाशयाः ॥ २९२॥ तस्मिन् दिने तन्नगरं ध्वजश्रेण्याद्यलंकृतं । स्वजनाः कारयंत्येषां विष्वक् पूर्वोक्तया दिशा ॥२९३॥ તસ્મિન્નવસરે પ્રાવ-તુ:ષ્ટિ સુરેશ્વર: | आयांत्यासनकंपेन ज्ञात्वा दीक्षाक्षणं प्रभोः ॥ २९४ ॥ ૨૯૭ આ પ્રમાણે નિશ્ચય કરીને સૌધર્મેન્દ્ર કુબેરને આજ્ઞા કરે અને તે શૃંભક દેવતાઓને આજ્ઞા કરે અને તેઓ આટલું દ્રવ્ય જિનેશ્વરના ઘરમાં લાવે છે. ૨૮૯. એટલા દ્રવ્ય ઉપરાંત બીજું પણ હાથી, ઘોડા, આભૂષણો, વસ્ત્રો વિગેરે પોતાના મહેલમાંથી દાનવીર એવા જિનેશ્વરો લોકોને તેની ઈચ્છા પ્રમાણે આપે છે. ૨૯૦. પોતાના સેવકો પાસે અનેક રસોડા શરૂ કરાવીને દીનજનોને પૂરતા પ્રમાણમાં અન્નપાનાદિ પણ આપે છે. ૨૯૧. શ્રીજ્ઞાતાધર્મકથાંગમાં કહ્યું છે કે ‘ત્યારપછી કુંભરાજા મિથિલા રાજધાનીમાં ત્યાં ત્યાં—તે તે પ્રદેશમાં ઘણાં રસોડાં કરાવે છે' ઈત્યાદિ શ્રીમત્સ્યધ્યયનમાં. પછી માતાપિતા વિગેરે સ્વજનોની કોઈપણ રીતે અનુજ્ઞા મેળવીને એ મહાશયો જે દિવસે ચારિત્ર લેવા માટે તત્પર થાય, તે દિવસે તે નગરને પૂર્વે જન્મોત્સવમાં કહી ગયા પ્રમાણે સ્વજનો ધ્વજશ્રેણ્યાદિવડે અલંકૃત કરે. ૨૯૨-૨૯૩. તે અવસરે આસનકંપવડે પ્રભુનો દીક્ષા અવસર જાણીને ચોસઠે ઈંદ્રો પ્રથમની જેમ ત્યાં આવે. ૨૯૪. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ देवानां समुदायेना-गच्छता त्रिदिवात्तदा । द्यावाभूम्योर्मध्यमुद्य-कोट्यर्कमिव दीप्यते ॥ २९५ ॥ कलशास्तेऽष्टजातीयान् पूजोपकरणानि च । पृथक् सहस्रमष्टानां कारयंत्याभियोगिकैः ॥ २९६॥ इंद्रवत्कलशानष्टप्रकारान् स्वजना अपि । શિિિમ: જારતંત્વયા-ચોપાપિ ।।૨૧૭ના कलशास्ते मनुष्याणां दिव्येषु कलशेष्वथ । अनुप्रविष्टेषु भृशं शोभन्ते दिव्यशक्तितः ॥ २९८ ॥ ततः सुराहृतैस्तीर्थ - नीरौषधिमृदादिभिः । वासवाः स्वजनाश्चाप्तमभिषिंचंति सोत्सवं ॥ २९९॥ तदा दर्पणभृंगारा- द्यलंकृतकराः सुराः । इंद्राद्याः परिषेवंते प्रोच्चारितजयारवाः ||३०० ॥ ततश्च गंधकाषाय्या रूक्षितांगो जगत्प्रभुः । यथास्थानं परिहित - सर्वालंकारभासुरः ||३०१ || તે વખતે દેવ-દેવીના સમુદાય સહિત સ્વર્ગમાંથી આવતાં પૃથ્વી અને આકાશનો મધ્યભાગ, ઉદય પામેલા ક્રોડો સૂર્ય જેવો શોભી ઉઠે. ૨૯૫. કાલલોક-સર્ગ ૩૦ પછી ઈંદ્રો આભિયોગિક દેવો પાસે પૂર્વે કહ્યા પ્રમાણે આઠે જાતિના ૧૦૦૮-૧૦૦૮ કળશો અને પૂજાના અન્ય ઉપકરણો વિચાવે. ૨૯૬. સ્વજનો પણ ઈંદ્રની જેમ આઠ પ્રકારના કળશો તેમજ અન્ય પૂજાના ઉપકરણો પણ શીલ્પી પાસે તૈયાર કરાવે. ૨૯૭, તે મનુષ્યોના બનાવેલા કળશોમાં દિવ્ય શક્તિથી દિવ્ય કળશો પ્રવેશ કરી જાય તેથી તે અત્યંત શોભાવાળા થઈ જાય. ૨૯૮. ત્યારપછી દેવોએ લાવેલ તીર્થજળ, ઔષધિ અને મૃત્તિકાદિવડે પ્રભુના સ્વજનો અને ઈંદ્રો પૂજ્ય એવા પ્રભુને ઉત્સવપૂર્વક અભિષેક કરે. ૨૯૯. તે વખતે ઈંદ્રાદિક દેવો દર્પણ, શૃંગાર, ચામરાદિવડે હાથને શોભાવીને જય જયકાર પૂર્વક પ્રભુની સેવા કરે. ૩૦૦. ત્યારપછી ગંધકાષાયી વસ્ત્રવડે જગત્પ્રભુના શરીરને લુછી યથાસ્થાન ધારણ કરાવેલા સર્વ અલંકારોથી વિભૂષિત કરે. પછી કલ્પવૃક્ષના પુષ્પોની માળા વડે શોભતા કંઠવાળા પ્રભુ લક્ષમૂલ્યવાળું, દશીવાળું Page #334 -------------------------------------------------------------------------- ________________ શિબિકા તથા દીક્ષા માટે પ્રયાણનું વર્ણન ૨૯૯ कल्पद्रुमप्रसूनस्रग्विराजिगलकंदलः । लक्षाघु सदशं श्वेतं परिधत्तेम्बरं वरं ॥३०२।। युग्मं । स्वजनाः कारयंत्येकां शिबिकां शिल्पिपुंगवैः । विचित्ररचनां भूरि-रत्नस्तंभशतांचितां ॥३०३॥ ताश्या स्वर्गिकृतया मिश्रा शिबिकया च सा । भृशं विभाति मेधेव संगता शास्त्रसंविदा ॥३०४॥ षष्टादिना विशिष्टेन तपसालंकृतस्ततः । उत्तरोत्तरमुत्कृष्ट-वर्द्धमानशुभाशयः ॥३०५॥ तत्र सिंहासने पूर्वा-मुखः स्वामी निषीदति । प्रभोदक्षिणतचोप-विशेत्कुलमहत्तरा ॥३०६॥ पटशाटकमेकं सा बिभृते हंसलक्षणं । अंबधात्री वामतश्च चारुवेषा निषीदति ॥३०७॥ पृष्ठेऽवतिष्ठते चैका तरुणी चारुभूषणा । प्रभूपरि सितच्छत्रं दधाना स्वर्वधूपमा ॥३०८॥ एका च कृतशृंगारा चकोराक्षी निषीदति ।। ऐशान्यां दधती हस्ते कलशं जलसंभृतं ॥३०९।। શ્રેષ્ઠ શ્વેતવસ્ત્ર ધારણ કરે. ૩૦૧-૩૦૨. પછી સ્વજનો સારા શીલ્પીઓ પાસે વિચિત્ર રચનાવાળી અને રત્નમય સેંકડો સ્તંભોવાળી શિબિકા तैयार ४२रावे. 303. તે શિબિકામાં, દેવોએ કરેલી તેવી જ શિબિકા મળી જવાથી, તે જેમ શાસ્ત્રના જ્ઞાનવડે બુદ્ધિ શોભે તેમ શોભવા લાગે. ૩૦૪. પછી છ વિગેરે વિશિષ્ટ તપવડે શોભતા અને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ તેમજ વર્ધમાન શુભાશયવાળા પ્રભુ, તે શિબિકાના મધ્યમાં પૂર્વસમ્મુખ સિંહાસન પર બેસે અને પ્રભુની દક્ષિણ બાજુ તેમની કુળમહત્તરા असे. 304-305. તે હંસના ચિત્રવાળું એક વસ્ત્ર હાથમાં રાખે. ડાબી બાજુ સુંદર વેશવાળી ધાવમાતા બેસે. ૩૦૭. પાછળ એક સુંદર આભૂષણવાળી દેવાંગના જેવી તરુણી પ્રભુની ઉપર શ્વેત છત્ર ધારણ કરીને असे. उ०८. मे शोभावाणी स्त्री नसूम यम ४थी मरेतो ४ सईने मेसे. 30८. Page #335 -------------------------------------------------------------------------- ________________ 300 एका निषीदत्याय्यां रम्यालंकारबंधुरा । हस्ते धृत्वा मणिमयं तालवृंतं मृगेक्षणा ॥ ३९० ॥ ततश्च स्वजनादिष्टाः सहस्रं पुरुषर्षभाः । समोच्छ्रायोत्साहरूप - वेषभूषणशालिनः ॥ ३११|| वहंति शिबिकां याव - त्तावत्सौधर्मनायकः । तस्य बाहां दाक्षिणात्या - मूर्ध्वगां वहति स्वयं ॥ ३१२|| उदीच्यामूर्ध्वगां बाहां वहतीशाननायकः । अधस्तनां दाक्षिणात्यां चमरेंद्र: स्वयं वहेत् ||३१३ || अधस्तनीमौत्तराहां बलींद्रस्तामुदस्यति । चत्वार उद्वहंत्येव - मिंद्रा बाहाचतुष्टयं ॥ ३१४॥ शेषाः सुराः सुरेंद्राश्च चलत्कुंडलभूषणाः । प्रौढप्रेमप्रकटित- पुलकांकुरदंतुराः ।।३१५॥ पंचवर्णानि पुष्पाणि वर्षंतो देवदुंदुभीन् । वादयंतः स्वमात्मानं धन्यंमन्याः स्फुरन्मुदः ||३१६ ॥ अहंपूर्वमहंपूर्वमिति सत्वरचेतसः । शेषेष्वशेषदेशेषु वहंति शिबिकां प्रभोः || ३१७ ।। त्रिभिर्विशेषकं । એક રમણીય અલંકાર ધારણ કરેલી સ્ત્રી અગ્નિખૂણામાં હાથમાં મણિમય પંખો લઈને બેસે. ૩૧૦. પછી સ્વજનોથી આદેશ પામેલા સરખી ઊંચાઈ, ઉત્સાહ, રૂપ, વેષ અને ભૂષણવાળા ઋષભ જેવા હજાર પુરુષો તે શિબિકાને ઉપાડે. તે વખતે સૌધર્મેન્દ્ર તેની જમણી બાજુની ઉપરની બાહાને उपाडे. ३११ - ३१२. કાલલોક-સર્ગ ૩૦ ઉત્તર બાજુની ઉપલી બાહાને ઇશાનેંદ્ર ઉપાડે, જમણી બાજુની નીચેની બાહાને ચમરેંદ્ર ઉપાડે. અને ઉત્તર બાજુની નીચલી બાહાને બલીંદ્ર ઉપાડે. આ પ્રમાણે ચાર બાહા ચાર ઈંદ્રો ઉપાડે. ૩૧૩ ३१४. બાકીના ચલાયમાન કુંડળ તથા ભૂષણવાળા અને પ્રભુ ઉપરના અત્યંત પ્રેમથી જેમના રોમાંચ ખડા થાય છે, એવા દેવો અને દેવેંદ્રો પાંચવર્ણના પુષ્પોને વરસાવતા, દેવદુંદુભિ વગાડતા, પોતાના આત્માને ધન્ય માનતા, અત્યંત હર્ષવાળા થઈને, હું પહેલો, હું પહેલો એમ ઉતાવળા ચિત્તવાળા ચારે तरथी प्रभुनी शिविडाने उपाडता यावे. 3१५-३१७. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ઇન્દ્રો દ્વારા શિબિકા ઉપાડીને ચાલવું तथाहुः श्रीभद्रबाहुस्वामिन: पुवं उक्खित्ता माणुसेहिं सा हट्ठरोमकूवेहिं । पच्छा वहति सीअं असुरिंदसुरिंदनागिंदा ॥३१८॥ इग्नियमश्चात्रेवं चतुर्थांगे पुरतो वहंति देवा नागा पुण दाहिणंमि पासंमि । पच्चच्छिमेण असुरा गरुला पुण उत्तरे पासे ॥३१९।। शक्रेशानौ ततस्तां तां त्यक्त्वा बाहां सुरेश्वरौ । चामराणि वीजयन्तः प्रभोरुभयतः स्थितौ ॥३२०॥ तदा नभोंगणं दैवेः स्फुरद्वसनभूषणैः । भूमंडलं च मनुजै-र्भवेद्विष्वगलंकृतं ॥३२१।। निरंतरं वाद्यमान-रातोद्यैर्विविधैस्तदा । जयारवैश्च लोकानां भवेच्छब्दमयं जगत् ॥३२२॥ नागराणां नागरीणां समुदायैः पदे पदे । वीक्ष्यमाणः स्तूयमानः प्रार्थ्यमानो मनोरथैः ॥३२३॥ શ્રીભદ્રબાહુસ્વામી કહે છે કે- “પ્રભુની શિબિકા પ્રથમ વિકસ્વર રોમરાજીવાળા મનુષ્યો ઉપાડે; પછી અસુરેંદ્ર, સુરેંદ્ર ને નાગેદ્રો તે શિબિકાને ઉપાડે.’ ૩૧૮. ચોથા અંગ સમવાયાંગમાં એવો નિયમ બતાવ્યો છે કે–‘પૂર્વ દિશા તરફ વૈમાનિક દેવો ઉપાડે, દક્ષિણ બાજુ નાગકુમારો ઉપાડે, પશ્ચિમ બાજુ અસુરકુમારો ઉપાડે અને ઉત્તર બાજુ સુપર્ણકુમારો ઉપાડે. 3१८. થોડેક ચાલ્યા પછી, શક્ર અને ઈશાનંદ્ર તે બાહા તજી પ્રભુની બે બાજુ રહીને ચામર વીજતા याते. ३२०. તે વખતે શોભાયમાન વસ્ત્રાભૂષણવાળા દેવોવડે આકાશ અને મનુષ્યો વડે ભૂમંડલ ચારેતરફથી અલંકૃત થઈ જાય. ૩૨૧. તેમજ અવિચ્છિન્ન વાગતા વિવિધ પ્રકારના વાજિંત્રોવડે અને લોકોનાં જયજયારવવડે આખું જગત શબ્દમય થઈ જાય. ૩૨૨. નગરજનો અને નગરસ્ત્રીઓના સમુદાયથી પગલે પગલે જોવાતા, સ્તવાતા અને મનોરથો વડે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કાલલોક-સર્ગ ૩૦ भवनाट्टसहस्राणि व्यतिक्रामन् जगद्गुरुः । जनांजलिसहस्राणि गृह्णन् शृण्वंश्च तत्स्तुतीः ॥३२४॥ वनाय पुर्या निर्याति राजमार्गेण मार्गवित् । सौधर्मेंद्र इव स्वर्गात्पूर्वोक्ताभिः समृद्धिभिः ॥३२५॥ प्रथमं मंगलान्यष्टौ संपूर्णः कलशस्ततः । शृंगारचामरच्छत्र-वैजयंत्यस्ततः क्रमात् ॥३२६।। पादपीठान्वितं रत्न-स्वर्णसिंहासनं ततः । ततः पृथक्साष्टशत-मनारोहेभवाजिनां ॥३२७॥ रथानामस्त्रपूर्णानां ध्वजघंटावलीस्पृशां । प्रधानपुरुषाणां च प्रत्येकं शतमष्टयुक् ॥३२८॥ गजाश्वरथपादात्य-सैन्यानि च ततस्ततः । सहस्रयोजनोत्तुंगो ध्वजो ध्वजसहस्रयुक् ॥३२९॥ खड्गग्राहा: कुंतपीठ-फलकग्राहिणस्ततः । हास्यादिकारकाः कांदर्पिकाश्च सजयारवा ॥३३०॥ उग्रा भोगाश्च राजन्याः क्षत्रियाद्यास्ततः क्रमात् । संचरंति ततो देवा देव्यश्च स्वामिनः पुरः ॥३३॥ પ્રાર્થના કરાતા એવા જગદ્ગુરુ હજારો ઘરો અને દુકાનોને પસાર કરતા લોકોની હજારો અંજલિ (પ્રણામો)ને પ્રહણ કરતા, તેમની સ્તુતિઓને સાંભળતા, મોક્ષમાર્ગના જાણકાર એવા પ્રભુ વનમાં જવા માટે રાજમાર્ગે થઈને પૂર્વોક્ત સમૃદ્ધિવડે જેમ સૌધર્મેન્દ્ર સ્વર્ગમાંથી નીકળે તેમ નગરમાંથી નીકળે. ૩૨૩-૩૨૫. દીક્ષા મહોત્સવના વરઘોડામાં પ્રથમ આઠ મંગળ ચાલે. ત્યારપછી સંપૂર્ણ કળશ, ભંગાર, ચામર, છત્ર, ધ્વજાઓ, પાદપીઠ સહિત રત્ન સ્વર્ણમય સિંહાસન, ત્યારપછી અસ્વાર વિનાના એક સો આઠ હાથી અને એક સો આઠ ઘોડા, અસ્ત્રપૂર્ણ અને ધ્વજા ઘંટાવળીવાળા ૧૦૮ રથો, ત્યારપછી ૧૦૮ પ્રધાન પુરુષો, ત્યારપછી હાથી, ઘોડા, રથ અને પદાતિરૂપ ચાર પ્રકારની સેના, પછી હજાર યોજન ઊંચો હજાર ધ્વજાવાળો ઈદ્રધ્વજ, ત્યારપછી ખડ્ઝ ભાલા અને પીઠફલકને ગ્રહણ કરીને ચાલનારા, તેમ જ હાસ્ય ઉત્પન્ન કરનારા અને જયજય શબ્દ કરનારા કાંદપિંકો ચાલે. ૩૨૬-૩૩૦. ત્યારપછી ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયો અનુક્રમે ચાલે. ત્યારપછી દેવદેવીઓ સ્વામીની આગળ याते. 33१. Page #338 -------------------------------------------------------------------------- ________________ શુભાભિલાસા પ્રકટ કરતા નગરજનો वदंति सर्वे तत्रैवं जय जीव जगद्गुरो । ज्ञानाद्यैर्निरतीचारैर्जहि कर्मरिपून् द्रुतं ॥ ३३२ ॥ जयाजितानींद्रियाणि जितं धर्मं च पालय । विघ्नान् जित्वा त्रिभुवनैश्वर्यमासादय द्रुतं ॥ ३३३॥ रागद्वेषमहामल्लौ हत्वा मल्ल इवोद्भट: । आराधनापताकां द्राग् जगद्रंगे समाहर ॥ ३३४॥ विशुद्धं केवलज्ञानं प्रभो शीघ्रमवाप्नुहि । सन्मार्गं दर्शयास्माकं धर्मे निर्विघ्नमस्तु ते ॥ ३३५॥ एवं महैः प्राप्य वनमशोकादितरोस्तले । संस्थाप्य शिबिकां तस्याः समुत्तरति तीर्थकृत् ||३३६ ॥ यथोचितं भूषणानि विमुंचति ततः प्रभुः । तान्यादाय हितं शास्तीत्येवं कुलमहत्तरा ॥ ३३७॥ उच्चोच्चगोत्रस्त्वं वत्स त्वमसि क्षत्रियोत्तमः । प्रसिद्धमातापितृको व्याप्तकीर्तिर्जगत्त्रये ॥ ३३८ ॥ તે સર્વે આ પ્રમાણે બોલે કે ‘હે જગદ્ગુરૂ ! જયવંતા વર્તો, ઘણું જીવો, નિરતિચાર એવા જ્ઞાનાદિવડે કર્મશત્રુનો શીઘ્ર નાશ કરો. ૩૩૨. 303 અજિત એવી ઈંદ્રિયોને જીતો. આચાર અને ધર્મનું પાલન કરો. સર્વ વિઘ્નોને જીતી ત્રિભુવનનું भैश्वर्य ही भेजवो 333. રાગદ્વેષરૂપ મહામલ્લને, વિશિષ્ટ મલ્લ જેવા તમે હણીને જગરૂપી રણભૂમિમાં આરાધનામાં ४५ मेणवो. ३३४. હે પ્રભુ ! તમે વિશુદ્ધ એવા કેવળજ્ઞાનને શીઘ્ર પ્રાપ્ત કરો. અમને સન્માર્ગ દેખાડો, આપનો धर्म निर्विघ्न हो." 3३५. આ પ્રમાણે મહોત્સવપૂર્વક ઉદ્યાનમાં આવીને અશોકાદિ વૃક્ષની નીચે શિબિકા સ્થાપન કરે, એટલે प्रभु तेमाथी उतरे. 33. પ્રભુ યથોચિતપણે આભૂષણો ઉતારે એટલે તે લઈને કુલમહત્તરા તેમને આ પ્રમાણે હિતવચનો डहे. 339. "हे वत्स ! तमे घशा उय्य गोत्रवाणा छो, तमे क्षत्रियोत्तम छो; प्रसिद्ध माता-पिताना पुत्र छो, खने तभारी डीर्ति भगतमा असरेली छे. ३३८. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ दुराराधं दुश्वरं च व्रतमंगीकृतं त्वया । यद्वालुकानां कवल इवास्वादलवोज्झितं ॥ ३३९॥ दुर्वहं मेरुवत्खड्ग - धाराग्रमिव दुश्वरं । दुस्तरं वार्द्धिवद्भीष्मं क्लीबानां श्रवणादपि ॥ ३४० ॥ ततः प्रमादं मा कार्षी- र्वत्साऽपि त्वं सुखोचितः । तथा यथास्त्वं धर्मे यथा सिद्ध्येत्तवेप्सितं ॥३४१॥ इत्युदित्वा नमस्कृत्य शाटकं हंसलक्षणं । આવાય મૂળ: પૂર્ણ-મેત: સાપસર્પતિ ॥રૂ૪૨॥ ततो मुष्टयैकया कूर्चं तच्चतुष्केण मुर्द्धजान् । उद्धरन् कुरुते लोचं भगवान् पांचमौष्टिकं ॥ ३४३॥ तदा च प्राप्तवैराग्यै - र्जिना: केचिन्नृपादिभिः । प्रव्रजंति परिवृताः केचिदेकाकिनोऽपि च ॥ ३४४॥ केशांस्त्वादाय शक्रस्तान् सुरभीन् श्यामलान्मृदून् । अनुज्ञाप्य जगन्नाथ - मृत्सृजेत्क्षीरनीरधौ ॥ ३४५॥ તમે દુરારાધ્ય અને દુશ્વર એવું વ્રત અંગીકાર કરો છો, જે સ્વાદ રહિત વેળુના કવળ જેવું છે. ૩૩૯. મેરુપર્વતની જેવું દુર્વહ છે, ખડ્ગની ધારા જેવું દુશ્વર છે, સમુદ્રની જેવું દુસ્તર છે, ડરપોક જનોને સાંભળતાં ભય પમાડે તેવું છે. ૩૪૦. કાલલોક-સર્ગ ૩૦ હે વત્સ ! તમે સુખમાં ઉછરેલા છો તેથી તેના આરાધનમાં પ્રમાદ ન કરશો. તમે તે ધર્મના આરાધનામાં એવો પ્રયત્ન કરજો, કે જેથી તમારું ઇચ્છિત સિદ્ધ થાય.'' ૩૪૧. આ પ્રમાણે કહી, નમસ્કાર કરીને તે કુળમહત્તરા આભૂષણોથી પૂર્ણ એવું હંસલક્ષણાશાટક ગ્રહણ કરી એક બાજુ ઊભી રહે. ૩૪૨. એટલે પ્રભુ એક મુષ્ટિવડે દાઢી-મુછના અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશોનો—એમ પાંચ મુષ્ટિવડે સર્વ કેશોનો લોચ કરે. ૩૪૩. તે વખતે જેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા રાજાઓ અથવા રાજકુમારો સાથે કેટલાક જિનેશ્વરો પ્રવ્રજ્યા ગ્રહણ કરે અને કેટલાક એકલા પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરે. ૩૪૪. પ્રભુના સુગંધી, શ્યામ, મૃદુ એવા કેશોને ગ્રહણ કરી પ્રભુને જણાવીને ઈંદ્ર તેને ક્ષીરસમુદ્રમાં પધરાવે. ૩૪૫. Page #340 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું ચારિત્ર ગ્રહણ ૩૦૫ वस्त्रं य स्थापयत्येकं प्रभोः स्कंधे हरिस्तदा । देवदूष्याभिधं स्वर्णलक्षमूल्यमनुत्तरं ॥३४६॥ देवमानवशब्दोघो नानातूर्यरवोऽपि च । क्षिप्रमेवेंद्रवाक्येन निखिलोऽप्युपशाम्यति ॥३४७॥ नमो सिद्धाणमित्यक्त्वा स्वामी सामायिकं ततः । निषिद्धसर्वसावद्य-योगं संप्रतिपद्यते ॥३४८।। अत्र सामायिकपाठे भंते इति जिना न कथयंतीति कल्पसूत्रवृत्त्यादिषु करोमि भदंत सामायिकं । सर्वान्सावधयोगान् प्रत्याचक्षे । न चास्यान्यो भदंतोऽन्यत्र सिद्धेभ्यः आचारार्थं त्वनेन सिद्धान् वा प्रत्युक्तमिति तु तत्त्वार्थवृत्तौ । ततस्तस्य च चारित्रप्रतिपत्त्युत्तरक्षणे । उत्पद्यते महाज्ञानं मन:पर्यायसंज्ञकं ॥३४९॥ एवं गृहीतचारित्रा-स्तेऽहंतः परमेश्वराः । आपृच्छ्य स्वजनांस्तस्मि-नेवाह्नि विहरंत्यपि ॥३५०॥ પછી ઈદ્ર લાખ સોનૈયાના મૂલ્યવાળું ને અનુત્તર એવું એક દેવદૂષ્ય નામનું વસ્ત્ર પ્રભુના સ્કંધપર સ્થાપન કરે. ૩૪૬. ત્યારપછી ઈદ્રના એકવાર જ કહેવાથી દેવમાનવોનો શબ્દસમૂહ તેમ જ નાના પ્રકારના વાજીંત્રોના શબ્દસમૂહ તત્કાળ શાંત થઈ જાય. ૩૪૭. એટલે પ્રભુ નમો સિદ્ધાણં એમ કહીને સર્વ સાવઘયોગના નિષેધરૂપ સામાયિક ઉચ્ચરે–અંગીકાર કરે. ૩૪૮. અહીં સામાયિકના પાઠમાં ભંતે એમ જિનેશ્વરો ન કહે એમ કલ્પસૂત્રની ટીકાદિમાં કહ્યું છે. તે ભદંત ! હું સામાયિક કરું છું. અને સર્વ સાવદ્યયોગનું પચ્ચખ્ખાણ કરું છું. એમ તસ્વાર્થવૃત્તિમાં કહ્યું છે. ત્યાં ભદંતથી સિદ્ધ ભગવંત લેવાના છે. કેમકે તેમણે પોતાના આચાર માટે સિદ્ધને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું છે. ત્યારપછી પ્રભુને ચારિત્ર પ્રાપ્તિ બાદ તરત મન:પર્યાય નામનું મહાજ્ઞાન ઉત્પન્ન થાય. ૩૪૯. એ પ્રમાણે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ અરિહંત પરમેશ્વરો સ્વજનોને પૂછીને તે દિવસે જ ત્યાંથી વિહાર કરે. ૩૫૦. Page #341 -------------------------------------------------------------------------- ________________ 305 કાલલોક-સર્ગ ૩૦ वसंत्येकमहोरात्रं ग्रामे नंगे च पंच तान् । चंदनाभ्यर्चने वास्या तक्षणे च समाशयाः ॥३५॥ मणौ मृदि रिपौ मित्रे समाश्च स्तुतिनिंदयोः । द्रव्यक्षेत्रकालभाव-प्रतिबंधविवर्जिताः ॥३५२॥ तत्र द्रव्यं सचित्तादि क्षेत्रं ग्रामगृहादिकं ॥ कालः स्यान्मासवर्षादि वो रागादिरुच्यते ॥३५३॥ एकांते च सभायां च पुरेऽरण्ये समक्रियाः । समाहिताः समितिभिर्गुप्तिभिश्च निराश्रवाः ॥३५४॥ व्योमवत्ते निरालंबा आत्मेवास्खलितस्सदा । सौम्याः शीतांशुबद्दीप्रा सहस्रकरबिंबवत् ॥३५५॥ वायुवच्चाप्रतिबंधाः शरदंभोऽमलाशयाः । पाथोनिधिवदक्षोभ्या अप्रकंप्याश्च मेरुवत् ॥३५६।। अप्रमत्ताश्च भारंड-खगवद्गजराजवत् । शौंडीराः सिंहवच्छूरा-त्मानो भुवि चरंति ते ॥३५७।। चतुर्भिः कलापकं ॥ તેઓ ગામમાં એક રાત્રિ અને શહેરમાં પાંચ રાત્રિ રહે છે. તેઓને કોઈ ચંદનવડે પૂજે કે વાંસલાવડે છેદે–તે બંને પર તેઓ સમાન આશયવાળા હોય. ૩૫૧. મણિમાં કે માટીમાં, શત્રુમાં કે મિત્રમાં, સ્તુતિમાં કે નિંદામાં સમાન હોય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવના प्रतिबंधारित होय. उ५२. તેમાં દ્રવ્ય તે સચિત્ત વિગેરે, ક્ષેત્ર તે ગ્રામ, ઘર, વિગેરે, કાળ તે માસ, વર્ષ વિગેરે અને ભાવ તે રાગ વિગેરે કહેવાય છે. ૩૫૩. એકાંતમાં કે સભામાં, નગરમાં કે અરણ્યમાં સમક્રિયાવાળા હોય, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિથી આશ્રવરહિત બનીને સમાધિમાં લીન રહે છે. ૩૫૪. તેઓ આકાશની જેમ નિરાલંબી હોય, આત્માની જેમ સદા અમ્મલિત ગતિવાળા હોય, ચંદ્ર જેવા સૌમ્ય હોય, સૂર્યના બિંબ જેવા દીપ્તિમાન હોય, વાયુ જેવા અપ્રતિબંધ હોય, શરદઋતુના જળ જેવા નિર્મળ આશયવાળા હોય, સમુદ્ર જેવા અક્ષોભ્ય હોય, મેરુ જેવા નિષ્પકંપ હોય, ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત હોય, ગજરાજ જેવા પરાક્રમી હોય અને સિંહની જેવા શૂરવીર તેઓ ભૂમિપર વિચરે. उ५५-34७. Page #342 -------------------------------------------------------------------------- ________________ 30७ પંચદિવ્યનું પ્રગટ થવું તથા બાવીસ પરિષહો. शंखो विविधरागेण कांस्यपात्रं यथांभसा । रज्यते लिप्यते नैव तथा तेऽपि जिनेश्वराः ॥३५८॥ तपसः पारणां ते च कुर्वते यस्य वेश्मनि । तद्गृहे पंच दिव्यानि स्युर्देवैर्विहितानि वै ॥३५९॥ सुगंधिजलवृष्टिः स्यात् १ पुष्पवृष्टिस्तथा भवेत् २ । स्यात् स्वर्णवृष्टि ३ र्ध्वनति गगने दिव्यदुंदुभिः ४ ॥३६०॥ अहो दानमहो दान-मित्युद्घोषणपूर्वकं ।। नृत्यंति मुदिता देवा नरजन्मानुमोदिनः ॥३६१॥ स्वर्णवृष्टौ गरिष्ठायां सार्द्धा द्वादश कोटयः । कनिष्ठायां तु तस्यां स्यु-र्लक्षास्तावत्य एव च ॥३६२।। त्रैलोक्यस्थामविक्षोभ-प्रभविष्णुभुजा अपि । परीषहोपसर्गास्ते सहते निर्जरार्थिनः ॥३६३॥ क्षुत् पिपासा च शीतोष्णे दंशा चेला ऽरति स्त्रियः । चर्या नैषेधिकी शय्या ऽऽक्रोशश्च वधयाचने ॥३६४॥ रोगा ऽलाभतृणस्पर्शाः सत्कारो मलिनांगता । प्रज्ञा ऽज्ञानं च सम्यक्त्वं द्वाविंशतिः परीषहाः ॥३६५॥ શંખ જેમ વિવિધ રંગથી રંગાતો નથી અથવા કાંસ્યપાત્ર જળથી લેપાતું નથી તેમ પ્રભુ પણ રાગ કે લેપ વિનાના હોય છે. ૩૫૮. પ્રભુ જેને ત્યાં તપનું પારણું કરે, તેને ત્યાં દેવો પાંચ દિવ્ય પ્રગટ કરે. ૩૫૯. તે આ પ્રમાણે – સુગંધી જળની વૃષ્ટિ, પુષ્પોની વૃષ્ટિ, સ્વર્ણની વૃષ્ટિ, આકાશમાં દેવદુંદુભિનો નાદ અને અહો દાન અહો દાન, એવી ઉદ્ઘોષણાપૂર્વક હર્ષ પામેલા દેવો મનુષ્ય જન્મની અનુમોદના ४२॥ नाये छ. 350-35१. સ્વર્ણવૃષ્ટિ, ઉત્કૃષ્ટી સાડાબાર ક્રોડ સોનૈયાની થાય છે અને જધન્ય થાય તો સાડાબાર લાખ સોનૈયાની थाय. 35२. ત્રણ લોકના બળને વિક્ષોભ પમાડવાને સમર્થ એવી ભુજાવાળા છતાં પ્રભુ નિર્જરાને માટે અનેક પ્રકારના પરિષહ તથા ઉપસર્ગોને સહન કરે. ૩૬૩. પરિષહો બાવીશ છે તેના નામ આ પ્રમાણે–સુધા ૧, પિપાસા ૨, શીત ૩, ઉષ્ણ ૪, દેશ ५, मयेल, सति ७, स्त्री ८, यर्या ८, नषेधिही. १०, शय्या ११, माडोश १२, १५ १३ યાચના ૧૪, રોગ ૧૫, અલાભ ૧૬, તૃણસ્પર્શ ૧૭, સત્કાર ૧૮, મલિનાંગતા ૧૯, પ્રજ્ઞા ૨૦, मशान २१ भने सभ्यत्व २२. 35४-354. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કાલલાક-સંગે ૩૦ अरत्याख्यान्मोहनीया-दरतिः स्यात्परीषहः । जुगुप्सामोहनीयाच्चा-चेलत्वं स्यात्रपावहं ॥३६६॥ पुंवेदमोहनीयाच्च स्यात्पुसां स्त्रीपरीषहः । स्त्रीवेदमोहनीयाच्च स्त्रीणां स्यात्पुरीषहः ॥३६७॥ भयमोहाद्भवेद्भीष्मो नैषेधिक्याः परीषहः । याञ्चापरीषहो मान-भंगकृन्मानमोहतः ॥३६८॥ क्रोधहेतुः क्रोधमोह-भूराक्रोशपरीषहः । मानहेतुर्मानमोह-भूः सत्कारपरीषहः ॥३६९॥ चारित्रमोहमाश्रित्य स्युः सप्तामी परीषहाः । प्रज्ञाऽज्ञानद्वयं ज्ञाना-वरणीयसमाश्रितं ॥३७०॥ सम्यक्त्वं दर्शनमोह-मलाभो विघ्नकर्म च । आश्रित्य वेदनीयं तु भवंत्येकादशापरे ॥३७१।। तत्राद्याः क्रमतः पंच चर्या शय्या वधो रुजा । तृणस्पर्शश्च मालिन्य-मित्येते वेदनीयजाः ॥३७२।। આ પરિષહ કઈ કઈ કર્મપ્રકૃતિના ઉદયથી થાય છે તે કહે છે –અરતિ મોહનીયના ઉદયથી અરતિ પરિષહ થાય છે, જુગુપ્સા મોહનીયના ઉદયથી લજ્જા આપનાર અચલ (વસ્ત્રરહિતપણું) પરિષદ થાય છે. ૩૬ ૬. પુરુષવેદરૂપ મોહનીયના ઉદયથી પુરૂષને સ્ત્રી પરિષહ થાય છે, સ્ત્રીવેદરૂપ મોહનીયના ઉદયથી સ્ત્રીને પુરુષ પરિષહ થાય છે. ૩૬૭. ભય મોહનીયના ઉદયથી ભીખ એવો નૈષધિકી (વસતિ) પરિષહ થાય છે. માનભંગ કરનારો યાચના પરિષહ માનમોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૩૬૮. ક્રોધના હેતુભૂત આક્રોશ પરિષહ ક્રોધમોહનીયથી ઉત્પન્ન થાય છે. માનના હેતુભૂત સત્કાર પરિષદ માનમોહનીયથી ઉત્પન્ન થાય છે. ૩૬૯, આ પ્રમાણે સાત પરિષહો ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. પ્રજ્ઞા પરિષહ અને અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૩૭૦. સમ્યક્ત પરિષહ દર્શનમોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. અલાભ પરિષહ અંતરાયકર્મના ઉદયથી થાય છે. બાકીના ૧૧ પરિષદો વેદનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૩૭૧. તેમાં પ્રથમના પાંચ તથા ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને માલિન્ય એ ૧૧ વેદનીયકર્મના ઉદયથી થાય છે. ૩૭૨. Page #344 -------------------------------------------------------------------------- ________________ પરિષહો કયા કર્મનાં કારણે ૩૯ एवं च ज्ञानावरणे मोहनीयांतराययोः । वेदनीये चेति कर्मचतुष्केंतर्भवंत्यमी ॥३७३॥ स्युविंशतिरप्येते सप्ताष्टकर्मबंधिनां । युगपद्विंशतिं चामून् वेदयंत्यपि जातु ते ॥३७४॥ चर्यानैषेधिकीयुग्मं युग्मं शीतोष्णयोरपि । न भवेयुगपत्तेनानुभवो विंशतेः स्मृतः ॥३७५।। ननु चात्यंतिके शीते पतति ज्वलितेऽनले । मध्यस्थस्यैकत: शीतं तुदत्येवोष्णमन्यतः ॥३७६।। अत्रोच्यते- शीतोष्णकालोत्थे शीतो-ष्णे एवात्र विवक्षिते । व्यभिचारो न तत्पूर्वो-क्तैः शीतज्वरिभिस्तथा ॥३७७॥ एवंविधो व्यतिकरो न भवेद्वा तपस्विनां । तस्माच्छीतोष्णयोर्नेक-काले संभव इष्यते ॥३७८॥ એ પ્રમાણે જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય ને વેદનીય, એ ચાર કર્મમાં બધા પરિષહો અંતર્ભાવ પામે છે. ૩૭૩. આ બાવીશે પરિષહો જીવને સાત આઠ કર્મ બાંધવામાં કારણ બને છે. કોઈક વખત સમકાળે એમાંથી ૨૦ પરિષદો હોઈ શકે છે. ૩૭૪. કારણ કે ચર્યા અને નૈષેધિકી તેમ જ શીત અને ઉષ્ણ એનો અનુભવ સમકાળે થતો નથી, તેથી ૨૦ નો અનુભવ કહ્યો છે. ૩૭૫. પ્રશ્ન :- “અત્યંત શીતનો ઉપદ્રવ થતાં બળતા અગ્નિનો કોઈ આશ્રય લે છે, તો તે એક બાજુથી શીતને વેદે છે. એ બીજી બાજુથી ઉષ્ણતાને વેદે છે; તો તેથી બે સમકાળે કેમ ન હોય? ઉત્તર :- કે–“અહીં શીત અને ઉષ્ણતુમાં લાગતી શીત ને ઉષણતાની વિરક્ષા કરી છે, તેથી શીત જ્વરાદિવાળો મનુષ્ય તમારા કહેવા પ્રમાણે અનુભવ કરે, તો તેથી અમારા કહેવામાં વ્યભિચાર આવતો નથી. ૩૭–૩૭૭. અથવા એવો બનાવ તપસ્વીઓને બનતો નથી, તેથી શીત ને ઉષ્ણ પરિષહ એક કાળે સંભવતા નથી.' ૩૭૮. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ननु शय्या च चर्या च न स्यातां युगपत्ततः । एकोनविंशतेरेव कथं नोक्तः सहोद्भवः || ३७९ ॥ अत्रोच्यते- कंचिद्ग्रामं समुद्दिश्य गच्छन्नुत्सुकमानसः । मार्गे यदीत्वरा शय्यां तादृशीं प्रतिपद्यते ॥ ३८० ॥ गमनेच्छानिवृत्तत्वात्तदा चर्यापरीषहः । कंचित्कालं च शय्यापि यौगपद्यं द्वयोरिति ॥ ३८१|| मोहायुर्वर्जषट्कर्म - बंधिनां तु चतुर्दश । छद्मस्थानां स्युरष्टाभि-र्वर्जिता मोहनीयजैः ॥ ३८२॥ चर्याशय्ये वोष्णशीते स्यातामेषां समं न यत् । द्वादशानुभवंत्येते सूक्ष्ममोहास्ततः समं ॥ ३८३॥ ननु पूर्वोक्तया युक्त्या न शय्याचर्ययोः कथं । सहोद्भवो भवत्येषामिति चेत् श्रूयतामिह ॥ ३८४॥ तद्धेतुमोहानुदया-न्त्रैषापौत्सुक्यसंभवः । ततो नेत्वरशय्यायामेषां चर्यापरीषहः ॥ ३८५॥ પ્રશ્ન : ‘તમે શય્યા ને નૈષધિકી પરિષહ એક કાળે થતા નથી એમ કહો છો તે જ પ્રમાણે શય્યા ને ચર્યા પણ એક કાળે થતા નથી તો ૧૯ પરિષહ સમકાળે વેદાય એમ કેમ ન કહ્યું ?' ૩૭૯. કાલલોક-સર્ગ ૩૦ ઉત્તર : કોઈ ગ્રામ તરફ ઉત્સુક મનથી જતાં માર્ગમાં જો થોડા કાળની તેવા પ્રકારની શય્યા મળી આવે, તે વખતે જવાની ઇચ્છા બંદ થવાથી ચર્યા પરિષહ હોય છે અને કેટલોક કાળ શય્યાપરિષહ પણ હોય છે તેથી તે બંને પરિષહ સમકાળે કહ્યા છે.' ૩૮૦-૩૮૧. મોહનીય ને આયુ સિવાયના છ કર્મના બંધક છદ્મસ્થને મોહનીયકર્મથી ઉત્પન્ન થતા આઠ પરિષહ સિવાયના ૧૪ પરિષહો હોય છે. ૩૮૨. તેમને ચર્યા ને શય્યા તેમજ ઉષ્ણ ને શીત સમકાળે થતા ન હોવાથી સૂક્ષ્મ મોહવાળાને સમકાળે ૧૨ પરિષહો હોય છે. ૩૮૩. પ્રશ્ન : ‘તમે કહેલી પૂર્વયુક્તિ વડે તેને સમકાળે શય્યા ને ચર્યા પરિષહ કેમ ન હોય ?' ઉત્તર : ‘સાંભળો ! ઔત્સુક્યના હેતુભૂત મોહનીયકર્મનો ઉદય ન હોવાથી તેમને ઉત્સુકતા હોતી નથી, તેથી તેમને ઇત્વરકાળના શય્યા ને ચર્યા પરિષહ સાથે હોતા નથી. ૩૮૪-૩૮૫. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પરિષહો કેવી રીતે સહન કરવા छद्मस्थवीतरागाणा-मथैकं कर्म बध्नतां । सयोगानां केवलिनां भवस्थायोगिनामपि ॥३८६॥ एकादशोपसर्गाः स्युर्वेदयंति समं नव । न चर्याशय्ययोः शीतोष्णयोर्यत्सममुद्भवः ॥३८७॥ मोहकर्मोदयाभावा-देषामौत्सुक्यसंभवः । न जातु स्यात्ततश्चर्या-शय्ययोर्न सहोद्भवः ॥३८८॥ अमी च सम्यक् साते दक्षोक्षाभिकांक्षिभिः । रागद्वेषाकरणत-स्तस्मादुक्ताः परीषहाः ॥३८९।। प्रज्ञाप्रकर्षे नोत्कर्षं न चाल्पज्ञपराभवं । विदधीतेति सोढव्यो बुधैः प्रज्ञापरीषहः ॥३९०॥ सत्कारेऽपि कृते भक्तै- ज्यवस्त्रोत्सवादिभिः । न माद्यतीति सोढः स्या-त्सत्काराख्यः परीषहः ॥३९१।। अभ्यासेऽपि श्रुतानाप्तौ ज्ञानद्विष्टो विषण्णधीः । न स्यात्सोढव्य इत्येवमज्ञानाख्यः परीषहः ॥३९२॥ છદ્મસ્થ વીતરાગ એવા એક જ (વેદનીય) કર્મના બંધકને, સયોગી કેવળીને તેમ જ ભવસ્થ અયોગીને પણ ૧૧ પરિષદો (પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ વિના) હોય છે અને સમકાળે નવ પરિષહને વેદે છે, કારણ કે તેમને ચર્યા ને શવ્યા તેમજ શીત ને ઉષ્ણ પરિષહ સમકાળે ઉત્પન્ન થતા નથી. ૩૮-૩૮૭. તેમને મોહનીયકર્મનો ઉદય ન હોવાથી કદાપિ ઉત્સુક્તાનો સંભવ નથી; તેથી ચર્યા અને શવ્યા એકી સાથે ઉત્પન્ન થતા નથી. ૩૮૮. આ પરિષહો મોક્ષના અભિકાંક્ષી એવા દક્ષ જીવો રાગદ્વેષ કર્યા વિના સમભાવે સહન કરે છે તેથી તેને પરિષદો કહ્યા છે. ૩૮૯. પ્રજ્ઞાના પ્રકર્ષમાં અભિમાન કરવું નહીં અને અલ્પજ્ઞનો પરાભવ પણ કરવો નહીં એમ જાણીને બુધજનોએ પ્રજ્ઞાપરિષહ સહન કરવો. ૩૯૦. ભક્તજનો, ભોજન, વસ્ત્ર તથા ઉત્સવાદિવડે સત્કાર કરે તો પણ અભિમાન કરવું નહીં. તે રીતે સત્કાર પરિષહ સહન કર્યા કહેવાય. ૩૯૧. અભ્યાસ કરવા છતાં પણ શ્રત ન આવડે તો તેથી ઉદાસ થઈને જ્ઞાનના દ્રષી બનવું નહીં. આ રીતે અજ્ઞાન પરિષહ સહન કરવો. ૩૯૨. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ કાલલોક-સર્ગ ૩૦ तपश्चारित्रकष्टानां सोढानामिह जन्मनि । फलासंदेहतः सह्यः सम्यक्त्वाख्यः परीषहः ॥३९३॥ शीतोष्णप्रभृतीनां तु वपुश्चेतस्तुदां स्वयं । परीषहत्वं विज्ञेयं स्पष्टत्वान्नेह वर्णितं ॥३९४॥ स्त्रीसप्रज्ञालोकसत्कारा अनुकूला अमी त्रयः । प्रतिकूलाश्च विज्ञेया: शेषा एकोनविंशतिः ॥३९५॥ परीषही स्त्रीसत्कारौ द्वौ स्यातां भावशीतलौ । ૩MI[માવત: શેપ વિંશતિઃ યુઃ પરીપ: રૂદ્દા तथाहुः 'इत्थीसक्कारपरीसहो य दो भावसीअला एए' (आचा० २०२ नि०)इत्यादि अत्रानुकूलशीतलयोर्विशेषो बहुश्रुतेभ्योऽन्वेषणीय इति परीषहाः । उपसृज्यत एर्भियत् धर्मात्प्रच्याव्यतेऽसुमान् । बाधाविशेषास्ते प्रोक्ता उपसर्गा इति श्रुते ॥३९७॥ તપ–ચારિત્રાદિના કષ્ટો આ ભવમાં સહન કરવાથી તેના ફળમાં સંદેહ નહીં રાખીને સમ્યક્તપરિષહ સહન કરવો. ૩૯૩. - શીતોષ્ણ વિગેરે શરીર તેમજ ચિત્તને ખેદ આપનારા પરિષહો પોતાની મેળે જ જાણી લેવા. એ હકીકત સ્પષ્ટ હોવાથી અહીં તેનું વર્ણન કરેલ નથી. ૩૯૪. સ્ત્રી, પ્રજ્ઞા ને લોકોનો સત્કાર એ ત્રણ અનુકૂળ પરિષહ છે, બાકીના ૧૯ પ્રતિકૂળ પરિષહો છે. ૩૯૫. સ્ત્રી ને સત્કાર એ બે ભાવશીતળ છે અને બાકીના વીશ પરિષહ ભાવથી ઉષ્ણ છે. ૩૯૬. શ્રીઆચારાંગનિર્યુક્તિમાં કહ્યું છે કે સ્ત્રી અને સત્કાર એ બે પરિષહો ભાવથી શીતલ છે ઈત્યાદિ. અહીં અનુકૂળ ને શીતળમાં શું વિશેષ છે તે બહુશ્રુત પાસેથી જાણવું. ઈતિ પરિષહ છે જેના વડે પ્રાણી ઉપસર્ગ પામે અને જે ધર્મથી વિમુખ કરી દે–તે પીડાવિશેષને ઉપસર્ગો સમજવા, એમ શ્રુતમાં કહ્યું છે. ૩૯૭. ૧ A જે તીવ્ર પરિણામવાળા, પ્રબલ અને વિભૂતિ સ્વરૂપ છે, તે ઉષ્ણ, અને જે મંદ પરિણામવાળા અને સામાન્ય જણાતા છે તે શીત. B જે ઉદયમાં આવીને શરીરનું દુઃખ ઉત્પન્ન કરીને સમ્યફ સહન ન થવાથી માનસિક પીડા ઉત્પન્ન કરે તે તીવ્ર પરિણામવાળા હોવાથી ઉષ્ણ છે. ઉદયમાં આવીને મહાપુરુષને કેવળ શારીરિક દુઃખ ઉત્પન્ન કરે છે પણ માનસિક દુઃખ ઉત્પન્ન કરતા નથી તેમજ પરિણામવાળા હોવાથી ભાવથી શીત કહેવાય છે . Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ઉપસર્ગોનાં ચાર પ્રકાર, તેનું વર્ણન दिव्य १ मानुष २ तैरश्चाः ३ स्वसंवेद्या ४ स्तथैव च । एकैकश्च चतुर्भेद इति ते षोडश स्मृताः ॥३९८।। हास्यात्प्रद्वेषतो वापि तृतीयः स्यात्परीक्षणात् । तुर्यः पृथग्विमात्राख्यो हास्यद्वेषादिसंकरात् ॥३९९।। स च हास्यात्समारब्धो द्वेषे यद्वा परीक्षणे । निष्ठां यायात्क्रुधारब्धो-ऽप्येवं हास्यपरीक्षयोः ॥४००। यद्वारब्धः परीक्षायै निष्ठां हास्यक्रुधोर्ब्रजेत् । एतेषां त्रिकसंयोगो-प्येवं भाव्यो मनीषिभिः ॥४०॥ मानुषा अप्येत एव भवंत्याद्यास्त्रयस्ततः । कुशीलप्रतिसेवाख्य-स्तुर्यो भोगार्थनादिजः ॥४०२॥ भयाद् द्वेषाद्भक्ष्यहेतो-रपत्यपालनाय च । इति तिर्यक्कृता ज्ञेया उपसर्गाश्चतुर्विधाः ॥४०३॥ प्रद्वेषात्क्रुद्धसर्पाद्या-स्तुदंति श्वादयो भयात् । आहारहेतोर्व्याघ्राद्या धेन्वाद्यास्त्रातुमात्मजान् ।।४०४।। ઉપસર્ગોના મુખ્ય ચાર પ્રકાર છે. ૧ દેવ સંબંધી, ૨ મનુષ્યસંબંધી, ૩ તિર્યચસંબંધી અને ૪ સ્વસંવે. તે દરેકના ચાર ચાર ભેદ છે. એ પ્રમાણે ૧૬ ભેદ સમજવા. ૩૮૯. દેવસંબંધી ઉપસર્ગ હાસ્યથી, દ્વેષથી, પરીક્ષા માટે ને ચોથી પૃથક વિમાત્રાથી થાય છે. એ ચોથો ભેદ હાસ્ય–ષાદિના સંકરપણાથી થાય છે. ૩૯૯. તે આવી રીતે-હાસ્યથી આરંભેલ હોય પણ જેનું પરિણામ પરીક્ષણમાં કે દ્વેષમાં થાય, ક્રોધથી આરંભેલ હોય પણ તે હાસ્ય કે પરીક્ષામાં પરિણામ પામે. ૪00. તેમજ જે પરીક્ષા માટે આરંભેલ હોય પણ તે હાસ્ય કે ક્રોધમાં પરિણામ પામે. એવી રીતે ત્રિકસંયોગી ભેદ પણ બુદ્ધિમાનોએ સમજી લેવો. ૪૦૦-૪૦૧. મનુષ્ય સંબંધી ઉપસર્ગો પણ એવા જ ત્રણ પ્રકારે, હાસ્યથી, દ્વેષથી અને પરીક્ષા માટે થાય છે અને ચોથો કુશીલ પ્રતિસેવા નામનો પ્રકાર છે, તે ભોગની પ્રાર્થનાદિથી થાય છે. ૪૦૨. ભયથી, ષથી, ભક્ષ્ય માટે અને અપત્યપાલના માટે એમ તિર્યંચકૃત ઉપસર્ગના પણ ચાર ભેદ સમજવા. ૪૦૩. તે આવી રીતે–પ્રષિથી સર્પાદિ સે છે, ભયથી કુતરા કરડે છે, આહાર માટે વ્યાધ્રાદિ ઉપસર્ગ કરે છે અને ગાય વિગેરે પોતાના બાળકોને બચાવવા માટે સામી થઈ જાય છે. ૪૦૪. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કાલલોક-સર્ગ ૩૦ घट्टनाच्च प्रपतनात् स्तंभनात् श्लेषणादिति । आत्मसंवेदनीयाः स्यु-रुपसर्गाश्चतुर्विधाः ॥४०५।। यथाक्षिण पतिते रेणौ तस्मिन् हस्तेन मर्पिते । मांसांकुरैर्वा कंठादौ कष्टं स्याद्घट्टनोद्भवं ॥४०६॥ गमनादावयत्नेन दुःखं स्यात्पतनोद्भवं । सुप्तस्य चोपविष्टस्य पादादौ प्रसृते चिरं ॥४०७॥ स्थिते स्तब्धे स्तंभनोत्थ-मेवं संकुचिते चिरं । स्थिते तस्मिन् विलग्ने च दुःखं स्यात् श्लेष्णोद्भवं ॥४०८॥ इदमर्थतः स्थानांगसूत्रवृत्त्यादौ । एतांश्च सहमानानां क्षीयते कर्मसंततिः । तेषामनुत्तरज्ञान-तपःक्षात्यदिशालिनां ॥४०९॥ त्यक्तातरौद्रध्यानास्ते धर्मध्यानसमाहिताः । ध्यानं ध्यातुं प्रवर्तते शुक्लं कर्मेन्धनानलं ॥४१०॥ ઘસવાથી, પડવાથી, સ્તંભનથી અને સંકોચાઈ જવાથી એમ આત્મસંવેદની ઉપસર્ગો ચાર પ્રકારે થાય છે. ૪૦૫ તે આવી રીતે આંખમાં રજ વિગેરે પડે અને તેને હાથવડે ઘસવા તથા ગળા આદિમાં મસાદિના કારણે જે ઘર્ષણ થાય તે પ્રથમ ભેદ. ૪૦૬. સંભાળ વગર ચાલવાથી પડી જવાય તે પતનોભવ જાણવું, તેમ જ સુતેલાને કે બેઠેલાને ઘણા કાળસુધી પગ વિગેરે લંબાવી રાખવાથી તે સ્તબ્ધપણે સ્થિત રહેવાથી દુઃખ ઉત્પન્ન થાય–તે સ્તંભનો ભવ સમજવું અને એ જ રીતે ઘણા વખત સુધી સંકુચિતપણે રહેવાથી શરીરનો અમુક ભાગ વળગી રહે–લાંબો ટૂંકો થઈ ન શકે તેથી ઉત્પન્ન થતું દુઃખ-તે શ્લેષ્ણોદ્ભવ સમજવું. ૪૦૭–૪૦૮. આ હકીકત સ્થાનાંગસૂત્રવૃજ્યાદિમાં અર્થથી કહેલી છે. એ પરિષહ તથા ઉપસર્ગોને સમ્યક્ઝકારે સહન કરનારા અનુત્તરજ્ઞાન, તપ ને શાંતિવાળા એવા તીર્થકરના ઘાતિકર્મો ક્ષય પામે છે. ૪૦૯. તેઓ આર્ત, રૌદ્રધ્યાનને તજીને પ્રથમ ધર્મધ્યાનમાં સ્થિત રહેલા હોય છે, પછી કર્મરૂપ ઈધનને બાળવામાં દાવાનળ સમાન શુક્લ ધ્યાન ધ્યાવાનું શરૂ કરે છે. ૪૧૦. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ધ્યાનનાં ચાર પ્રકાર અને તેનું વર્ણન ध्यानं नाम मन:स्थैर्यं यावदंतर्मुहूर्त्तकं । आर्त रौद्रं तथा धर्म्य शुक्लं चेति चतुर्विधं ॥४११।। तथोक्तं स्थानांगवृत्तौ - अंतोमुहुत्तमेत्तं चित्तावत्थाणमेगवत्थुमि । छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥४१२॥ योगास्तत्रौदारिकादि-देहसंयोगसंभवाः । आत्मवीर्यपरीणाम-विशेषाः कथितास्त्रिधा ॥४१३॥ इत्यावश्यकहारिभद्रयां ध्यानशतकवृत्तौ, मुहूर्ताद्यप्तरं चित्ता-वस्थानमेकवस्तुनि । सा चिंतेत्युच्यते प्राज्ञैर्यद्वा ध्यानांतरं भवेत् ॥४१४॥ तथोक्तं- अंतोमुहुत्तपरओ चिंता झाणंतरं व होज्जाहि । सुचिरंपि होज्ज बहुवत्थु-संकमे झाणसंताणो ॥४१५।। तत्रेह न ध्यानादन्यद्ध्यानांतरं गृह्यते, किं तर्हि ? भावानुप्रेक्षात्मकं चेत इति बहूनि च तानि वस्तूनि च बहुवस्तूनि आत्मगतपरगतानि मन:प्रभृतीनि, तेषु संक्रमः संचरणमिति हारिभद्र्यां ધ્યાન એટલે મનની સ્થિરતા. તે અંતર્મુહૂર્ત સુધી રહે છે. તે ધ્યાનના ચાર ભેદ છે. ૧ આર્ત, २ रौद्र, 3 धर्म भने ४ शु... ४११. શ્રીસ્થાનાંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે–“એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તનું અવસ્થાન તે છદ્મસ્થોને માટે ધ્યાન કહેવાય છે અને જિનોને (કેવળીને) માટે યોગનિરોધરૂપ ધ્યાન હોય છે. ૪૧૨. દારિકાદિ ત્રણ શરીરથી ઉત્પન્ન થયેલા આત્મવીર્યના પરિણામ વિશેષરૂપ યોગી ત્રણ પ્રકારના ४६॥ ७. ४१3. એમ શ્રીઆવશ્યકતારિભદ્રીમાં ધ્યાનશતકની વૃત્તિમાં કહેલ છે. મુહૂર્ત ઉપરાંત જે એક વસ્તુમાં ચિત્તનું અવસ્થાન તેને પ્રાજ્ઞ પુરુષોએ ચિંતા કરી છે અથવા તે ध्यानात२ ६शा होय. छ. ४१४. અંતર્મુહૂર્તથી પર ચિંતા અથવા ધ્યાનાંતર હોય છે. બહુ વસ્તુના સંક્રમથી જે ઘણો કાળ ટકી રહે છે, તે ધ્યાનની પરંપરા જાણવી. ૪૧૫. પ્રશ્ન – અહીં એક વસ્તુના ધ્યાનમાંથી બીજી વસ્તુના ધ્યાનમાં જવું તે રૂપ ધ્યાનાંતર ન સમજવું, ત્યારે શું સમજવું ? Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કાલલોક-સર્ગ ૩૦ गाढमालंबने लग्नं चित्तं ध्यानं निरेजनं । यत्तु चित्तं चलं मूढ-मव्यक्तं तन्मनो मतं ॥४१६॥ अव्यक्तानां मूर्छितानां मत्तानां स्वापमीयुषां । सद्योजाताभकाणां चा-ऽव्यक्तं मूढं भवेन्मनः ॥४१७॥ एवं ध्यानं ध्रुवं चित्तं चित्तं ध्यानं न निश्चयात् । खदिरो वृक्ष एव स्यात् स चान्यो वा तरुः पुनः ॥४१८॥ यन्मानसः परीणामः केवलो ध्यानमिष्यत । तन्मिथ्या यज्जिनैस्त्रैधे-प्वपि योगेषु तत्स्मृतं ॥४१९॥ नन्वंगमनसोः स्थैर्या-पादनात्संभवेद्विधा । ध्यानं कथं तृतीयं तु वाचिकं संभवेदिह ॥४२०॥ अत्रोच्यते-यथा मानसिकं ध्यान-मेकाग्रं निश्चलं मनः । यथा च कायिकं ध्यानं स्थिरः कायो निरेजनः ॥४२॥ तथा यतनया भाषां भाषमाणस्य शोभनां । दुष्टां वर्जयतो ध्यानं वाचिकं कथितं जिनैः ॥४२२॥ ઉત્તર :ભાવાનુપ્રેક્ષારૂપ ચિત્ત સમજવું, બહુ એવી વસ્તુઓ તે બહુ વસ્તુઓ–આત્મગત ને પરગત મન વિગેરે. તેમાં સંક્રમ–સંચરણ–એવો અર્થ હારિભદ્રીમાં કર્યો છે. આલંબનમાં ગાઢપણે લગ્ન થઈ જાય એવું નિષ્કપધ્યાન તે ચિત્ત કહ્યું છે અને જે ચળ, મૂઢ તેમજ અવ્યક્ત હોય તે મને કહેવાય છે. ૪૧૬. અવ્યક્ત, મૂર્શિત, મત્ત, ઊંઘમાં પડેલ અને તરતના જન્મેલા બાળકનું મન અવ્યક્તમૂઢ કહેલું છે. ૪૧૭. એમ ધ્યાન તે તો ધ્રુવપણે ચિત્ત જ છે, પણ ચિત્ત ધ્યાનરૂપ હોય એવો નિશ્ચય નથી. જેમ ખેરનું ઝાડ તે તો વૃક્ષ છે જ પણ વૃક્ષ તે તો ખેર હોય પણ ખરો અને ન પણ હોય.” ૪૧૮. જેઓ માનસના પરિણામને કેવળ ધ્યાન ઈચ્છે છે–માને છે તે મિથ્યા છે, કારણ કે જિનેશ્વરોએ પૂર્વે કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારના યોગમાં જ ધ્યાન કહેલ છે. ૪૧૯. પ્રશ્ન :-- એ ધ્યાન અંગની ને મનની સ્થિરતા ઉત્પન્ન કરનાર તરીકે બે પ્રકારનું સંભવે છે, પરંતુ ત્રીજું વાચિક ધ્યાન શી રીતે સંભવે ? ૨૦. ઉત્તર :– જેમ માનસિક પ્લાન એકાગ્ર નિશ્ચળ એવું મન અને જેમ કાયિકધ્યાન નિષ્કપ સ્થિર એવી કાયા, તેમ યતના પૂર્વક સારી ભાષા બોલતાં અને દુષ્ટ ભાષાને વર્જતાં વાચિકધ્યાન જિનેશ્વરોએ કહ્યું છે. ૪૨૧-૪૨૨. Page #352 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અંગે તથાદુ: - एवंविहा गिरा मे वत्तव्वा एरिसा न वत्तव्वा । इय वेयालिअवक्कस भासओ वाइगं झाणं ॥४२३॥ मनोवच: काययोगा-न्नयन्नेकाग्रतां मुनिः । वर्त्तते त्रिविधे ध्याने गणयन् भंगिकश्रुतं ॥४२४॥ धेष्वपीति योगेषु ध्यानवे कल निश्चि । मुख्येनैकतमेनैव व्यपदेश: स्फुटो भवेत् ||४२५ ॥ यथा सत्स्वपि दोषेषु वातपित्तकफात्मसु । यदा भवेदुत्कटो यः कुपितः स तदोच्यते ॥ ४२६॥ यथा गच्छन् राजमार्गे नृपतिस्सपरिच्छदः । गच्छत्ययं नृप इति मुख्यत्वाद्व्यपदिश्यते ||४२७॥ तथा चित्तस्य मुख्यत्वा-यानं चित्तोत्थमुच्यते । वाक्काययोस्त्वमुख्यत्वा-त्तद्ध्यानं नोच्यते पृथक् ॥४२८॥ ज्ञातविश्वस्वभावस्य निस्संगस्य महात्मनः । निर्ममस्य विरक्तस्य भवेद्ध्याने स्थिरं मनः ॥४२९ ॥ તે વિષે કહ્યું છે કે —આવા પ્રકારની (શુભ) વાણી મારે બોલવાયોગ્ય છે, અને આવી વાણી મારે બોલવાયોગ્ય નથી,આ પ્રમાણે વિચાર કરીને જે અવક્રભાષા બોલે તેને વાચિકધ્યાન જાણવું. ૪૨૩. મન, વચન, કાયાના યોગને એકાગ્ર કરતા મુનિ ભંગિકશ્રુતને ગણતા છતાં ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે. ૪૨૪. ૩૧૭ આ પ્રમાણે ત્રણે પ્રકારના યોગને વિષે ધ્યાનપણું નિશ્ચિત હોવા છતાં પણ મુખ્યપણે ધ્યાનનો વ્યપદેશ જ મનથી સ્પષ્ટ થાય છે. ૪૨૫. જેમ શરીરમાં, વાત, પિત્તને કફ એ ત્રણ દોષ હોવા છતાં જ્યારે જે દોષ ઉત્કટ હોય, તેનો જ વ્યપદેશ કરાય છે. ૪૨૬. જેમ પરિવાર સહિત રાજા રાજમાર્ગે જતો હોય, ત્યારે રાજા મુખ્ય હોવાથી આ રાજા જાય છે એમ વ્યપદેશ કરાય છે. ૪૨૭. એ જ પ્રમાણે ચિત્તની મુખ્યતા હોવાથી ધ્યાન ચિત્તથી ઉત્પન્ન થયેલ જ કહેવાય છે. વચનને કાયાની મુખ્યતા ન હોવાથી તે બે પ્રકારના ધ્યાન જુદા કહેવાતા નથી. ૪૨૮. જેણે વિશ્વનો સ્વભાવ જાણ્યો હોય, જે મહાત્મા નિત્સંગ, નિર્મમ અને વિરક્ત હોય, તેમનું મન જ ધ્યાનમાં સ્થિર થાય છે. ૪૨૯. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કાલલોક-સર્ગ ૩૦ नित्यं यतीनां युवती-पशुक्लीबादिवर्जितं । विजनं शस्यते स्थानं ध्यानकाले विशेषतः ॥४३०॥ महात्मनां हि शमिनां ध्याननिश्चलचेतसां । न विशेषो जनाकीर्णे पुरे वा निर्जने वने ॥४३॥ ततो वाक्कायमनसां समाधिर्यत्र जायते । भूतोपघातहीनोऽसौ देशः स्याद् ध्यायतो मुनेः ॥४३२॥ यत्र योगसमाधान-मुत्तमं लभते मुनिः । स ध्यानकालो दिवस-निशादिनयमस्तु न ॥४३३॥ ध्यानस्थैर्य प्रजायेता-सनाद्यवस्थया यया । स्थितो निषण्ण: सुप्तो वा ध्यायेत्तस्यामवस्थितः ॥४३४॥ यद्देशकालचेष्टास्व-वस्थासु निखिलासु च । मुनीश्वरा शिवं प्राप्ताः क्षपिताशेषकल्मषाः ॥४३५॥ तद्देशकालचेष्टानां ध्याने कोऽपि न निश्चयः । यथा योगसमाधिः स्या-द्यतितव्यं तथा बुधैः ॥४३६।। મુનિઓને નિરંતરને માટે યુવતી, પશુ ને નપુંસકના નિવાસ રહિત સ્થાન જ રહેવા યોગ્ય કહેલ છે અને ધ્યાન સમયે તો વિશેષે મનુષ્ય રહિત સ્થાન જોઈએ. ૪૩૦. જેઓ ધ્યાનમાં નિશ્ચળ મનવાળા થઈ ગયા છે એવા સમતાધારી મહાત્માને તો જનાકીર્ણ નગરમાં કે વિજન એવા વનમાં કાંઈ વિશેષતા નથી. (બંને સમાન છે) ૪૩૧. તેથી વચન, કાયા અને મનની જ્યાં સ્થિરતા (સમાધિ) થાય તેવું પ્રાણીઓના ઉપઘાત વિનાનું સ્થાન, ધ્યાન કરનારા મુનિ માટે યોગ્ય ગણાય છે. ૪૩૨. - હવે જે વખતે મુનિ યોગનું સમાધાન ઉત્તમ પ્રકારે મેળવી શકે તે ધ્યાનનો કાળ સમજવો, તેમાં દિવસ કે રાત્રિનો નિયમ નથી. ૪૩૩. વળી જે આસનાદિ અવસ્થામાં ધ્યાનની સ્થિરતા થાય, તે અવસ્થામાં એટલે ઊભા, બેઠેલા કે સુતા ગમે તે સ્થિતિમાં અવસ્થિત થઈને ધ્યાન કરે. ૪૩૪. કારણ કે સર્વ દેશકાળ, સર્વ ચેષ્ટા અથવા સર્વ અવસ્થામાં રહેલા મુનીશ્વરો સર્વ કર્મ ખપાવીને મોક્ષને પામેલા છે. ૪૩૫. તેથી ધ્યાનમાં કોઈ પણ દેશકાળ કે ચેણનો નિશ્ચય નથી; માટે પંડિતજનોએ જે રીતે યોગ સમાધિ થાય તેમ પ્રયત્ન કરવો. ૪૩૬. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ આર્તધ્યાન આદિનું સ્વરૂપ अत्रातरौद्रे दुर्थ्याने स्मृते दुर्गतिदायिनी । शुभध्याने पुनधर्म्य-शुक्ले स्वः शिवदायिनी ॥४३७॥ एषां स्वरूपं यथा-तत्रातस्य पीडितस्य रोगाकिंचनतादिभिः । लोभादिभिर्वा यद्ध्यानं तदार्तं स्याच्चतुर्विधं ॥४३८॥ शब्दादीनामनिष्टानां संबंधे सति देहिनः । ध्यानं यत्तद्वियोगस्य तदाति॑ प्रथमं भवेत् ॥४३९॥ अभीष्टानां च लब्धानां शब्दादीनां निरंतरं । अविच्छेदस्य या चिंता तद्वितीयं प्रकीर्तितं ॥४४०॥ आतंके सति तस्योप-शान्तेचिंतातृतीयकं । भुक्तानां कामभोगानां स्मरणे स्यात्तुरीयकं ॥४४१॥ अन्ये त्वाहुश्चक्रिविष्णु-सुरशक्रादिसंपदां । आशंसया निदानस्य चिंतने तत्तुरीयकं ॥४४२॥ - અહીં આ ને રૌદ્ર બે દુર્બાન છે અને તે દુર્ગતિ આપનારા છે. ધર્મ ને શુક્લ બે શુભ ધ્યાન છે અને તે સ્વર્ગ કે મોક્ષને આપનારા છે. ૪૩૭. એ ચાર ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું. રોગ અને દરિદ્રતા વિગેરેથી તથા લોભાદિથી પીડાયેલ-દુઃખી થયેલ મનુષ્ય જે ધ્યાન કરે તે આર્ત કહેલું છે, તેના ચાર પ્રકારો છે. ૪૩૮. અનિષ્ટ શબ્દાદિ વિષયોનો શરીર સાથે સંબંધ થવાથી તેનો વિયોગ કેમ થાય ? એવું ધ્યાન કરવું, તે રૂપ-અનિષ્ટ સંયોગ પ્રથમ આર્તધ્યાન છે. ૪૩૯. અભીષ્ટ એવા શબ્દાદિ ને મળેલા નિરંતર વિષયો ટકી રહે તેનો વ્યવચ્છેદ ન થાય તો ઠીક–એમ ચિંતવવું તે ઈષ્ટ વિયોગ રૂપ બીજું આર્તધ્યાન છે. ૪૪૦. કોઈ પણ પ્રકારનો વ્યાધિ થયો હોય તો તેની ઉપશાંતિની ચિંતા કરવી, તે રૂપ-ત્રીજું રોગ ચિંતા આર્ત ધ્યાન છે. અને ભોગવેલા કામભોગનું સ્મરણ કરવું તે ચોથું આર્ત ધ્યાન છે. ૪૪૧. બીજાઓ એમ કહે છે કે–ચકી, વિષ્ણુ, દેવ, દેવેદ્રાદિની સંપદાની આશંસા (ઈચ્છા) વડે જે નિયાણું કરવાનું ચિંતન કરવું તે અપ્રશોચ રૂપ ચોથું આર્ત ધ્યાન છે. ૪૪૨. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કાલલોક-સર્ગ ૩૦ तथाहुः - देविंदचक्कवट्टित्तणाइ गुणरिद्धिपत्यणामइयं । अहमं नियाणचिंत्तण-मन्नाणाणुगयमच्चत्तं ति ॥४४३।। क्रंदनं शोचनं चाश्रुमोचनं परिदेवनं । आर्तध्यानस्य चत्वारि लक्षणान्याहुरार्हताः ॥४४४।। तत्र - क्रंदनं स्याद्विरवणं शोचनं दीनता मता । स्पष्टं तृतीयं तक्लिष्टवाक्याढ्यं परिदेवनं ॥४४५॥ आत्मवर्तित्वादलक्ष्यमप्येभिलक्षणैरदः ।। लक्ष्यते इत्यमून्याहु-र्लक्षणान्यस्य धीधनाः ॥४४६॥ हिंसामृषाद्यतिक्रूरा-ध्यवसायात्मकं भवेत् । परप्रद्वेषजं रौद्र-ध्यानं तच्च चतुर्विधं ॥४४७।। हिंसा १ मृषा २ स्तैन्य ३ संरक्षणा ४ नुबंधिभेदतः । तत्राद्यं प्राणीनां दाह-वधबंधादिचिंतनं ॥४४८॥ पैशून्यासभ्यवितथ-वचसां परिचिंतनं । अन्येषां द्रोहबुद्ध्या य-न्मृषावादानुबंधि तत् ॥४४९।। કહ્યું છે કે દેવેંદ્ર કે ચક્રવર્તી વિગેરેની ગુણ ઋદ્ધિની પ્રાર્થનારૂપ અધમ નિયાણાને અજ્ઞાનથી ચિંતવવું તે ચોથું આર્તધ્યાન છે. ૪૪૩. આ આર્તધ્યાનના કંદન, શોચન, અશ્રુમોચન ને પરિદેવન એ ચાર લક્ષણો અહંતોએ કહેલા છે. ૪૪૪. તેમાં કંદન તે વિલાપ કરવો, શોચન તે દીનતા ધારણ કરવી, અશ્રુમોચન-આંસુ પાડવા તે તો સ્પષ્ટ છે અને ક્લિષ્ટ વાકયો બોલવા તે પરિદેવન સમજવું. ૪૪૫. ધ્યાન આત્મવર્તી હોવાથી અલક્ષ્ય છે પણ આ લક્ષણો વડે તે લક્ષ્યમાં આવી શકે છે. તેથી બુદ્ધિમાનોએ આને લક્ષણો કહ્યા છે. ૪૪૬. હવે રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ કહે છે. હિંસા, મૃષાદિ અતિક્રૂર અધ્યવસાયરૂપ પરના પ્રષથી ઉત્પન્ન થયેલ રૌદ્ર ધ્યાન છે. તેના ચાર પ્રકાર છે. ૪૪૭. હિંસાનુબંધી, મૃષાનુબંધી, સૈન્યાનુબંધી અને સંરક્ષણાનુબંધી. તેમાં પહેલું હિંસાનુબંધી ધ્યાન પ્રાણીઓને દાહ દેવો, વધ કરવો, બંધન કરવું ઈત્યાદિ ચિંતનરૂપ છે. ૪૪૮. અન્ય ઉપરની દ્રોહબુદ્ધિવડે પૈશૂન્ય, અસભ્ય અને અસત્ય વચન બોલવા સંબંધી ચિંતન કરવું તે બીજું મૃષાવાદાનુબંધી છે. ૪૪૯. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ રૌદ્રધ્યાનનાં પ્રકારો तथाहुः - पिसुणासब्भासब्भूअ-भूयघायाइवयणपणिहाणं । मायाविणोभिसंधण-परस्स पच्छन्नपावस्स ॥४५०॥ परद्रव्यापहरण-चिंतनं तीव्ररोषतः । तन्नायकोपघाताद्यै-र्भवेत्स्तैन्यानुबंधि तत् ॥४५॥ स्वीयस्वरक्षणार्थं य-च्छंकमानस्य सर्वतः । परोपघाताभिप्रायः संरक्षणानुबंधि तत् ॥४५२॥ तथोक्तं - सद्दाइविसयसाहण-धणसंरक्खणपरायणमणिर्छ । सव्वाभिसंकणपरो-वघायकलुसाउलं चित्तं ॥४५३॥ हिंसादिषु चतुर्वेषु यदेका सेऽवनं मुहुः । रौद्रध्यानस्य तद् ज्ञेयं प्रथमं लक्षणं बुधैः ॥४५४॥ चतुर्वेषु प्रवृत्तिस्तु द्वितीयं तस्य लक्षणं । तथा कुशास्त्रसंस्कारा-त्मकादज्ञानदोषतः ॥४५५॥ हिंसादिकेष्वधर्मेषु धर्मबुद्ध्या प्रवर्त्तनं । तृतीयं लक्षणं ज्ञेयं चतुर्थं तु भवेदिदं ॥४५६॥ કહ્યું છે કે-કપટી, માયાવી અને પ્રચ્છન્ન પાપીનું પિન, અસભ્ય, અસભૂત, અને ઘાતકારી વચનો બોલવાનું ચિંતવન તે મૃષાનુબંધી છે. ૪૫૦. તીવ્ર રોષથી પરદ્રવ્યના અપહરણનું તેમ જ તેના સ્વામીના ઉપઘાતાદિનું જે ચિંતવન કરવું તે તૈન્યાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ૪૫૧. પોતાના દ્રવ્યના રક્ષણ માટે ચારેતરફથી શંકિત ચિત્તવાળાનું પરોપઘાતનું જે ચિંતવનને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ૪૫૨. કહ્યું છે કે-“શબ્દાદિ વિષયના સાધનભૂત ધનના સંરક્ષણમાં પરાયણનું અનિષ્ટ અને સર્વ તરફથી શંકાવાળું તેમજ પરના ઉપઘાતરૂપ કલુષતાથી આકુળ જે ચિત્ત તે સંરક્ષણાનુબંઘી છે. ૪પ૩. હિંસાદિ ચતુષ્કમાંથી જે કોઈ પણ એકનું વારંવાર આસેવન તે બુધજનોએ રૌદ્ર ધ્યાનનું પ્રથમ સ્થાન સમજવું. ૪૫૪. અને એ ચારેમાં પ્રવૃત્તિ યે રૌદ્ર ધ્યાનનું બીજું લક્ષણ જાણવું, તેથી કુશાસ્ત્ર સંસ્કારરૂપ અજ્ઞાન દોષથી હિંસાદિ અધર્મમાં જે ધર્મબુદ્ધિથી પ્રવર્તનતે ત્રીજું લક્ષણ જાણવું; મહાસંકલિસ્ટમનવાળા કાલશકરિક Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કાલલોક-સર્ગ ૩૦ मरणांतेऽपि संप्राप्ते हिंसादेरनिवर्तनं । महासंक्लिष्टमनसः कालशौकरिकादिवत् ॥४५७॥ श्रुतचारित्रधर्माभ्या-मनपेतं तु यद्भवेत् । तद्धयं ध्यानमुक्तं त-च्चतुर्भेदं जिनोत्तमैः ॥४५८॥ आज्ञाविचयसंज्ञं स्यात् श्रुतार्थचिंतनात्मकं । अपायविचयं त्वाश्रवादिभ्योऽपायचिंतनं ॥४५९॥ पुण्यपापफलचिंता-विपाकविचयाभिधं ।। संस्थानविचयं तु स्या-ल्लोकाकृत्यादिचिंतनं ॥४६०॥ तथाहुः - आप्तवचनं हि प्रवचन-माज्ञाविचयस्तदर्थनिर्णयनं १ । आश्रवविकथागौरव-परीषहाद्यैरपायस्तु २ ॥४६॥ अशुभशुभकर्मविपाका-नुचिंतनार्थो विपाकविचयः स्यात् ३ । द्रव्यक्षेत्राकृत्यनु-गमनं संस्थानविचयस्तु ४ ॥४६२॥ रुचिराज्ञानिसर्गाभ्यां सूत्रविस्तारयो रुचिः । चतुर्द्धा रुचयो धर्म-ध्यानचिह्नचतुष्टयं ॥४६३॥ કસાઈની જેમ મરણાંત કષ્ટ આવવા છતાં હિંસાથી ન અટકવું તે ચોથું લક્ષણ જાણવું. ૪૫૫–૪૫૭. હવે ધર્મધ્યાનનું સ્વરૂપ કહે છે. જે ધ્યાન શ્રતધર્મ અને ચારિત્રધર્મથી યુક્ત હોય તે ધર્મધ્યાન જિનેશ્વરોએ ચાર પ્રકારનું કહ્યું છે. ૪૫૮. પ્રથમ શ્રુતાર્થના ચિંતવનરૂપ આજ્ઞાવિચય નામનું છે. બીજું આશ્રવાદિથી પ્રાપ્ત થતા અપાય-કષ્ટોનું ચિંતવન કરવું તે અપાયરિચય નામનું છે. ૪૫૯. ત્રીજું પુણ્ય-પાપના ફળની ચિંતારૂપ વિપાક-વિજય નામનું છે અને ચોથું લોકાકૃતિ વિગેરેનું ચિંતવન કરવું તે સંસ્થાનવિય નામનું છે. ૪૬૦. કહ્યું છે કે-“આપ્તવચન તે જ પ્રવચન, તેના અર્થનો નિર્ણય તે આજ્ઞાવિચય. આશ્રવ,વિકથા અને ગૌરવ તથા પરિષહાદિનું ચિંતવન તે અપાયરિચય. ૪૬૧. અશુભ ને શુભ કર્મના વિપાકનું અનુચિંતન તે વિપાકવિચય અને પદ્ધવ્ય યુક્ત ક્ષેત્રની આકૃતિનું લોકનાલિકાનું ચિંતવન તે સંસ્થાનવિચય.” ૪૬૨. આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ અને વિસ્તારરુચિ-આ ચાર પ્રકારની રુચિ ધર્મધ્યાનના ચાર ચિહ્નરૂપ છે. ૪૩. Page #358 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનના ચાર ચિહ્ન આજ્ઞારૂચિ આદિ ૩૨૩ सूत्रव्याख्यानमाज्ञा स्या-निर्युक्त्यादीह तत्र या । रुचिः श्रद्धानमेषाज्ञा-रुचिरुक्ता महर्षिभिः ॥४६४॥ विनोपदेशं या तत्त्व-श्रद्धा सा स्यानिसर्गजा । सूत्रे श्रद्धा सूत्ररुचि-स्तद्विस्तारेंतिमा रुचिः ॥४६५।। तथोक्तं - आगमउवएसाणं निसग्गओ जं जिणप्पणीयाणं । भावाणं सद्दहणं धम्मझाणस्स तं लिंगं ॥४६६॥ धर्मध्यानस्य चत्वारि भवंत्यालंबनान्यथ । सौधाद्यारोहणे रज्ज्वादिवद्यानि जिना जगुः ॥४६७॥ वाचना च प्रच्छना च तथैव परिवर्त्तना । अनुप्रेक्षा चेत्यमूषां स्वरूपमपि कीर्त्यते ॥४६८॥ निर्जरार्थं विनेयानां सूत्रदानादिवाचना । सूत्रादौ शंकिते प्रश्नो गुरूणां प्रच्छना मता ॥४६९।। पूर्वाधीतस्य सूत्रादे-रविस्मरणहेतवे । निर्जरार्थं च योऽभ्यासः स भवेत्परिवर्तना ॥४७०॥ સૂત્રનું વ્યાખ્યાન તે આજ્ઞા. તે વ્યાખ્યાન, નિયુક્તિ વિગેરેને ભેળવીને કરવાની જે રુચિ-શ્રદ્ધાન તેને મહર્ષિઓએ આજ્ઞારુચિ કહી છે. ૪૬૪. ગુરુ ઉપદેશ વિના જે શ્રદ્ધા તે નિસર્ગરુચિ, સૂત્રમાં જે શ્રદ્ધાન તે સૂત્રરુચિ અને તેના વિસ્તારથી જે શ્રદ્ધાન તે વિસ્તારરુચિ જાણવી. ૪૬૫. કહ્યું છે કે– જિનપ્રણીત આગમના ઉપદેશનું, તેમાં કહેલા ભાવનું (પદાર્થોનું) જે સ્વભાવથી જ શ્રદ્ધા કરવી તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. ૪૬૬. - મહેલ આદિમાં ચડવા માટે દોરડા વિગેરેનું જે આલંબન હોય છે તેમ ધર્મધ્યાનના ચાર આલંબન हिनेपरोसे या छे. ४६७. વાચના, પ્રચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા–આ ચાર આલંબન છે, તેનું સ્વરૂપ પણ કહે છે. ४६८. - નિર્જરાને માટે શિષ્યોને સૂત્રનું દાન આપવું તે વાચના, સૂત્રાદિમાં શંકા પડતાં ગુરુમહારાજને ४ ५७j ते ५५७८. ४६८. પૂર્વે ભણેલા સૂત્રાદિ ન ભૂલી જવા માટે જે વારંવાર નિર્જરાર્થે અભ્યાસ કરવો તે પરિવર્તના. ४७०. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ सूत्रार्थस्मरणं चानुप्रेक्षेत्यभिधीयते । धर्मध्याने चतस्रोऽनुप्रेक्षाः प्रोक्ता इमाः पराः || ४७१|| अन्विति ध्यानतः पश्चात् प्रेक्षा त्वालोचनं हृदि । अनुप्रेक्षा स्यादसौ चाश्रयभेदात् चतुर्विधा ॥४७२॥ एकत्वानित्यत्वा - शरणत्वानां भवस्वरूपस्य । चिंता धर्मध्याना - नुप्रेक्षाः स्युः क्रमादेताः || ४७३॥ एकोहं नास्ति मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याहं नासौ भवति यो मम ||४७४ || इत्येकत्वानुप्रेक्षा काय: सन्निहितापायः संपदः पदमापदां । समागमाः स्वप्नसमाः सर्वमुत्पादि भंगुरं ॥ ४७५।। इत्यनित्यत्वानुप्रेक्षा । जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यन्न चास्ति शरणं क्वचिल्लोके ॥४७६ ॥ इत्यशरणानुप्रेक्षा અને સૂત્રાર્થનું સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા કહેલ છે. ધર્મધ્યાનમાં બીજી ચાર અનુપ્રેક્ષા કહી છે ते खा प्रमाणे- ४७१. કાલલોક-સર્ગ ૩૦ અનુ એટલે ધ્યાનની પછી પ્રેક્ષા એટલે હ્રદયમાં આલોચન તે અનુપ્રેક્ષા કહેવાય. તે આશ્રયના हथी यार प्रहारनी छे. ४७२. એકત્વ, અનિત્યત્વ, અશરણત્વ, અને ભવસ્વરૂપનું જે ચિંતવન તે ધર્મધ્યાનની અનુક્રમે ચાર अनुप्रेक्षा डही छे. ४७३. હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ અન્ય કોઈનો નથી, હું એવો કોઈને જોતો નથી કે હું જેનો હોઉં અને એવો કોઈ નથી કે જે મારો હોય.આ એકત્વાનુપ્રેક્ષા. ૪૭૪. કાયા અપાયને આપનારી છે, સંપત્તિ બધી આપદાનું સ્થાન છે, સમાગમ બધા સ્વપ્ન સમાન છે અને સર્વપદાર્થ ઉત્પાદ અને વ્યય સ્વરૂપ છે. આ અનિત્યત્વાનુપ્રેક્ષા. ૪૭૫. ४न्म, ४२रा, भरा जने भयथी व्याप्त, व्याधि-वेहनाथी ग्रस्त सेवा मा संसारमां (सोङमां) જિનેશ્વરના વચન સિવાય બીજું કોઈ શરણભૂત નથી–એ અશરણાનુપ્રેક્ષા. ૪૭૬. Page #360 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધ્યાયનની ચાર અનુપ્રેક્ષા અને શુક્લ ધ્યાનનું સ્વરૂપ माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृतां भ्रा-वृतां पुनः शत्रुतां चैव ॥४७७॥ गर्भोत्पत्तौ महादुःखं महाःदुखं च जन्मनि । मरणे च महादुःखमिति दुःखमयो भवः || ४७८ ॥ इति संसारानुप्रेक्षा । शोधयत्यष्टधा कर्म-मलं शुक्लमिति स्मृतम् । शुचं वा क्लमयतीति शुक्लं तच्च चतुर्विधं ॥४७९॥ सविचारं स्यात्पृथक्त्व - वितर्काख्यमिहादिमं । तथैकत्ववितर्काख्य-मविचारं द्वितीयकं ॥ ४८० ॥ सूक्ष्मक्रियं चानिवृत्ति शुक्लध्यानं तृतीयकं । समुच्छिन्नक्रियं चैवा-प्रतिपाति चतुर्थकं ॥४८१|| उत्पादादिपर्यवाणामेकद्रव्यविवर्तिनां । विस्तारेण पृथग्भेदै -वितर्को यद्विकल्पनं ॥४८२ ॥ नाना नयानुसरणा-त्मकात्पूर्वगतश्रुतात् । यत्र ध्याने तत्पृथक्त्व - वितर्कमिति वर्णितं ॥४८३॥ युग्मम् । માતા થઈને પુત્રી, બહેન કે સ્ત્રી તરીકે આ સંસારમાં થાય છે અને પુત્ર, પિતા, ભાઈ તેમજ शत्रु तरीडे थाय छे. ४७७. ૩૨૫ ગર્ભની ઉત્પત્તિમાં મહા દુ:ખ છે, જન્મતાં પણ મહા દુ:ખ છે, મરણ પામતાં પણ મહા દુઃખ छे. खा संसार दुःखमय ४ छे. धति संसारानुप्रेक्षा. ४७८. હવે શુક્લ ધ્યાનનું સ્વરૂપ કહે છે. અષ્ટ કર્મરૂપી મળને જે શોધે છે, તે શુક્લ અથવા જે શોકને દૂર કરે છે તે શુક્લધ્યાન કહેવાય છે. તે પણ ચાર પ્રકારનું છે. ૪૭૯. તેમાં પ્રથમ પૃથવ્રુવિતર્કસવિચાર નામનું છે, બીજું એકત્વવિતર્કઅવિચાર નામનું છે. ૪૮૦. સૂક્ષ્મક્રિયઅનિવૃત્તિ નામનું ત્રીજું છે અને સમુચ્છિન્નક્રિયઅપ્રતિપાતિ નામનું ચોથું શુક્લધ્યાન છે. ४०१. એક દ્રવ્યમાં વર્તતા ઉત્પાદાદિ પર્યયો તેનો અનેક પ્રકારના નયને અનુસરનારા પૂર્વગત શ્રુતને અનુસારે પૃથક્ ભેદવડે વિસ્તારથી વિતર્ક-વિકલ્પન જે ધ્યાનમાં હોય તે પૃથક્ત્વ વિતર્ક કહેવાય છે. ४८२-४८३. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨ अत्र च व्यंजनादर्थे तथार्थाद्व्यंजनेऽसकृत् । विचारोऽस्ति विचरणं सविचारं तदीरितं ॥४८४ ॥ मनः प्रभृतियोगाना - मेकस्मादपरत्र च । विचारोऽस्ति विचरणं सविचारं ततोप्यदः ॥४८५॥ एवं च - यत्पृथक्त्ववितर्काढ्यं सविचारं भवेदिह । तत्स्यादुभयधर्माढ्यं शुक्लध्यानं किलादिमं ॥ ४८६॥ उक्तं च- उप्पायठिइभंगाई पज्जयाणं जमेगदव्वंमि । नाणानयाणुसरणं पुव्वगयसुयाणुसारेण ॥४८७॥ सवियारमत्थवंजण- जोगंतरओ तयं पढमसुक्कं । होइ पुहत्तवियक्कं सवियारमरागभावस्स ॥ ४८८ ॥ अनेकेषां पर्यवाणा - मेकद्रव्यावलंबिनां । एकस्यैव वितर्को यः पूर्वगतश्रुताश्रयः || ४८९ ॥ स च व्यंजनरूपोऽर्थ - रूपो वैकतमो भवेत् । यत्रैकत्ववितर्काख्यं तद्ध्यानमिह वर्णितं ॥ ४९० ॥ અહીં વ્યંજનથી અર્થ અને અર્થથી વ્યંજનમાં જે વારંવાર વિચાર થાય તે વિચરણને સવિચાર उस छे. ४८४. મન વિગેરે યોગોનું એકમાંથી બીજામાં જે વિચરવું તે વિચરણ તેને પણ સવિચાર કહેલ છે. ४८५. કાલલોક-સર્ગ ૩૦ એવી રીતે પૃથક્ત્વના વિતર્ક સહિત અને વિચાર સહિત જે ઉભય ધર્મવાળું હોય તે પ્રથમ શુક્લધ્યાન ह्युं छे. ४८७. કહ્યું છે, કે –ઉત્પાદ, સ્થિતિ ને વિનાશ જે એક દ્રવ્યમાં રહેલા પર્યાયો છે, તેનો પૂર્વશ્રુતને અનુસારે અનેક નયોને અનુસરીને વિચાર કરવો, તેમજ અર્થથી વ્યંજનમાં ને વ્યંજનથી અર્થમાં અને એક યોગથી યોગાંતરમાં સંક્રમણ કરવું તે પ્રથમ શુક્લધ્યાન પૃથક્ક્સવિતર્કસવિચાર નામનું વીતરાગને હોય છે. ४८७-४८८. એક દ્રવ્યાવલંબી અનેક પર્યાયોમાંથી એક પર્યયનો જ વિતર્ક પૂર્વગત શ્રુતને આશ્રયીને કરવામાં આવે તે વિચાર પણ વ્યંજનરૂપે કે અર્થરૂપે એકરૂપે જ હોય, તે એકત્વવિતર્ક નામનું બીજું શુક્લધ્યાન ह्युं छे. ४८७-४८०. Page #362 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાનનાં ભેદોનું સ્વરૂપ न च स्याद्व्यंजनादर्थे तथार्थाद्व्यंजनेऽपि च । विचारोऽत्र तदेकत्व - वितर्कमविचारी च ॥४९१॥ मनः प्रभृतियोगना--मप्येकस्मात्परत्र नो । विचारोऽत्र तदेकत्व - वितर्कमविचारि च ॥ ४९२ ॥ इदं ह्येकत्र पर्याये योगचांचल्यवर्जितं । चिरमुज्जृंभते दीप्रं निर्वातगृहदीपवत् ॥४९३ ॥ તથાદુ: जं पुण सुनिप्पकंपं निवायसरणप्पईवमिव चित्तं । उप्पायठिईभंगा - इयाणमेगंमि पज्जाए ॥ ४९४ ॥ अवियारमत्थवंजण - जोगंतरओ तयं बिइयसुक्कं । पुव्वगयसुयालंबण - मेगत्तवियारमवियक्कं ॥ ४९५॥ क्रियोच्छ्वासादिका सूक्ष्मा ध्याने यत्रास्ति कायिकी । निवर्त्तते न यत्सूक्ष्म - क्रियं चैवानिवर्ति तत् ॥ ४९६॥ स्याद्वर्द्धमान एवात्र परिणाम : क्षणे क्षणे । न हीयमानस्तदिदमनिवर्त्ति प्रकीर्त्तितं ॥ ४९७ ॥ - તેમાં વ્યંજનથી અર્થમાં કે અર્થથી વ્યંજનમાં વિચારનો ફેરફાર થતો નથી તેથી તે એકત્વવિતર્કઅવિચાર નામનું કહેવાય છે. ૪૯૧. ૩૨૭ એમાં મન વિગેરે યોગનો પણ એકમાંથી બીજામાં ફેરફારરૂપ વિચાર વર્તતો નથી. તેનો પણ એકત્વવિતર્કઅવિચારમાં જ સમાવેશ છે. ૪૯૨. અહીં એક પર્યાયમાં યોગની ચંચળતા વિનાનું હોવાથી પવન વિનાના ઘરમાં રહેલ સ્થિર દીપક જેવું દેદીપ્યમાન શુક્લધ્યાન ચિરકાલ સુધી વિસ્તાર પામે છે—વર્તે છે. ૪૯૩. કહ્યું છે, કે– જે અતિ પવન વિનાના મકાનમાં રહેલા અત્યંત સ્થિર દીપકની જેમ જે ચિત્ત ઉત્પાદ, વ્યયની સ્થિતિમાંથી કોઈ એક પર્યાયમાં પૂર્વગત શ્રુતને અનુસારે સ્થિર રહ્યું હોય, તેમાંથી એક પર્યાયનો જ વિચાર હોય. વ્યંજન અને અર્થનો કે યોગાન્તરનો ફેરફાર જેમાં ન થતો હોય, તે એકત્વવિતર્કઅવિચાર નામનું શુક્લ, ધ્યાન છે. ૪૯૪-૪૯૫. જે ધ્યાનમાં કાયા સંબંધી ઉદ્દવાસાદિ સૂક્ષ્મ ક્રિયા વર્તે છે અને જે અટકતી નથી, તે સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ નામનું ત્રીજું શુક્લધ્યાન છે. ૪૯૬. આ ધ્યાનમાં ક્ષણે ક્ષણે પરિણામ વર્ધમાન હોય છે. હીયમાન હોતા નથી, તેથી આને અનિવર્તિ કહેલ છે. ૪૯૭. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ કાલલોક-સર્ગ ૩૦ तच्च निर्वाणगमन-काले केवलिनो भवेत् । रुद्धवाञ्चित्तयोगस्य वपुर्योगार्द्धरोधिनः ॥४९८॥ उक्तं च -निव्वाणगमणकाले केवलिणो दरनिरुद्धजोगस्स । सुहुमकिरियानियट्टी तइयं तणुकायकिरियस्स ॥४९९।। समुच्छिन्नाः क्रियाः कायि-क्याद्या योगनिरोधतः । यस्मिन् यच्चाप्रतिपाति तच्छुक्लध्यानमंतिमं ।।५००॥ इदं त्ववस्थां शैलेशी प्राप्तस्याखिलवेदिनः । निरुद्धाशेषयोगस्य शुक्लं परममीरितं ॥५०१।। सिद्धत्वेऽपि हि संप्राप्ते भवत्येतदवस्थितं । न तु न्यूनाधिकं तेना-प्रतिपातीदमुच्यते ॥५०२॥ इयं हि परमा कोटिः शुक्लध्यानस्य निश्चिता । अतः परं तन्नास्तीति परमं शुक्लमुच्यते ॥५०३॥ तथोक्तं - तस्सेव य सेलेसीं गयस्स सेलव्व निप्पकंपस्स । वोच्छिन्नकिरियमप्पडिवाइ झाणं परमसुक्कं ॥५०४॥ આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીઓને હોય છે, કે જેમણે વાગ્યોગ ને મનયોગ પૂરા રોકયા હોય છે અને કાયયોગ અર્ધ રોકેલો (રૂંધેલો) હોય છે. (બાદર-કાયયોગ રૂંધ્યો હોય છે, સૂક્ષ્મ કાયયોગમાં વર્તતા હોય છે.) ૪૯૮. કહ્યું છે, કે –નિર્વાણગમનકાળે અર્ઘકાયયોગ જેણે રૂંધ્યો હોય છે, એવા સૂક્ષ્મકાયની ક્રિયાવાળા કેવળીને સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ નામનું ત્રીજું શુક્લધ્યાન હોય છે. ૪૯૯. જે ધ્યાનમાં યોગનિરોધવડેકાયિકી વિગેરે ક્રિયા જેમની સંપૂર્ણ અટકી ગઈ હોય છે અને જે અપ્રતિપાતિ હોય છે, તે ચોથું સમુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ નામનું શુક્લધ્યાન કહેવાય છે. ૫OO. આ શુક્લધ્યાન શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને સમસ્ત યોગના નિરોધક એવા કેવળીને હોય છે. ૫૦૧. સિદ્ધત્વ પામ્યા બાદ પણ આ ધ્યાન સ્થિર જ રહે છે-ન્યૂનાધિક થતું નથી તેથી આ ધ્યાનને અપ્રતિપાતિ કહેલ છે. ૫૦૨. આ શુક્લધ્યાનની નિશ્ચિત પરમ (ઉત્કૃષ્ટ) કોટિ છે, આથી અધિક કાંઈ પણ નથી તેથી આને પરમ શુક્લ કહે છે. ૫૦૩. કહ્યું છે, કે–પર્વત જેવા સ્થિર તથા શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા એવા મહાત્માને બુચ્છિન્નક્રિયઅપ્રતિપાતિ નામનું પરમ શુક્લધ્યાન હોય છે. ૫૦૪. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ શુક્લધ્યાનનાં ચિહ્નોનું વર્ણન योगनिरोधपद्धतिस्तु द्रव्यलोकतो ज्ञेयेति । अव्यथं चाप्यसंमोहो विवेकः स्यात्तथा परः । व्युत्सर्गश्च भवेच्छुक्लध्यानचिह्नचतुष्टयं ॥५०५॥ यद्देवाद्युपसर्गेभ्यो भयं तत्कथ्यते व्यथा । तदभावोऽव्यथं शुक्लध्यानलक्षणमादिमं ॥५०६॥ देवादिमायाक्लृप्तस्य सूक्ष्मार्थजनितस्य वा । संमोहस्येह मौढ्यस्या-ऽभावोऽसंमोह इष्यते ॥५०७।। जीवस्य देहात्सर्वेभ्यः संयोगेभ्यश्च शुद्धया । भिन्नत्वभावनं बुद्ध्या स विवेको विवेचनात् ।।५०८॥ यनि:संगतयांगस्य परित्यागस्तथोपधेः । स व्युत्सगश्चतुर्थं स्या-च्छुक्लध्यानस्य लक्षणं ।।५०९।। यदाहुः - चालिज्जइ बीहेइ व धीरो न परीसहोवसग्गेहिं १ । सुहुमेसु न संमुज्झइ भावेसु न देवमायासु २ ॥५१०॥ देहविवित्तं पिच्छइ अप्पाणं तह य सव्व संजोगा ३ । देहोवहिवुस्सग्गं निस्संगो सलहा कुणइ ४ ॥५१॥ યોગનિરોધની પદ્ધતિ દ્રવ્યલોકથી જાણી લેવી. આ શુક્લધ્યાનના અવ્યથ, અસંમોહ, વિવેક તથા વ્યુત્સર્ગ-એ ચાર ચિહ્નો કહ્યા છે. ૫૦૫. જે દેવાદિના ઉપસર્ગોથી થતા ભય તે વ્યથા કહેવાય છે, તેનો અભાવ તે અવ્યથ નામનું શુક્લધ્યાનનું प्रथम, यिन. छे. ५०s. દેવાદિમાયાથી કરેલો અથવા સૂક્ષ્માર્થથી થયેલો જે સંમોહ – (મૂઢતા) તેનો અભાવ તે અસંમોહ નામનું બીજું ચિહ્ન છે. ૨૦૭. દેહથી જીવનું તેમ જ સર્વ સંયોગથી આત્માનું શુદ્ધ બુદ્ધિથી ભેદનું ભાવવું તે વિવેચનાથી વિવેક नामर्नु त्रीहुँ थिन छे. ५०८. જે નિઃસંગપણે અંગનો તેમજ ઉપધિમાત્રનો પરિત્યાગ, તે વ્યુત્સર્ગ નામનું શુક્લધ્યાનનું ચોથું थित छ. ५०८. કહ્યું છે, કે–બીકણની જેમ જે વીર પુરુષ પરિષહ ઉપસર્ગથી ચલે નહીં, સૂક્ષ્મભાવમાં કે દેવમાયામાં જે મૂંઝાય નહીં, દેહથી આત્માને તેમજ સર્વસંયોગને જે જુદા જાણે અને દેહ તેમ જ ઉપધિનો નિસ્ટંગપણે सर्वथा त्याग ४२ ते. या२ यिनी त्या छ. ५१०-५११. Page #365 -------------------------------------------------------------------------- ________________ 330 કાલલોક-સર્ગ ૩૦ चत्वार्यालंबनानि स्युः शुक्लध्यानस्य च क्रमात् । कषायाणां क्षयात् क्षांति-माईवार्जवमुक्तयः ॥५१२।। आत्मनोऽनंतवर्तित्वा-नुप्रेक्षा प्रथमा भवेत् १ । तथा विपरिणामानु-प्रेक्षा प्रोक्ता द्वितीयिका २ ॥ ५१३।। अनुप्रेक्षाऽशुभत्वस्या ३ पायानां ४ चेति नामतः । शुक्लध्याने चतस्त्रोऽनु-प्रेक्षाः प्रेक्षाश्रयैः स्मृताः ॥५१४॥ अनंतकालं भ्रमतो जीवस्य भवसागरे । भावनानंतवर्त्तित्वा-नुप्रेक्षा परिकीर्त्तिता ॥५१५॥ सा चैवं- एसो अणाइनिहणे संसारे सागरुन दुत्तारे । नारयतिरिअनरामर-भवेसु परिहिंडए जीवो ॥५१६॥ विविधा ये परीणामा वस्तूनां तद्विभावना । भवेद्विपरिणामानु-प्रेक्षा प्रेक्षावतां प्रिया ॥५१७॥ तथाहि - सव्वट्ठाणाई असासयाई इह चेव देवलोगे य । सुरअसुरनराईणं रिद्धिविसेसा सुहाइं च ॥५१८॥ શુક્લધ્યાનના ચાર આલંબનો કહ્યા છે. ચાર કષાયોના ક્ષયથી ઉત્પન્ન થતા ક્ષતિ, માર્દવ, આર્જવ અને મુક્તિ (નિર્લોભતા) એ ચાર શુક્લધ્યાનના આલંબન કહ્યા છે. ૫૧૨. આત્માના અનંતવર્તિપણાની અનુપ્રેક્ષા તે પ્રથમ, વિપરણિામની અનુપ્રેક્ષા તે બીજી, અશુભત્વની અનુપ્રેક્ષા તે ત્રીજી અને અપાયની અનુપ્રેક્ષા તે ચોથી–આ ચાર પ્રકારની અનુપ્રેક્ષા જ્ઞાનીઓએ શુક્લધ્યાનની 3डी छ. ५१३-५१४. આ જીવ ભવસાગરમાં અનંતકાળથી ભમે છે એવી જે વિચારણા તે અનંતવર્તિત્વ અનુપ્રેક્ષા કહી छ. ५१५. તે ભાવના આ પ્રમાણે- “આ અનાદિઅનંત અને સમુદ્રની જેવા દુસ્તર સંસારમાં નારક, તિર્યચ, નર અને અમરના ભવમાં આ જીવ ભમ્યા કરે છે.” ૫૧૬. વસ્તુઓના જે વિવિધ પરિણામો તેની જે જ્ઞાનીઓને પ્રિય વિચારણા તે બીજી વિપરિણામ અનુપ્રેક્ષા ही छ. ५१७. તે આ પ્રમાણે-“અહીં તેમ જ દેવલોકમાં સુર, અસુર અને મુનષ્યોની ઋદ્ધિ વિશેષ અને સુખો વિગેરે સર્વ પદાર્થો અશાશ્વતા છે. પ૧૮. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ અનુપ્રેક્ષાઓ શુક્લધ્યાન અંગે क्षणभंगुरसंपत्ते-र्विरूपस्य भवस्य यत् । विभावनाऽशुभत्वानुप्रेक्षा सा परिकीर्त्तिता ॥५१९।। तथाहि - धि द्धी संसारो जंमि जुआणो परमरूवगब्बियओ । मरिऊण जायइ किमी तत्येव कलेवरे नियए ॥५२०॥ कषायेभ्योऽथाश्रवेभ्यः प्रमादविषयादितः । अपायभावनापाया-नुप्रेक्षा सा प्रकीर्तिता ॥५२॥ यथा - कोहो य माणो य अणिग्गहीया माया य लोहा य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाइं पुणब्भवस्स ॥५२२॥ इत्यादि इदं चार्थतः प्रायस्तृतीयांगगतं । आद्येऽथ शुक्लध्यानस्य ध्याते भेदद्वयर्हतां । घातिकर्मक्षयादावि-र्भवेत्केवलमुज्ज्वलं ॥५२३॥ ततो जानंत्यनंतानि द्रव्याणि विविधानि ते । त्रैकालिकांश्च पर्यायान् प्रतिद्रव्यमनंतकान् ॥५२४॥ सर्वेषामपि जानंति जीवानामागतिं गतिं । स्थितिं चेतश्चिंतितं च कृतं भुक्तं निषेवितं ॥५२५॥ ક્ષણભંગુર એવી સંપત્તિની તેમજ વિરૂપ એવા સંસારની જે વિચારણા તે ત્રીજી અશુભત્વ અનુપ્રેક્ષા કહી છે. પ૧૯. તે આ પ્રમાણે–“આ સંસારને ધિક્કાર છે, ધિક્કાર છે ! કે જેમાં પરમરૂપગર્વિત યુવાન મરણ પામીને પોતાના જ કલેવરમાં કૃમિ તરીકે ઉત્પન્ન થાય છે. પ૨૦. કષાયો, આશ્રવો, પ્રમાદ અને વિષયાદિ એ અપાયના કારણો છે, એવી જે ભાવના તે અપાયાનુપ્રેક્ષા ચોથી કહી છે. પર૧. તે આ પ્રમાણે–નિગ્રહ નહીં કરેલા અને વધતા એવા ક્રોધ, માન, માયા અને લોભ-એ ચારે કાળા કષાયો પુનર્ભવના મૂળને સીંચે છે. ઈત્યાદિ પર૨. આ પ્રમાણે અર્થથી પ્રાયઃ ત્રીજા અંગ (ઠાણાંગ)માં કહેલ છે. આ ચારમાંથી પ્રથમના શુક્લધ્યાનના બે ભેદનું ધ્યાન થયા બાદ અરિહંતને ઘાતિ-કર્મનો ક્ષય થવાથી ઉજ્વળ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પર૩. તેથી વિવિધ પ્રકારના અનંત દ્રવ્યો તથા તે દરેક દ્રવ્યનાં ત્રણે કાળના અનંત પર્યાયોને જાણે છે. પ૨૪. સર્વ જીવોની ગતિ–આગતિ ને સ્થિતિ, તથા મનની વિચારણા, તથા કરેલું, ભોગવેલું ને સેવેલું સર્વ જાણે છે. પર૫. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ न जानंति न पश्यंति यत्तन्नास्ति जगत्त्रये । भवंत्यस्तेऽरहसो -ऽर्हतश्च जगदर्चिताः ॥ ५२६ ॥ यत्तृतीयभवे बद्धं तीर्थकृन्नामकर्म तत् । प्राप्तोदयं विपाकेन जिनानां जायते तदा ॥ ५२७॥ तस्मिन्नेव क्षणे देवेश्वरा आसनकंपतः । केवलज्ञानमुत्पन्नं सर्वे जानीयुरर्हतां ॥ ५२८ ॥ ततः पूर्वोक्तया रीत्या चतुष्षष्टिः सुरेश्वराः । आगच्छंति प्रमुदिता ज्ञानोत्पादास्पदेऽर्हतां ॥ ५२९ ।। तत्र वायुकुमारा द्राग् योजनप्रमितां महीं । શોધયેયુ: ઘવર-તળાવ્યુત્સુ દૂરત: રૂા ततो मेघकुमारास्तां सिंचंत्यद्भिः सुगंधिभिः । पंचवर्णैः पूजयंति पुष्पैर्ऋत्वधिदेवताः ॥५३१|| रचयंति ततः पीठं व्यंतरास्तत्र भूतले । भूमेः सपादक्रोशोच्चं स्वर्णरत्नमणिमयं ॥ ५३२॥ તેઓ ન જાણે કે ન જુએ એવું ત્રણ લોકમાં કાંઈ નથી, તેથી અરહસ્ય (જેનાથી કાંઈ છાનું નથી) એવા અર્હત્ જગતપૂજિત થાય છે. પ૨૬. પ્રથમ, ત્રીજે ભવે જે તીર્થંકર નામકર્મ બાંધેલું છે, તે આ સમયે જિનેશ્વરોને ઉદયમાં આવે છે, તેને વિપાકોદયપણે ભોગવે છે. ૫૨૭. તે જ ક્ષણે સર્વ દેવેંદ્રો આસનકંપથી અરિહંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે—એમ જાણે છે. ૫૨૮. ત્યારપછી પૂર્વોક્ત રીતે ચોસઠે ઈંદ્રો આનંદિત થઈને અરિહંતના કેવળજ્ઞાન ઉત્પત્તિવાળા સ્થળે આવે છે. ૫૨૯. હવે ત્યાં સમવસરણની રચના કરવામાં આવે છે તેનું વર્ણન પ્રથમ, વાયુકુમારના દેવો એક યોજનપ્રમાણ ભૂમિમાંથી કચરો, ઘાસ વિગેરે દૂર કરીને શુદ્ધ કરે છે. ૫૩૦. કાલલોક-સર્ગ ૩૦ પછી મેઘકુમારના દેવો તેટલી પૃથ્વીને સુગંધી જળવડે સીંચે છે અને ઋતુના અધિષ્ઠાયક દેવો પાંચ વર્ણના પુષ્પો વડે તે પૃથ્વીને પૂજે છે. ૫૩૧. ત્યારપછી વ્યંતરદેવો તે ભૂતળ ઉપર જમીનથી સવાકોશ ઊંચું સ્વર્ણ, રત્ન ને મણિમય પીઠ રચે છે. ૫૩૨. Page #368 -------------------------------------------------------------------------- ________________ સમવસરણની રચનાનું વર્ણન 333 तत्र रूप्यमयं वप्रं कुर्वते भवनाधिपाः । सहस्रैर्दशभिः प्राप्यं सोपानानां भुवस्तलात् ॥५३३॥ तच्च सोपानमेकैक-मेकहस्तपृथूच्छितं । भुमेर्द्धनुःसहने द्वे साढे तेषां समुच्छ्रयः ॥५३४॥ तस्य वप्रस्य भित्तिः स्यात्पंचचापशतोच्छ्रिता । द्वात्रिंशदंगुलोपेत-त्रयस्त्रिंशद्धनुः पृथुः ॥५३५।। शोभंते कपिशीर्षाणि तस्या भित्तेरुपर्यथ । निधौतस्वर्णसारेण रचितानि स्फुरद्रुचा ।।५३६॥ तस्मिन् वप्रे च चत्वारि द्वाराणि रचयंति ते । नानारत्नमयान्युच्चै-रशाखादिमंति च ॥५३७॥ प्रतिद्वारं तोरणानां त्रयं मणिमयं सुराः । पांचालिकामणिच्छत्र-मकरध्वजमंजुलं ।।५३८॥ ध्वजांश्च मंगलान्यष्टौ पुष्पदाम्नां तथावलीः । रचयंति प्रतिद्वारं कलशान् वेदिकां तथा ॥५३९॥ युग्मं ॥ कृष्णागुरुतुरुष्कादि-धूपान् दिव्यान् समंततः ।। वितन्वतीधूपघटी-स्तन्वते निर्जरा बहूः ॥५४०॥ ત્યાં જમીનથી દશ હજાર પગથીયા ચડ્યા પછી પ્રથમ રૂપાનો ગઢ ભવનપતિના દેવો રચે છે. 433. તે દરેક પગથીયાઓ એક-એક હાથ ઊંચા ને પહોળા હોય છે. તેથી આ પ્રથમ ગઢ જમીનથી અઢી હજાર ઘનુષ્ય એટલે સવાગાઉ ઊંચો હોય છે. પ૩૪. તે ગઢની ભીંતો પાંચસો ધનુષ્ય ઊંચી અને ૩૩ ધનુષ્ય ને ૩૨ આંગળ પહોળી હોય છે. પ૩૫. તે ભીંતની ઉપર દેદીપ્યમાન સારભૂત સોનાથી રચેલા કાંગરા શોભે છે. પ૩૬. તે ગઢ ઉપર જુદા-જુદા રત્નથી બનાવેલા બારસાખથી યુક્ત ચાર દ્વાર રચે છે. પ૩૭. દરેક દ્વારે પૂતળીયો, મણિછત્ર અને મકરના ચિન્હવાળા ધ્વજથી સુંદર એવા મણિમય ત્રણ તોરણ हेपो २थे छे. ५3८. દરેક ધારે ધ્વજાઓ, અષ્ટમંગલ, પુષ્પની માળાઓની શ્રેણિ, કળશો તથા વેદિકા રચે છે. પ૩૯. કૃષ્ણાગુરુ અને તુરુષ્કાદિ દિવ્ય ધૂપોને વિસ્તારતી એવી ઘણી ધૂપઘટીઓને દેવો રચે છે. ૫૪૦. Page #369 -------------------------------------------------------------------------- ________________ उ३४ इससो-सग 3 कोणे कोणे वप्रस्य तस्य स्वादूदकांचिता । एकैका क्रियते वापी मणिसोपानभृत्सुरैः ।।५४१।। प्राच्ये द्वारे द्वारपालः सुरः स्यात्तस्य तुंबरुः । दाक्षिणात्ये च खट्वांगी स्यात्कपाली च पश्चिमे ॥५४२॥ जटामुकुटधारी स्यादुदीच्यद्वारपालकः । तुंबरु म देवश्च प्रतीहारोऽर्हतां भवेत् ॥५४३।। अथ तस्याद्यवप्रस्य भवेन्मध्ये समंततः । प्रतरः समभूम्यात्मा पंचाशच्चापविस्तृतः ॥५४४॥ तिष्ठंत्यत्र च यानानि देवतिर्यङ्नरा अपि । स्युः प्रत्येकं विमिश्रास्ते प्रवेशनिर्गमोन्मुखाः ॥५४५॥ ततः प्रतरसंपूर्ती सोपानानामुपक्रमः ।। भवेद् द्वितीयवप्रस्य हस्तोच्चत्वायतिस्पृशाम् ॥५४६॥ पंचानामिति सोपान-सहस्राणामतिक्रमे ।। प्राकारः सुंदराकारो द्वितीयः प्राप्यते जनैः ।।५४७॥ जात्यस्वर्णमयं तं च कुर्युर्योतिष्कनाकिनः । नानारत्नमयैदीप्रैः कपिशीषैरलंकृतं ॥५४८।। દેવો, તે ગઢને ચારે ખૂણે એક–એક વાવડી સ્વાદુ જળવાળી અને મણિમય પગથીયાવાળી રચે छ. ५४१. તે ગઢનાં પૂર્વદ્વારમાં તુંબરુ નામનો દેવ, દક્ષિણદ્વારમાં ખાંગી નામે દેવ, પશ્ચિમઢારમાં કપાલી નામે દેવ અને ઉત્તરદ્વારમાં જટામુકુટધારી નામે દેવ દ્વારપાળ તરીકે ઊભો રહે છે. તેમાં તુંબરુ નામનો દેવ પ્રભુનો પ્રતીહાર તરીકે છે. કેમકે તે બાજુથી પ્રભુ ઉપર ચડે છે.) ૫૪૨-૫૪૩. પહેલા ગઢની અંદર ચાર બાજુ સમતલ પ્રતરમાન ૫૦ ધનુષ્યપ્રમાણ હોય છે. ૫૪૪. આ ગઢમાં વાહનો રહે છે અને દેવ, તિર્યંચ તથા મનુષ્યનું આવાગમન એક-બીજા સાથે મળીને ४ होय छे. ५४५. ઉપર કહ્યા પ્રમાણે પ૦ ધનુષ્યના પ્રતર પછી, બીજા ગઢના પગથીઆની શરૂઆત થાય છે. તે એક હાથ ઊંચા અને પહોળા, એવા પાંચ હજાર પગથીઆ હોય છે, તેટલા પગથીયા ચડ્યા બાદ બીજો સુંદર આકારવાળો ગઢ આવે છે. ૫૪૬-૫૪૭. જાત્યસ્વર્ણમય અને વિવિધ પ્રકારના રત્નમય દેદીપ્યમાન કાંગરાવાળા બીજા ગઢને જ્યોતિષ્ક हेवो रथे छे. ५४८. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ગઢના પગથીઆ તેમજ દ્વારપાલિકા દેવીઓ भित्त्युच्चत्वपृथुत्वादि ज्ञेयमस्याद्यवप्रवत् । ज्ञेया चतुर्णा द्वाराणां रचनाप्यखिला तथा ॥५४९।। जयाभिधाने देव्यौ द्वे पूर्वस्यां द्वारपालिके । श्वेतवर्णे अभयया राजमानकरांबुजे ॥५५०॥ मा भैषीरीति हस्तेन प्रसृतेन प्रदर्शनं । अभया नाम मुद्रेयं श्रुता वृद्धानुवादतः ॥५५१॥ याम्यद्वारे विजयाख्यौ देव्यौ रक्ततनुश्रुती । हस्तन्यस्तांकुशे शोभां बिभृतो द्वारपालिके ॥५५२॥ अजिते पश्चिमायां च पीते पाशोल्लसत्करे । मकराढ्यकरे नीले उदीच्यामपराजिते ॥५५३॥ तथोक्तं समवसरणस्तोत्रे - जयविजयाजियअवरा-जियत्ति सिअअरुणपीअनीलाभा । बीए देवीजुअला अभयंकुसपासमगरकरा ॥५५४।। पंचाशतं धनूंषि स्यात्प्रतरोऽत्रापि पूर्ववत् । तिष्ठंत्यत्र च तिर्यंच: सिंहव्याघ्रमृगादयः ।।५५५।। તે ગઢની ભીંતોની ઊંચાઈ અને પહોળાઈ વિગેરે પ્રથમ ગઢ પ્રમાણે જાણવું તેમજ ચાર દ્વારની રચના પણ બધી તે જ પ્રમાણે જાણવી. ૫૪૯. તે ગઢના પૂર્વદ્વારમાં જયા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે શ્વેતવર્ણવાળી અને અભયામુદ્રાથી શોભતા કરકમળવાળી હોય છે. પ૫૦. ભય ન પામો” એમ પોતાના પ્રસાર પામતા હાથવડે જે બતાવવું તે અભયા નામની મુદ્રા છે એમ વૃદ્ધ પુરુષો પાસેથી સાંભળેલ છે. ૫૫૧. દક્ષિણદ્વારમાં લાલવર્ણવાળી હાથમાં અંકુશથી યુક્ત, અને મનહર એવી વિજયા નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. પપર. પશ્ચિમદ્વારમાં, પીળાવર્ણવાળી, હાથમાં પાશને પકડીને ઊભી રહેલી અજિતા નામની બે દેવીઓ અને ઉત્તરદ્વારમાં મકરને પકડીને ઊભેલી નીલવર્ણવાળી અપરાજિતા નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. પપ૩. શ્રીસમવસરણસ્તોત્રમાં કહ્યું છે કે–બીજા ગઢમાં જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ દેવીઓના યુગલો અનુક્રમે શ્વેત, રક્ત, પીત અને નીલવર્ણવાળા અને અભયા, અંકુશ, પાશ અને મકરને હાથમાં ધારણ કરનાર હોય છે. પપ૪. આ ગઢના પ્રારંભમાં પણ પચાસ ધનુષ્યનું પૂર્વવત્ પ્રતર હોય છે. આ ગઢમાં તિર્યંચો સિંહ, વાઘ, મૃગ વિગેરે રહે છે. પ૫૫. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કાલલોક-સર્ગ ૩૦ ऐशान्यां च भवत्यत्र देवच्छंदो मनोरमः । क्षणोत्तरक्षणेऽध्यास्ते प्रभुर्यं सुरसेवितः ॥५५६॥ अथोर्ध्वं पंचसोपानसहनातिक्रमे ततः । तृतीयः प्राप्यते वप्रो जनै विमहोदयैः ॥५५७।। एनं रत्नमयं वनं कुर्युर्वैमानिकाः सुराः । नानामणिमयैर्दप्रैिः शालितं कपिशीर्षकैः ॥५५८॥ भित्त्युच्चत्वपृथुत्वादि द्वाराणां रचनापि च । अत्रापि पूर्ववद् ज्ञेया विशेषस्त्वेष कथ्यते ।।५५९।। पूर्वस्यां द्वारपालोऽत्र सोमो वैमानिकः सुरः । जात्यचामीकरज्योति-दधानः पाणिना धनुः ॥५६०॥ दंडपाणिर्यमो याम्यां गौरांगो व्यंतरामरः ।। प्रतीच्यां पाशभृद्रक्तो ज्योतिष्को वरुणः सुरः ॥५६॥ उत्तरस्यां च धनदो भवनाधिपनिर्जरः । गदाहस्तः श्यामकांतिर्भवति द्वारपालकः ॥५६२॥ આ ગઢના ઈશાન ખૂણામાં મનોહર દેવચ્છેદો હોય છે, જેમાં પ્રથમ પહોરે દેશના આપ્યા પછી સુરસેવિત એવા પ્રભુ આવીને બેસે છે. પ૫૬. આ ગઢથી ઊંચે પાંચ હજાર પગથીઆ ચડે ત્યારે ભાગ્યશાળીઓ ત્રીજા ગઢમાં પહોંચે છે. ૫૫૭. વૈમાનિક દેવતાઓ આ ત્રીજા ગઢને રત્નથી બનાવે છે અને દેદીપ્યમાન મણિમય કાંગરાઓથી સુશોભિત બનાવે છે. પ૫૮. એ ગઢની ભીંતની ઊંચાઈ-પહોળાઈ તથા ચારધારોની રચના પૂર્વ પ્રમાણે જ જાણવી. તેમાં જે વિશેષ છે તે કહેવાય છે. ૫૫૯. જાતિમાને સુવર્ણ જેવા કાંતિવાળા સોમ નામના વૈમાનિક દેવ હાથમાં ધનુષ્ય ધારણ કરીને પૂર્વદિશાના દ્વારપાલ તરીકે ઊભા રહે છે. પ૬૦. દક્ષિણદ્વારમાં ગૌર અંગવાળા વ્યતર જાતિના યમ નામના દેવ હાથમાં દંડ ધારણ કરેલા હોય છે. પશ્ચિમ દ્વારમાં વરુણ નામના રક્તવર્ણવાળા જ્યોતિષી દેવ હાથમાં પાશ લઈને ઊભા રહે છે. પ૬૧. ઉત્તર દિશાના દ્વારમાં શ્યામકાંતિવાળા ભવનપતિનિકાયના ધનદ નામના દેવ હાથમાં ગદા ધારણ કરીને ઉભા રહે છે. (આ પ્રમાણે ત્રીજા ગઢના ચાર દ્વારપાળો હોય છે.) ૫૬૨. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ત્રણે ગઢ વચ્ચે અંતર तथोक्तं - पीअसिअरत्तसामा सुरवणजोइभवणा रयणवप्पे । धणुदंडपासगयहत्य सोमजमवरुणधणयक्खा ॥५६३॥ तस्य वप्रस्य मध्ये च पीठं स्यात्समभूतलं । धनुःशतानि षट्क्रोशमेकं च विस्तृतायतं ॥५६४॥ एतावदेव विस्तार-मानमाद्यद्वितीययोः । वप्रयोरंतरे किंतु तत्पार्श्वद्वयमीलनात् ॥५६५॥ तथाहि - स्याद्रूप्यवप्रात्पंचाश-द्धनूंषि प्रतरोऽग्रतः । शताश्च द्वादशाध्य‘ः सोपानधनुषां ततः ॥५६६॥ त्रयोदशशतान्येवं धनुषामेकतोंतरं ।। रूप्यस्वर्णवप्रयोः स्यात् परतोऽपि तथैव च ॥५६७॥ पार्श्वयोरुभयोश्चैवं स्याद्विस्तारे समुच्चिते ।। एक: क्रोशः षट् च चापशतमानं यथोदितं ॥५६८॥ मानमेवं स्वर्णरत्नवप्रांतरेऽपि विस्तृतेः । एकः क्रोशः षट् शतानि धनुषां भाव्यतां स्वयं ॥५६९॥ કહ્યું છે, કે –ત્રીજા રત્નના ગઢમાં સોમ, યમ, વરુણ અને ધનદ અનુક્રમે પીત, શ્વેત, રક્ત અને શ્યામ વર્ણવાળા, વૈમાનિક, વ્યંતર, જ્યોતિષ અને ભવનપતિજાતિના તથા ધનુષ, પાશ, દંડ અને ગદાને હાથમાં ધારણ કરનારા હોય છે. પ૩. હવે તે ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ એવું પીઠ છે, તે એક ગાઉ ને છસો ધનુષ્ય લાંબું-પહોળું છે. ૫૬૪. એ જ પ્રમાણે વિસ્તારનું માન પહેલા અને બીજા ગઢના અંતરનું છે, પરંતુ બે બાજુનું મળીને છે. ૫૬૫. તે આ પ્રમાણે-રૂપાના ગઢથી આગળ પચાસ ધનુષ્યનું પ્રતર છે અને પ000 પગથીઆના ૧૨૫૦ ધનુષ્યો થાય છે. એ પ્રમાણે એક બાજુનું અંતર ૧૩૦૦ ધનુષનું, રૂપાસોનાના ગઢ વચ્ચે છે. તે જ પ્રમાણે બીજી બાજુનું અંતર છે. બે બાજુના વિસ્તારને એકત્ર કરીએ એટલે એક ગાઉ ને ૬૦૦ ધનુષ ઉપર કહ્યા તે થાય છે. ૫૬૬૫૬૮. એ જ પ્રમાણે સોનાના ને રત્નના ગઢની વચ્ચેના અંતરના વિસ્તારનું માન પણ એક ગાઉ ને 600 ધનુષનું છે, તે સ્વયમેવ સમજી લેવું. ૫૯. Page #373 -------------------------------------------------------------------------- ________________ 33८ - કાલલોક-સર્ગ ૩૦ एवं त्रयाणां वप्राणां व्यासमाने समुच्चिते । क्रोशत्रयं स्याद्धनुषा-मष्टादश शतानि च ॥५७०॥ षट्वप्रभित्तयोऽत्र स्यु-रेकैकस्याश्च विस्तृतौ । स्युर्धनूंषि त्रयस्त्रिंशद् द्वात्रिंशदंगुलानि च ॥५७१।। धनूंषि षड्गुणानि स्यु-रष्टानवतियुक् शतं । अंगुलान्यपि षड्नानि स्युनवतियुक् शतं ॥५७२॥ एषा चापद्वये तस्मिंश्चापराशौ नियोजिते । स्याच्चापद्विशती प्राच्य-चापौघे सा नियोज्यते ।।५७३।। जातः क्रोशोऽस्मिंश्च पूर्वोदितैः क्रोशैस्त्रिभिर्यते । वृत्तं समवसरणं जातं योजनसंमितं ॥५७४॥ अस्मिंश्च वृत्तसमव-सरणे ये चतुर्दिशं ।। सोपानानां सहस्राः स्युर्दश ते योजनाबहिः ॥५७५॥ अयं भाव:- अर्हत्सिंहासनाधःस्थ-भूभागादेकतो भुवि । कोशद्वयेन स्याबाह्य-वप्रपर्यंतभूतलं ॥५७६॥ चतसृष्वपि दिक्ष्वेवं योगे च पार्श्वयोर्द्वयोः । आयामतो व्यासतश्च पूर्णं स्यादेकयोजनं ॥५७७॥ એ પ્રમાણે ત્રણે ગઢના અંતરનું માન ભેગું કરવાથી ૩ ગાઉ ને ૧૮૦૦ ઘનુષ થાય છે. પ૭). હવે અહીં ત્રણ ગઢની બે બાજુની થઈને છ ભીંતો છે, તે દરેક ભીંત વિસ્તારમાં ૩૩ ધનુષ ને ૩ર આંગળ છે. તે ૩૩ ધનુષને છ ગુણા કરતાં ૧૯૮ ધનુષ અને ૩૨ આંગળને છ ગુણી કરતાં ૧૯૨ આંગળ તેના બે ધનુષ થાય તે ધનુષની રાશિમાં ભેળવતાં ૨૦૦ ધનુષ થાય. તે પૂર્વના ત્રણ ગાઉ ઉપરના ૧૮૦૦ ધનુષમાં ભેળવીએ એટલે ૨૦૦૦ ધનુષ થાય. તેનો એક ગાઉ થાય તે પ્રથમના ત્રણ ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ એટલે એક યોજન પ્રમાણ ગોળ સમવસરણ થાય. પ૭૧–૫૭૪. આ ગોળ સમવસરણની ચારે દિશામાં જે દશ દશ હજાર પગથીઆ છે, તે યોજનની બહાર सम४qI. ५७५. ભાવ આ પ્રમાણે છે–અરિહંતના સિંહાસનના નીચેના ભૂભાગથી એક બાજુ પૃથ્વીથી બાહ્યગઢના બહારના ભાગ સુધી ભૂતળ બે ગાઉ થાય. પ૭૬. એ પ્રમાણે ચાર દિશામાં બે બે પાસાનો સંયોગ કરવાથી લંબાઈ ને પહોળાઈ એક યોજન પૂર્ણ थाय. ५७७. Page #374 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગઢની પરિધિ ૩૩૯ बाह्यसोपानपर्यंत-भूतलं तु भवेत्ततः । पादाधिकैस्त्रिभिः क्रोशै-र्जिनाधःस्थमहीतलात् ॥५७८॥ सोपानानां सहस्रैर्यद्दशभिर्जायते किल । क्रोश: सपादस्तद्योगे भवेन्मानं यथोदितं ॥५७९।। भूमावलग्नं समवसरणं च भवेदिदं । तयोर्ध्वमूर्ध्वं सोपान-रचनाभिस्समंततः ॥५८०॥ रत्नवप्रस्य परिधिरेकं योजनमीरितं । न्यूनत्रयस्त्रिंशदाढ्या चापानां च चतुःशती ॥५८१।। द्वे योजने पंचषष्टि-युक् चापाष्टशती तथा । द्विहस्ती व्यंगुलोना रै-वप्रस्य परिधिर्भवेत् ।।५८२॥ त्रियोजनी चापशता-स्त्रयस्त्रिंशास्त्रयोदश । हस्त एकोगुलान्यष्टौ परिधी रौप्यवप्रगः ॥५८३॥ चतुरस्रेऽथ समव-सरणे विस्तृतिर्भवेत् । सर्वासां वप्रभित्तीनामेकं चापशतं किल ॥५८४॥ બાહ્ય સોપાનના છેલ્લા ભાગ સુધીનું ભૂતળ જિનેશ્વરના નીચેનાં ભૂતળથી સવા ત્રણ ગાઉ થાય. પ૭૮. તે દશ હજાર પગથીઆના ૨૫૦૦ ધનુષ એટલે તે સવા ગાઉ અને તેને બે ગાઉમાં ભેળવવાથી સવા ત્રણ ગાઉ થાય. પ૭૯. આ સમવસરણ ભૂમિથી અદ્ધર હોય છે અને તે પગથીઆઓની રચના વડે ચારે તરફથી ઊંચું ઊંચુ હોય છે. પ૮૦. રત્નના ગઢની પરિધિ એક યોજન ને ૪૩૩ ધનુષ્યમાં કાંઈક ન્યૂન હોય છે. ૫૮૧. સુવર્ણના ગઢની પરિધિ બે યોજન ૮૬૫ ઘનુષ અને ત્રણ આંગળ ન્યૂન બે હાથની હોય છે. ૫૮૨. રૂપાના ગઢની પરિધિ ત્રણ યોજના ૧૩૩૩ ધનુષ, એક હાથને ૮ આંગળની હોય છે. ૫૮૩. (એક યોજનના સમવસરણની પરિધિ ૩ યોજન ૧૨૯૮ ધનુષ્યથી કંઈક અધિક થાય છે.) હવે ચોરસ સમવસરણની હકીકત કહે છે, તેમાં દરેક ગઢની ભીંતોની પહોળાઈ એક સો ધનુષ્ય હોય છે. ૫૮૪. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪) કાલલોક-સર્ગ ૩૦ कोदंडानां शता: पंच-दशात्रांतरमीरितं । रूप्यस्वर्णवप्रभित्त्योः प्रत्येकं पार्श्वयोर्द्वयोः ।।५८५।। अत्र पूर्वोक्तसोपान-रुद्धक्षेत्रे पृथक्कृते । धनु:शतद्वयी सार्द्धा शेषा प्रतर उह्यते ॥५८६॥ एवं च - स्यात्सार्द्धक्रोशविस्तारां-तरो वप्रोऽत्र राजतः । विस्तारमीलने प्राग्व-दुभयोरपि पार्श्वयोः ॥५८७॥ स्वर्णवप्रांतरव्यास एकक्रोशमितो मतः । यतः क्रोशार्द्धमेकैक-पार्श्वे व्यासो भवेदिह ॥५८८॥ यदुक्तं समवसरणस्तोत्रे । चउरंसे इगधणुसय-पिहु वप्पा सड्ढकोसअंतरया । पढमबिया बिअतइआ कोसंतरपुव्वमिव सेसं ॥५८९।। यद्यप्यस्यावचूर्णावित्युक्तं दृश्यते-अत्र चांतरं पूर्ववत्प्रतरसोपानापेक्षया न गण्यते, किंतु आधाद्वितीयस्यैकतः १५०० धनूंषि, परतोऽप्येवं द्वितीयात्तृतीयस्यैकतः १००० धषि, द्वितीयपार्श्वेप्येवं संतीत्येवमेव ज्ञेयं, एवमेव पूर्वाचार्याम्नायादिति । રૂપાના ને સોનાના ગઢની ભીંતોને બંને બાજુનું જૂદું જૂદું અંતર ૧૫૦૦ ધનુષ્યનું હોય છે. પ૮૫. એમાં પૂર્વે કહ્યા પ્રમાણે ૫000 પગથીઆના ૧૨૫૦ ધનુષ્ય બાદ કરતાં બાકી રહેલ ૨૫૦ ધનુષ્યનું પ્રતર હોય છે. પ૮૬. એ પ્રમાણે બે બાજુનું અંતર ભેગું ગણતાં રૂપાના ને સોનાના ગઢ વચ્ચે દોઢ ગાઉનું અંતર થાય છે. ૫૮૭. સોનાના ને રત્નના ગઢ વચ્ચે અંતર એક ગાઉ છે, કેમકે બાજુના બે ભાગ પાડતાં દરેક બાજુએ અર્ધ અર્ધ કોશનું અંતર છે. પ૮૮. સમવસરણસ્તોત્રમાં પણ ઉપર પ્રમાણે કહ્યું છે (આનો ભાવાર્થ ઉપર આવી ગયો છે.) પ૮૯. જો કે એની અવચૂર્ણમાં કહ્યું છે કે–અહીં અંતર પૂર્વની જેમ પ્રતરને સોપાનની અપેક્ષાએ ન ગણવું પણ પહેલા ને બીજા ગઢ વચ્ચે એક બાજુ અંતર ૧૫૦૦ ધનુષ, બીજી બાજુ પણ તે જ પ્રમાણે ૧૫૦૦ ધનુષ્ય, બીજા ને ત્રીજા ગઢ વચ્ચે અંતર એક બાજુ ૧૦૦૦ ધનુષ્ય, બીજી બાજુ પણ તે જ પ્રમાણે ૧૦૦૦ ધનુષ્ય સમજવું; કેમકે આ પ્રમાણે પૂર્વાચાર્યોની આમ્નાય છે. એમ કહ્યું છે, તો પણ અહીં સુવર્ણના ગઢની અંદર એક બાજુ એક હજાર ધનુષ્યના અંતરમાં ૧૨૫૦ ધનુષ્યમાં સમાઈ Page #376 -------------------------------------------------------------------------- ________________ ३४१ ત્રીજા ગઢમાં મણિપીઠિકાનું વર્ણન तथाप्यत्र सुवर्णवप्रे एकस्मिन् पार्श्व एकधनुःसहस्रांतरे सार्द्धद्वादशधनुःशतक्षेत्रसंमातव्यानि एकैकहस्तपृथुलानां सोपानानां पंचसहस्राणि कथं संमांतीति बहुश्रुतेभ्यो भावनीयमिति। रत्नप्राकारविस्तारो भवत्यत्रापि पूर्ववत् । कोशेनैकेन धनुषां शतैः षड्भिश्च संमितः ॥५९०॥ वप्रत्रयांतरव्यासे पूर्वोक्त इति मीलिते । सार्द्ध क्रोशत्रयं स्यात् षट्शती च धनुषामिह ॥५९११॥ सुवर्णरत्नप्राकार-भित्तीनां च चतसृणां । चतुर्धनुःशतव्यासयोगे भवति योजनं ॥५९२॥ रूप्यवप्रस्य भित्तेस्तु विस्तृतिर्या धनुःशतं । सा न गण्या योजनेऽस्मिन् बाह्यसोपानकान्यपि ॥५९३॥ त्रयाणामपि वप्राणां परिधिस्तु स्वयं बुधैः । चतुरस्रतया भाव्यो व्यासमानाच्चतुर्गुणः ॥५९४॥ कोणे कोणे च भवतो द्वे द्वे वाप्याहितोत्तमे । उक्तं च वक्ष्यमाणं च शेषमत्रापि वृत्तवत् ॥५९५।। શકે તેવા એક એક હાથના પ્રમાણવાળા ૫OO૦ પગથીઆ શી રીતે સમાય? તે બહુશ્રુતથી જાણી ले. રત્નના ગઢની અંદરનો વિસ્તાર અહીં પણ પૂર્વ પ્રમાણે એક ગાઉને ૬૦૦ ધનુષ્ય પ્રમાણ સમજવો. ५८०. એ પ્રમાણે ત્રણે ગઢનું અંતર એકત્ર કરીએ ત્યારે ૩ કોશ ને ૬૦૦ ધનુષ્ય થાય. પ૯૧. તેમાં સુવર્ણના (બે) ગઢની ચાર ભીંતોની પહોળાઈના ૪00 ધનુષ્ય ભેળવીએ એટલે એક યોજન थाय. ५८२. રૂપાના બે બાજુના ગઢની પહોળાઈના ૨૦૦ ધનુષ્ય તેમજ બહારના દશ-દશ હજાર પગથીઆ આ એક યોજનમાં ન ગણવા. પ૯૩. આ ચોરસ સમવસરણમાં ત્રણ ગઢનો પરિધિ ચોખડું હોવાથી વ્યાસ (લંબાઈ-પહોળાઈ)થી ચારગણો બુધજનોએ પોતાની મેળે સમજી લેવો. પ૯૪. આ સમવસરણમાં ચારે ખૂણામાં ઉત્તમ એવી બે બે વાવો હોય છે. કહેલું અને કહેવાશે તેમાં બાકીનું બધું પૂર્વના ગોળ સમવસરણ પ્રમાણે જાણી લેવું. પ૯૫. ૧ પેલા બીજા વચ્ચે ૬૦૦૦ અને બીજા ત્રીજા વચ્ચે ૪૦૦૦ કુલ ૧૦૦૦૦ પગથીયા સંભવે છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ उसलो-स[30 अथो तृतीयवप्रे यत् प्रागुक्तं समभूतलं । तस्य मध्ये पीठमेकं मणिरत्नमयं भवेत् ॥५९६॥ तत्स्याज्जिनतनूच्छ्राय-परिमाणसमोच्छ्रयं । चतुरं त्रिसोपान-रमणीयं चतुर्दिशं ॥५९७॥ विष्कंभायामतस्तच्च कोदंडानां शतद्वयं । क्रोशद्वयेन सार्द्धन भवत्युच्चैर्महीतलात् ॥५९८॥ यदेकहस्तोत्तुंगानां सोपानानां सहस्रकैः । विंशत्या क्रोशयोर्युग्मं सार्द्धमेवोच्छ्रयो भवेत् ॥५९९।। तच्च सिंहासनाधस्थः-धरायाः पीठिकावधि । उच्छ्रयस्य भवेन्मानं समश्रेणिविवक्षया ॥६००॥ कर्णभूमिस्तु भगव-सिंहासनस्य मूलतः । बाह्यसोपानमूलांतं रज्जुर्विस्तार्यते यदि ॥६०१॥ अष्टौ चापसहस्राणि द्विशताभ्यधिकानि तत् । भवंत्येकस्तथा हस्तों-गुलानि च दशोपरी ॥६०२॥ હવે ત્રીજા ગઢમાં જે પૂર્વે સમભૂતળ (૧ કોશને 500 ઘનુષ્ય) કહેલ છે, તેના મધ્યમાં એક મણિરત્નમય પીઠ હોય છે. ૫૯૬. તે જિનેશ્વરના શરીરની ઊંચાઈ જેટલી ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ ત્રણ રમણીય गथीयावाणी होय छे. ५८७. તે લંબાઈ–પહોળાઈમાં ૨૦૦ ધનુષ્ય હોય છે અને પૃથ્વીતળથી અઢી ગાઉ ઊંચી હોય છે. ૫૯૮. તે એક હાથ ઊંચા વીશ હજાર પગથીઆ હોવાથી તેના ૫000 ધનુષ્ય એટલે અઢી ગાઉ થાય छ. ५८८. તે સિંહાસન નીચેની પૃથ્વીથી પીઠબંધ સુધી સમશ્રેણિની વિવલાએ ઊંચાઈનું માન સમજવું. દ00. અને કર્ણગતિથી તો ભગવંતના સિંહાસનના મૂળથી, બાહ્ય સોપાનના મૂળ સુધી જો દોરડી લાંબી ४२वामां आये, तो ८२०० धनुष्य, १ थने १० भाग ७५२ थाय. ०१-६०२. Page #378 -------------------------------------------------------------------------- ________________ समवसरणमां यैत्यवृक्षो अंगे... जिनासनाद्वाह्यवप्र - शीर्षावधि तु कर्णभूः । धनुषां षट्सहस्राणि त्र्यधिका च चतुःशती ||६०३॥ एकादशांगुलान्येवं सर्वतोऽपि विभाव्यतां । लीलावत्युक्तरीत्या च कार्या गणितभावना || ६०४॥ मध्यदेशेऽस्य पीठस्य स्यादशोकस्तरूत्तमः । तत्तज्जिनवपुर्मानात् स द्वादशगुणोन्नतः । ॥६०६॥ शश्वत्पुष्पच्छत्रकेतु-पताकातोरणादियुक् अत्र समवसरणस्तोत्रावचूर्णि:-३ :- अस्य च जिनतनुद्वादशगुणोच्चस्य वप्रभित्तितो बहिर्निर्गमाभावेन योजनपृथुत्वं दुर्घटं, परमेतदुपरिस्थायितुंगतस्सालवृक्षेण कृत्वास्य योजनपृथुत्वं संभाव्यते । उक्तं च समवायांगे - चउवीसाए तित्थयराणं चउवीसं चेइयरुक्खा होत्था, तं जहा- निगोह १ सत्तवण्णे २ साले ३ पिए ४ पिअंगु ५ छत्ताहे ६ । सरिसे ७ अ नागरुक्खे ८ मालीय ९ पिलक्खुरुक्खे १० य ||६०७॥ तिंदुग ११ पाडल १२ जंबू १३ आसोत्थे १४ खलु तहेव दहिवने १५ । नखे १६ तिल य १७ अंबरूक्खे १८ असोगे १९ य ॥ ६०८॥ ३४३ જિનેશ્વરના આસનથી છેલ્લા ગઢનાં કાંગરાં સુધી કર્ણગતિથી ૬૪૦૩ ધનુષ્ય ને ૧૧ આંગળ થાય. એમ ચારે બાજુ સમજવું. આમાં ગણિતની ભાવના લીલાવતી ગ્રંથમાં કહેલા ગણિતની પદ્ધતિથી २वी. ५०३ - ५०४. આ પીઠના મધ્યભાગમાં ઉત્તમ એવો અશોકવૃક્ષ હોય છે. તે વિસ્તીર્ણ શાખાવાળો અને ગાઢ છાયાવાળો તેમજ એક યોજન વિસ્તારવાળો હોય છે. ૬૦૫. તે અશોકવૃક્ષ તે તે જિનેશ્વરના શરીરના માનથી બારગણો ઊંચો અને ચારે બાજુ પુષ્પ, (ત્રણ) छत्र, घभ, पता भने तोरसाथी युक्त होय छे. 509. આ પ્રસંગમાં સમવસરણસ્તોત્રની અવચૂર્ણિમાં કહ્યું છે કે-‘આ પ્રભુના શરીરથી બારગણા ઊંચા અશોકવૃક્ષનું ગઢની (૫૦૦ ધનુષ્ય ઊંચી) ભીંતની બહાર નીકળવું બનશે નહીં, તેથી તેનું યોજન પૃથુત્વ ઘટી શકશે નહીં; પણ એ તેની ઉપર રહેલા અતિ ઊંચા શાલવૃક્ષના કારણે યોજનપૃથુત્વ સંભવે છે.’ શ્રીસમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે—ચોવીશે તીર્થંકરના ૨૪ ચૈત્યવૃક્ષો હોય છે. તે આ પ્રમાણે—ન્યગ્રોધ, सप्तवर्ग, सास, प्रिय, "प्रियंगु, छत्राध', सरिस, 'नागवृक्ष, भाती, पीलक्षु १०, तिहु९११, पाउस १२, ४म्भू१३, अश्वत्थ४, ६धिपए १५, नंही वृक्ष, तिल वृक्ष, अशो, यंप२०, अडुल १, वेतस २२, ધવ અને સાલ” શ્રીવર્ધમાનસ્વામીનું ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ્યનું કહેલું છે, તેમાં નીચે (૨૧ ધનુષ્ય) Page #379 -------------------------------------------------------------------------- ________________ उ४४ असतो-सर्ग 30 चंपय २० बउले य २१ वेडसरुक्खे २२ तहेव धवरुक्खे २३ । साले य २४ वद्धमाणस्स चेइयरुक्खा जिणवराणं ॥६०९॥ बत्तीसं धणुयाई चेइयरुक्खो य वद्धमाणस्स । निच्चोउगो असोओ उच्छन्नो सालरुक्खेण ॥६१०॥ तिन्नेव गाउआई चेइयरुक्खो जिणस्स उसभस्स । सेसाण जिणाणं पुण सरीरओ बारसगुणोउ ॥६११।। सच्छत्ता सपडागा सवेड्या तोरणेहिं उववेया । असुरसुरगरुलमहिया चेइयरुक्खा जिणवराणं ॥६१२।। 'चेइअरुक्खत्ति' चैत्यवृक्षा ज्ञानोत्पत्तिवृक्षाः, चतुर्थगाथांयां 'बत्तीसं धणुआइंति' असोगवरपायवं जिणउच्चत्ताओ बारसगुणं विउव्वइ' इत्यावश्यकचूर्णिवचनात्सप्तहस्तमानाद्वीरस्वामिदेहाद् द्वादशगुणीकृतः सन्२१ धषि भवत्यशोकः तदुपरि ११ धनुर्मानः सालवृक्षश्च स्यात्, उभयोर्मीलने ३२ धनूंषि चैत्यद्रुमो वीरस्येति संप्रदायः, ___ तथा 'निच्चोउगो' नित्यं ऋतुरेव पुष्पादिकालोऽस्येति नित्यर्तुक इति समवसरणस्तवावचूर्णे । સર્વ ઋતુમાં ફળવાળા અશોકવૃક્ષની ઉપર (૧૧ ધનુષ્ય) સાલવૃક્ષ સમજવો. ૦૭–૧૦. પ્રથમ ઋષભજિનંદ્રનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનું અને બાકીના જિનેશ્વરોનું તેમના શરીરથી બારગણું समj. ११. આ જિનેશ્વરોના ચૈત્યવૃક્ષો છત્ર, પતાકા, વેદિકા સહિત તોરણોથી અને અસુર, સુર તેમજ વ્યંતરોથી पूति होय छे. ६१२. ચૈત્યવૃક્ષ એટલે જ્ઞાનોત્પત્તિ વૃક્ષ સમજવું. ઉપર કહેલી ચાર ગાથાઓ પૈકી ચોથી (અંક ૯) ગાથામાં બત્રીશ ધનુષ્યનું ચૈત્યવૃક્ષ કહ્યું છે, તેમાં અશોકવૃક્ષ વીરજિનેશ્વરની ઊંચાઈથી બારગણું અંતર્ગત સમજવું. આ પ્રમાણે આવશ્યકચૂર્ણિમાં કહેલ છે એટલે, સાત હાથપ્રમાણ વીરપ્રભુના દેહથી બારગણું કરતાં ૨૧ ધનુષ્ય થાય, તેવડું અશોકવૃક્ષ છે તેની ઉપર ૧૧ ધનુષ્યપ્રમાણ સાલવૃક્ષ હોય એટલે બંનેના મળવાથી ૩૨ ધનુષ્ય વીરપ્રભુનું ચૈત્યવૃક્ષ છે એમ સંપ્રદાયથી કહેલું છે. તે ગાથામાં નિલગો પદ છે એટલે નિત્ય પુષ્પાદિવાળો. આ પ્રમાણે સમવસરણસ્તવની અવચૂર્ણિમાં युं छे. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ જિનેશ્વરથી ચૈત્યવૃક્ષ કેટલા ગણું હોય? अत्र श्रीवीरचैत्यवृक्षाशोकवृक्षयोः समुदितयोभत्रिंशद्धनुर्मानत्वमुक्तं शेषाणामप्यर्हतां स्वस्वशरीरमानाद् द्वादशगुणत्वं चैत्यतरूणामूचे तथापि पूर्वोक्तानुपपत्तिस्तदवस्थैव । पंचधनु:शतोच्चाया वप्रभित्तेरुपरि भूत्वा तच्छाखानां बहिःप्रसरणस्य दुरुपपादत्वात्, जिनांगानि हि उत्सेधांगुलेन पंचधनु:शतादिमानानि स्युः, वप्रभित्तिस्तु वर्तमानजिनात्मांगुलेन पंचधनुःशतमानेत्यादि सम्यक् चिंतनीयं, तेन यदि दिव्यानुभावाद्वप्रभित्तिमध्यभागेनाशोकचैत्यवृक्षाणां शाखाः प्रथमवप्रादहिः प्रसपैयुस्तदा किमनुपपन्नं स्यादित्यवधाएँ । अन्यथा वा यथागमं परिभावनीयमिदमिति । न्यग्रोधाद्या अमी ज्ञानो-त्पत्तिवृक्षा यथायथं । सर्वेषामर्हतां भाव्या अशोकोपरिवर्तिनः ॥६१३॥ અહીં શ્રીવીરપરમાત્માનું ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ મળીને ૩૨ ધનુષ્યનું માન કહ્યું. બાકીના પ્રભુનું વસ્વશરીરના માનથી બારગણું ચૈત્યવૃક્ષ કહ્યું, તથાપિ પૂર્વે કહેલી અનુપપત્તિ (અશોકવૃક્ષની પહેલા રત્નના ગઢથી બહાર નીકળવાની અશક્યતારૂપ) તો કાયમ રહી છે, કેમકે પાંચ ધનુષ્ય ઊંચી ગઢની ભીંતની ઉપર થઈને તેની શાખાનું બહાર પ્રસાર પામવું, તે ઘટતું નથી. જિનેશ્વરના શરીર ઉત્સધાંગુલથી પાંચશે ધનુષ્ય વિગેરે પ્રમાણવાળા છે અને ગઢની ભીંત તો વર્તમાન જિનના આત્માગુલથી પાંચશે ધનુષ્ય પ્રમાણ છે. ઈત્યાદિ સભ્યપ્રકારે ચિંતવવા યોગ્ય છે. તેથી જો દિવ્યાનુભાવથી ગઢની ભીંતના મધ્ય ભાગમાંથી અશોક ને ચૈત્યવૃક્ષોની શાખા પ્રથમના ગઢની બહાર પ્રસરે, તો શું વાંધો આવે, તે વિચારી જોવું. અથવા જેમ આગમમાં કહ્યું છે, તેમ વિચારણા કરવી.૧ ઉપર ન્યગ્રોધાદિ જે જ્ઞાનોત્પત્તિ વૃક્ષો કહ્યા છે, તે યથાયોગ્યપણે સર્વે અરિહંતના અશોકવૃક્ષોની ઉપર સમજી લેવા. ૧૩. ૧ સમવસરણના ગઢની ભીંતો પ્રભુના આત્માંગુલથી ૫૦૦ ધનુષ્યની ન હોય પણ મધ્યની મણિપીઠિકા જેમ પ્રભુના શરીરપ્રમાણ ઊંચી હોય છે, તેમ શરીરપ્રમાણ ઊંચી હોય, તો પ્રથમ પ્રભુના સમવસરણ માટે ૫૦૦ ધનુષ્ય કહેવામાં વાંધો આવે નહીં અને અશોકવૃક્ષ એક યોજન વિસ્તાર પામવામાં પણ અટકે નહીં. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪ M तथाहु: तवोर्ध्वमूर्ध्वं पुण्यर्द्धि-क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन-प्रभुत्वप्रौढिशंसिनी ॥६१८ ॥ प्रतिसिंहासनं चंद्र - चारुचामरधारिणौ । सुरौ द्वौ द्वावुभयतः सर्वालंकारभासुरौ ॥ ६१९ ॥ सिंहासनस्य पुरतः सुवर्णकमलस्थितं । चतुर्दिशं धर्मचक्रमेकैकं भानुजित्वरं ॥ ६२० ॥ तस्याशोकस्य मूले च देवच्छंदोऽर्हतां भवेत् । सिंहासनानि चत्वारि तत्र च स्युश्चतुर्दिशं ॥ ६१४ ॥ तानि स्वर्णमयान्युद्य-द्रनालीखचितानि च । जिनं द्रष्टुं क्लृप्तलक्षा - क्षाणीवानेकहीरकैः ॥ ६१५ ।। पुरश्चैकैकमुद्योति-रत्नज्योतिर्भरैर्लसत् । पादपीठं धृतोल्लास - मिवार्हस्पदसंगमे ॥ ६१६ ॥ प्रतिसिंहासनं प्रौढ - च्छत्राणां स्यात्त्रयं त्रयं । उपर्युपरिसंस्थायि-मौक्तिकश्रेण्यलंकृतं ।।६१७।। તે અશોકવૃક્ષના મૂળમાં નીચે અરિહંતનો દેવ ંદો (ઉપદેશ દેવાનું સ્થાન) હોય છે. ત્યાં ચારે દિશામાં ચાર સિંહાસન હોય છે. તે સિંહાસન સ્વર્ણમય, ઉદ્યોતવાળા રત્નો જડેલા અને જિનેશ્વરને જોવા માટે કરેલા લાખો નેત્રો જ જાણે હોય એમ અનેક હીરાવાળા હોય છે. ૬૧૪-૬૧૫. કાલલોક-સર્ગ ૩૦ તે સિંહાસન આગળ એક–એક ઉદ્યોતવાળા રત્નોની જ્યોતિનાં સમૂહથી શોભતું પાદપીઠ હોય છે, તે જાણે અરિહંતના પગના સમાગમથી ઉલ્લાસવાળું થયું હોય, એમ જણાય છે. દરેક સિંહાસન ઉપર તે ઉપરાઉપર રહેલા અને મોતીઓની શ્રેણિઓથી અલંકૃત ત્રણ–છત્રો હોય છે. ૬૧૬–૧૭. કહ્યું છે કે—‘હે પ્રભુ ! ઉપર ઉપર પુણ્યદ્ધિના ક્રમે મોટા મોટા ત્રણ છત્રો તમારી ત્રિભુવનના પ્રભુત્વની મોટાઈને કહે છે. ૬૧૮. દરેક સિંહાસને ચંદ્ર સમાન ઉજ્જળ ચામરધારી બે બે દેવો બંને બાજુ હોય છે, તે દેવો સર્વ અલંકારથી શોભતા હોય છે. ૬૧૯. સિંહાસનની આગળ સુવર્ણકમળ ઉપર રહેલું એવું ધર્મચક્ર—ચારે દિશામાં એક એક હોય છે. સૂર્યની કાંતિથી પણ અધિક તેજસ્વી હોય છે. ૬૨૦. Page #382 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ કમળ ઉપર ધર્મચક્ર तथाहु: सिंहासणेणं आगासगयाहिं सेअवरचामराहिं इत्यादि । चतुर्दिशं च चत्वारः सहस्रयोजनोच्छ्रिताः । घंटालघुपताकादि - मंडिता: स्युर्महाध्वजाः ||६२३॥ तत्र धर्मध्वजः प्राच्यां याम्यां मानध्वजो भवेत् । गजध्वजः पश्चिमाया - मुदक् सिंहध्वजो महान् ||६२४|| यदत्र चापक्रोशादि मानमुक्तं यथास्पदं । भवेत्तदत्राधिकृत-जिनात्मांगुलमानतः ॥ ६२५ ॥ तदुक्तं 'सव्वं माणमिणं नियनियकरेणेति' । - - तच्चार्हतां त्रिभुवन - धर्मचक्रित्वसूचकं । स्फुरज्ज्योति: स्मृतमपि प्रतिपक्षमदापहं ॥ ६२१॥ सिंहासनं धर्मचक्रं ध्वजश्छत्रं च चामराः । चरत्याकाशमार्गेण क्षितौ विहरति प्रभौ ॥६२२ ॥ आगासगएणं चक्केणं, आगासगएणं छत्तेणं, आगासगएणं सपायपीढेणं पीठं च चैत्यवृक्षं चा-सनं च छत्रचामरान् । सद्देवच्छंदकादीनि कुर्वंति व्यंतरामराः ||६२६॥ ३४७ સ્ફુરાયમાન એવું તે ધર્મચક્ર તીર્થંકરનું ધર્મચક્રીપણું સૂચવે છે, અને જે યાદ કરવા માત્રથી પ્રતિપક્ષના મદને દૂર કરનાર હોય છે. ૬૨૧. આ સિંહાસન, ધર્મચક્ર, ધ્વજા, છત્ર અને ચામરો, જ્યારે પ્રભુ વિહાર કરે, ત્યારે આકાશ માર્ગે साथे यावे छे. २२. કહ્યું છે કે—આકાશમાં રહેલા ચક્ર, છત્ર, પાદપીયુક્ત સિંહાસન અને શ્વેત ચામરોથી (પ્રભુ) युक्त होय छे.' त्याहि. ચારે દિશાનાં એક હજાર યોજન ઊંચા અને ઘંટા તથા લઘુપતાકા વિગેરેથી શોભતા, ચાર મહાધ્વજ होय छे. 523. तेमां पूर्वे धर्मध्व४, दृक्षिरों- मानध्व४, पश्चिमे गभ्ध्व भने उत्तरे सिंहध्व४ होय छे. २४. અહીં જે ધનુષ્ય અને ક્રોશાદિ માન કહેલ છે, તે જેનો અધિકાર ચાલતો હોય, તે પ્રભુના આત્માંગુલથી २५. समभवु. કહ્યું છે કે—આ સર્વ પ્રમાણ પોતપોતાના હાથપ્રમાણે જાણવું. भशिपीठ, यैत्यवृक्ष, आसन, छत्र, यामर जने देवछंहो विगेरे व्यंतर हेवो डरे छे. ५२७. Page #383 -------------------------------------------------------------------------- ________________ उ४८ लिलो -सग 30 साधारणेऽयं समव-सरणे कथितो विधिः । सर्वमेकोप्यदः कुर्यात्कश्चिद्भक्त्या सुरो महान् ॥६२७॥ हर्षोत्कर्षात्सिंहनादं तत्र कुर्वति नाकिनः । समापतंतः स्वर्गेभ्यो वादयंति च दुंदुभीः ॥६२८।। तत्र सूर्योदये स्वामी द्वयोः कनकपद्मयोः । क्रमेण स्थापयन्पादौ सुरसंचार्यमाणयोः ॥६२९॥ अन्वीयमानः शेषैश्च सप्तभिः स्वर्णपंकजैः । एवं निजपदन्यास-कृतार्थितनवांबुजः ॥६३०॥ पूर्वद्वारेण समव-सरणे प्रविशत्यथ । प्रदक्षिणीकृत्य पूर्व-सिंहासने निषीदति ॥६३१।। पादपीठन्यस्तपादः कृततीर्थनमस्कृतिः ।। विधत्ते देशनां स्वामी गंभीरमधुरध्वनिः ॥६३२॥ तीर्थं नाम श्रुतज्ञानं यद्वा संघश्चतुर्विधः । आद्यो वा गणभृत्तेन तीर्यते यद्भवांबुधिः ॥६३३॥ આ સર્વ વિધિ સાધારણ સમવસરણ માટે કહ્યો છે. બાકી તો કોઈ મહાન દેવ ભક્તિથી આવે, તો તે એકલો પણ બધું કરી શકે છે. ૨૭. હર્ષના ઉત્કર્ષથી ત્યાં દેવો સિંહનાદ કરે છે અને સ્વર્ગમાંથી ઉતરતા દુંદુભિ વગાડે છે. ૨૮. ત્યાં સૂર્યોદયે સ્વામી દેવો દ્વારા સંચરિત બે સુવર્ણકમળ પર પગ દેતા દેતા અને બાકીના સાત કમળો પછવાડે ચાલતાં અનુક્રમે તેમાંથી બે બે આગળ આવવાથી નવે કમળોને પાદસ્થાપનવડે કૃતાર્થ કરતા, પૂર્વદ્વારવડે સમવસરણમાં પ્રવેશ કરે છે અને (મણિપીઠને) પ્રદક્ષિણા દઈને પૂર્વસિંહાસન પર બેસે છે. પાદપીઠ ઉપર પગ સ્થાપન કરે છે, તીર્થને નમસ્કાર કરે છે અને ગંભીર તેમ જ મધુર ધ્વનિવડે સ્વામી દેશના આપે છે. ૨૯-૬૩૨ અહીં તીર્થ શબ્દથી શ્રુતજ્ઞાન અથવા ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર સમજવા, તેમ જ જેનાથી સંસારસમુદ્ર તરીએ તે તીર્થ, એવી તેની વ્યુત્પત્તિ સમજવી. ૩૩. १. यारे नियन। भगाने ४३ तेवा. Page #384 -------------------------------------------------------------------------- ________________ उ४८ તીર્થ એટલે શું? तथोक्तं - तित्थं भंते तित्थं तित्थयरे, तित्थं ? गो० अरहा ताव नियमा तित्ययरे, तित्यं पुण चाउव्वणो संघो पढमगणहरो वेति भगवतीसूत्रे । अर्हत्तैतत्पूर्विका य-तथा पूजितपूजकः । लोकोऽप्यर्हत्पूजितत्वा-त्पूजयेत्तीर्थमादरात् ॥६३४॥ ततस्तीर्थं नमत्यर्हन् कृतकृत्योऽपि वा यथा । धर्मं कथयति स्वामी तथा तीर्थं नमस्यति ॥६३५।। तथाहुः श्रीभद्रबाहुस्वामिपादाः - तप्पुब्बिया अरहया पूइयपूआ य विणयकम्मं च । कयकिच्चोवि जह कहं कहए णमए तहा तित्यं ॥ अस्य वृत्तौ तीर्थं श्रुतज्ञानं तत्पूर्विकाऽर्हत्ता तदभ्यासप्राप्तेरिति । वक्ष्यमाणैर्गुणैः पंच-त्रिंशतालंकृता सदा । व्याप्नोत्यायोजनं वाणी सर्वभाषानुगा प्रभोः ॥६३६॥ तथाहुः श्रीहेमसूरयः काव्यानुशासने अकृत्रिमस्वादुपदां परमार्थाभिधायिनी । सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥६३७॥ કહ્યું છે કે –“હે ભગવંત ! તીર્થને તીર્થ કહેવાય ? કે તીર્થકરને તીર્થ કહેવાય ?' પ્રભુ ઉત્તર આપે છે–“હે ગોયમ ! અરિહંતને તો નિશ્ચયે તીર્થકર સમજવા અને તીર્થ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધરને સમજવા.' આ પ્રમાણે ભગવતીસૂત્રમાં કહ્યું છે. અરિહંતપણું એ તીર્થનાં કારણે છે. લોક જેની પૂજા થતી હોય તેની પૂજા કરે. માટે તીર્થ અરિહંતથી પૂજિત હોવાથી આદરપૂર્વક પૂજવું જોઈએ. તેથી જ અરિહંત ભગવંતો તીર્થને નમે છે અથવા તો અરિહંત કૃતકૃત્ય છતાં પણ જેમ ધર્મ કહે છે-ઉપદેશ આપે છે, તે રીતે તીર્થને નમસ્કાર કરે છે. ૩૪–૪૩૫. શ્રીભદ્રબાહુસ્વામી કહે છે કે-“અહત્તા તીર્થના કારણે છે, પૂજિતની પૂજા તે વિનયકર્મ છે. કૃતકૃત્ય એવા ભગવંત જેમ કહે છે–ઉપદેશ આપે છે, તેમ તીર્થને નમે છે.' આની વૃત્તિમાં કહે છે કે–“તીર્થ એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનપૂર્વક અરિહંતપણું હોય છે. અર્થાત્ શ્રુતજ્ઞાનના અભ્યાસથી અરિહંતપણું પ્રાપ્ત થાય છે. આગળ કહેવાશે એવા પાંત્રીશ ગુણથી અલંકૃત એવી વાણી નિરંતર સર્વ ભાષા સમજાય, તે રીતે એક યોજનમાં વિસ્તાર પામે છે. ૩૬. શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં કહે છે કે–અકૃત્રિમ અને સ્વાદુપદવાળી, પરમાર્થને કહેનારી, Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ તથી – કાલલોક-સર્ગ ૩૦ देवा दैवीं नरा नारी शबराश्चापि शाबरी । तिर्यंचोऽपि च तैरश्चीं मेनिरे भगवगिरं ॥६३८॥ यथा जलधरस्यांभ आश्रयाणां विशेषतः । नानारसं भवत्येवं वाणी भगवतामपि ॥६३९।। स्यात्प्रभोर्मूलभाषा च स्वभावादर्द्धमागधी । स्यातां द्वे लक्षणे ह्यस्यां मागध्याः प्राकृतस्य च ॥६४०॥ येनैकेनैव वचसा भूयसामपि संशयाः । छियंते वक्ति तत्सार्वो ज्ञाताशेषवचोविधिः ॥६४१।। क्रमच्छेदे संशयाना-मसंख्यत्वाद्वपुष्मतां । असंख्येनापि कालेन भवेत्कथमनुग्रहः ॥६४२।। शब्दशक्तेर्विचित्रत्वात्संतीशि वचांसि च । प्रयुक्तैरुत्तरं यत्स्या-युगपद्भूयसामपि ॥६४३॥ सर:शरस्वरार्थेन भिल्लेन युगपद्यथा । सरो नत्थि त्ति वाक्येन प्रियास्तिस्त्रोऽपि बोधिताः ॥६४४॥ સર્વ ભાષામાં પરિણમનારી એવી જિનેશ્વરભગવંતની વાણીની અમે ઉપાસના કરીએ છીએ. ૩૭. તથા–દેવો દૈવી, મનુષ્ય, મનુષ્ય સંબંધી, શબરો (ભીલો) શાબરી અને તિર્યંચો તિર્યંચોની ભાષા તરીકે ભગવંતની વાણીને માને અર્થાત્ સમજે છે. ૩૮. જેમ જળધર (વરસાદ)નું પાણી આશ્રય વિશેષથી જુદા જુદા સ્વાદવાળું થાય છે, તેમ ભગવંતની વાણી માટે પણ સમજવું. ૩૯. પ્રભુની મૂળ ભાષા તો સ્વભાવે અર્ધમાગધી છે, એટલે તેમાં માગધી ને પ્રાકૃત બે ભાષાનો સમાવેશ થાય છે. ૬૪૦. - જે એક જ વચનવડે અનેકના સંશય નાશ પામે તેવું વચન, વાણીના સમસ્ત વિધિને જાણનારા સર્વજ્ઞ બોલે છે. ૬૪૧. પ્રાણીઓ અસંખ્ય હોવાથી જો તેમના સંશયનો ક્રમથી છેદ થાય, તો અસંખ્ય કાળે પણ તે સર્વનો અનુગ્રહ કેમ થાય ? (ન થાય) ૬૪૨. શબ્દશક્તિની વિચિત્રતા હોવાથી એવી વાણીનો પ્રયોગ કરવામાં આવે છે, કે જે બોલવાથી સમકાળે ઘણાઓના પ્રશ્નોના ઉત્તરો મળી જાય છે. ૬૪૩. સર, શર ને સ્વરના અર્થમાં ભિલ્લે સરો નત્યિ એવા વાકયવડે ત્રણે સ્ત્રીઓને એક સાથે સમજાવી દીધી હતી. ૬૪૪. Page #386 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની વાણીનો પ્રભાવ ૩૫૧ तथोक्तं -भिल्लस्स तिन्नि भज्जा एगा मग्गेइ पाणियं पाहि । बीया मग्गइ हरिणं तइया गवरावए गीयं ॥६४५॥ प्रष्टुमाकांक्षितो योऽर्थः प्राक् संदिग्धश्च यो भवेत् । येन वा यस्य वैराग्यं यो वा यस्यावबोधकृत् ॥६४६॥ सर्वोऽपि लोकः प्रत्येकं तमर्थमवबुध्यते । अर्हदुच्चारितादेक-वाक्यादप्यतिशायिनः ॥६४७॥ अविच्छेदेन भगवान् विधत्ते देशनां यदि ।। तदा नोद्विजते श्रोता यावज्जीवमहर्निशं ॥६४८॥ न क्षुत्तृष्णा न च व्याधिः काचिदाधिश्च न स्पृशेत् । शृण्वतो भगवद्वाणीं सकलानपि देहिनः ॥६४९।। माधुर्यं भगवद्वाण्या वाचां यद्यप्यगोचरं । तथापि सौख्यवन्मुक्ते-रौपम्येन निरूप्यते ॥६५०॥ यथासीद्वाणीजः कोऽपि मितंपचशिरोमणिः । आतृप्तिं नात्मनाप्याद योऽन्नं लोभ इवांगभृत् ॥६५१॥ अन्नं नाजीर्यदन्येषां यस्मिन् पश्यति भक्षितं । यः सिक्थाशंकया पश्यन् स्थालीक्षालनवार्यपि ॥६५२।। કહ્યું છે કે–એક ભિલ્લને ત્રણ સ્ત્રી હતી, તેમાંથી એક કહે છે કે “મને પાણી પા” બીજી કહે छ 3 'भने ४२५. सावी. मा५' नेत्री हे छ ? [त. मो.' १४५. (આના ઉત્તર માટે ઉપરનો સરો નત્યિ શબ્દ સમજી લેવો.) જે અર્થ પૂછવાને ઈચ્છક્યો હોય જે અર્થ પૂર્વનો સંદેહવાળો હોય અથવા જે અર્થથી જેને વૈરાગ્ય થાય તેમ હોય, અથવા જે જેને અવબોધ પમાડનાર હોય, તે દરેક અર્થને અરિહંતના કહેલા, અતિશયવાળા गे. पायथा ४ सर्व दो सभ य छे. १४६-४७. જો ભગવંત દેશના આપ્યા જ કરે, તો યાવજીવ સતત હંમેશ સાંભળતાં પણ શ્રોતા ઉગ(ખેદ) पामे नही. १४८. मगतनी पीने समतi स प्राीमोने, भूष, तरस, माधि, व्या स्पर्श ४२ती नथी. ભગવંતની વાણીનું માધુર્ય જો કે વાચાને અગોચર છે, તો પણ મુક્તિના સુખની જેમ ઉપમાથી તેનું नि३५९५ ४२वामां आवे छे. ६४८-५०. એક વણિક લોભીઓમાં શિરોમણિ હતો. તે જાણે અંગધારી લોભ જ હોય તેમ પોતે પણ તૃપ્તિ થાય તેટલું પૂરું અન્ન ખાતો નહોતો. તેના જોતાં જો બીજો કોઈ ખાય તો તેને પણ અન્ન પચતું નહોતું. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ કાલલોક-સર્ગ ૩૦ लिहति स्म स्वयं स्थालीं योऽसकृत्पाणिना भृशं । काका वराकाः श्वानो वा किं लिहेयुस्तदंगणे ॥६५३॥ जना नोच्चारंयति स्मा-वश्यकेऽपि प्रयोजने । यन्नाम जातक्ते त्विष्ट-देवान् श्रेयोऽर्थमस्मरन् ॥६५४॥ भार्या तस्यानुरूपासी-द्या शुनीव वनीपकं । दुरादपि क्षोभयति दुर्वाक् तृष्णेव जंगमा ॥६५५॥ आसीदासी च तस्यैका जरती गरतीवरुक् । क्षुज्जराजर्जरा दीना कृशा मूर्तेव दुर्दशा ॥६५६॥ प्रातः स्माह वणिक्पत्नी तां रंडे याहि काननं । एधांस्याहर भूयांसि न दास्याम्यन्यथाशनं ॥६५७॥ प्रतिपद्य वचस्तस्याः क्षीणोपायाश्रयागमत् । वनं शनैः शनैर्यष्टि-मवष्टभ्य सुतामिव ॥६५८।। तत्रान्यच्छिन्नकाष्ठानां शिलोज्छं छेदनाक्षमा । संगृह्य श्रेष्टिनीतुष्ट्यै सामर्थ्याधिकवीवधं ॥६५९॥ વળી થાળી ધોયેલ પાણી પણ રખે તેમાં અન્નનો દાણો રહી ગયો હોય એમ માનીને તેને જોયા કરતો અને પોતે વારંવાર થાળીને હાથવડે ચાટતો હતો; તેથી રાંક એવા કાગડા કે શ્વાન પણ તેને આંગણે શું ચાટે ? કાંઈ ચાટવા પામતા નહોતા. ૬૫૧-૬૫૩. લોકો જરૂરી કાર્યમાં તેનું નામ લેતા નહોતા. કયારેક ભૂલથી બોલાઈ જાય તો શ્રેયને માટે ઈષ્ટદેવનું નામ તરત જ સંભારતા હતા. ૬૫૪. સ્ત્રી પણ તેને અનુરૂપ જ મળી હતી કે, જે દુર્વચનવાળી અને જાણે જંગમ તૃષ્ણા હોય તેવી હતી, તેથી ભિક્ષુકાદિકને દૂરથી જ કુતરીની જેમ ક્ષોભ પમાડતી હતી. ૬૫૫. - તેને એક દાસી હતી તે, વૃદ્ધ અને અતિ તીવ્ર વ્યાધિવાળી હતી, તેમ જ સુધા અને જરાવડે જર્જર થયેલ, દીન, કૃશ અને મૂર્તિમાન દુર્દશા જેવી હતી. પs. એક દિવસ પ્રાતઃકાળમાં જ તે વણિકની સ્ત્રીએ પેલી દાસીને કહ્યું કે હે રાંડ! જલદી વગડામાં જા અને પુષ્કળ કાષ્ઠો લઈ આવ, નહીં તો હું તને ખાવાનું આપીશ નહીં. ૬૫૭. તેનું વચન અંગીકાર કરીને બીજા ઉપાય કે આશ્રય વિનાની ધીમે ધીમે પુત્રીની જેમ લાકડીનું અવલંબન કરીને વનમાં ચાલી. ૫૮. ત્યાં તે કાષ્ઠો છેદવામાં અસમર્થ હોવાથી બીજાઓએ કાપેલા લાકડાના કોઈ કોઈ કકડા પડ્યા Page #388 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની વાણીનાં પ્રભાવ અંગે દૃષ્ટાંત कृत्वा शिरसि तृट्ताप - क्षुत्खेदस्वेदविह्वला । पुरस्तस्या ढौकयित्वा दैन्यादन्नं ययाच तां ॥६६०॥ युग्मं ॥ निस्त्रिंशा निस्त्रपा सैवं तामभाषिष्ट दुष्टधीः । अल्पीयांसि किमेघांसि रे रे रंडे त्वमाहरः ॥ ६६१ || લાખું: પ્રખ્વાત્યતે ક્ષુદ્ર નેતાદ્રિર્મવપિ । गृहं मे भक्षितं सर्वं रेऽकिंचित्करया त्वया ॥६६२॥ जरत्युवाच हे मात- -ઢીનાયાં ય મા ુપ: । भक्ष्यमुद्धरितं किंचिद्यच्छ क्षुत्पीडितास्म्यहं ॥ ६६३॥ पुनरप्याहरिष्यामि स्वस्थीभूय क्षणांतरे । शरणं निःशरण्याया - स्त्वमेवासि ममांबिके ॥६६४ ॥ सा प्रोचे जनकास्थीनि खाद प्रश्रवणं पिब । मृत्वा स्वस्था भवाद्यापि म्रियसे किं न दुर्मरे ॥ ६६५ ॥ રહેલા તે વીણીને તેનો ભારો બાંધીને શેઠાણીને પ્રસન્ન કરવા માટે શક્તિ ઉપરાંત ભારને માથે ઉપાડીને ચાલી. ક્ષુધા, તૃષા, તાપ, ખેદ ને સ્વેદથી વિહ્વળ થએલી તે દાસીએ શેઠાણી પાસે તે ભારો નાખીને દીનપણે અન્નની યાચના કરી. ૬૫૯-૬૦. ૩૫૩ નિર્દય અને નિર્લજ્જ એવી તે દુષ્ટ બુદ્ધિવાળી શેઠાણી તેને કહેવા લાગી કે‘અરે રાંડ ! આટલા થોડા લાકડા કેમ લાવી ? ૬૧. આટલા થોડા લાકડાથી તો તું પણ બળી શકે એમ નથી. અરે આળસુ એવી તું મારું ઘર બધું ખાઈ ગઈ.' ૬૬૨. ડોશી બોલી કે –‘હે માતા ! દીન એવી મારી ઉપર તમે કોપાયમાન ન થાઓ, કાંઈક ખાતાં વધેલું હોય તે મને આપો, કારણકે હું ક્ષુધાથી ઘણી પીડા પામું છું. ૬૬૩. હું જરા સ્વસ્થ થઈને થોડીવાર પછી વળી બીજા કાષ્ઠ લાવી આપીશ. મને શરણ વિનાનીને હે મારી માતા ! તમે જ એક શરણભૂત છો.' ૬૬૪. શેઠાણી બોલી કે–‘તારા બાપના હાડકા ખા અને તેનો પેશાબ પી–મરી જઈને સ્વસ્થ થા. અરે દુઃખે મરવાવાળી ! તું હજી મરતી કેમ નથી ? ૬૬૫. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ કાલલોક-સર્ગ ૩૦ आनीतेभ्यश्चतुर्नेषु पुनरप्याहृतेषु रे । काष्ठेषु तुभ्यं दास्यामि भक्ष्यं तद्गच्छ सत्वरं ॥६६६॥ तथैव गत्वा सारण्ये काष्ठभारं चतुर्गणं । कष्टेन महतोच्चित्य निदधौ मूर्ध्नि दुर्वहं ॥६६७॥ प्रस्फुटद्धृदया श्वासै-रारोहंतीव भूधरं । उत्फुल्लगल्लप्रसर-त्फूत्कारा भुजगीव च ॥६६८॥ स्नातेव क्लिन्नसर्वांगचीवरा स्वेदनिर्झरैः । पीतमद्येव निश्चेष्टा प्रपतंती पदे पदे ॥६६९।। पतंतमप्यादधती भारं मूर्ध्नि पुनः पुनः । रुष्टाभीष्टमिवानिष्ट-मपि वेश्येव गर्द्धना ॥६७०॥ प्राप्तपाताप्यवष्टब्धा यष्ट्या जीर्णकुटीव सा । प्रकंपमानसर्वांगो-त्पन्नशीतज्वरेव च ॥६७१॥ विविक्षुरिव भूभ्यंत-यम्भूता भूरिभारतः । मृत्युं संभाषमाणेव हृदिः न्यस्तकरा मुहुः ॥६७२॥ આ લાવી છે તે કરતાં ચારગણા કાષ્ઠ લાવીશ ત્યારે તને ખાવાનું આપીશ, માટે જલદી કાષ્ઠ લેવા જા. ૬૬૬. શેઠાણીનું આવું વચન સાંભળીને તે તરત જ પાછી અરણ્યમાં ગઈ અને પ્રથમ કરતાં ચારગણા કાષ્ઠો મહામુશીબતથી ભેગા કરીને, તેનો મોટો ભારો બાંધીને, દુઃખે ઉપાડાય એવો તે ભારો માથે મૂક્યો. ૬૬૭. જાણે પર્વતપર ચડતી હોય એમ શ્વાસવર્ડ જેનું હૃદય ફુટી જતું હતું અને ફુલેલા ગાલવડે સાપણની જેમ ફૂંકારા કરતી, પરસેવાથી જાણે હાયેલી હોય તેમ, સર્વ અંગ ને વસ્ત્રો જેના ભીંજાઈ ગયા છે એવી, અને જાણે મદિરા પીધેલી હોય એમ નિશ્રેષ્ટ થઈને પગલે પગલે પડતી, માથેથી પડી જતા ભારાને વારંવાર પાછી ઉપાડતી, અભીષ્ટ પુરુષની જેમ અનિષ્ટ એવા પણ તે ભારાને રુઝ વેશ્યાની જેમ ઈચ્છતી, જીર્ણ ઝુંપડાની જેમ પડી ગયા છતાં પણ લાકડીના આધારવડે ઊભી રહેતી, ટાઢીઓ તાવ આવેલાની જેમ સવંગે કંપતી, ઘણા ભારવડે જાણે પૃથ્વીમાં પેસવા ઈચ્છતી હોય તેમ નીચી નમી ગયેલી, મૃત્યુ સાથે વાત કરતી હોય તેમ વારંવાર દય ઉપર હાથ મૂકતી, સુધાવડે ક્ષીણ થઈ ગયેલ પેટવાળી અને હાડ અને ચામડી જ જેના શરીરમાં શેષ રહેલ છે એવી, તેમ જ સમસ્ત દુઃખના Page #390 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની વાણીનો પ્રભાવ ૩૫૫ क्षुत्क्षीणजठरास्थित्वक्-शेषाऽशेषाऽसुखाश्रिता । समंताद्विश्लथा शुष्क-शमीवाततकोटरा ॥६७३॥ असकृद्रसनालीढ-सृक्का शुष्कगलाधरा दंतशून्यास्यविगल-ल्लालाक्षिक्षरदश्रुका ॥६७४॥ क्षणे क्षणे स्मरंती तं वणिकपल्याः पराभवं । भक्ष्यं दास्यति सा नो वे-त्येवं चिंताग्निचुंबिता ॥६७५॥ अनन्यगतिकत्वेना-गच्छंती मंदिरं प्रति । यावत्साऽऽयाति समव-सरणस्यांतिके प्रभोः ॥६७६॥ तावत्कंटकमुद्धर्तुं सोच्चिक्षेप निजं क्रमं । न्यस्थात् पाणिं च तत्र स्वं तदा तत्कर्णकोटरे ॥६७७॥ प्रविवेशार्हतां वाणी पीयूषद्रवपेशला । शुश्राव सैकचित्ता तां विस्मृताखिलवेदनां ॥६७८॥ एकादशभिः कुलकं । दिशत्यब्दसहस्राणि भगवान् देशनां यदि । तस्याश्च तावदायुश्चे-त्तर्हि सावस्थिता तथा ॥६७९॥ આશ્રયભૂત, ચારેબાજુથી ઢીલી પડેલી વિસ્તૃત કોટરવાળા સુકાયેલા શમીના ઝાડની જેવી, વારંવાર જીભવડે હોઠને ચાટતી, જેનું ગળું ને હોઠ સુકાઈ ગયેલ છે એવી, દાંત વિનાના મુખમાંથી ઝરી રહી છે લાળ જેને એવી, ઝરતા આંસુવાળી, ક્ષણે ક્ષણે પોતાની શેઠાણીના પરાભવને સંભારતી, મને હજી પણ ખાવાનું આપશે કે નહીં ? એવી ચિંતારૂપી અગ્નિથી બળતી, બીજે જવાનો આશરો ન હોવાથી શેઠના ઘરતરફ જતી, એવી તે ડોસી પ્રભુના સમવસરણ નજીકથી નીકળી. તેવામાં તેના પગમાં કાંટો વાગવાથી તે કાઢવા માટે પોતાનો પગ ઊંચો કરીને પોતાનો હાથ ત્યાં લગાડે છે, ત્યારે તેના કાનમાં અમૃતના રસ જેવી મધુર, અરિહંતની વાણીએ પ્રવેશ કર્યો. તે સાંભળતાં જ સમસ્ત વેદનાને ભૂલી જઈને તે એક ચિત્તે સ્થિર થઈ જઈને સાંભળવા લાગી. ૬૮-૬૭૮. જો ભગવાન હજારો વર્ષ સુધી દેશના આપે અને તેનું તેટલું આયુષ્ય હોય તો તે તેજ પ્રમાણે રહેલી, માથે ભાર છતાં તે વાણી સાંભળ્યા જ કરે, એક પગલું પણ પૃથ્વી પર આગળ ભરે નહીં, Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ કાલલોક-સર્ગ ૩૦ शृणोत्येवोदूढभारा पादं न्यस्यति न क्षितौ ।। न स्मरेत्क्षुत्तृडाधर्ति नाप्युद्धरति कंटकं ॥६८०॥ ईनसाया भगवद्वाण्याः स्वाभाविकानिह । पंचत्रिंशतमित्याहु-र्गुणान् श्रीहेमसूरयः ॥६८१॥ संस्कारवत्त्व १ मौदात्त्व २ मुपचारपरीतता ३ । मेघगंभीरघोषत्वं ४ प्रतिनादविधायिता ५ ॥६८२।। दक्षिणत्व ६ मुपनीत-रागत्वं च ७ महार्थता ८ । अव्याहतत्वं ९ शिष्टत्वं १० संशयानामसंभवः ११ ॥६८३॥ निराकृतान्योत्तरत्वं १२ हृदयंगमतापि च १३ । मिथः साकांक्षता १४ प्रस्ता-वौचित्यं १५ तत्त्वनिष्ठता १६॥६८४॥ अप्रकीर्णप्रसृतत्व १७ मस्वश्लाघान्यनिंदिता १८ । आभिजात्य १९ मतिस्निग्ध-मधुरत्वं २० प्रशस्यता २१ ॥६८५॥ अमर्मवेधितौ २२ दार्य २३ धर्मार्थप्रतिबद्धता २४ । कारकाद्यविपर्यासो २५ विभ्रमादिवियुक्तता २६ ॥८६८॥ સુધાતૃષાદિની પીડાને સંભારે નહીં અને કાંટો કાઢવાનું પણ વિસરી જાય. ૬૭૯-૬૮૦. આવા પ્રકારના રસવાળી ભગવંતની વાણીના સ્વાભાવિક એવા ૩૫ ગુણ શ્રી હેમચંદ્રાચાર્યજી मा प्रभारी ४३ छे. ६८१. ૧ સંસ્કારવાળી, ૨ ઉદાત્ત એટલે ઊંચા સ્વરવાળી, ૩ ઉપચારવાળી, ૪ મેઘસમાન ગંભીર નાદવાળી, ૫ પડઘો પડે તેવી, ૬ દક્ષતાવાળી, ૭ પ્રેમ ઉત્પન્ન કરનારી, ૮ વિસ્તૃતાર્થવાળી, ૯ વ્યાઘાતવિનાની, ૧૦ શિષ્ટતાવાળી, ૧૧ શંકાવિનાની, ૧૨ અન્યના ઉત્તરો આવી જાય તેવી, ૧૩ દયને ગમે તેવી, ૧૪ પૂર્વાપર સંબંધવાળી, ૧૫ પ્રસંગાનુસારી, ૧૬ તત્ત્વજ્ઞાનવાળી, ૧૭ છૂટાછવાયા એટલે તુટક શબ્દો ન બોલાય તેવી રીતે વિસ્તાર પામે તેવી, ૧૮ સ્વશ્લાઘા ને પરનિંદા વિનાની, ૧૯ કુલીનતાવાળી, ૨૦ અત્યંત સ્નેહાળ ને માધુર્યવાળી, ર૧ પ્રશંસાપાત્ર, ૨૨ કોઈના મર્મને આઘાત ન કરે તેવી, ૨૩ ગંભીર અર્થવાળી, ૨૪ ધર્મને અર્થ સાથે સંબંધવાળી, ૨૫કારકાદિના વિપર્યાસ વનાની, ૨૬ ભ્રાંતિઆદિના અભાવવાળી, ર૭ આશ્ચર્ય પમાડનારી, ૨૮ અભુત, ૨૯ વિલંબ વિનાની, ૩૦ અનેક પ્રકારની વિચિત્રતાવાળી, ૩૧ વિશેષતાના આરોપવાળી, ૩૨ સત્ત્વગુણની પ્રાધાન્યતાવાળી, ૩૩ વર્ણ, પદ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ વાણીના ૩૫ ગુણ चित्रकृत्त्व २७ मद्भुतत्वं २८ तथानतिविलंबिता २९ । अनेकजातिवैचित्र्य ३० मारोपितविशेषता ३१ ॥६८७ ॥ सत्त्वप्रधानता ३२ वर्ण-पदवाक्यविविक्तता ३३ । अव्युच्छित्ति ३४ रखेदित्वं ३५ पंचत्रिंशच्च वाग्गुणाः ॥६८८॥ ને વાક્યની સ્પષ્ટતાવાળી, ૩૪ સંબંધના ઉચ્છેદ વિનાની, ૩૫ સાંભળતાં ખેદ ન ઉપજે તેવી-આ ૩પ વાણીના ગુણ છે.૧ ૬૮૨-૬૮૮. ૧. આ નીચેની હકીકત શ્રીપાળરાસના અર્થમાંથી ગ્રહણ કરી છે. તેથી ઉપરના મૂળ ગ્રંથના પદોનો જે અનુક્રમ છે, તે અનુક્રમ પ્રમાણે આ અર્થનો અનુક્રમ નથી. આગળ-પાછળ આવેલ છે. આ ૩૫ વાણીના ગુણ ભાષામાં નીચે પ્રમાણે કહ્યા છે – ૧ જે જગ્યાએ જૈ ભાષાનો પ્રચાર હોય ત્યાં તે ભાષામિશ્ર અર્ધમાગધી ભાષા બોલે. ૨ એક યોજન પ્રમાણ સમવસરણમાં સહજ રીતે સંભળાય તેમ ઉચ્ચસ્વરે બોલે. ૩ ગામડીઆ ભાષા કે તોછડી ભાષા વિના બોલે. ૪ મેઘની ગર્જના સમાન ગંભીર વાણીથી બોલે. ૫ સાંભળનારને પડછંદાસહ વચનરચનાના છુટા છુટા બોલો સંભળાય ને સારી રીતે સમજાય તે રીતે બોલે. ૬ સાંભળનારને સંતોષ ઉપજે તેવી સરળ ભાષામાં બોલે. ૭ સાંભળનાર પોતપોતાના દયમાં એવું સમજે કે પ્રભુ મને ઉદેશીને જ દેશના આપે છે. એવી છટાથી બોલે. ૮ વિસ્તાર સહિત અર્થની પુષ્ટિયુક્ત બોલે. ૯ આગળ પાછળના સંબંધમાં વાંધો ન આવે તેવા એકસરખા પ્રબંધની રચનાયુક્ત બોલે. ૧૦ મોટા પુરુષને છાજે તેવા પ્રશંસનીય વાકયો બોલે તેમ જ અપ્રતિહત સિદ્ધાંતો પ્રકાશે. ૧૧ સાંભળનારને શંકા ન પડે તેવી સ્પષ્ટ વાણી બોલે. ૧૨ કોઈપણ દૂષણ લાગુ થઈ ન શકે તેવું નિર્દૂષણ વ્યાખ્યાન કરે. ૧૩ કઠિન અને સૂક્ષ્મ વિચારવાળા વિષયોને પણ સાંભળનાર તરત સમજી શકે, એવી સરલ ભાષામાં પ્રકાશે. ૧૪ જે જગ્યાએ જેવું દૃષ્ટાંત કે સિદ્ધાંત યોગ્ય ને રુચિકર લાગે તેવું જ પ્રરૂપે. ૧૫ ષડ્રદ્રવ્ય ને નવતત્ત્વની પરિરૂપ અપેક્ષા સહિત બોલે. ૧૬ સંબંધ, પ્રયોજન ને અધિકારવાળું વાક્ય બોલે. ૧૭ પદરચનાની અપેક્ષાયુક્ત બોલે. ૧૮ પદ્રવ્ય ને નવતત્ત્વનું સ્વરૂપ ચાતુર્ય સાથે સમજાવે. ૧૯ સ્નિગ્ધ ને માધુર્યતા સહિત ઘી ગોળ કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે તેવી વાણી વાપરે. ૨૦ પરના મર્મ ન ખુલે તેવી ચતુરાઈથી બોલે. ૨૧ ધર્મ અર્થ પ્રતિબદ્ધ બોલે. ૨૨ દીપકના પ્રકાશતુલ્ય પ્રકાશવંત અર્થ પ્રકાશે. ૨૩ પરનિંદા ને આત્મપ્રશંસા રહિત વાણી બોલે. ૨૪ ઉપદેશ દેનાર સર્વગુણસંપન્ન છે, એવી પ્રતીતિ થાય તેવાં પ્રમાણિક વાકય બોલે. ૨૫ કર્તા-કર્મ-ક્રિયા-લિંગ-કારક-કાળ અને વિભક્તિયુક્ત બોલે. ૨૬ શ્રોતાને આશ્ચર્ય ઉત્પન્ન થાય ને હર્ષ વધે તેવું બોલે. ૨૭ ઘણી ઘીરજથી વર્ણન કરી બતાવે. ૨૮ અવિચ્છિન્ન મેઘધારા સમાન ચાલુ પ્રવાહ યુક્ત બોલે. ૨૯ બ્રાંતિ ઉપજવા ન પામે, તેવું નિશ્ચંત વચન બોલે. ૩૦ દેવ, મનુષ્ય અને પશુ-પક્ષી વિગેરે પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી ભાષામાં બોલે. ૩૧ શિષ્યગણનો બુદ્ધિગુણ વધે તેવી વાણી બોલે. ૩૨ પદના અર્થને અનેક રીતે આરોપણ કરીને બોલે. ૩૩ સાહસિકપણે બોલે. ૩૪ પુનરુક્તિ રહિત બોલે અને ૩૫ કોઈનું મન કિંચિત્ પણ ન દુભાય તેવી રીતે બોલે ઇતિ. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ કાલલોક-સર્ગ ૩૦ अथार्हन्नीशा वाण्या धर्मं पंचमहाव्रतं । साधूनां श्रावकाणां च दिशति द्वादशव्रतं ॥६८९॥ अहिंसासूनृतास्तेय-ब्रह्मचर्यापरिग्रहाः । महाव्रतानि पंचेति निर्ग्रथानां महात्मनां ॥६९०॥ केचित्कालविशेषेण चत्वार्येवादिशंति च । महाव्रतानि स्त्रीत्याग-संग्रहो हपरिग्रहे ॥६९।। अणुव्रतानि पंचादौ त्रीणि गुणव्रतानि च । शिक्षाव्रतानि चत्वारि व्रतानि गृहिणामिति ॥६९२॥ संकल्प्य त्रसजीवानां निरपेक्षान्निरागसां ।। प्राणघातान्निवृत्तिर्या प्रथमं तदणुव्रतं ॥६९३॥ कन्यागोभूम्यलीकेभ्यो न्यासापहरणाच्च या । निवृत्तिः कूटसाक्ष्याच्च द्वितीयं तदणुव्रतं ॥६९४॥ संधिग्रंथ्यादिभेदाथै राजनिग्रहकारि यत् ।। चौर्यं तस्मानिवृत्तिर्या तृतीयं तदणुव्रतं ॥६९५।। અરિહંતો ઉપર જણાવી, તેવી વાણી વડે સાધુનો પાંચ મહાવ્રતરૂપ ધર્મ અને શ્રાવકોનો બારવ્રતરૂપ धर्म उपहेशे. १८८. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ–આ પાંચ નિગ્રંથ મહાત્માના મહાવ્રતો છે. ८०. કોઈ કાળવિશેષે બાવીશ તીર્થકરો સ્ત્રીત્યાગનો સંગ્રહ અપરિગ્રહમાં કરીને ચાર મહાવ્રતોને જ પ્રરૂપે છે. શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત-એમ બાર વ્રતો કહે છે. ૬૯૧६८२. નિરપરાધી એવા ત્રસ જીવોની નિરપેક્ષપણે સંકલ્પથી હિંસા ન કરવી, તે શ્રાવકનું પહેલું અણુવ્રત छ. १८3. કન્યા, ગાય અને ભૂમિસંબંધી અસત્ય ન બોલવું, થાપણ ન ઓળવવી અને ખોટી સાક્ષી ન ५२वी-मे मीठे प्रत छ. १८४. સંધિ, ગ્રંથિ વિગેરેનો ભેદ કરવો વિગેરે, રાજ્યદંડ ઉપજે તેવી ચોરી ન કરવી, તે ત્રીજું અણુવ્રત छ. ८५. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ અણુવ્રત અને ગુણવ્રત स्वदारैरेव संतुष्टिः स्वीकृतैर्जनसाक्षिकं । निवृत्तिर्वान्यदारेभ्य-श्चतुर्थं तदणुव्रतं ॥६९६॥ परिग्रहस्य सत्तेच्छा-परिमाणान्नियंत्रणा । परिग्रहपरिमाणं पंचमं तदणुव्रतं ॥६९७॥ सीमा नोल्लंघ्यते यत्र कृता दिक्षु दशस्वपि । ख्यातं दिक्परिमाणाख्यं प्रथमं तद्गुणव्रतं ॥६९८॥ भोगोपभोगद्रव्याणां मानमाजन्म चान्वहं । क्रियते यत्र तद्भोगो-पभोगविरतिव्रतं ॥६९९॥ तत्र च - सकृदेव भुज्यते यः स भोगोऽन्ननगादिकः । पुनः पुनः पुनर्नोग्य उपभोगोंगनादिकः ॥७००।। द्वाविंशतेरभक्ष्याणा-मनंतकायिनामपि । यावज्जीवं परिहारः कीर्त्यतेऽस्मिन् व्रते जिनैः ॥७०१॥ तथाहुः-पंचुंबरि चउविगई ९ हिम १० विस ११ करगा १२य सबमट्टीय १३। रयणीभोयणगं चिय १४ बहुबीअं १५ अणंत १६ संघाणं १७॥७०२॥ જનસાક્ષીએ સ્વીકારેલી સ્વદારા વડે જ સંતુષ્ટ રહેવું અથવા પદારાનો ત્યાગ કરવો, એ ચોથું माशुवत छे. ६८s. વિદ્યમાન પરિગ્રહનું ઇચ્છા પરિમાણથી જે નિયંત્રણા કરવી, તે પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું मानत छ. ६८७. દશે દિશામાં પરિમાણ બાંધેલી દિશાની સીમાનું ઉલ્લંઘન ન કરવું, તે દિપરિમાણ નામનું પહેલું गुबत छे. ६८८. ભોગ ને ઉપભોગના દ્રવ્યોનું જન્મપર્વતને માટે અને રોજને માટે જે પ્રમાણ કરવું, તે ભોગોપભોગવિરતિ નામે ત્રીજું ગુણવ્રત છે. ૬૯૯. તેમાં જે એક વાર ભાગમાં આવે તેવા અન ને પુષ્પમાળા વિગેરે તે ભોગ કહેવાય અને વારંવાર भोगमा भावे ते॥ स्त्री विगैरे उपभो वाय. ७००. આ વ્રતમાં બાવીશ અભણ્યોનો અને અનંતકાયોનો પણ માવજીવ પરિહાર કરવાનું શ્રીજિનેશ્વરોએ युं छे. ७०१. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ કાલલોક-સર્ગ ૩૦ घोलवडां १८ वायंगण १९ अमुणियनामाणि फुल्लफलयाणि २०॥ तुच्छफलं २१ चलिअरसं २२ वज्जेह अभक्ख बावीसं ॥७०३॥ उदुंबरवटप्लक्ष-काकोदुंबरशाखिनां । पिप्पलस्य चेत्यभक्ष्य-मार्यार्णा फलपंचकं ॥७०४।। मद्यं १ मांसं २ नवनीतं क्षौद्रं चेति ४ चतुष्टयं । विकृतीनामभक्ष्यं स्या-च्छ्रद्धालूनां शुभात्मनां ॥७०५॥ द्विदलान्नं पर्युषितं शाकपूपादिकं च यत् । दध्यहतियातीतं क्वथितान्नफलादिकं ॥७०६।। वर्षासु पक्षात्परतः शीतों मासतः परं । पक्वान्नं विंशतिदिना-तिक्रमे ग्रीष्म एव च ॥७०७॥ इत्याद्यभक्ष्यं चलित-रसमुक्तं जिनेश्वरैः ।। द्वींद्रियत्रसजीवानां यदुत्पत्तिर्भवेदिह ॥७०८॥ शेषाण्यभक्षाणि प्रतीताति, अनंतकायनामानि प्रागुक्तान्येव । पापोपदेशो विविधः १ पापोपकरणार्पणं २ । आर्त्तरौद्राभिधे ध्याने ३ प्रमादाचरणं ४ तथा ॥७०९॥ | બાવીશ અભક્ષ્ય આ પ્રમાણે—પાંચ ઉંબરા વિગેરેના ત્રસજીવાકુળ ફળો, ચાર મહાવિગય (મધ, મદિરા, માંસ ને માખણ) ૯, હિમ, ૧૦ વિષ, ૧૧, કરા, ૧૨ સર્વ જાતની માટી ૧૩, રાત્રિભોજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, સંધાન (બોળ-અથાણું) ૧૭, ઘોળવડાં ૧૮, વેંગણ ૧૯, અજ્ઞાતફળ ને ફુલ ૨૦, તુર૭ ફળ ૨૧, ને ચલિતરસ ૨૨, આ બાવીસ અભક્ષ્ય વર્જવા. ૭૦૨-૭૦૩. - હવે બાવીસ અભક્ષ્યમાંથી કેટલાકનું વર્ણન કરે છે :– ઉર્દુબર, વડ, પ્લેક્ષ, કાકોદુંબર અને પિપ્પન–આ પાંચ વૃક્ષના ફળો, આર્યજનોને ખાવા લાયક નથી. ૭૦૪. મધ, માંસ, નવતીન ને મધ-આ ચાર વિગય છે, તે શ્રદ્ધાળુ એવા શુભાત્માને અભક્ષ્ય છે. ૭૦૫. - હવે ચલિતરસ બતાવે છે–દ્વિદળાન્ત (કાચા દૂધ-દહીં-છાશમાં કઠોળનું મિશ્રણ થવું તે) વાસી એવા શાક, પુડલા વિગેરે, બે દિવસ વ્યતીત થએલું દહીં, કોહી ગયેલ અન્ન અને ફળ વિગેરે, વર્ષાઋતુમાં ૧૫ દિવસ ઉપરાંત, શીતત્ત્વમાં એક મહીના ઉપરાંત અને ગ્રીષ્મઋતુમાં ૨૦ દિવસ ઉપરાંત–પકવાન ઇત્યાદિ ચલિતરસ કહેવાય છે. તેને જિનેશ્વરોએ અભક્ષ્ય કહેલ છે; કારણ કે તેમાં દ્વિયત્રસજીવોની ઉત્પત્તિ થાય છે. ૭૦-૭૦૮. બાકીના અભક્ષ્યો પ્રસિદ્ધ છે. અનંતકાયના નામો પૂર્વે કહેલા છે. વિવિધ પાપોપદેશ. હિંસક ઉપકરણ આપવા, આર્ત-રૌદ્રધ્યાન અને પ્રમાદનું આચરણ આ ચાર Page #396 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાવ્રત. ૩૬૧ चतुर्भेदादित्यनर्थ-दंडाद्यद्विनिवर्त्तनं ।। श्रावकाणां तदाख्यातं तार्तीयीकं गुणवतं ॥७१०॥ विषयाश्च कषायाश्च निद्रा च विकथापि च । मद्यं चेति परित्याज्याः प्रमादाः पंच सात्त्विकैः ॥७११॥ राज्ञां स्त्रीणां च देशानां भक्तानां विविधाः कथाः । संग्राम १ रूप २ सद्वस्तु ३-स्वादा ४ द्या विकथाः स्मृताः।।७१२।। मुहूर्तावधि सावध-व्यापारपरिवर्जनं । आद्यं शिक्षाव्रतं सामायिकं स्यात्समताजुषां ॥७१३॥ देशावकाशिकं नाम दिक्संक्षेपो दिनं प्रति । चतुर्दशानां संक्षेपो नियमानामुतान्वहं ॥७१४॥ ते चामी-सचित्त १ दव्व २ विगई ३ वाणह ४ तंबोल ५ वत्य ६ कुसुमेसु ७ । वाहण ८ सयण ९ विलेवण १०-बंभ ११ दिसि १२ न्हाण १३ भत्तेसु १४ ॥७१५॥ પ્રકારના અનર્થદંડથી વિરમવું, તે શ્રાવકનું ત્રીજું ગુણવ્રત કહ્યું છે. ૭૦૯-૭૧૦. મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચ પ્રમાદો સાત્ત્વિક મનુષ્યોએ તજવા. ૭૧૧. રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભક્ત (ભોજન) કથા-આ ચાર પ્રકારની વિવિધકથા તેમ જ સંગ્રામકથા, રૂપકથા, સસ્તુકથા ને સ્વાદકથા વિગેરે વિકથાઓ કહેલી છે. (અર્થાત રાજાની સંગ્રામકથા, સ્ત્રીની રૂપકથા, દેશમાં રહેલી જુદી જુદી વસ્તુઓની કથા અને ભોજનની શુભાશુભ સ્વાદુપણાની કથા–આ પ્રમાણે સમજવું.) ૭૧૨. એક મુહૂર્ત (બે ઘડી) સુધી સાવદ્ય વ્યાપારનું વર્જન, તે સમતાયુક્ત જીવોને માટે સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત કહ્યું છે. ૭૧૩. દેશાવગાશિક નામનું બીજું શિક્ષાવ્રત છે, તેમાં દરરોજ દિશાનો સંક્ષેપ કરવામાં આવે છે, તેમ જ ચૌદ નિયમોનો પણ સંક્ષેપ કરવામાં આવે છે. ૭૧૪. તે ચૌદ નિયમ આ પ્રમાણે છે–૧ સચિત્ત, ૨ દ્રવ્ય, ૩ વિગઇ, ૪ ઉપાન, ૫ તંબોળ, ૬ વસ્ત્ર, ૭ કુસુમ, ૮ વાહન, ૯ શયન, ૧૦ વિલેપન, ૧૧ બ્રહ્મચર્ય, ૧૨ દિશિ, ૧૩ સ્નાન, ૧૪ ભાત પાણી (આહાર) ૭૧૫. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કાલલોક-સર્ગ ૩૦ पोषं धर्मस्य धत्ते य-त्तद्भवेत्पौषधव्रतं । आहार १ देहसत्कारा-२ ब्रह्म ३ व्यापार ४ वर्जनं ॥७१६॥ चतुर्विधः स्यादाहारो-ऽशनं तत्रौदनादिकं । पानं सुराखिलं चांबु सौवीरप्रभृतीन्यपि ॥७१७॥ खादिमं भृष्टधान्यानि द्राक्षादीनिफलान्यपि । स्वादिमं तु लवंगैलापूगजाती फलादिकं ॥७१८॥ कृते चतुर्विधाहार-त्याग आहारपौषधः । सर्वतः स्यानिर्विकृत्या चाचाम्लादौ तु देशतः ॥७१९।। एवमन्येऽपि त्रयः स्युर्देशसर्वत्वयोर्द्विधा । आद्य एव हि भेदे त-व्यवहारस्तु सांप्रतं ॥७२०॥ सदा क्वचिद्वा दिवसे साधूनां दानपूर्वकं । भुज्यते यत्तदतिथि-संविभागाभिधं व्रतं ॥७२॥ महाव्रतापेक्षयाद्य-पंचव्रत्या मताणुता । तद्गुणाधायकत्वेन गुणता चोत्तरत्रये ॥७२२।। ધર્મનું જે પોષણ કરે, તે પૌષધ કહેવાય, તે ચાર પ્રકારે છે–આહારપૌષધ, દેહસત્કારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ ને અવ્યાપાર પૌષધ. ૭૧૬. આહારના ચાર પ્રકારમાં અશન તે ઓદનાદિક, પાનશબ્દથી સુરા, સર્વ જાતના પાણી અને સૌવીર વિગેરે. ૭૧૭. ખાદિમ એટલે ભુજેલા ધાન્યો, દ્રાક્ષાદિ ફળો અને સ્વાદિમ એટલે લવિંગ, એલચી, સોપારી, જાયફળ વિગેરે. ૭૧૮. આ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાથી સર્વથી આહાર પૌષધ અને આયંબિલ, નવી વિગેરે કરવા તે દેશથી આહારપૌષધ. ૭૧૯. એ પ્રમાણે બીજા ત્રણે પૌષધ પણ સર્વથી ને દેશથી એમ બે પ્રકારે છે; પરંતુ હાલ વ્યવહાર આહારપૌષધ જ દેશથી ને સર્વથી કરવાનો છે. બીજા ત્રણે પૌષધ સર્વથી જ કરાય છે. (આ ત્રીજું શિક્ષાવ્રત છે.) ૭૨૦. દરરોજ અથવા કોઈ દિવસે સાધુને દાન દેવાપૂર્વક ભોજન કરવું, તે અતિથિસંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત છે. ૭૨૧. મહાવ્રતોની અપેક્ષાએ પ્રથમનાં પાંચ વ્રતોમાં વ્રતોની અલ્પતા છે અને તે વ્રતોમાં ગુણોનું સ્થાપન કરનાર હોવાથી ત્યારપછીના ત્રણ ગુણવ્રત કહેવાય છે. ૭૨૨. Page #398 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ઉપદેશની પદ્ધતિ ૩૬૩ मुहुर्गुर्वादिशिक्षाव-निषेव्याणि यथोचितं । शिक्षाव्रतत्वमंत्येषु चतुर्विति मतं जिनैः ॥७२३॥ अन्यत्र तु अंत्यानि सप्तापि शिक्षाव्रतान्युच्यते. तथोक्तं-'पंचाणुवइयं सत्तसिक्खावइयं दुवालसविहं' इत्यादि विपाकसूत्रे सुबाह्वधिकारे । तथा - तत्त्वानि सप्त नव वा धर्माद्यांश्च षड् धुवान् । दानादिकं चतुर्द्धा च धर्ममादिशति प्रभुः ॥७२४॥ तथोक्तं- दानशीलतपोभावभेदाद्धर्मं चतुर्विधं । मन्ये युगपदाख्यातुं चतुर्वक्त्रोऽभवद्भवान् ॥७२५॥ यथासुमंतो बद्ध्यन्ते मुच्यतेऽपि च कर्मभिः । यथा च यांति निर्वाणं स्वामी सर्वं तथादिशेत् ॥७२६।। यथादिशति पूर्णस्य तुच्छस्यापि तथैव सः ।। નિ:સ્પૃહ સચિત્ત રાવર્તિરિયો: I૭૨૭ના पूर्णतुच्छस्वरूपं चैवमाचारांगवृत्तौ । ज्ञानैश्वर्यधनोपेतो जात्यन्वयबलान्वितः । तेजस्वी मतिमान् ख्यातः पूर्णस्तुच्छो विपर्ययात् ॥७२८॥ ગુરુમહારાજની શિખામણ પ્રમાણે યથોચિત-યોગ્યરીતે વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી છેલ્લા ચારને જિનેશ્વરોએ શિક્ષાવ્રત કહ્યા છે. ૭૨૩. અન્યત્ર પાછલા સાતને શિક્ષાવ્રત કહ્યા છે. કહ્યું છે કે–પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એમ બાર પ્રકારના થાય છે. ઇત્યાદિ વિપાકસૂત્રમાં સુબાહુના અધિકારમાં કહ્યું છે. આ પ્રમાણે શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ પ્રભુ કહે છે, ઉપરાંત સાત અથવા નવ તત્ત્વો, ધર્માદિ છ પદાર્થો અને દાનાદિક ચાર પ્રકારનો ધર્મ પ્રભુ ઉપદેશે છે. ૭૨૪. તે વિષે કહ્યું છે કે-“હે પ્રભુ ! દાન, શીલ, તપ અને ભાવ-એ ચાર પ્રકારના ધર્મ એક સાથે કહેવાને માટે જ આપ ચાર મુખવાળા થયા છો-એમ હું માનું છું.” ૭૨૫. જેવી રીતે પ્રાણી કર્મથી બંધાય છે, મુકાય છે અને નિર્વાણ પામે છે–તે સર્વ તે રીતે જ પ્રભુ કહે છે. ૭૨૬. ચક્રવર્તી ને દરિદ્રીમાં સમચિત્ત અને નિઃસ્પૃહ એવા પ્રભુ, જેવી રીતે પૂર્ણને કહે છે, તેવી રીતે તુચ્છને–અપૂર્ણને પણ ઉપદેશ આપે છે. ૭૨૭. પૂર્ણ ને તુચ્છનું સ્વરૂપ શ્રી આચારાંગવૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે-જ્ઞાન, ઐશ્વર્ય અને ધનવાળો, જાતિ, કુળ અને બળયુક્ત, તેજસ્વી અને બુદ્ધિમાન, તેને પૂર્ણ કહેલ છે અને તેથી રહિત હોય એને તુચ્છ કહેલ છે. ૭૨૮. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કાલલોક-સર્ગ ૩૦ स्वयं कृतार्थोऽप्यन्येषां हितार्थं धर्ममादिशन् । लोकेषु ष्डविधेष्वेष उत्तमोत्तम उच्यते ॥७२९।। तथाहुः श्रीउमास्वातिवाचकपादा: कर्माहितमिह चामुत्र चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो विमध्यमस्तूभयफलार्थं ॥७३०॥ परलोकहितायैव प्रवर्त्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः ॥७३।। यस्तु कृतार्थोऽप्युत्तम-मवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-ऽप्युत्तम इति पूज्यतम एव ॥७३२॥ तस्मादर्हति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेंद्रेभ्यः पूज्येभ्योऽप्यन्यसत्त्वानां ॥७३३॥ कदापि निष्फला नैषां देशना जायतेऽर्हतां । लाभाभावेऽमूढलक्ष्याः प्रवर्तेरन्न ते यतः ॥७३४॥ सामायिकं स्यात्सम्यक्त्वं श्रुतसामायिकं तथा । सामायिके द्वे विरती देशतः सर्वतोऽपि ये ॥७३५॥ તીર્થકર પોતે કૃતાર્થ હોવા છતાં પણ અન્યના હિતને માટે ધર્મોપદેશ આપે છે; કારણ કે છે પ્રકારના મનુષ્યોમાં પ્રભુ ઉત્તમોઉત્તમ કહેવાય છે. ૭૨૯. પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચકે કહ્યું છે કે-અધમાધમ પુરુષ, આ ભવ અને પરભવમાં અહિત કરનારા કાર્ય કરે છે, અધમ મનુષ્ય, આ ભવનાં સુખને માટે જ કાર્ય કરે છે, વિમધ્યમ, ઉભય લોકના ફળને માટે કાર્ય કરે છે, મધ્યમ, પરલોકના હિતને માટે જ સદા ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, વિશિષ્ટ મતિવાળો ઉત્તમ પુરુષ, મોક્ષને માટે જ ઉદ્યમ કરે છે, અને જે કૃતાર્થ થયેલ ઉત્તમ પુરુષ પોતે ઉત્તમ ધર્મને પ્રાપ્ત કર્યા છતાં પણ પરના હિત માટે ધર્મોપદેશ કરે છે, તે ઉત્તમમાં પણ ઉત્તમ હોવાથી પૂજ્યતમ છે. ૭૩૦-૭૩૨. આ પ્રમાણે હોવાથી જ લોકમાં ઉત્તમોઉત્તમ એવા અરિહંત જ અન્ય પ્રાણીઓને પૂજ્ય એવા પણ દેવ, મુનિ અને નરેદ્રોથી પણ અત્યંત પૂજા કરવા યોગ્ય છે-પૂજનીય છે. ૭૩૩. એ પરમાત્માની દેશના કયારે પણ નિષ્ફળ જતી નથી; કારણ કે અમૂઢલક્ષ્ય એવા મનુષ્ય લાભના અભાવમાં પ્રવૃત્તિ કરતા જ નથી. ૭૩૪. સામાયિક ચાર પ્રકારે છે–૧. સમ્યક્તસામાયિક, ૨ શ્રુતસામાયિક, ૩ દેશવિરતિ સામાયિક Page #400 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનું સ્વરૂપ सामायिकस्वरूपं चैवमाहुः सावज्जजोगविरओ तिगुत्तो छ संजओ । उवत्तो जयमाणो आया सामाइयं होइ ॥ ७३६ ॥ तथा जो समोसव्वभूएसु तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवलिभासिअं ॥७३७॥ सामायिकानि चत्वारि त्रीणि द्वे एवमेव वा । निश्चयात्प्रतिपद्यंते नरतिर्यक्सुधाशिषु ॥७३८॥ चत्वारि प्रतिपद्यते नरा एवादितस्त्रयं । तिर्यंचस्त्वमराश्च द्वे अंतिमासंभवात्क्रमात् ॥ ७३९।। पूर्वं प्रपन्नसम्यक्त्वो देशत सर्वतोऽथवा । विरतिं चेल्लभेत स्या- त्तदा होकाप्तिसंभवः ॥७४० ॥ सामायिकस्य कस्यापि प्रतिपत्ता भवेन्न चेत् । नृषु तिर्यक्षु वा कश्चित्तदावश्यं सुधाशिषु ॥७४१|| અને ૪ સર્વવિરતિસામાયિક. ૭૩૫. સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે, સાવદ્ય યોગથી વિરત, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, ષટ્ કાયમાં અથવા પાંચ ઈંદ્રિય અને મન એ છમાં સંયત અને ઉપયોગપૂર્વક જયણા સાથે પ્રવૃત્તિ કરતો આત્મા જ સામાયિક થાય છે. ૭૩. ૩૫ જે ત્રસ અને સ્થાવર સર્વ જીવોમાં સમાન ભાવવાળા છે, તેને સામાયિક હોય છે—એમ કેવલી ભગવંતોએ કહ્યું છે. ૭૩૭. ઉપર કહેલા ચાર પ્રકારના સામાયિકમાંથી ચાર, ત્રણ, બે અને એક નિશ્ચયથી મનુષ્ય તિર્યંચ ને દેવગતિમાં પામી શકાય છે. ૭૩૮. મનુષ્ય ચારે સામાયિક પ્રાપ્ત કરે છે. પ્રથમના ત્રણ સામાયિક તિર્યંચો પ્રાપ્ત કરે છે અને દેવો (ઉપલક્ષણથી નારકી જીવો) પ્રથમના બે પ્રાપ્ત કરે છે. અનુક્રમે પાછલાનો તેમાં અસંભવ છે. ૭૩૯. પૂર્વભવમાં જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે, એવો જીવ આ ભવમાં સર્વવિરતિ કે દેશવિરતિ પ્રાપ્ત કરે, ત્યારે એક સામાયિક પ્રાપ્ત કરે એમ સમજવું. ૭૪૦. જો કોઈ પણ સામાયિકનો સ્વીકારનાર મનુષ્યમાં કે તિર્યંચમાં (પ્રભુની દેશનાવડે) કોઈ પણ ન હોય, તો દેવગતિમાં તો જરૂર સ્વીકારનાર હોય. ૭૪૧. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ કાલલોક-સર્ગ ૩૦ कश्चित्प्रक्षीणमिथ्यात्वः सम्यक्त्वं प्रतिपद्यते । अर्हगिरामवंध्यत्वा-दसंख्यत्वाच्च नाकिनां ॥७४२।। तत्र ये सर्वविरतिं प्रपद्यते नराः स्त्रियः । प्रव्राजयति तान्नाथः शिक्षयन् सकलं विधिं ॥७४३॥ गंतव्यमेवं स्थातव्यं भोक्तव्यं विधिनामुना । वक्तव्यं भाषयैवं च यथा धर्मो न सीदति ॥७४४॥ याश्च चारित्रपुत्रस्य मातरोऽष्टौ भवंत्यमूः । सम्यगाराधनीयास्ता मोक्षाकांक्षिमुमुक्षुभिः ॥७४५॥ युगमात्रावलोकिन्या दृष्ट्या सूर्यांशुभासितं । विलोक्य मार्ग गंतव्य-मितीर्यासमितिर्भवेत् ॥७४६।। हितं यत्सर्वजीवानां निरवद्यं मितं वचः । तद्धर्महेतोर्वक्तव्यं भाषासमितिरित्यसौ ॥७४७।। तदुक्तं - सत्यं ब्रूयात्प्रियं ब्रूया-न्न ब्रूयात्सत्यमप्रियं । प्रियं च नानृतं ब्रूया-देष धर्मः सनातनः ॥७४८॥ કારણ કે–અરિહંતની વાણી અવંધ્ય હોવાથી અને દેવો અસંખ્ય હોવાથી (ભગવંતની વાણી વડે) કોઈ, જેનું મિથ્યાત્વ નાશ પામેલું છે,એવો દેવ ફરીને સમ્યક્ત પામે છે. ૭૪૨. તેમાં જે પુરુષો અને સ્ત્રીઓ સર્વવિરતિને અંગીકાર કરે છે, તેઓને ભગવાન ચારિત્ર સંબંધી વિધિને શીખાડે છે. ૭૪૩. - તે વિધિ કહે છે.-આ પ્રમાણે ચાલવું, આ પ્રમાણે ઊભા રહેવું, આ વિધિએ આહાર કરવો, આવી ભાષાવડે બોલવું કે જેથી ધર્મ સીદાય નહીં. ૭૪૪. તથા ચારિત્રપુત્રની જે આઠમાતાઓ છે, તેને મોક્ષાકાંક્ષી મનુષ્યોએ સમ્ય પ્રકારે આરાધવી. ૭૪૫. તે આઠ માતાઓ આ પ્રમાણે–સૂર્યના કિરણો વડે પ્રકાશિત માર્ગને યુગમાત્ર ચાર હાથ) પ્રમાણ દૃષ્ટિવડે જોઈને ચાલવું–તે ઈર્યાસમિતિ છે. ૭૪૬. સર્વ જીવોને હિતકારી, નિરવ અને મિત–પ્રમાણોપેત, જે વચન હોય, તે ધર્મ માટે જ બોલવું–તે ભાષાસમિતિ છે. ૭૪૭. કહ્યું છે કે–“સત્ય બોલવું, પ્રિય બોલવું, અપ્રિય એવું સત્ય ન બોલવું, તેમ જ પ્રિય એવું અસત્ય ન બોલવું–આ સનાતન ધર્મ છે.' ૭૪૮. Page #402 -------------------------------------------------------------------------- ________________ 35७ સંયમની આઠ માતાઓ सप्तचत्वारिंशता य-दोषैरशनमुज्झितं । भोक्तव्यं धर्मयात्रायै सैषणासमितिर्भवेत् ॥७४९॥ ग्राह्यं मोच्यं च धर्मोप-करणं प्रत्युपेक्ष्य यत् । प्रमाय॑ चेयमादान-निक्षेपसमितिः स्मृता ॥७५०॥ निर्जविऽशुषिरे देशे प्रत्युप्रेक्ष्य प्रमाय॑ च । यत्त्यागो मलमूत्रादेः सोत्सर्गसमितिः स्मृता ॥७५१॥ कल्पनाजालनिर्मुक्तं समभावेन पावनं । मुनीनां यन्मनः स्थैर्य मनोगुप्तिर्भवत्यसौ ॥७५२॥ मौनावलंबनं साधोः संज्ञादिपरिहारतः । वाग्वृत्तेर्वा निरोधो यः सा वाग्गुप्तिरिहोदिता ॥७५३।। स्थितस्य कायोत्सर्गादा-वुपसर्गजुषोऽपि यत् । स्थैर्य धैर्येण कायस्य कायगुप्तिरियं मता ॥७५४॥ शय्यासनोर्ध्वस्थानादौ कायचेष्टा नियम्यते । साधुभिर्धर्मबुद्ध्या य-त्कायगुप्तिस्तु साऽपरा ॥७५५॥ ૪૭ દોષ રહિત અન્ન, જે સંયમના નિર્વાહ માટે જ વાપરવું; તે એષણાસમિતિ છે. ७४८. જોઈને અને પ્રમાર્જીને ધર્મના ઉપકરણો લેવા અને મૂકવા, તેને આદાનનિંક્ષેપ–સમિતિ કહી छ. ७५०. નિર્જીવ અને પોલાણ વિનાની જમીન પર જોઈને અને પ્રમાર્જીને મળમૂત્રાદિનો ત્યાગ કરવો, તે ઉત્સર્ગસમિતિ કહી છે. ૭૫૧. કલ્પનાજાળરહિત અને સમભાવથી પવિત્ર એવી મુનિના મનની જે સ્થિરતા, તે મનોગુપ્તિ સમજવી. ७५२. મુનિએ સંજ્ઞાદિને છોડીને મૌનનું જ આલંબન કરવું અથવા વાગવૃત્તિનો નિરોધ કરવો, તેને साधुनी वयन गुप्ति. डेली छ. ७५3. કાયોત્સર્ગાદિમાં સ્થિત રહેલાને ઉપસર્ગાદિ થવા છતાં પણ ઘીરતા પૂર્વક કાયાની જે સ્થિરતા रामवी, ते आयगुप्ति हेवाय छे. ७५४. શધ્યામાં બેસતાં કે ઊભા રહેતાં સાધુએ ઘર્મબુદ્ધિથી જે કાયચેષ્ટાને નિયમમાં રાખવી, તે બીજી રીતે કાયગુપ્તિ કહેવાય છે. ૭૫૫. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ કાલલોક-સર્ગ ૩૦ एता एव द्वादशांग्याः सारो धर्मस्य साधनं । ततो युष्माभिरेतासु यत्नः कार्यो मुहुर्मुहुः ॥७५६॥ आदिश्यैवं साधुसाध्वी-श्रावकश्राविका इति । प्रभुश्चतुर्विधं संघं स्थापयेत्तीर्थमद्भुतं ॥७५७।। तत्र च-साधवः स्युः पात्रगुच्छ-रजोहरणधारिणः । येऽष्टादशसहस्राणि शीलांगानां च बिभ्रते ॥७५८॥ तानि चैवमाहः-जे नो करिति मणसा निज्जिअआहारसन्नसोइंदी । पुढविक्कायारंभं खंतिजुआ ते मुणी वंदे ॥७५९।। करणं कारणं चानु-मतिर्योगत्रयं तथा । आहारद्याश्चतमश्च संज्ञाः पंचेंद्रियाणि च ॥७६०॥ पृथ्व्यंबुवह्निमरुता-मारंभाः स्युर्वनस्पतेः । द्वित्रिचतु:पंचखाना-मजीवस्येत्यमी दश ॥७६१॥ क्षमार्जवं मार्दवं च मुक्तिस्तपश्च संयमः । साधोधर्मा दश ब्रह्म-सत्यशौचापरिग्रहाः ॥७६२।। આ આઠ માતાઓ જ દ્વાદશાંગીના સારભૂત અને ધર્મના સાધનભૂત છે, માટે તમારે વારંવાર એના આરાધનમાં યત્ન કરવો. ૭૫૬. આ પ્રમાણે કહીને પછી પ્રભુ સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને અદ્ભુત તીર્થપણે સ્થાપન કરે છે. ૭૫૭. તે (ચતુર્વિધ સંઘ) માં પાત્ર, ગુચ્છ ને રજોહરણાદિના ધારણ કરનારા અને અઢાર હજાર શીલાંગને ઘરિણારના સાધુ કહેવાય છે. ૭૫૮. તે શીલાંગના આ પ્રમાણે–આહારસંજ્ઞા જીતેલા, શ્રોત્રેદ્રિયને વશ કરેલા, ક્ષમાયુક્ત મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે તથા મુનિને હું વંદુ છું: ૭૫૯. આ પ્રમાણે કરણ, કરાવણ ને અનુમોદનરૂપ ત્રણ કરણ વડે; મન, વચન, કાયારૂપ ત્રણ યોગવડે; આહારીદિ ચાર સંજ્ઞા તેમજ શ્રોસેંદ્રિયાદિ પાંચ ઈન્દ્રિયોને જીતીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેદ્રિય અને અજીવ-એ દશનો આરંભ, ક્ષમા આજીવન, માર્દવ, મુક્તિ, તમા, સંવર્બ હ્મસુત્ય, શૌચ અને અપરિગ્રહ એ દુશે. પ્રકારના અતિધર્મયુક્ત થઈને ન કરે. 959૭૬૨. હવે ઉપર જણાવેલ રીતે ૧૮000 શીલાંગ શી રીતે થાય તે કહે છે કે - ' કે ' , Page #404 -------------------------------------------------------------------------- ________________ 350 १८००० शlin भवंति दश शीलांगा-न्यधःस्थैर्दशभिः पदैः । क्षमादिभिः साधुधर्मवाचिभिः परिवर्तितैः ॥७६३।। शतं दशभिरारंभ-पदैः स्युः परिवर्तितैः । प्रत्येकमारंभपदे पूर्वोक्तदशकान्वयात् ॥७६४॥ शतं शतानि पंच स्युः पदैरिद्रियवाचिभिः । सहस्रद्वितयी तेषां चतु:संज्ञापदान्वयात् ॥७६५॥ मनोवाक्काययोगेन षट् सहना भवंति ते । अष्टादश सहनश्च करणादित्रयान्विताः ॥७६६॥ नष्टोद्दिष्टविधिं चात्र वक्ष्ये येनाप्यते द्रुतं । अंकाद्विवक्षितं रूपं रूपाच्चांको विवक्षितः ॥७६७॥ त्रिकं त्रिकं चतुष्कं च पंचकं द्विर्दश न्यसेत् । भाजकानां ध्रुवांकाना-मियं भवति पद्धतिः ॥७६८॥ अंकराशिं परिपृष्टं प्रथमं दशभिर्भजेत् । लब्धं भूयोऽपि दशभि-लब्धं तत्रापि पंचभिः ॥७६९॥ चतुस्त्रिभिरेवं च लब्धं लब्धं विभज्यते । सर्वत्र भागशेषं स्व-भाजकस्य लिखेदधः ॥७७०॥ સાધુધર્મવાચિ ક્ષમાદિ દશ પદોને પરાવર્તિત કરવાથી દશ શીલાંગ થાય છે, પછી દશ પ્રકારના આરંભપદ વડે પૂર્વોક્ત દશને ગુણવાથી સો થાય. પછી પાંચ ઈદ્રિયો વડે ગુણવાથી પાંચ સો થાય. પછી ચાર સંજ્ઞાવડે ગુણવાથી બે હજાર થાય. પછી મન, વચન, કાયરૂપ ત્રણ યોગવડે ગુણવાથી ७ २. थाय. तेने २९. ७२७६५3 गुवाथी १८००० थाय. 953-955. નોદિષ્ટ વિધિવડે હવે સમજાવે છે, કે જેથી અંકથી વિવક્ષિત રૂપ અને રૂપથી વિવક્ષિત અંક ४८ही भावे. ७७. તેને માટે ત્રણ, ત્રણ. ચાર, પાંચ અને બે વાર દશ એમ છ અંક સ્થાપવા. ધ્રુવાંકના ભાજકની सा पद्धति छ. (3-3-४-५-१०-१०) ७६८. પછી પૂછેલી ૧૮OOO રાશિને પહેલાં દેશથી ભાગવા, તેથી જે અંક આવે તેને ફરી દશવડે ભાગવા, તેથી જે અંક આવે તેને પાંચ વડે ભાગવા, તેથી જે અંક આવે તેને ચારવડે ભાગવા, તેથી જે અંક આવે તેને ત્રણ વડે ભાગવા, તેથી જે અંક આવે તેને ફરીને ત્રણ વડે ભાગવા. એવી રીતે भागमा मावेला ने सर्वत्र मागवा. शेष २३ तेने व मानी नाये स्था५वो. ७६८-७७0. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ किंच यथा भाजकेन हृते राशौ यदि किंचिन्न शिष्यते । तदा तद्भाजकस्याधः शून्यं स्थाप्यमिति स्थितिः ॥७७१|| यदा राशौ भज्यमाने किंचिदप्यवशिष्यते । सैकं कार्यं तदा लब्धं नि:शेषे तु न तत्तथा ॥ ७७२ || मितं चतुर्भिर्नवकै रूपं भवति कीदृशं । शीलांगानां तत्र राशिं यथोक्तं दशभिर्भजेत् ॥७७३॥ लब्धा नवनवत्याढ्याः शता नव नवोपरि । शिष्यंते ते च सर्वांत्यदशकस्य लिखेदधः ॥ ७७४|| भागशेषतया राशे - र्लब्धं सैकं विधीयते । सहस्रं जायते तच्च दशभिः प्रविभज्यते ॥७७५ ॥ लब्धं शतं भागशेषा - भावाच्छून्यं निवेश्यते । उपांत्यदशकस्याधः सर्वत्रैवं विधीयतां ॥७७६॥ शते च पंचभिर्भक्ते विंशतिः प्राप्यतेऽथ सा । चतुर्भिर्भज्यते लब्धा: पंच तांश्च त्रिभिर्भजेत् ॥ ७७७॥ કાલલોક-સર્ગ ૩૦ ભાગાકાર કરવાથી છેવટે શેષ કાંઈ ન આવે ત્યારે ભાજકની નીચે શૂન્ય મૂકવું.૧ ૭૭૧. હવે બીજી રીતે ભાગાકાર કરવાનો પ્રકાર કહે છે—જો રાશિને ભાગતાં કાંઈપણ અવશેષ રહે, તો તે લબ્ધ અંકમાં એક ઉમરેવો. જો નિઃશેષ થઈ જાય કાંઈ પણ બાકી ન રહે તો તેમ ન કરવું. ૭૭૨. જેમકે-જો શીલાંગોની રાશિ ચાર નવડા પ્રમાણ હોય તો કેવું રૂપ આવે ? ઉક્તરાશિ ૯,૯૯૯ને પ્રથમ દશ વડે ભાગવું એટલે નવસો ને નવાણું આવે ને નવ વધે. તે આંક છેવટના દશકની નીચે મૂકવો. ભાગ શેષ રહેલ હોવાથી લબ્ધરાશિ ૯૯૯ માં એક ઉમેરવાથી હજાર થાય, તેને દશ વડે ભાગવું. એટલે સો આવે. શેષ કાંઈ ન વધે, તેથી શૂન્ય ઉપાંત્ય દશકની નીચે મૂકવું. સર્વત્ર આ પ્રમાણે કરવું. ૭૭૩-૭૭૬.. સોને પાંચથી ભાગતા વીશ આવે. હવે વીશને ચારથી ભાગતા પાંચ આવે તેને ત્રણવડે ભાગીએ એટલે એક આવે ને બે વધે. તેને બીજા ત્રણની નીચે લખીએ અને લબ્ધ થએલ અંકમાં એક ઉમેરી ૧. જેમકે-૧૮૦૦૦ ને દશવડે ભાગતાં ૧૮૦૦; તેને દશવડે ભાગતાં ૧૮૦, તેને પાંચવડે ભાગતા ૩૬, તેને ચારવડે ભાગતા ૯, તેને ત્રણવડે ભાગતા ૩ ને તેને ત્રણવડે ભાગતાં શૂન્ય અથવા એક આવે છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ શીલાંગની સમજણ लब्ध एको द्वयं शिष्टं लिख्यतेऽधस्त्रिकस्य तत् । लब्ध एकोऽपि सैकस्त-ल्लेख्य आद्यत्रिकादधः ॥ ७७८ ॥ ३ ३ ४ ५ १० १० २ २ 0 आदौ द्विकद्वयं शून्य - त्रयं नवक एव च । शीलांगरूपमित्यूह्यं चतुर्भिर्नवकैर्मितं ॥ ७७९ ॥ पदसंख्योह्यतामकै - र्यथास्थानं पदानि च ' स्वस्वपंक्तेः पदं सर्वां-तिमं शून्यैश्च भाव्यतां ॥ ७८०॥ तद्रूपं चैवं-जे कारिंति न वयसा निज्जिअपरिग्गहसन्नसोइंदी । अजिआणं आरंभ अकिंचणा ते मुणी वंदे ॥७८१|| अथ द्विकद्वयं शून्य-त्रयं नवक एव च । कथितं रूपमित्येवं पृष्टे विधिरिहोच्यते ॥ ७८२ ॥ पूर्वोक्तभाजकांकानामधः पृष्टांकपंक्तिका । क्रमेण लिख्यते सा च स्थापना प्राक् प्रदर्शित्ता ॥ ७८३ ॥ द्वितीयोंकोऽथोर्ध्वपंक्ते-रधः स्थपंक्तिवर्त्तिना । गुण्यते प्रथमांकेन जातं यत्तदधो लिखेत् ॥ ७८४॥ 3 3 ४ ૫ १० १० छे. 6 પહેલા ત્રણની નીચે મૂકીએ. ७७७–७७८. ૨૨ O 0 Q ८ પહેલા બે બગડા, પછી ત્રણ શૂન્ય, પછી નવડો. આ પ્રમાણે ચાર નવડા શીલાંગનું રૂપ समभवं. ७७८. પદસંખ્યા અંકોવડે જાણવી. તથા પદો યથાસ્થાને એટલે અનુક્રમે જાણવા અને પોતપોતાની પંક્તિનું छेत्सुं यह शून्यो वडे भरावं. ७८०. તેનું રૂપ તેનાથી બનતી ગાથા આ પ્રમાણે−‘જે પરિગ્રહ સંજ્ઞાને અને શ્રોત્રંદ્રિયને જીતનાર, વચન વડે અજીવોનો આરંભ ન કરાવે તેવા અકિંચન મુનિને હું વંદુ છું.'' ૭૮૧. ૩૭૧ હવે બે બગડા, ત્રણ શૂન્ય ને એક નવક–એવું રૂપ જે કહ્યું છે, તે શી રીતે આવે ? તેનો વિધિ उही छीजे. १८२. પૂર્વોક્ત ભાજક અંકની નીચે પૂછેલા અંકની પંક્તિ અનુક્રમે લખવી. તેની સ્થાપના પૂર્વે બતાવી 3 3 ૪ ૫ ૧૦ ૧૦ 963. e ૨ રે O ० o હવે ઊર્ધ્વપંક્તિગત બીજો (ત્રણ) અંક નીચેની પંક્તિના પહેલા અંક (બે) વડે ગુણીએ અને भे खावे ते (5) नीये स. ७८४. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ऊर्ध्वपंक्तिगतांकस्य गुणितस्यास्य चेदधः । भवत्यंक ः कोऽपि तर्हि राशिमेनं निरेकयेत् ॥ ७८५ ॥ अध: पंक्तौ च शून्यं चे- त्तस्यांकस्य भवेदधः । राशिस्तदा तथावस्थः स्थाप्य इत्यग्रतोऽपि च ॥ ७८६ ॥ यथा पूर्व स्थापनाया - मूर्ध्वस्थपंक्तिगस्त्रिकः । आद्यं मुक्त्वा द्वितीयो यः स चाध: पंक्तिवर्त्तिना ॥७८७ ॥ द्विकेनाद्येन गुणितो जाताः षट् ते निरेककाः । पंच जाताश्चतुर्ध्नास्ते विंशतिस्ते च पंचभिः ॥७८८ ॥ ताडिताः स्युः शतं ते च सहस्रं दशभिर्हताः । તણખાતેઽવ્યેદીના જીવો નવા: સ્થિતા: ।।૭૮॥ ततश्चायं भाव :- सहस्राणि नव नवत्यधिकाश्च शता नव । एषां शीलांगरूपाणा - मंत्यं रूपं यथोदितं ॥७९०॥ आभिश्च पंक्तिभि: षभि: स्थापिताभिरधः क्रमात् । स्याद्रथस्याकृतिस्तस्माच्छीलांगरथ उच्यते ॥७९१|| ગુણેલા ઊર્ધ્વ પંક્તિગત અંકની નીચે જો કોઈપણ અંક હોય, તો આ રાશિમાંથી એક બાદ કરવું. અને નીચેની પંક્તિમાં તે અંકની નીચે જો શૂન્ય હોય, તો તે રાશિ તેવી જ રાખીએ. એમ આગળ પણ સમજવું. ૭૮૫-૭૮૬. જેમ પૂર્વસ્થાપનામાં ઉપરની પંક્તિમાં પ્રથમનો અંક મૂકીને બીજો અંક જે ત્રણનો છે, તેને અધઃ પંક્તિવિ એવા આદ્ય અંક દ્વિક (૨) વડે ગુણતાં છ થયા, તેમાંથી એક બાદ કરતા પાંચ રહ્યા, તેને ચારવડે ગુણતાં વીશ થયા—તેને પાંચે ગુણતાં ૧૦૦ થયા; ૩ ૩ ૪ ૫ ૧૦ ૨ ૫ ૨૦ ૧૦૦ ૧૦૦૦ ૯૯૯૯ તેને દશ વડે ગુણતાં હજાર થયાં, તેને દશવડે ગુણીને એક બાદ કરતાં ચાર નવડા આવે. ૩ ૪ ૫ ૧૦ ૧૦ +૫-૨૦-૧૦૦-૧૦૦૦-૯૯૯૯. ૭૮૭-૭૮૯. d d - ભાવાર્થ એ છે કે નવ હજાર નવસો નવાણું શીલાંગોનું છેલ્લું (એટલે ૯૯૯૯મું) રૂપ પૂર્વે કહ્યું તેવું આવે. ૭૯૦. આ (૩-૩-૪-૫-૧૦–૧૦) છ પંક્તિ ઉપર નીચે ક્રમસર સ્થાપવાથી થાકૃતિ થાય છે, તેથી આને શીલાંગરથ કહે છે. ૭૯૧. કાલલોક-સર્ગ ૩૦ ૧૦ 3 Page #408 -------------------------------------------------------------------------- ________________ સમાચારી રથ अन्येऽपि संति भूयांसः सामाचार्यादयो रथा: I ज्ञेयास्तेऽप्यनया रीत्या नात्रोक्ता विस्तृतेर्भयात् ॥ ७९२ ॥ मागुत्तो सन्नाणी पसमिअकोहो अ इरिअसमिओ अ । पुढविजिए रखतो इच्छाकारी नमो तस्स ॥ ७९३॥ इच्छा मिच्छा तहक्कारो आवसिआ अ निसीहिआ । आपुच्छा पडिपुच्छा छंदनिमंतोवसंपया ||७९३॥ इति दिक् गुणैरनेकैरित्याद्यैः प्रथिताः पृथुबुद्धयः । साधुसाध्यो भवेत्तेषां जिनेंद्राणां परिच्छदः ||૭૨૪૫ श्रावकाणां तु भेदौ द्वा-वष्टौ द्वात्रिंशदेव च । सप्तत्रिंशाः शताः सप्त स्थूलभेदविवक्षया ॥७९५॥ सम्यक्त्वं बिभ्रते केचि - तद्युक्तां विरतिं परे । द्विधा श्राद्धा अविरता विरताविरता इति ॥ ७९६ ॥ બીજા પણ ઘણા સામાચારી વિગેરેના રથો છે. તે પણ બધા આ રીતે જાણવા. વિસ્તારના ભયથી અહીં કહ્યા નથી. ૭૯૨. ૩૭૩ સામાચારીથની એક ગાથાનો ભાવાર્થ-‘મનગુપ્તિવડે ગુપ્ત, શ્રુતજ્ઞાની, ક્રોધનો ઉપશમ કરનાર, ઈર્યાસસંમતિવાન્, પૃથ્વીકાય જીવોની રક્ષા કરતા એવા ઈચ્છાકાર સામાચારી વાળા મુનિને નમસ્કાર થાઓ. ૭૯૩. સામાચારી–ઈચ્છા ૧, મિચ્છા ૨, તથાકાર ૩, આવશ્યકી ૪, નૈષધિકી પ, પૃચ્છા ૬, પ્રતિકૃચ્છા છંદના ૮, નિમંત્રણા ૯, અને ઉપસંપદા ૧૦–એમ દશ પ્રકારની કહી છે. એ રીતે સમજવું. ૭, ૭૯૩ A. આ પ્રમાણે અનેક ગુણોવડે પ્રખ્યાત તથા વિસ્તારવંત બુદ્ધિવાળા સાધુ, સાધ્વીઓ તે જિનેશ્વરોનો પરિવાર હોય છે. ૭૯૪. શ્રાવકના ભેદ–બે, આઠ, બત્રીશ અને સાત સો સાડત્રીશ–સ્થૂળભેદની વિવક્ષાએ થાય છે. ૭૯૫. તે આ પ્રમાણે—કેટલાક માત્ર સમક્તિને ધારણ કરનારા હોય છે અને કેટલાક ઉપર કહી ગયા ૧. (૧ શ્રુત, ૩ ગુપ્તિ, ૪ કષાય–૧૨, ૫ સમિતિ-૬૦, ૬ કાય–૩૬૦, ૧૦ સામાચારી ૩૬૦૦, જો જ્ઞાન પાંચ લેવામાં આવે તો આના પણ ૧૮૦૦૦ ભેદ થાય.) બીજો સામાચારીરથ, ૩ સન્નાણી સદીઠી સચ્ચરણી, ૩ ગુપ્તિમાન, ૪ કષાયોપશમી, ૫ સમિતિમાન્, ૧૦ પૃથ્વીકાયાદિની રક્ષા કરતો, ૧૦ વિધ સામાચારીવાન્ એટલે—૩ X ૩ = ૯ x ૪ = ૩૬ x ૫ = ૧૮૦ ૪ ૧૦ = ૧૮૦૦ X ૧૦ = ૧૮૦૦૦ આ પ્રમાણે પણ સામાચારી રથ થાય છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ 3७४ કાલલોક-સર્ગ ૩૦ अणुव्रतानि पंचापि षभिरुच्चारभंगकैः । पृथक् पृथक् स्वीकृतानि यैस्तेषां षड् भिदोऽभवन् ॥७९७॥ प्रतिपन्नोत्तरगुण-व्रतः केवलदर्शनः । इति द्वयान्विता एते षडित्यष्टौ भिदोऽभवन् ॥७९८।। एवं सर्वत्राप्यने भाव्यं । द्विविधत्रिविधं प्रोक्तं १ द्विविधद्विविधं २ तथा । द्विविधैकविधं ३ चैक-विधत्रिविधमेव च ४ ॥७९९॥ एकविधद्विविधं ५ चै-कविधैकविधं ६ तथा । श्राद्धानां षडमी प्रोक्ता व्रतोच्चारणभंगकाः ॥८००॥ न करोमि स्वयं नान्यैः कारयामि च पातकं । स्थूलहिंसादि मनसा वाचांगेनाद्यभंगके ॥८०१॥ एवमन्येऽपि भंगका भाव्या: षट्स्वप्येतेष्वनुमतिर्गृहस्थैर्न निषिध्यते । एषामनुमतिप्राप्तेः स्त्रीपुत्रादिकृतेष्वपि ॥८०२॥ પ્રમાણે બાર વ્રતરૂપ વિરતિને ધારણ કરનારા હોય છે. એમ શ્રાવક અવિરત અને વિરતાવિરત એવા બે પ્રકારના હોય છે. ૭૯૬. પાંચ અણુવ્રતોને છ ભંગ (ત્રણ યોગ ને બે કરણ)ના ઉચ્ચારવડે જુદા જુદા સ્વીકાર કરનાર હોય, તેથી તે રીતે શ્રાવકના છ ભેદ થાય છે. ૭૯૭. | ઉત્તરગુણને અંગીકાર કરેલા તેમ જ ફક્ત દર્શન (સમકિત)વાળા એમ બે પ્રકારના તથા પૂર્વોક્ત છે ભેદવાળા–એ રીતે મળીને આઠ પ્રકારના શ્રાવક થાય છે. ૭૯૮. આ પ્રમાણે આગળ બધા ભેદમાં સમજી લેવું. ઉપર જે શ્રાવકપણું ઉચ્ચરવાના છ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે–દ્વિવિધ ત્રિવિધ ૧,દ્વિવિધ દ્વિવિધ, ૨, દ્વિવિધ એકવિધ ૩, એકવિધ ત્રિવિધ, ૪ એકવિધ દ્વિવિધ ૫, એકવિધ એકવિધ ૬, ૭૯૯-૮OO. પહેલા ભંગનું ઉદાહરણ– હું સ્થળ હિંસાદિ પાપને મન, વચન અને કાયાવડે કરું નહીં અને બીજા પાસે કરાવું નહીં.' ૮૦૧. આ પ્રમાણે બીજા ભંગો પણ સમજવા. આ છએ ભંગમાં ગૃહસ્થોને અનુમતિનો નિષેધ આવતો નથી. કેમકે એને સ્ત્રી–પુત્રાદિ જે કરે તેમાં અનુમતિ આવી જાય છે. ૮૦૨. Page #410 -------------------------------------------------------------------------- ________________ કરણ-કરાવણનાં ભેદ अन्यथा हि सर्वदेशविरत्योर्न भिदा भवेत् । त्रिविधं त्रिविधेनेति भंगको गृहिणां न तत् ॥८०३॥ एषामुत्तरभंगास्तु जायंत एकविंशतिः । ते चैवमस्याः षड्भंग्याः प्रतिभेदावबोधकाः ॥८०४॥ स्थाप्या अधस्तादेष्वंकाः क्रमात्कोष्टेषु षट्स्वपि । एकको द्वौ त्रिकावेको द्विकः षट्कद्वयं ततः ॥ ८०५ ॥ अयं भावः - भंगो यथोक्त एवाद्ये कोष्ठे नात्रान्यसंभवः । द्वितीये तु मनोवाचौ मनोंगे वाक्तनू त्रयं ॥८०६॥ भंगानामिति शेष:, मनोवाक्तनुभिर्व्यस्तैः स्यात्तृतीयेऽपि तत्त्रयं । करणेन कारणेन तुर्ये कोष्ठे च भिद्वयं ॥ ८०७॥ यो द्वितीयकोष्ठोक्ता योगभंगा विशेषिताः । करणेन कारणेन षड् भंगा इति पंचमे ॥ ८०८ ॥ જો એમ ન હોય તો સર્વવરિત ને દેશિવરતિમાં ભેદ જ ન પડે; તેથી ત્રિવિધ ત્રિવિધે એ ભાંગો ગૃહસ્થ માટે કહેલ નથી. ૮૦૩. એ છ મૂળ ભંગના ઉત્તરભંગ ૨૧ થાય છે. તે ઉત્તરભંગ આવી રીતે જાણવા. ૮૦૪. છ ભેદના છ કોઠા કરી તેની નીચે અનુક્રમે ૧-૩-૩-૨-૬-૬ મૂકવા. ૮૦૫. પહેલા કોઠામાં ઉપર કહી ગયા પ્રમાણે એકડો જ મૂકવો, કેમકે તેનો ભંગ એક જ થાય છે. મન વચન, મન કાયા અને વચન, કાયા. એમ બે બે બીજા કોઠામાં મૂકવા. ત્રીજામાં મન, વચન, કાયા એમ ત્રણે (એકલા) મૂકવા. ચોથા કોઠામાં કરણ ને કરાવણ એ બે ભેદ મૂકવા. બીજા કોઠામાં મૂકેલા બે યોગવાળા ત્રણ ભંગને કરણ અને કરાવણ વડે વિશેષિત કરતાં છ ભંગ થાય. એ પાંચમા કોઠામાં મૂકવા. છઠ્ઠા કોઠામાં પણ કરણ અને કરાવણ વડે થએલા છ ભંગ મૂકવા. આમ ૨૧ ભંગ થયા છે.૧ ૮૦૬-૮૦૯. આની વિશેષ સમજણ માટે આની નીચે ૨૧ ભંગ લખેલા છે. ૧ પ્રથમ ૩ યોગ ને પછી ૨ કરણ એમ લેતાં નીચે પ્રમાણે ભાંગા થાય. ૧ ત્રણ યોગ અને બે કરણનો એક ૩ બે યોગ અને બે કરણના ત્રણ ૐ બે યોગ અને એક કરણના છ ૨ ત્રણ યોગ અને એક કરણના બે ૩ એક યોગ અને બે કરણના ત્રણ ૬ એક યોગ અને એક કરણના છ ૩૭૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કાલલોક-સર્ગ ૩૦ व्यस्ता मनोवच:कायाः षड्विधाः स्युर्विशेषिताः । करणेन कारणेन षष्ठे षड्भंगका इति ॥८०९।। आवश्यकाभिप्रायोऽयं प्रज्ञप्त्यादौ तु कीर्त्तितः । त्रिविधं त्रिविधेनेति भेदोऽपि गृहमेधिनां ॥८१०॥ तथाहि- स्वयंभूरमणांभोधिमत्स्यमांसाशनादिकं । त्रिविधं त्रिविधेनापि प्रत्याख्यात्येव कोऽपि यत् ॥८१॥ अस्याल्पविषयत्वेन कादाचित्कतयापि च । नैवावश्यकनिर्युक्तौ भंगकोऽयं विवक्षितः ॥८१२।। આવશ્યકસૂત્રનો આ પ્રમાણે અભિપ્રાય છે. પ્રજ્ઞપ્તિ વિગેરેમાં તો ગૃહસ્થને માટે ત્રિવિધ ત્રિવિધ એવો ભેદ પણ કહ્યો છે. ૮૧૦. તે આ પ્રમાણે–સ્વયંભૂરમણ સમુદ્રના મત્યનું માંસ ખાવા સંબંધી ત્રિવિધ ત્રિવિધે પણ કોઈ શ્રાવક પ્રત્યાખ્યાન કરી શકે છે. ૮૧૧. આનો વિષય અલ્પ હોવાથી અને કોકવાર કોઈક લેતું હોવાથી આવશ્યક નિર્યુક્તિમાં આ ભંગની વિવક્ષા કરી નથી. ૮૧૨. પ્રથમ કરણ ને પછી યોગ ૧ બે કરણ અને ત્રણ યોગનો એક ૨ એક કરણ અને ત્રણ યોગના બે ૩ બે કરણ અને બે યોગના ત્રણ ૩ બે કરણ અને એક યોગના ત્રણ ૬ એક કરણ અને બે યોગના ૬ દ એક કરણ અને એક યોગના છ ૧૦ ૧૧ = ૨૧ આ એકવીશ ભેદ વિગતવાર નીચે પ્રમાણે–પહેલી રીતે લખ્યા છે. ૧ મનવચનકાયાવડે કરું નહીં–કરાવું નહીં. ૧૧ મનવચનકાયાવડે કરું નહીં. ૨ મનવચનવડે કરું નહીં-કરાવું નહીં. ૧૨ મનવચનકાયાવડે કરાવું નહીં. ૩ મનકાયાવડે કરું નહીં–કરાવું નહીં. ૧૩ મનવડે કરું નહીં-કરાવું નહીં, ૪ વચનકાયાવડે કરું નહીં-કરાવું નહીં ૧૪ વચનવડે કરું નહીં-કરાવું નહીં. ૫ મનવચનવડે કરું નહીં. ૧૫ કાયાવડે કરું નહીં–કરાવું નહીં. ૬ મનકાયાવડે કરું નહીં. ૧૬ મનવડે કરું નહીં. ૭ વચનકાયાવડે કરું નહીં. ૧૭ વચનવડે કરું નહીં. ૮ મનવચનવડે કરાવું નહીં. ૧૮ કાયાવડે કરું નહીં. ૧૯ મનવડે કરાવું નહીં. ૯ મનકાયાવડ કરાવું નહીં. ૨૦ વચનવડે કરાવું નહીં. ૧૦ વચનકાયાવડે કરાવું નહીં. ૨૧ કાયવડે કરાવું નહીં. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ વ્રતનાં ભાંગા षोढा पूर्वोक्तषड्भंग्या स्यादेकैकमणुव्रतं । त्रिंशद्भिदोऽथ द्वात्रिंश-त्ससम्यक्त्वोत्तरव्रताः ॥८१३।। તથી - त्रिका द्विका एकका ये प्रत्येकं ते त्रयस्त्रयः । स्थाप्यते किल पंक्त्योर्ध्वं करणादित्रयांककाः ॥८१४॥ एषां नवानामंकाना-मधः पंक्त्या क्रमाल्लिखेत् । मनोवाक्कायसूचायै त्रिशस्त्रिकद्विकैककान् ॥८१५॥ आद्यो भंगोऽत्र सावद्यं न कुर्वे कारयामि न । नानुजानामि मनसा वचसा वपुषापि च ॥८१६।। एवमन्येऽपि भंगका भाव्याः, प्रज्ञप्त्याधुदिता मूल-भंगा नव भवंत्यमी । __ एषामेकोनपंचाश-द्भवंत्युत्तरभंगकाः ॥८१७॥ तथाहि - त्रिभिर्मनो १ वचः २ कायै ३-स्त्रयो भेदा भवंत्यथ । मनोवाग्भ्यां भवेत्तुर्यो ४ मनोंगाभ्यां च पंचमः ५ ॥८१८॥ પૂર્વે કહ્યા પ્રમાણે છે ભંગ, એક–એક અણુવ્રત આશ્રયી હોવાથી પાંચ અણુવ્રતના ત્રીશ ભંગ થાય છે, તેમાં સમ્યક્ત અને ઉત્તરગુણરૂપ બે ભેદ ઉમેરવાથી ૩૨ ભેદ થાય છે. ૮૧૩. તથા એક પંક્તિમાં ઉપર ત્રણ તગડા, ત્રણ બગડા ને ત્રણ એકડા સ્થાપન કરીએ, એ રીતે ત્રણ કરણ આશ્રયીને નવ અંક થાય. ૮૧૪. એ નવ અંકની નીચે અનુક્રમે મન, વચન, કાયાને સૂચવનાર ત્રણ તગડા, ત્રણ બગડા ને ત્રણ એકડા લખવા. ૮૧૫. એટલે પહેલો ભંગ મન, વચન, કાયાવડે કરું નહીં, કરાવું નહીં ને અનુમોદું નહીં—એવો થયો. ૮૧૬. ૩ ૩ ૬ ૨ ૨ ૨ ૧ ૧ ૧ આ પ્રમાણે બીજા ભંગો માટે પણ ભાવના કરવી. -------- પ્રજ્ઞપ્તિ વિગેરમાં કહેલા ત્રણ કરણ, ત્રણ યોગવડે મૂળ નવ ભંગના ૪૯ ઉત્તરભંગ આ રીતે થાય છે. ૮૧૭. ૧ મનવડે, ૨ વચનવડે, ૩ કાયાવડે, ૪ મનવચનવડે, ૫ મનકાયાવડે, ૬ વચનકાયાવડે, ૭ મનવચનકાયાવડે. આ પ્રમાણે સાત ભેદ થાય છે. પછી તે દરેકના કરણ વડે સાત સાત ભેદ કરવા તે આ પ્રમાણે–૧ કરણ, ૨ કરાવણ, ૩ અનુમતિ, ૪ કરણ-કરાવણ, ૫ કરણ-અનુમોદન, ૬ કરાવણ Page #413 -------------------------------------------------------------------------- ________________ 3७८ કાલલોક-સર્ગ ૩૦ वाक्कायाभ्यां भवेत् षष्ठ ६-स्त्रिभिरेभिश्च सप्तमः ७ । एते सप्तापि योज्यंते सप्तभिः करणादिभिः ॥८१९॥ ते चैवं - करणं १ कारणं २ चानु-मति ३ श्चेति भिदां त्रयं । भेदश्चतुर्थः करण-कारणाभ्यां प्रकीर्तितः ॥८२०॥ करणानुमतिभ्यां च भेदो भवति पंचमः । कारणानुमतिभ्यां च षष्ठस्तैः सप्तमस्त्रिभिः ॥८२१॥ प्रत्येकमेषु भंगेषु पूर्वोक्तसप्तकान्वयात् । उक्ता एकोनपंचाशद्-व्रतोच्चारणभंगकाः ॥८२२॥ प्रत्येकं भंगकेष्वेषु कालत्रितययोजनात्। सप्तचत्वारिंशदाढ्यं जायते भंगकाः शतं ॥८२३॥ त्रिकालविषयत्वं च स्यादतीतस्य निंदया । संवरेणाधुनिकस्य प्रत्याख्यानाद्भविष्यतः ॥८२४॥ तथाहु - अईयं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामि, तथा च- मण १ वयण २ काय ३ मणवय ४ मणतणु ५ वयतणु ६ तिजोगि ७ सगसत्त । कर १ कार २ णुमइ ३ दुतिजुइ तिकालि सीआलभंगसयं ॥८२५॥ सम्यग् य एतान् जानाति प्रत्याख्यानस्य भंगकान् । स एव कथितः शास्त्रे प्रत्याख्यानविचक्षणः ॥८२६॥ અનુમોદન ૭, કરણ-કરાવણ–અનુમોદન–આ પ્રમાણે પ્રથમના સાતના સાત સાત ભેદ થવાથી કુલ ४८ मे थाय. ८१८-८२२. આ દરેક ભંગમાં ત્રણ કાળની યોજના કરવાથી ૧૪૭ ભેદ થાય. ૮૨૩. અતીતની નિંદાથી, વર્તમાનના સંવરથી અને ભવિષ્યના પ્રત્યાખ્યાનથી–આ ત્રિકાલ વિષયક બને छ. ८२४. (सानो भावार्थ 6५२ विस्तारथी भावी यो छ.) ८२५. આ પચ્ચખ્ખાણના ભંગોને જે સમ્યક્ પ્રકારે જાણે છે, તેને જ શાસ્ત્રમાં પ્રત્યાખ્યાનમાં વિચક્ષણ यो छे. ८२६. Page #414 -------------------------------------------------------------------------- ________________ 394 વ્રતનાં ભાંગા કાઢવાની રીત अणुव्रतैः पंचभिश्च गुणिता भंगका अमी । पंचत्रिंशाः शताः सप्त तेषु केवलदर्शनैः ॥८२७॥ युक्तेषु चोत्तरगुणा-ढ्यैस्ते स्युः श्रावका इह । सप्तत्रिंशाः सप्तशता व्रतानां मूलभेदतः ॥८२८।। व्रतानां व्यादिसंयोगो-द्भवा भेदा भवंति ये । षड्भंग्यादिव्रतोच्चार-प्रकाराणां च या भिदः ॥८२९।। परस्परं तद्गुणने व्रतानां भूरयो भिदः । भवंति ताभिस्तावंतः श्रावका इह तद्यथा ॥८३०॥ अणुव्रतानां पंचानां भंगाः पंचैकयोगजाः । दश च स्युर्रियोगोत्था-स्त्रियोगोत्था दशैव च ॥८३१।। तुर्ययोगोद्भवाः पंच स्यादेकः पंचयोगजः । अथैतद्भगकोत्पत्तौ करणं प्रतिपाद्यते ॥८३२॥ क्रमोत्क्रमाभ्यां द्वे पंक्त्यौ संस्थाप्यते उपर्यधः । विवक्षितव्रतांकाना-मथाध:पंक्तिवर्त्तिना ॥८३३॥ उपांत्यांकेनोर्ध्वपंक्ति-गतोंत्योंको विभज्यते । लब्धेन तस्योपांत्यस्यो-परिस्थोंको निहन्यते ॥८३४॥ આ ૧૪૭ ભંગને પાંચ અણુવ્રતવડે ગુણવાથી ૭૩૫ ભેદ થાય છે, તેમાં માત્ર સમકિત અને ઉત્તરગુણના બે ભેદ મેળવવાથી વ્રતના મૂળ ભેદથી ૭૩૭ પ્રકારના શ્રાવકો હોય છે. ૮૨૭–૮૨૮. આ શ્રાવકના વ્રતોના બે વિગેરેના સંયોગથી જે ભેદો થાય છે અને ખભંગ્યાદિ વ્રત ઉચ્ચારણના જે પ્રકારો થાય છે, તેને પરસ્પર ગુણવાથી, એ વ્રતોના ઘણા ભેદો થાય છે, તેથી તે ભેદોવડે અહીં श्रावी तसा प्रारन। उपाय छे. ८२८-८30. તે આ પ્રમાણે—પાંચ અણુવ્રતના એક સંયોગી પાંચ ભેદ, બે સંયોગી દશ ભેદ ત્રિકસંયોગી દશ ભેદ, ચતુઃસંયોગી પાંચ ભેદ અને પંચ સંયોગી એક ભેદ એમ ૩૧ ભેદ થાય છે. હવે એ ભાંગાની उत्पत्तिनु ४२५॥ ४ . ८3१-८३२. વિવક્ષિત વ્રતોના અંકોની બે પંક્તિઓ ક્રમઉત્ક્રમવડે ઉપર નીચે લખવી. તે પછી નીચેની પંક્તિમાં રહેલા ઉપાંત્ય અંકવડે ઊર્ધ્વ પંક્તિના અંત્ય અંકને ભાગવો. પછી તેનાથી લબ્ધઅંકનો તે ઉપાંત્યની ઉપરના અંકની સાથે ગુણાકાર કરવો. એ રીતે જે આવે, તે દ્વિસંયોગી ભંગ જાણવા. Page #415 -------------------------------------------------------------------------- ________________ 3८० કાલલોક-સર્ગ ૩) यज्जातं ते द्विसंयोगा भंगकास्ते च पूर्ववत् । उपांत्यपाश्चात्यांकेन भज्यंते लभ्यते च यत् ॥८३५॥ तेन तस्योपरितनो गुण्यतेंको भवेच्च यत् । ते त्रिसंयोगजा भंगा: स्याच्छेघेष्वप्ययं विधिः ॥८३६॥ भंगेषु नैकयोगेषु करणस्य प्रयोजनं । विवक्षितव्रतमिता भंगका ह्येकयोगजाः ॥८३७॥ अत्रोदाहरणं - क्रमोत्क्रमाभ्यां पंचांता लिख्यतेंका द्विकेन च । भक्तेऽध:पंक्त्युपांत्येनो-परिस्थे पंचकेंतिमे ॥८३८॥ लब्धौ द्वौ सार्द्धको ताभ्या-मुपांत्यस्योपरि स्थितः । चतुष्को गुण्यते जाता दश तेऽत्र द्वियोगजाः ॥८३९॥ त्रिकोऽथोपांत्यपाश्चात्यो भज्यंते तेन ते दश । लब्धास्त्रयः सत्रिभागाः सांशैस्तैश्च निहन्यते ॥८४०॥ त्रिकस्तस्योपरिगतो दश स्युस्ते त्रियोगजाः ।। तत्पाश्चात्यचतुष्केण तेषु भक्तेषु लभ्यते ॥८४१॥ તે ભાંગા ઉપર કહ્યા પ્રમાણે ૧૦ આવે છે. પછી ઉપાંત્યની પાછળના ત્રણ અંકવડે ઉપર આવેલા દશના અંકને ભાગવો. પછી તેના લબ્ધ અંકને તેની ઉપરના ત્રણના અંકવડે ગુણવા. જે આવે તે ત્રિકસંયોગી ભંગ સમજવા. બીજાઓને વિષે આ જ વિધિ જાણવો. ૮૩૩-૮૩૬. એક સંયોગી ભાંગા માટે કરણની જરૂરત નથી, કેમકે એક સંયોગી ભાંગા વ્રતની સંખ્યા પ્રમાણે थाय. ८39. ઉદાહરણ આ પ્રમાણે છે--ક્રમ–ઉત્ક્રમથી પાંચે અંકો ઉપર નીચે લખવા. પછી નીચેની પંક્તિના ઉપાંત્ય બેના અંકથી ઉપરની પંક્તિના છેલ્લા પાંચ અંકને ભાગવો એટલે અઢી આવશે. તેના વડે ઉપાંત્યની ઉપરના ૪ વડે ગુણતાં દ્વિસંયોગી દશ ભંગ આવશે. ૮૩૮-૮૩૯. પછી ઉપાંત્યની પાછળના ત્રણના અંકથી દશને ભાગવા, એટલે ૩ આવશે. તેને તેની ઉપરના ત્રણવડે ગુણતાં દશ આવશે, તે ત્રિકસંયોગી જાણવા. તે દશને પાશ્ચાત્ય ચતુષ્કથી ભાગતા અઢી આવશે તેને તેની ઉપરના બેથી ગુણતાં પાંચ આવશે, તે ચતુઃસંયોગી સમજવા. તે પાંચને નીચેની પંક્તિના પહેલા પાંચના અંકવડે ભાગતાં એક આવે, તેને ઊર્ધ્વ પંક્તિના એકના અંકથી ગુણતાં એક Page #416 -------------------------------------------------------------------------- ________________ વતનાં ભાંગા ३८१ सार्द्धं द्वयं तेन तस्यो-परिस्थो गुण्यते द्विकः । जाता: पंच चतुर्योगा भज्यंते पंचकेन ते ॥८४२।। आद्येनाध:पंक्तिगेन प्राप्त एकोऽथ गुण्यते । अनेनैकस्तदूर्ध्वस्थ इत्येकः पंचयोगजः ॥८४३।। यद्वा - जिज्ञासिताः स्युः संयोगा यावतां तावतोंककान् । एकाद्यकोत्तरानूर्ध्व-दमश्रेण्या क्रमान्यसेत् ॥८४४॥ यथास्वमंत्यं मुक्त्वा तानुपर्युपरि निक्षिपेत् । एवमेकादियोगोत्थ-भंगसंख्यामितिभवेत् ॥८४५॥ तत्र च - सर्वोपरितनांकेन लभ्यंत एकयोगजाः । शेषैरथोऽधःस्थैरंकै-र्लभ्यते व्यादियोगजाः ॥८४६।। अत्रैकको द्विके क्षिप्तो द्विकस्थाने त्रिकोऽभवत् । त्रिकः स चोपरितन-त्रिके षट्कं भवेत्तदा ।।८४७।। જ આવે તે પંચસંયોગી સમજવો. સ્થાપના ૧ | ૨ | ૩ | ૪ | ૫] 4४| 3 | २ १/८४०-८४3. અથવા ઈચ્છિત એવા સંયોગોના અંકો, એક એક વધતા ઉપરની શ્રેણિમાં લખવા. ૮૪૪. પછી અંત્યના અંકને મૂકીને તેને ઉપર ઉપર નાખવા એટલે એકાદિ સંયોગથી થતા ભંગની संज्या मावशे. ८४५. - તેમાં સર્વ ઉપરિતન અંકવડે નીચેના અંકને ગુણતાં એક સંયોગીની સંખ્યા આવશે. પછી નીચે નીચેના અંકોવડે હયાદિ સંયોગીની સંખ્યા આવશે. ૮૪૬. | 3 | |१०| | به اهان | ११ ।। જેમ એકનો અંક બેના અંકમાં નાખ્યો એટલે દ્ધિકને સ્થાને ત્રણ થયા. તેને ઉપરના ત્રણ સાથે भेणवता ७ था. ८४७. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ કાલલોક-સર્ગ ૩૦ षट्केऽस्मिंश्चोपरितने चतुष्के योजिते दश । पुनरेकस्त्रिके क्षिप्त-श्चतुष्कः स्यात्स चोर्ध्वगे ॥८४८॥ षट्के क्षिप्तो दशाभूवन् पुनरेकश्चतुष्कके । क्षिप्तः पंचाभवनेक-स्ततोऽधः स्यात्तथा स्थितः ॥८४९॥ अथवा - लभ्यते व्यादिसंयोगा अंकचारणया मिथः । चार्यते पूर्वपूर्वोकोऽनुक्रमादुत्तरोत्तरैः ॥८५०॥ सा चैवं-१-२ । १-३ । १-४ । १-५ एवं चत्वार एकचारणया २-३ । २-४ । २-५ । एवं त्रयो द्वितीयचारणया ३-४ । ३-५ एवं द्वौ तृतीयचारणया ४-५ एकश्चतुर्थचारणया एवं दश द्विकसंयोगजा लब्धाः, एवं त्रिकसंयोगजा अपि दश यथा–ર–રૂ ! ૨-૨-૪ / ૨-| -રૂ-૪ –૩–| -૪-વિમેવગીરીથી षट् २-३-४ । २-३-५ । २-४-५ । इति द्वितीयचारणया त्रयः । ३-४-५ एवं तृतीयचारणया त्वेकः, इति તેમાં ઉપરના ચતુષ્કના મેળવતાં દશ (દ્વિસંયોગી) થયા. ફરીને એક ને ત્રણ સાથે મેળવતાં ચાર થયા. તેને ઉપરના છમાં નાખતાં દશ (ત્રિકસંયોગી) થાય. ફરી એકને ચારમાં નાખતાં પાંચ (ચતુઃસંયોગી) થાય. પાંચની નીચે ઉપાંત્ય પાંચ, તેના વડે ભાગી પાંચની નીચે એક છે, તેની સાથે ગુણતાં એક જ રહે એટલે પંચસંયોગી એક ભંગ થયો. ૮૪૮-૮૪૯. અથવા અંકની ચારણાથી યાદિસંયોગી સંખ્યા આવે, તેમાં પૂર્વપૂર્વનો અંક ઉત્તર ઉત્તરની સંગાતે ચારવવો. ૮૫૦. તે આ પ્રમાણે– ૧-૨, ૧–૩, ૧–૪, ૧-૫ આ ચાર દ્વિસંયોગી ભંગ એકડા સાથે ચારણા કરતાં આવે. ૨-૩, ૨-૪, ૨-૫ આ ત્રણ દ્વિસંયોગી ભંગ બગડા સાથે ચારણા કરતાં આવે. ૩-૪, ૩–૫, આ બે દ્વિસંયોગી ભંગ ત્રગડા સાથે ચારણા કરતાં આવે. ૪-૫ આ એક દ્વિસંયોગી ભંગ ચોગડા સાથે ચારણા કરતાં આવે. એમ કુલ દશ દ્વિસંયોગી થાય. એ જ પ્રમાણે ત્રિસંયોગી પણ દશ થાય તે આ પ્રમાણે –૧-૨-૩, ૧-૨-૪, ૧-૨-૫, ૧–૩–૪, ૧-૩-૫, ૧-૪-૫ એમ છે ત્રિકસંયોગી ભંગ એકડા સાથે ચારણા કરતાં આવે. ૨-૩-૪, ૨-૩–૫, ૨-૪-૫ એમ ત્રણ ત્રિકસંયોગીભંગ બગડા સાથે ચારણા કરતાં આવે. ૩-૪-૫ આ એક ત્રિકસંયોગીભંગ ત્રગડાસાથે ચારણા કરતાં આવે, એમ કુલ દશ ત્રિકસંયોગી ભંગ થાય. (આ અંક વ્રતરૂપે સમજવા) Page #418 -------------------------------------------------------------------------- ________________ વ્રતનાં ભાંગા ૩૮૩ व्रतानां च द्वादशाना-मेवं विज्ञैर्यथारुचि । भंगानां भावना कार्या द्वयादिसंयोगजन्मनां ।।८५१।। व्रतोच्चारप्रकाराणा-मप्येवं गुणने मिथः । भवंति भूरयो भेदाः षड्भंग्यां तानथ ब्रुवे ॥ ८५२॥ एकवते षड्भंगा ये द्विविधत्रिविधादिकाः । ते षट्त्रिंशद्भवत्येवं संयोगे व्रतयोर्द्वयोः ॥८५३।। આ પ્રમાણે બાર વ્રતોના ભંગોની વિજ્ઞ પુરુષોએ યથારુચિ યાદિસંયોગથી થતા ભંગની ભાવના કરવી.૧ ૮૫૧. આ પ્રમાણે એકસંયોગી ૫, દ્વિસંયોગી ૧૦, ત્રિસંયોગી ૧૦, ચતુઃસંયોગી ૫ ને પંચસંયોગી ૧ કુલ ૩૧ ભંગનું વિવરણ સમજવું. ઉપર પ્રમાણે વ્રતોચ્ચારના પ્રકારોને પણ અંદરઅંદર ગુણવાથી ઘણા ભેદો થાય છે. તેમાંથી પડુભંગી સંબંધી ભેદો કહે છે. ૮૫૨. એક વ્રતના ઉચ્ચારમાં જે છ ભંગ ક્રિવિધ–ત્રિવિધાદિ કહ્યા છે. તેના બે વ્રતના સંયોગથી ૩૬ ભંગ થાય. ૮૫૩. ૧. પાંચ વ્રતો ઉચ્ચારનારમાં આવી રીતે ૩૧ ભંગ પડે, તે વધારે સ્પષ્ટ થાય તે માટે બતાવ્યા છે. ૧ કોઈ એક પહેલું વ્રત જ ઉચ્ચરે. ૧૭ કોઈ પહેલું, બીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ર કોઈ એક બીજું વ્રત જ ઉચ્ચરે. ૧૮ કોઈ પહેલું, બીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૩ કોઈ એક ત્રીજું વ્રત જ ઉચ્ચરે. ૧૯ કોઈ પહેલું, ત્રીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ૪ કોઈ એક ચોથું વ્રત જ ઉચ્ચરે. ૨૦ કોઈ પહેલું ત્રીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. પ કોઈ એક પાંચમું વ્રત જ ઉચ્ચરે. ૨૧ કોઈ પહેલું, ચોથે, પાંચમું વ્રત ઉચ્ચરે. ૨૨ કોઈ બીજું, ત્રીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ૬ કોઈ પહેલું ને બીજું વ્રત ઉચ્ચરે. ૨૩ કોઈ બીજું, ત્રીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૭ કોઈ પહેલું ને ત્રીજું વ્રત ઉચ્ચરે. ૨૪ કોઈ બીજું, ચોથું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૮ કોઈ પહેલું ને ચોથું વ્રત ઉચ્ચરે. ૨૫ કોઈ ત્રીજું, ચો, પાંચમું વ્રત ઉચ્ચરે. ૯ કોઈ પહેલું ને પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૦ કોઈ બીજું ને ત્રીજું વ્રત ઉચ્ચરે. ૨૬ કોઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ૧૧ કોઈ બીજું ને ચોથું વ્રત ઉચ્ચરે. ૨૭ કોઈ પહેલું, બીજું, ત્રીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૨ કોઈ બીજું ને પાંચમું વ્રત ઉચ્ચરે. ૨૮ કોઈ પહેલું, બીજું, ચોથે, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૩ કોઈ ત્રીજું ને ચોથું વ્રત ઉચ્ચરે. ૨૯ કોઈ પહેલું, ત્રીજું, ચોથે, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૪ કોઈ ત્રીજું ને પાંચમું વ્રત ઉચ્ચરે. ૩૦ કોઈ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૫ કોઈ ચોથું ને પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૬ કોઈ પહેલું, બીજું, ત્રીજું વ્રત ઉચ્ચરે. ૩૧ કોઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું વ્રત ઉચ્ચરે. Page #419 -------------------------------------------------------------------------- ________________ उ८४ કાલલોક-સર્ગ ૩૦ आदावाद्यव्रतस्याद्यो भंगकोऽवस्थितोऽश्नुते । द्वितीयव्रतसत्कान् षट् भंगकाननवस्थितान् ॥८५४॥ एवं भंगो द्वितीयोऽपि षट्प्रत्येकं घडप्यमी । लभंते इति षट्त्रिंश-ज्जाता उच्चारभंगकाः ॥८५५॥ व्रतानां त्रिकयोगे तु द्विशती षोडशोत्तरा । शतानि द्वादश चतु-योगे षण्णवतिस्तथा ॥८५६॥ सहस्राः सप्त सप्तैव शताः षट्सप्ततिस्तथा । योगे व्रतानां पंचानां भवंत्युच्चारभंगकाः ॥८५७॥ उच्चारभंगका एते व्रतानां प्राक् प्रदर्शितैः ।। हता एकद्व्यादियोगैः स्युः सर्वाग्रेण भंगकाः ॥८५८॥ यथा व्रतानां पंचाना-मेकयोगैर्हि पंचभिः । हता उच्चारभंगाः षट् स्युस्त्रिंशदेकयोगजाः ॥८५९॥ दशभिर्द्विकयोगे षट्-त्रिंशदुच्चारभंगकाः । हताः स्युस्त्रिशती षष्ट्या-भ्यधिका सर्वसंख्यया ॥८६०॥ द्विशती षोडशाढ्या च त्रियोगैर्दशभिर्हताः । षष्ट्याढ्यानि त्रियोगानां स्युः शतान्येकविंशतिः ॥८६।। તે આ પ્રમાણે–પહેલા વ્રતનો પહેલો ભંગ તે અવસ્થિત ભંગ, તેની સાથે બીજા વ્રતના અનવસ્થિત ७ भंग थाय. ८५४. એમ બીજો ભંગ પણ અવસ્થિત, તેની સાથે પણ બીજા વ્રતના અનવસ્થિત છએ ભંગ થાય. આ પ્રમાણે પહેલા વ્રતના છએ ભંગ સાથે બીજા વ્રતના છએ ભંગ થતા હોવાથી ઉચ્ચારના ૩૬ ભંગ थाय. ८५५. ત્રણ વ્રતના સંયોગથી ત્રિકસંયોગીના ૨૧૬ ભાંગા થાય છે. ચતુઃસંયોગી ભાંગાના ૧૨૯૬થાય. ૮૫. પાંચ સંયોગી ભાંગાના ઉત્તર ભંગ ૭૭૭૬ થાય. ૮૫૭. આ વ્રતના પૂર્વપ્રદર્શિત એક બે આદિવડે ગુણવાથી ઉચ્ચારભંગો નીચે પ્રમાણે થાય. ૮૫૮. પાંચ વ્રતોના એક સંયોગી પાંચને છ ઉચ્ચાર ભંગ વડે ગુણવાથી ૩૦ થાય. ૮૫૯. બ્રિકસંયોગી દશ પ્રકારનું ઉચ્ચારભંગ ૩૬ વડે ગુણતાં ૩૬૦ થાય. ૮૬૦. ત્રિકસંયોગી દશ પ્રકારનું ઉચ્ચાર ભંગ ૨૧૬ વડે ગુણતાં ૨૧૬૦ થાય. ૮૬૧. Page #420 -------------------------------------------------------------------------- ________________ વતનાં ભાંગા ३८५ चतुर्योगैः पंचभिश्च हता उच्चारभंगकाः । शता द्वादश पूर्वोक्ताः षण्णवत्यधिकाश्च ये ॥८६२॥ स्युः शतानि चतुःषष्टि-रशीत्याभ्यधिकानि ते । चतुर्योगजभंगानां सर्वसंख्या भवेदियं ॥८६३।। सहस्राः सप्त सप्तैव षट्सप्तत्यधिकाः शताः । एकेन पंचयोगेन हतास्तावंत एव ते ॥८६४॥ इयं च स्थापना प्राज्ञै-स्तागाकारसंभवात् । शास्त्रेषु देवकुलिका-कारेति व्यपदिश्यते ॥८६५॥ पंचस्वणुव्रतेष्वेवं निर्दिष्टानां यथाक्रमं । संयोगजानां भंगानां भवेत् संकलना त्वियं ॥८६६।। सहस्राः षोडशाष्टौ च शताः षडधिका अथ । उत्तरव्रतभृत्सम्यग्-योगेऽष्टाधिका अपि ॥८६७॥ द्वादशानां व्रतानां च भंगसंकलना भवेत् । विविच्यमाना षड्भंग्या कोटीशतास्त्रयोदश ॥८६८॥ कोट्यश्चतुरशीतिश्च लक्षाणि द्वादशोपरि । सप्ताशीतिः सहस्राणि द्वाभ्यां युक्तं शतद्वयं ॥८६९॥ ચતુઃસંયોગી પાંચ પ્રકારને પૂર્વે કહ્યા પ્રમાણે ઉચ્ચારભંગ ૧૨૦થી ગુણતાં ચતુઃસંયોગીની સર્વ संध्या ६४८० थाय. ८५२-८53. પાંચ સંયોગી એક જ પ્રકારને ૭૭૭૬ ઉચ્ચારભેદવડે ગુણતાં ૭૭૭૬ થાય. ૮૬૪. આ ભંગોની સ્થાપના કરતાં તેના દેવકુલિકા જેવો આકાર થતો હોવાથી, તેને દેવકુલિકા કહેવાય छ. ८६५. ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ અણુવ્રતના સંયોગીભંગના ઉત્તરભેદની સંકલના કરતાં ૧૬૮૦૬ थाय, तेम उत्तरप्रतधारीनो १ अने मात्र समातिदृष्टिनो १ भगवतi १६८०८ थाय. ८55-८६७. બાર વ્રતોના ભંગોની પભ્રંગીથી વિવેચન કરતાં, સંકલના તેરસો ચોરાશી ક્રોડ, બાર લાખ, सत्याशी ६%२, सो ने ले (१3८४,१२,८७,२०२) थाय छे. ८७८-८६८. Page #421 -------------------------------------------------------------------------- ________________ असलोड-सर्ग 30 अथ शतोपरितनं यद्द्द्वयं तदुत्तरगुणधारिकेवलसम्यक्त्वधारिरूपं भेदद्वयं ज्ञेयं अत्रोत्तरगुणाश्च विविधतपोऽभिग्रहरूपा इति ध्येयं । अत्रायमाम्नाय : षड्भंगा व्रत एकस्मिन् ये निर्दिष्टा जिनैः श्रुते । द्वितीयव्रतयोगे ते हन्यते सप्तभिः किल ॥ ८७० ।। षट् क्षिप्यतेऽत्र चैवं स्यु-भंगका व्रतयोर्द्वयोः । अष्टचत्वारिंशदेव जातास्ते विधिनामुना ||८७१। ३८५ अत्र चैवं प्रकारांतरेण वासनाद्वयोर्व्रतयोरूर्ध्वपंक्तिस्थापना अत्र च "यथा स्वमंत्यं मुक्त्वा तानुपर्युपरि निक्षिपेत्” इति पूर्वोक्तवचनात् अंकक्षेपसंभवो नास्तीति तथैव स्थिता, तथा च एकयोगे द्वौ भंगौ, द्विकयोगश्चैकः, तत्र द्वयोरेकयोगयोः प्रत्येकं षट् भंगा इति द्वादश द्विकयोगस्य षट्त्रिंशदिति अष्टचत्वारिंशदिति । विवक्षितव्रतांकेभ्य एकन्यूनांकसंख्यया । एवं मुहुः कृते शेष-भंगसंकलनाप्यते ॥ ८७२॥ व्रतेषु च द्वादशसु वारानेकादशे तकि । कृते पूर्वोदिता सर्व-भंगसंकलना स्फुटा ॥ ८७३ ॥ આમાં બે ઉપર છે, તે કેવળ ઉત્તરગુણધારી ને કેવળ સમિતધારી સંબંધી સમજવા. અહીં ઉત્તરગુણ તે વિવિધ તપ ને અભિગ્રહરૂપ સમજવા. ઉપર જણાવેલી સંખ્યા લાવવા માટે આ પ્રમાણે આમ્નાય સમજવો. એક વ્રતમાં જે છ ભંગ જિનેશ્વર ભગવંતોએ શ્રુતમાં કહ્યા છે, તેને બીજા વ્રતના યોગથી સાતવડે ગુણવા અને તેમાં છ નાંખવા. એમ કરવાથી જે અંક આવે, તે બે વ્રતના ભંગ સમજવા. આ પ્રમાણે स्वाथी x 9 = ४२ + 5 = ४८ लंग थया. ८७०-८७१. અહીં પ્રકારાંતર બતાવે છે–કે એ બન્ને વ્રતની ઊર્ધ્વ પંક્તિ રૂપે સ્થાપના કરવી. અહીં – ‘‘યથા યોગ્ય પોતાનો અંત્ય અંક મૂકીને બાકીના ઉપર ઉપર નાંખવા.'' આ પ્રમાણે કરવાથી અંકક્ષેપનો સંભવ રહેતો નથી, એટલે તે જ પ્રમાણે અંક રહે છે; તથા એક યોગે બે ભંગ, ક્રિકયોગે એક. તે એક યોગના બે ભંગ થયા છે, તે દરેકના છ છ ભંગ થવાથી ૧૨ ને દ્વિકયોગના ૩૬ એટલે બે भणीने ४८. વિવક્ષિત વ્રતના અંકમાંથી એક ન્યૂન અંક સંખ્યાવડે ગુણવા. એમ વારંવાર કરવાથી શેષભંગની संलना खावशे. ८७२. એ પ્રમાણે બાર વ્રતમાં અગ્યાર વાર ગુણવાથી પૂર્વે કહેલ સર્વે ભંગની સંકલના સ્પષ્ટ થશે.૮૭૩. Page #422 -------------------------------------------------------------------------- ________________ વતનાં ભાંગા 3८७ त्रिकाल्या गुणने त्वेषां भंगकानां भवंत्यमी । कोटीशतान्येकचत्वा-रिशच्चोपरि कोटयः ॥८७४॥ द्विपंचाशत्तथालक्षा-ण्यष्टात्रिंशदथोपरि । एकषष्टिः सहस्राणि षड्भिर्युक्ता च षट्शती ॥८७५॥ एवं च वक्ष्यमाणैकविंशतिभंगीनवभंग्यैकोनपंचाशद्भगीभंगकानामपि त्रिकाल्या गुणनं न्याय्यमेव प्रतीमः, सप्तचत्वारिंशशतभंग्यामेव त्रिकाल्याः प्रविष्टत्वादिति ज्ञेयं । एवे व्रतानां भंगास्तु षड्भंग्यैव प्रदर्शिताः । एकविंशत्यादिभिस्तु भंगैः स्युरतिभूरयः ॥८७६॥ तथाहि - एकविंशतिरेकस्मिन् ये भंगास्तान् व्रतद्वये । द्वाविंशतिगुणान् कृत्वा क्षिप्यतेऽत्रैकविंशतिः ॥८७७॥ वारानेकादशैवं च कृते द्रुतमवाप्यते । सर्वसंख्या भंगकानां व्रतेषु द्वादशस्वपि ॥८७८॥ सा चेयं १२८५५००२६३१०४९२१५ अंकाः सप्तदश શ્રાવક વ્રતભંગ પ્રકરણની ટીકામાં બતાવેલ છે કે પ્રથમ વ્રતના છ ભંગને સાતથી ગુણી છે ઉમેરવા એટલે બે વ્રતના ૪૮ આવ્યા. તેને સાતથી ગુણી છ ઉમેરતાં ૩૪ર ભંગ ત્રણ વ્રતના આવ્યા. આ પ્રમાણે અગ્યાર વખત સાતથી ગુણવા અને દરેક વખતે છ ઉમેરવા એટલે છેવટે બાર વ્રતના ૧૩,૮૪,૧૨,૮૭, ૨૦૦ ભંગનો આંક આવશે. (ગુણાકાર કરીને જોતાં આ સંખ્યા બરાબર આવે છે.) તે, આ નીચે બતાવેલ છે, તેમાં ઉત્તરગુણને માત્ર સમકિતના બે પ્રકાર ઉમેરવા. પછી આ સંખ્યાને ત્રિકાલ આશ્રયી ત્રણવડે ગુણતાં ૪૧૫ર ક્રોડ, ૩૮ લાખ, ૬૧ હજાર, ૦૬ આવશે. ૮૭૪–૮૭૫. આ પ્રમાણે આગળ કહેવાશે એવી ૨૧ ભંગી, ૯ ભંગી અને ૪૯ ભંગી સંબંધી ભંગની સંખ્યાને પણ ત્રણ કાળવડે ગુણવા તે ન્યાય છે–એમ અમે જાણીએ છીએ. ૪૯ ભંગના ૧૪૭ ભંગ, એ પ્રમાણે ત્રણવડે ગુણવાથી જ આવે છે. આ વ્રતોના ભંગો પભંગીવડે જ ઉપર બતાવ્યા છે. પણ એકવીશ વિગેરે ભંગથી ઘણા ભંગો થાય છે. ૮૭૬. તે આ પ્રમાણે–એક વ્રત સંબંધી ૨૧ ભંગ તેને બે વ્રતના ભંગ કરવા માટે બાવીશથી ગુણીને ૨૧ ઉમેરવા. ૮૭૭. આ પ્રમાણે અગ્યાર વખત કરવાથી બાર વ્રતના ભંગની સંખ્યા ૧૨૮૫૫OO૨૬૩૧૦૪૯૨૧૫ (અંક સત્તર) આવશે. ૮૭૮, હવે એક વ્રતના જે નવ ભંગ કરેલા છે તેને દશવડે ગુણીને નવ ઉમેરવા. એ પ્રમાણે ૧૧ વાર Page #423 -------------------------------------------------------------------------- ________________ उ८८ કાલલોક-સર્ગ ૩૦ एकव्रतस्य ये भंगा नव ते दशभिर्हताः । नवान्विताश्च सर्वाग्रं वार एकादशे भवेत् ॥८७९॥ तच्चैदं - ९९९९९९९९९९९९ अंका: द्वादश । एकव्रतस्याथैकोन-पंचाशद्भगको हि ये । ते पंचाशद्गुणा एको-नपंचाशद्युता मुहुः ॥८८०॥ एकादशे वारे सर्वाग्रं चैवं २४४१४०६२४९९९९९९९९९९९९ अंका एकविंशतिः सप्तचत्वारिंशदाढ्यं शतमेकव्रतस्य ये । भंगकास्तेऽष्टचत्वारिं-शदाढ्यशतताडिताः ॥८८१।। सप्तचत्वारिंशदाढ्य-शतोपेताः कृता मुहुः ।। भवंत्येकादशे वारे सर्वेऽपि व्रतभंगकाः ॥८८२।। ते चैवं ११०४४३६०७७१९६११५३३३५६९५७६९५ अंकाः सप्तविंशतिः एतेषु षड्भंग्यादिषु स्थानेषु यथाक्रममागता द्वादशापि राशय उपर्यधोभावेन व्यवस्थाप्यमाना अर्द्धदेवकुलिकाकारां भूमिमास्तृणंतीति एताः पंचापि खंडदेवकुलिका इति व्यपदिश्यंत इति ज्ञेयं । तत्र षड्भंग्याखंडदेवकुलिकास्थापना । श्रावकपदनिरुक्तं चैवं । अवाप्तदृष्ट्यादिविशुद्धिसंपत्-परं समाचारमनुप्रभातं । शृणोति यः साधुजनादतंद्र-स्तं श्रावकं प्राहुरमी जिनेंद्राः ॥८८३।। કરવાથી બાર વ્રતના ૯૯૯૯૯૯૯૯૯૯૯૯ (અંક બાર) ભંગ આવશે. ૮૭૯. એક વ્રતના ૪૯ ભંગ કર્યા છે, તેને પચાસવડે ગુણીને તેમાં ૪૯ ઉમેરવા–એમ અગ્યાર વખત કરવાથી બાર વ્રતના ૨૪૪૧૪૦૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯ (અંક એકવીશ) ભંગ આવશે. ૮૮૦. એક વ્રતના ૧૪૭ ભંગ પૂર્વે કર્યા છે, તેને ૧૪૮ વડે ગુણીને તેમાં ૧૪૭ ઉમેરવા. આ પ્રમાણે અગ્યાર વાર કરવાથી ૧૧૦૪૪૩૬૦૭૭૧૯૬૧૧૫૩૩૩૫૬૯૫૭૬૯૫ (અંક સત્યાવીશ) બાર વ્રતના भंगो मावशे. ८८१-८८२. આ પભંગી વિગેરે સ્થાનોમાં અનુક્રમે આવતી બાર રાશિ, ઉપર નીચે સ્થાપન કરીએ તો અર્ધ દેવકુલિકાના આકાર જેવી ભૂમિને રોકે, તેથી આ પાંચે ખંડ દેવકુલિકા કહેવાય છે. જેની સ્થાપના ૩૮૯ પેઈજ ઉપર છે. શ્રાવક પદનો અર્થ આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ રૂપી વિશુદ્ધ સંપત્તિને પ્રાપ્ત કરીને દરરોજ પ્રભાતે અપ્રમત્ત સાધુજન પાસે સામાચારીને સાંભળનાર શ્રાવક કહેવાય છે એમ જિનેન્દ્રો કહે છે. ૮૮૩. - - - - Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ભંગથી બનતી દેવકુલિકા श्रद्धालुतां श्राति पदार्थचिंतना-द्धनानि, पात्रेषु वपत्यनारतं । किरत्यपुण्यानि सुसाधुसेवना-दतोऽपि श्रावकमाहुरुत्तमाः ॥८८४॥ श्राति पचति तत्त्वार्थश्रद्धानं निष्टां नयतीति, श्रां पाके इत्यस्य रूपं, इति स्थानांगवृत्तौ । છ ભંગની દેવકુલિકા (અંક ૧૧) ૨૧ ભંગની ખંડદેવકુલિકા (અંક ૧૭) ૧-૬ ૧-૨૧ ૨-૪૮ ૨-૪૮૩ ૩-૩૪૨ ૩-૧૦૬૪૭ ૪-૨૪૦૦ ૪–૨૩૪૨૫૫ પ-૧૬૮૦૬ ૫–૫૧પ૩૬૩૧ ૬-૧૧૭૬૪૮ -૧૧૩૩૭૯૯૦૩ ૭-૮૨૩૫૪૨ ૭-૨૪૯૪૩પ૭૮૮૭ ૮-૫૭૬૪૮૦૦ ૮-૫૪૮૭૫૮૭૩પ૩પ ૯-૪૦૩૫૩૬૦૬ ૯-૧૨૦૭૨૬૯૨ ૧૭૭૯૧ ૧૦–૨૮૨૪૭૫૨૪૮ ૧૦-૨૬૫૫૯૨૨૭૯૧૪૨૩ ૧૧-૧૯૭૭૩૨૬૭૪૨ ૧૧–૫૮૪૩૧૮૩૦૧૪૧૧૩૨૭ ૧૨-૧૩૮૪૧૨૮૭૨૦૨ ૧૨-૧૨૮૫૫૦૦૨૬૩૧૦૪૯૨૧૫ નવ ભંગની દેવકુલિકા (અંક ૧૨) ૪૯ ભંગની દેવકુલિકા (અંક ૨૧) ૧–૯ ૧-૪૯ ૨-૯૯ ૨-૨૪૯૯ ૩-૯૯૯ ૩–૧૨૪૯૯૯ ૪–૯૯૯૯ ૪-૬૨૪૯૯૯૯ પ-૯૯૯૯૯ પ-૩૧૨૪૯૯૯૯૯ –૯૯૯૯૯૯ –૧૫૬૨૪૯૯૯૯૯૯ ૭–૯૯૯૯૯૯૯ ૭–૭૮ ૧૨૪૯૯૯૯૯૯૯ ૮-૯૯૯૯૯૯૯૯ ૮-૩૯૦૬૨૪૯૯૯૯૯૯૯૯ ૯-૯૯૯૯૯૯૯૯૯ ૯-૧૯૫૩૧૨૪૯૯૯૯૯૯૯૯૯ ૧૦-૯૯૯૯૯૯૯૯૯૯ ૧૦-૯૭૨૫૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯ ૧૧-૯૯૯૯૯૯૯૯૯૯૯ ૧૧–૪૮૮૨૮૧૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯ ૧૨–૯૯૯૯૯૯૯૯૯૯૯૯ ૧૨-૨૪૪૧૪૦૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯ જે પદાર્થ ચિંતવન દ્વારા શ્રદ્ધાને ધારણ કરે છે, હંમેશા પોતાનું ધન પાત્રમાં વાવે છે અને સુસાધુ સેવાથી પાપને વિખેરી નાંખે છે, તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે. ૮૮૪. શ્રાતિ એટલે પતિ. ઉત્કૃષ્ટ શ્રદ્ધાને પરિપકવ કરે છે. “શ્રાં પાંકે' એ ધાતુનું રૂપ છે–એમ સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં કહેલું છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કાલલોક-સર્ગ ૩૦ एवं च विविधैर्भगैः स्वीकृतव्रतपालकाः । श्रावकाः श्राविकाश्चैषामर्हतां स्यात्परिच्छदः ॥८८५॥ साधुष्वथो गणधर-पदयोग्या भवंति ये । उत्पत्तिनाशधौव्यार्था त्रिपदी शिक्षयंति तान् ॥८८६।। अधीत्य त्रिपदीं तेऽपि मुहूर्ताबीजबुद्धयः । रचयंति द्वादशांगी विचित्ररचनांचितां ॥८८७॥ ततः सौगंधिकरल-चूर्णस्थालं करे धृतं । शक्रः पुरो ढोकयति पदस्थापनहेतवे ॥८८८॥ तिष्ठंति चा वनताः पदयोग्याः पुरोऽर्हतां । गंधवासांस्तच्छिरस्सु क्षिपंते मुष्टिभिर्जिनाः ॥८८९॥ ददते सूरिमंत्रं च तेभ्यस्तीर्थप्रवर्तकाः । द्रव्यक्षेत्रकालभावै-स्तीर्थानुज्ञां च कुर्वते ॥८९०॥ कुर्वंति सर्वे शक्राद्या देवाः पदमहोत्सवं । वर्यंस्तूर्यत्रिकैर्हर्ष-प्रकर्षोल्लसदाशयाः ॥८९१॥ આ પ્રમાણે વિવિધ પ્રકારના ભંગોવડે ગ્રહણ કરેલા વ્રતોને જે પાળે છે, તેવા શ્રાવક અને શ્રાવિકાઓ અરિહંતની પર્ષદા હોય છે. ૮૮૫. હવે સાધુઓમાં ગણધરપદને યોગ્ય જે હોય, તેમને ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્ય અર્થવાળી ત્રિપદી ભગવંત શીખવે છે. ૮૮૬. તે ત્રિપદીનો અભ્યાસ કરીને તેઓ પણ બીજબુદ્ધિવાળા હોવાથી મુહૂર્તમાં (બે ઘડીમાં) વિચિત્ર રચનાયુક્ત એવી દ્વાદશાંગીને રચે છે. ૮૮૭. ત્યારપછી ગણધરપદની સ્થાપના માટે ઈદ્ર સૌગંધિક પદાર્થોથી ભરેલો રત્નનો થાળ હાથમાં લઈને પ્રભુની પાસે ધરે છે. ૮૮૮. તે વખતે પદને યોગ્ય એવા ગણધર ભગવંતો અર્ધા નમીને અરિહંતની સામે ઊભા રહે છે. તેમના મસ્તક ઉપર જિનેશ્વર મુઠી ભરીને સુગંધી વાસક્ષેપ નાખે છે. ૮૮૯. તીર્થના પ્રવર્તક તીર્થકરો તેઓને સૂરિમંત્ર આપીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તીર્થની અનુજ્ઞા પણ આપે છે. ૮૯૦. તે વખતે ઈદ્રાદિ સર્વ દેવો ત્રણે પ્રકારના શ્રેષ્ઠ વાજિંત્રો વગાડવાપૂર્વક અત્યંત હર્ષ અને ભાવોલ્લાસ સહિત પદ મહોત્સવ કરે છે. ૮૯૧. Page #426 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો અર્થનો ઉપદેશ આપે ગણધરો સુત્ર રચે ૩૯૧ सूत्रं गणधरा एव ग्रमन्त्येते महाधियः । दिशंति केवलानेव प्रायोऽर्थांस्तीर्थपाः पुनः ॥८९२॥ यथोच्चैः सहकारादि-तरुमारूढवान्नरः । स्वजनानामधःस्थाना-मुपकाराय शालिनां ॥८९३॥ फलानां कुरुते वृष्टिं द्वित्राः केचन तेषु च । पतंति तानि गृह्णति पटेन प्रभविष्णवः ॥८९४॥ अथ ते तान्युपादाय संस्कृत्य च यथाविधि । उपयोज्य प्रीणयंति स्वजनानात्मनोऽपि च ॥८९५॥ तथा तीर्थंकरा ज्ञान-कल्पद्रुमशिर:स्थिताः । भव्यानामुपकाराय वर्ष त्याननुत्तरान् ॥८९६॥ गृह्णति तान् गणधरा वितत्य धिषणापटं । आत्मानं रचितैस्तेश्चा-नुगृह्णत्यपरानपि ।।८९७।। यथा फलानि व्यस्तानि न सर्वानुपकुर्वते । कृतार्था न तथैवार्थाः स्युः सूत्ररचनां विना ॥८९८॥ मुक्ताफलानि व्यस्तानि शतानि कुसुमानि वा । नासूत्राण्युपयुज्यंते तथार्था अपि देहिनां ॥८९९।। મહાબુદ્ધિવાળા ગણધરો જ સૂત્રની રચના કરે છે. અને તીર્થકરો કેવળ અર્થનો જ પ્રાયઃ ઉપદેશ आपे छ. ८८२. જેમ કોઈ આશ્રાદિ વૃક્ષ ઉપર આરૂઢ થયેલ મનુષ્ય, નીચે રહેલા સ્વજનોના ઉપકાર માટે સુંદર (પાકાં) ફળોની વૃષ્ટિ કરે છે. તેમાંથી સ્વજનો તે પડતાં બે-ત્રણ ફળોને વસ્ત્રવડે ગ્રહણ કરવા શક્તિમાન थाय छे. ८८3-८८४. પછી તે ફળ મેળવનાર તે ફળ લઈને, યથાવિધિ સંસ્કાર કરીને પોતાના સ્વજનોને એકઠા કરીને, તેમને ખાવા આપી પ્રેમ ઉત્પન્ન કરે છે; પોતે પણ ખાય છે. ૮૯૫. તે જ પ્રમાણે જ્ઞાનરૂપે કલ્પવૃક્ષ ઉપર સ્થિત થયેલા તીર્થકરો ભવ્યજનોના ઉપકારને માટે અનુત્તર मेवा अर्थने १२सावे छे. ८८.. તેને ગણધરો બુદ્ધિરૂપ પટ વિસ્તારીને તેમાં ગ્રહણ કરે છે. પછી તેને ગ્રંથ (દ્વાદશાંગી) રૂપ રચીને તે વડે પોતાને તેમજ પરને ઉપકાર કરે છે. ૮૯૭. જેમ છુટા છુટા પડેલા ફળો સર્વનો ઉપકાર કરી શકતા નથી તેમ સૂત્રરચનાવિના અર્થો કૃતાર્થ यता नथी. ८८८. છુટા મુકતાફળો તેમજ સેંકડો કુસુમો સૂત્રવડે ગુંથ્યા વિના માળા તરીકે પહેરવાના ઉપયોગમાં Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ असलो-सर्ग 30 याङस्वरूपाः सार्वैद्राः प्राच्यां सिंहासनस्थिताः । तन्वते देशनां दीप्यमाना लोकोत्तरश्रिया ॥९००। तथैव शेषदिक्ष्वर्ह-त्प्रतिमाः सुरनिर्मिताः । विदध्युर्देशनां मूल-स्वरूपादविशेषिताः ॥९०१।। जनः कोऽपि न जानाति स्वरूपेषु चतुर्विति । मूलस्वरूपं कतम-त्कतमद्वात्र कृत्रिमं ॥९०२॥ तथाहु:- जे ते देवेहिं कया तिदिसिं पडिरूवगा जिणवरस्स । तेसिं पि तप्पभावा तयाणुरूवं हवइ रूवं ॥९०३॥ प्रतिरूपेषु यत्तेषु नाकिभिर्विहितेष्वपि ।। रूपं स्याद्भगवत्तुल्यं तन्महिम्नैव तद्धवं ॥९०४॥ अन्यथा तु सुराः सर्वे यदि संभूय कुर्वते । अंगुष्ठप्रमितं रूपं सर्वशक्तिप्रयत्नतः ॥९०५॥ तज्जगज्जैत्ररूपार्ह-त्पादांगुष्ठस्य सन्निधौ । निर्वाणांगारविच्छायं भवेद्दुर्वादिवृंदवत् ॥९०६॥ આવતા નથી, તેમ પ્રાણીઓને છુટા અર્થો પણ ઉપયોગી થતા નથી. ૮૯૯. જે રીતે સર્વજ્ઞ પ્રભુ પૂર્વદિશાના સિંહાસન ઉપર બેસીને લોકોત્તર લક્ષ્મીવડે શોભતા દેશના આપે છે, તેમ બાકીની ત્રણ દિશાઓમાં પણ દેવનિર્મિત અરિહંતની પ્રતિમા મૂળસ્વરૂપથી ફેરફાર વિના (तना स२५ ४) हेशन। मापे छे. ८००-८०१ તેથી કોઈ પણ મનુષ્ય ચાર સ્વરૂપમાં મૂળ સ્વરૂપ કયું અને કૃત્રિમ સ્વરૂપો કયા, તે જાણી શકતા नथा. ८०२. કહ્યું છે કે–દેવોના કરેલા તે ત્રણે દિશાના પ્રતિરૂપમાં પણ ભગવંતસદશ રૂપ પ્રભુના મહિમાથી ४ थाय छे. ८०3. જો કે પ્રભુના પ્રતિરૂપને દેવો બનાવે છે, તો પણ પ્રભુના મહિમાથી જ તે પ્રતિરૂપ પ્રભુતુલ્ય थाय छे. ८०४. જો એ કારણ ન હોય, તો સર્વ દેવો એકઠા થઈને સર્વ શક્તિના પ્રયત્નથી એક અંગુષ્ઠ પ્રમાણરૂપ વિદુર્વે, તો તે જગતના રૂપને જીતવાવાળા પ્રભુના પગના અંગુઠાની પાસે પણ, દુષ્ટવાદીઓના છંદની ४ जुड़ी गयेल अनि (ोयता) ४वो साणे. ८०५-८05. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ પરમાત્માનું રૂપ आहुश्च यै: शांतरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत । तावंत एव खलु तेऽप्यणवः पृथिव्यां यत्ते समानमपरं न हि रूपमस्ति ॥ ९०७ ॥ ताशाच्चार्हतां रूपा - ज्जगद्वाचामगोचरात् । अनंतगुणहीना : : સ્વરૂપતો ગળધરળ: ૫૬૦૮ तेभ्यश्चाहारका देहा अनंतगुणहीनकाः । तेभ्योऽप्यनुत्तरा देवा-स्ततोऽधोऽधः क्रमात्सुराः ॥ ९०९॥ यावद्व्यंतरगीर्वाणा-स्तेभ्यश्च चक्रवर्तिनः I वासुदेवा बलदेवा महामांडलिकाः क्रमात् ॥ ९१०॥ अनंतगुणहीनाः स्यु- स्तच्छेषास्तु नृपादयः । लोकाः सर्वेऽपि षट्स्थान - पतिता रूपतो मिथ: ૫ર્શા अनंता १ संख्य २ संख्येय ३ - भागहीनाः परस्परं । संख्येया ४ संख्येया ५ नंत ६ - गुणहीनाः स्वरूपतः ॥९१२ ॥ ताग्रूपाश्च तेऽर्हतो मनोनयनसौख्यदाः । બનાનામિશમ્યા: ફ્યુ-પાશિરોપિ ચ ॥૧॥ શ્રી ભક્તામરસ્તોત્રમાં કહ્યું છે કે-‘હે ત્રણ ભુવનના અદ્વિતીય લલામભૂત પ્રભુ ! જે શાંતરાગની રુચિવાળા પરમાણુઓવડે આપનું રૂપ બનાવવામાં આવ્યું છે, તેવા પરમાણુઓ આ જગતમાં તેટલા જ હતા, જેથી આપના રૂપ સરખું રૂપ આ જગતમાં બીજું જણાતું નથી.' ૯૦૭. જગતની વાચાને અગોચર એવા તેવા પ્રકારના અરિહંતના રૂપ કરતાં ગણધરોનું રૂપ અનંતગુણહીન હોય છે. ૯૦૮. તે કરતાં આહા૨ક દેવ અનંતગુણહીન હોય છે, તેનાથી અનુત્તર વિમાનવાસી દેવોનું રૂપ અનંતગુણહીન હોય છે. એ પ્રમાણે નીચે નીચે ઉતરતાં યાવત્ વ્યંતર દેવોનું રૂપ અનંતગુણહીન હોય છે. તે કરતાં ચક્રવર્તીનું, વાસુદેવનું, બળદેવનું, મહામાંડલિકનું અનુક્રમે અનંત અનંતગુણહીન હોય છે. શેષ રાજાદિ સર્વ લોકોનું રૂપ અંદર અંદર ષસ્થાન પતિત હોય છે. ૯૦૯-૯૧૧. એટલે અનંતભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અનંતગુણહીન એવા સ્વરૂપથી હોય છે. ૯૧૨. આવા પ્રકારના રૂપવાળા અરિહંતો મન તથા નેત્રને સુખ આપે છે. લોકોને તેમની પાસે જવાની ઈચ્છા થાય, તથા તેમની વાણી સ્વીકારવાનું મન થાય તેવા હોય છે. ૯૧૩. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કાલલોક-સર્ગ ૩૦ तथा ताक् प्रभो रूपं निरूप्यानुत्तरं जनाः । ત્યવક્તરૂપમાના: – નર્વત્રવંશન: ૧ ૨૪ धर्मादेवाप्यते रूप-मीगैश्वर्यबंधुरं । इति धर्मे प्रवर्तते तेऽहंदूपनिरूपणात् ॥९१५।। यदीग्रूपभाजोऽपि राजवंश्या जिनेश्वराः । यतंते संयमे तर्हि वयं किं न यतामहे ? ॥९१६॥ इत्यालोच्याल्पकर्माणो यतते केऽपि संयमे । बहुधेत्यर्हतां रूपं भवेल्लोकोपकारकृत् ॥९१७।। यथा रूपं तथा संह-ननं संस्थानमेव च । वर्णो गतिः स्वरस्सत्त्वं स्यादुच्छ्वासाद्यनुत्तरं ।।९१८।। अन्यासामपि सर्वासां प्रकृतीनामनुत्तराः । પ્રશસ્તી: ૭ પરિપવિ-તાક્ષાનામત: ૨ ૨૧ असातवेदनीयाद्या दुष्टाः प्रकृतयोऽपि याः । दुग्धाब्धौ निबनिर्यास-बिंदुवत्ता न दुःखदाः ॥९२०॥ તેવા પ્રકારનું અનુત્તર એવું પ્રભુનું રૂપ જોઈને જીવો રૂપનું અભિમાન તજી દે છે, તેથી નીચગોત્રને બાંધતા નથી. ૯૧૪. તેવા પ્રકારનું અરિહંતનું રૂપ જોવાથી લોકો એમ વિચારે છે કે–આવું ઐશ્વર્યથી વ્યાપ્ત રૂપ ઘર્મથી જ પ્રાપ્ત થઈ શકે છે અને તેથી ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. ૯૧૫. આવા અદ્વિતીય રૂપવાન રાજવંશી એવા જિનેશ્વરો પણ સંયમમાં પ્રવૃત્તિ કરે છે, તો અમે તેવો પ્રયત્ન કેમ ન કરીએ ? ૯૧૬. આ પ્રમાણે વિચારીને અલ્પકર્મવાળા ઘણા લોકો સંયમમાં પ્રવૃત્તિ કરે છે. આ રીતે ઘણા પ્રકારે અરિહંતનું રૂપ લોકોને ઉપકાર માટે થાય છે. ૯૧૭. જેમ રૂપ તેમ જ સંહનન, સંસ્થાન, વર્ણ, ગતિ, સ્વર, સત્ત્વ અને ઉચ્છવાસ પણ અનુત્તર હોય છે. ૯૧૮. બીજી પણ બધી શુભ પ્રકૃતિઓનો ઉદય તેવા પ્રકારના નામકર્મને કારણે અનુત્તર અને પ્રશસ્ત હોય છે. ૯૧૯. અસતાવેદનીય વિગેરે અશુભ દુષ્ટ) પ્રકૃતિઓ પણ ક્ષીરસમુદ્રમાં લીંબડાના રસના બિંદુની જેમ દુઃખ આપનારી થતી નથી–નિષ્ફળ થાય છે. ૯૨૦. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ બાર પર્ષદાનું વર્ણન अर्हतां पादमूले च सदा सन्निहितो भवेत् । प्रायो गणधरो ज्येष्ठः कदाचिदपरोऽपि वा ॥९२१॥ परं न स्वामिपादाब्ज-मेकेन गणधारिणा । भवेत्कदापि रहितं त्रिदशेनेव नंदनं ॥९२२॥ ज्येष्ठो गणी सोऽपरो वा प्रणम्य परमेश्वरान् । पार्श्वे निषीदत्यानेय्या-मन्येऽप्येवं गणाधिपाः ॥९२३॥ मुनयः केवलज्ञान-शालिनोऽथ जिनेश्वरान् । त्रिश्च प्रदक्षिणीकृत्य कृत्वा तीर्थनमस्कृतिं ॥९२४॥ यथाक्रमनिविष्टानां पृष्ठतो गणधारिणां । निषीदंति पदस्थानां रक्षतो गौरवं स्थितेः ॥९२५॥ कृतकृत्यतया ताह-क्कल्पत्वाच्च जिनेश्वरान् । न नमस्यंति तीर्थं तु नमंत्यर्हनमस्कृतं ॥९२६।। उक्तं च धनपालेन महात्मना - होही मोहुच्छेओ, तुह सेवाए, धुव त्ति नंदामि । जं पुण न वंदिअव्वो, तत्थ तुमं तेण जिज्झामि ॥९२७॥ અરિહંતની પાસે નિરંતર પ્રાય: જયેષ્ઠ ગણધર રહે છે. કોઈ વખત બીજા ગણધર પણ રહે છે. ૯૨૧. જેમ નંદનવન દેવતા રહિત નથી હોતું, તેમ તીર્થકર ભગવંત પણ ગણધર વિના હોતા નથી. ૯૨ ૨. હવે સમવસરણમાં બાર પર્વદા કેવી રીતે બેસે છે તે બતાવે છે – પ્રથમ જ્યેષ્ઠ ગણધર અથવા બીજા ગણધર પરમેશ્વરને પ્રણામ કરીને અગ્નિકોણમાં પ્રભુની પાસે બેસે છે. તેમની પાછળ બીજા ગણધરો બેસે છે. ૯૨૩. કેવળજ્ઞાની મુનિઓ જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા દઈને, તેમને નમસ્કાર કરીને અનુક્રમે બેઠેલા ગણધરોની પાછળ બેસે છે. પદસ્થની સ્થિતિનું ગૌરવ તેઓ જાળવે છે. ૯૨૪–૯૨૫. કેવળજ્ઞાનીઓ કૃતકૃત્ય થયેલા હોવાથી અને તેવો કલ્પ હોવાથી, તેઓ જિનેશ્વરને નમતા નથી, પરંતુ અરિહંતે નમસ્કાર કરેલા તીર્થને નમસ્કાર કરે છે. ૯૨૬. ઘનપાલ મહાત્માએ કહ્યું છે કે- હે પ્રભુ તમારી સેવાથી (મારા) મોહનો ઉચ્છેદ જરૂર થશે–એમ ઘારીને હું આનંદ પામું છું, પરંતુ મોહનો ક્ષય થયા પછી આપને વંદાશે નહીં–એમ ધારીને હું ખેદ પામું છું.'.૯૨૭. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ મન:પર્યાયજ્ઞાન્યાધા-સ્તતોઽતિશ્યસાધવ:। नत्वार्हत्तीर्थगणिनः सर्वज्ञांश्चासते ततः ॥ ९२८॥ तेषां च पृष्ठतः शेष-संयता अर्हदादिकान् । प्रणिपत्य निषीदति विनयेन यथाक्रमं ॥ ९२९॥ तेषां च पृष्ठतो वैमानिकदेव्योऽर्हदादिकान् । प्रणिपत्यासते तासां पृष्ठे साध्व्यस्तथैव च ॥ ९३०॥ इत्येताः पर्षदस्तिस्रो निषीदंत्यग्निकोणके । प्रविश्य पूर्वद्वारेण कृत्वा चार्हत्प्रदक्षिणां ॥ ९३९ ॥ देव्योऽथ भवनज्योतिर्व्यतराणामिति त्रयं । याम्यद्वारा प्रविश्यास्ते नैर्ऋत्यां दिशि पर्षदां ॥९३२॥ सुरास्त्रयोऽमी पूर्वोक्ताः पुनस्तिष्ठत्यनुक्रमात् । प्रविश्य पश्चिमद्वारा वायव्यां विनयानताः ॥९३३॥ वैमानिकाः सुरास्सेंद्रा मनुजा मनुजस्त्रियः । प्रविशत्युत्तरद्वारा तिष्ठंत्यैशानकोणके ॥ ९३४ ॥ કેવળજ્ઞાનીની પાછળ મન:પર્યવજ્ઞાની, (અવધિજ્ઞાની, ચૌદપૂર્વ) વિગેરે બેસે છે. તેમની પાછળ અતિશયવાળા સાધુઓ બેસે. તે સર્વ અરિહંતને, તીર્થને, ગણધરને અને કેવળીઓને નમસ્કાર કરીને બેસે છે. ૯૨૮. કાલલોક-સર્ગ ૩૦ તેની પાછળ સામાન્ય મુનિઓ અરિહંતાદિને વિનયપૂર્વક નમસ્કાર કરીને અનુક્રમે બેસે. ૯૨૯. તેમની પાછળ વૈમાનિક દેવીઓ અરિહંતાદિને નમસ્કાર કરીને ઊભી રહે, તેમની પાછળ સાધ્વીઓ, તે જ પ્રકારે અરિહંતાદિને નમસ્કાર કરીને ઊભી રહે. ૯૩૦. આ ત્રણ પર્ષદા પૂર્વદ્વા૨વડે સમવસરણમાં પ્રવેશ કરીને, અરિહંતને ત્રણ પ્રદક્ષિણા દઈને અગ્નિકોણમાં બેસે. ૯૩૧. ભવનપતિ, વ્યંતર ને જ્યોતિષીની દેવીઓ,એ ત્રણ પર્ષદા દક્ષિણદ્વારથી પ્રવેશ કરીને નૈઋત્યકોણમાં બેસે. ૯૩૨. એ જ પ્રમાણે ભવનપતિ, વ્યંતર ને જ્યોતિષીના દેવોરૂપ ત્રણ પર્ષદાના દેવો, પશ્ચિમહારે પ્રવેશ કરી વિનયથી નમીને વાયવ્ય કોણમાં બેસે. ૯૩૩. ઈંદ્રો સહિત વૈમાનિક દેવો, મનુષ્યની સ્ત્રીઓ (એ ત્રણ પર્ષદા),ઉત્તરદ્વારથી પ્રવેશ કરી ઈશાનકોણમાં બેસે. ૯૩૪. આ પ્રમાણે બારે પર્ષદા પ્રભુને પ્રદક્ષિણા કરીને તથા અરિહંત અને ગણધરાદિને નમસ્કાર કરીને, Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ સમવસરણની વ્યવસ્થા पर्षदो द्वादशाप्येवं निषीदंत्युक्तदिक्ष्विमाः । प्रदक्षिणीकृत्य नत्वा-हतो गण्यादिकांस्तथा ॥९३५॥ आयाति यो यज्जातीयः स तत्पर्षदि तिष्ठति । न तत्र मानो द्वेषो वा न भयं न नियंत्रणा ॥९३६।। महर्द्धिकं समायांतं नमंत्यल्पर्द्धिकाः स्थिताः । व्रजंतोऽपि नमंतोऽमी यांति प्रौढद्धिकं स्थितं ॥९३७॥ यो यो यस्य परीवारो यो वा यन्निश्रयाऽऽगतः । त्रिदशो वा मनुष्यो वा स तत्पार्श्वे निषीदति ॥९३८॥ देव्यश्चतुर्द्धा साध्व्यश्च शृण्वंत्यूचंदमाः क्षणं । देवाः सर्वे नरा नार्यो निविष्टाः श्रमणास्तथा ॥९३९॥ वृत्तावावश्यकस्येदं चूर्णं चोत्कटिकासनाः । शृण्वंति साधवोऽथोर्ध्वाः साध्व्यो वैमानिकांगनाः ॥९४०॥ उपविश्यैव शृण्वंति देशनामाप्तभास्वतां । पर्षदोऽन्या न वेत्युक्तं वेत्ति तत्त्वं तु तत्त्ववित् ॥९४१॥ ઉપર કહ્યા પ્રમાણે વિદિશાઓમાં બેસે. ૯૩૫. નવો જે આવે તે પોતાની જાતિની પર્ષદામાં બેસે. તેમાં માન, દ્વેષ, ભય કે નિયંત્રણા બીલકુલ હોતાં નથી. ૯૩૬. કોઈ મહદ્ધિક આવે તો તેને પ્રથમ બેઠેલા અલ્પદ્ધિવાળાઓ નમે અને અલ્પદ્ધિવાળા જાય તો બેઠેલા મહદ્ધિકને નમીને જાય. ૯૩૭. જે જેના પરિવારનો હોય, અથવા જે જેની નિશ્રામાં આવ્યો હોય, તે મનુષ્ય કે દેવ તેની પાસે જ બેસે. ૯૩૮. ઉપર જણાવેલી ૧૨ પર્ષદામાંથી ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઊભા ઊભા દેશના સાંભળે અને ચાર પ્રકારના દેવો, મનુષ્ય, મનુષ્યની સ્ત્રીઓ અને સાધુઓ- (એ ૭ પર્ષદા) બેસીને દેશના સાંભળે. ૯૩૯. આવશ્યકવૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે, પરંતુ તેની ચૂર્ણિમાં કહ્યું છે કે-સાધુઓ ઉત્કટિકાસને સાંભળે અને વૈમાનિકની દેવી તથા સાધ્વીઓ બે પર્ષદા જ ઊભી રહીને સાંભળે. ૯૪૦. બાકીની નવ પર્ષદા આપ્તમાં સૂર્યસમાન પરમાત્માની દેશના બેસીને સાંભળે કે ઊભી રહીને સાંભળે તે વિષે કાંઈ કહ્યું નથી. તત્ત્વ કેવળી જાણે. ૯૪૧. ૧ બાકીની નવ પર્ષદા બેસીને સાંભળે એમ પણ કહેલ છે. આ ગાથાના ચોથા પદનો અર્થ એવો પણ કરે છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ કાલલોક-સર્ગ ૩૦ अपूर्व यत्र समव-सरणं नेक्षितं च यैः । अपि द्वादशयोजन्या-स्ते तत्रायांति साधवः ॥९४२।। अथ चेत्साधवस्तत्र ते नायांति श्लथादराः । तत्प्रायश्चित्तमर्हति चतुर्गुरुकसंज्ञकं ॥९४३।। आगच्छतां च बालानां ग्लानानां जरतामपि । न कोऽप्युपद्रवो नाति-न त्रास स्यान्न वा श्रमः ॥९४४॥ तावदुत्तुंगसोपान-सहस्रारोहणे भवेत् । न कस्यापि श्रमश्वास-व्यथाः शंभुप्रभावतः ॥९४५।। स्त्रीक्षेत्रवित्तायुत्थानि पितृघातोदितान्यपि । तत्रागतानां शाम्यंति द्रुतं वैराणि पापवत् ॥९४६।। युद्ध्यमाना मिथः क्रूराः क्रोधरक्तेक्षणाननाः । कंपमाना उदस्तास्त्रा उच्छंडाः कुंजरा इव ॥९४७॥ भवंति ये तेऽपि तत्रा-गता विस्मृतविग्रहाः । प्रशांतचित्ताः शृण्वंति धर्मं स्वामिप्रभावतः ॥९४८॥ જ્યાં અપૂર્વ (નવું જ) સમવસરણ થયું હોય અને જેમણે સમવસરણ જોયું જ ન હોય, તેવા સાધુ બાર યોજનથી પણ ત્યાં આવે. ૯૪ર. જો કોઈ સાધુ શિથિલ આદરવાળા થઈને ન આવે તો તેને ચતુર્ગુરુ નામનું પ્રાયશ્ચિત આવે. ૯૪૩. બાળ, ગ્લાન કે વૃદ્ધ, કોઈને પણ સમવસરણમાં આવતા ઉપદ્રવ, પીડા, ત્રાસ કે થાક લાગતો નથી. ૯૪૪. એટલા બધાં ઊંચા (વીશ હજાર) પગથીઆઓ ચડતાં કોઈને પણ પ્રભુના પ્રભાવથી શ્રમ, શ્વાસ કે વ્યથા ન થાય. ૯૪પ. - સ્ત્રી, ક્ષેત્ર કે દ્રવ્યાદિના હરણાદિથી ઉત્પન્ન થયેલા તેમજ પિતૃઘાતથી થયેલા વેરો ત્યાં આવનારના પાપની જેમ તત્કાળ શમી જાય છે. ૯૪. અંદરઅંદર યુદ્ધ કરનારા, કૂર, ક્રોધવડે લાલમુખવાળા, કંપતા અને શસ્ત્રો ઊંચા કરેલા હોવાથી જાણે ઊંચી કરેલી સૂંઢવાળા હાથી જ હોય, તેમ તેઓ ત્યાં આવતાં જ પ્રભુના પ્રભાવથી કલેશને ભૂલી જઈને અને પ્રશાંત ચિત્તવાળા થઈને દેશના સાંભળે છે. ૯૪૭–૯૪૮. ત્યાં કોઈ વિકથા કરતું નથી, કોઈ બીજાને વ્યાક્ષેપ કરતું નથી, સર્વે જનો એક ચિત્તે પ્રભુની દેશના સાંભળે છે. ૯૪૯, Page #434 -------------------------------------------------------------------------- ________________ વૈર વિરોધની શાંતિ ૩૯૯ न कोऽपि विकथां कुर्या-द्व्याक्षेपं कोऽपि नापरं । तदेकचित्ताः शृण्वंति जिनानां देशनां जनाः ॥९४९॥ शृण्वंति येऽपि तिर्यंच: स्थिता वप्रे द्वितीयके । तेऽपि विस्मृतजात्यादि-वैराः स्युस्तत्प्रभावतः ॥९५०॥ पार्श्वस्थं सिंहमातंगं शार्दूलहरिणं तथा । श्येनपारावतं व्याघ्र-च्छागं मार्जारमूषकं ॥९५१॥ महिषाश्वं च नकुल-सर्प शूकरकुर्कुरं ।। एकाग्रचित्ताः शृण्वंति प्रभोरत्यमृतं क्षणं ॥९५२॥ बिभेति तत्र नो बाध्यो बाधकस्तं न बाधते । स्युः सार्वातिशयाच्छांत-रसतृप्ताः समेऽपि ते ॥९५३॥ प्रथमां पौरुषी याव-द्धर्ममाख्याति पारगाः । अत्रांतरे च यस्तत्र चक्रवर्त्यादिको नृपः ॥९५४॥ श्राद्धोऽमात्यादिको वा य-स्तदभावे च पूर्जनः । जनो जानपदो वापि सज्जयत्यद्भुतं बलिं ॥९५५॥ तण्डुलास्तत्र कलमशालीनां स्युः सितत्विषः । उद्दामसौरभाः स्निग्धा-स्तनवः कोमला भृशं ॥९५६॥ બીજા ગઢમાં જે તિર્યંચો રહેલા છે, તે પણ પ્રભુના પ્રભાવથી જાતિવૈરને ભૂલીને દેશના સાંભળે छ. ८५०. પાસે રહેલા હાથી ને સિંહ, હરિણ ને શાર્દૂલ, પારેવા ને બાજ, બોકડા ને વાઘ, ઉંદર ને બિલાડી, અશ્વ ને મહિષ (પાડો), સર્પ ને નોળીઓ, ભુંડ ને કુતરો–એ સર્વ પ્રભુની અમૃતથી પણ શ્રેષ્ઠ દેશના मे यिते सोमणे छ. ४५१-८५२. બાધ્ય એવા પશુઓ ત્યાં બીતા નથી અને બાધક તેને બાધ કરતા નથી. સર્વજ્ઞના અતિશયથી સર્વ જીવો શાંતરસમાં તૃપ્ત થયેલા હોય છે. ૯૫૩. પહેલી પૌરુષી પૂર્ણ થાય, ત્યાં સુધી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે. તે વખતે ત્યાં ચક્રવર્યાદિક જે અગ્રણી રાજા હોય, તે અથવા શ્રાવક કે અમાત્ય વિગેરે, અથવા તે ન હોય તો નગરજનો અને દેશવાસી જનો અદ્ભુત એવો બલિ તૈયાર કરે છે. ૯૫૪-૯૫૫. તે બલિમાં કલમશાળી ચોખા, ઉજ્વળ વર્ણવાળા, ઉત્કટ સુગંધવાળા, સ્નિગ્ધ, પાતળા, અત્યંત કોમળ, દુર્બળ સ્ત્રીએ ખાંડેલા, પવિત્ર બળવાળી સ્ત્રીએ ફોતરારહિત કરેલા, અખંડ અણીશુદ્ધ ચાર Page #435 -------------------------------------------------------------------------- ________________ ४०० કાલલોક-સર્ગ ૩૦ दुर्बलाकंडिताः पूता बलवत्याऽतिनिस्तुषाः ।। अखंडाग्राश्चतुःप्रस्थ-प्रमिताढकसंमिताः ॥९५७॥ अर्पिताः स्वजनानां ये तुषभनादिशुद्धये । पुनस्तेभ्यः समुच्चित्य शोधिताः शुद्धवारिणा ॥९५८॥ अर्द्धस्विन्नानिमान् रत्नस्थाले निक्षिप्य निर्मले । सज्जिताखिलशृंगारा मौलौ धत्ते सुवासिनी ॥९५९।। गंधद्रव्याणि दिव्यानि निक्षिपंत्यत्र नाकिनः । तेनासौ भूरिसौरभ्यसुभगो जायते बलिः ॥९६०॥ नीयते गीतवाद्यादि-महोत्सवपुरस्सरं ।। श्राद्धेनासौ प्रभोरग्रे श्लाघ्यमानेन धार्मिकैः ॥९६१।। पूर्वद्वारा प्रविशति बलिरेवं महामहैः । तस्मिन्नागतमात्रे च विरमंति क्षणाज्जिनाः ॥९६२॥ ततः स चक्रवर्त्यादिः श्रावको बलिना सह । तिनः प्रदक्षिणाः कृत्वा प्राच्यां प्रभुपदांतिके ॥९६३॥ किरत्याशासु सर्वासु तं बलिं प्रौढमुष्टिभिः । तस्य प्रागेव भूपाता-दर्द्धं गृह्णति नाकिनः ॥९६४।। પ્રસ્થ અથવા એક આઢક પ્રમાણ હોય છે. ૯૫-૯૫૭. પ્રથમ તે ચોખા ફોતરા તેમ જ ખંડિત ચોખા કાઢી નાખવા માટે સ્વજનોને આપેલા હોય, તેમની પાસેથી આવ્યા પછી પણ ફરીને શોધ્યા હોય અને શુદ્ધ પાણી વડે ધોયેલા હોય, પછી તેને અર્ધ પક્વ કરી, નિર્મળ રત્નના થાળમાં નાખીને સંપૂર્ણ શૃંગારવડે સજ્જ થયેલી સૌભાગ્યવતી સ્ત્રી, તેને માથાપર सो. ८५८-८५८. તેમાં દેવતા દિવ્ય એવા સુગંધી દ્રવ્યો નાંખે, તેથી તે બલિ અત્યંત સુગંધીવાળો અને સુંદર થાય छ. 450. પછી તે બલિને ગીત વાજિંત્ર સાથે મહોત્સવપૂર્વક ધાર્મિક જનીવડે પ્રશંસા કરાતો એવો શ્રાવક त्यांची वने याले. ८६१. એ પ્રમાણે મહામહોત્સવ સાથે તે બલિ પૂર્વદ્વારે થઈને સમવસરણમાં આવે એટલે તરત જ જિનેશ્વર ક્ષણમાત્ર દેશનાને બંધ કરે. ૯૬૨. પછી ચક્રવર્તીવિગેરે શ્રાવકો બલિસહિત પ્રભુની ત્રણ પ્રદક્ષિણા આપે અને પૂર્વ સન્મુખ પ્રભુ પાસે આવીને તે બલિ મોટી મુઠીઓ ભરીને સર્વ દિશામાં ઉછાળે. તેમાંથી પૃથ્વી પર પડ્યા પહેલાજ मई मास हेवतामो सद्धरथी ४ छ. ८3-८६४. ૧ અર્ધપાકેલા-તદ્દન પાકેલા નહીં Page #436 -------------------------------------------------------------------------- ________________ બીજી પોરસીએ ગણધર દેશના ૪૦૧ अर्द्धं च शेषस्यार्द्धस्य गृह्णात्येतद्विधायकः । अवशिष्टं यथालाभं गृह्णत्यन्येऽखिला जनाः ॥९६५॥ मूर्ध्नि न्यस्तेन तस्यैक-कणेनाप्तेन भाग्यतः । रोगाः सर्वेऽपि शाम्यंति पर्जन्येनेव वह्नयः ॥९६६॥ प्रादुर्भवति षण्मासा-वधि रोगो न नूतनः । तस्मान्मौलिस्थिताद्रल-दीपादिव तमोंकुरः ॥९६७॥ इत्थं बलिविधौ पूर्णे जिनाः प्रथमवप्रतः । अवतीर्य द्वितीयस्य वप्रस्यैशानकोणके ॥९६८॥ देवच्छंदकमागत्य सुखं तिष्ठति नाकिभिः । अप्यल्पैः कोटिसंख्याकैः सेविता भृतकैरिव ॥९६९॥ ततो द्वितीयपौरुस्या-माद्योऽन्यो वा गणाधिपः । सिंहासने नृपानीते पादपीठेऽथवाहतां ॥९७०।। उपविश्यादिशेद्धर्मो-पदेशमतिपेशलं । स छद्मस्थोऽपि भव्यानां पृच्छतां सर्ववेदिवत् ॥९७१॥ व्याकुर्वन् विविधान् भावान-संख्यातीतभवादिकान् । छद्मस्थोऽयं जिनो वति न छद्मस्थैः प्रतीयते ॥९७२॥ બાકી રહેલા અર્ધભાગમાંથી અર્ધ તે બલિના કરાવનાર છે. બાકી રહેલ બલિ જેને મળી શકે, ते सर्व तो महा ४३. ८६५. ભાગ્યવર્ડ પ્રાપ્ત થયેલ આ બલિનો એક કણ પણ માથે રાખવાથી વરસાદથી જેમ અગ્નિ શાંત થઈ જાય, તેમ સર્વ રોગો શાંત થઈ જાય. ૯૬ક. રત્નમય દીપવડે જેમ અંધકારનો અંશ ઉત્પન્ન ન થાય, તેમ મસ્તક ઉપર રાખેલા તે કણથી છ માસ સુધી નવા રોગ ઉત્પન્ન ન થાય. ૯૬૭. આ પ્રમાણે બલિનો વિધિ પૂર્ણ થાય એટલે પ્રભુ પહેલા ગઢમાંથી નીકળે. પગથી ઉતરીને બીજા ગઢમાં ઈશાન કોણે રહેલા દેવજીંદામાં આવીને જધન્યથી પણ ક્રોડ પ્રમાણ સેવક જેવા દેવોથી सेवात। प्रभु से. ८६८-८६८. પછી બીજી પોરીસીમાં પહેલા અથવા અન્ય ગણધર, રાજાએ લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસીને અતિ સુંદર એવો ધર્મોપદેશ આપે. તેઓ છદ્મસ્થ હોય છે, છતાં પણ પૂછનારા ભવ્ય જીવોના અસંખ્યાતા ભવ વિગેરે વિવિધ ભાવોને સર્વશની જેમ કહે, તે એવી રીતે કે બીજા છબ0ો એમ ન જાણી શકે કે–આ છબસ્થ છે કે કેવળી છે ? ૯૭૦-૯૭૨. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ तथाहु: श्रीभद्रबाहुस्वामिपादा: કાલલોક-સર્ગ ૩૦ ओवणीअसीहासणे निविट्ठो व पायपीढंमि । जेट्टो अण्णयरो वा गणहारि कहेइ बीयाए ॥ ९७३॥ संखाई विभवे साहइ जं वा परो उ पुच्छिज्जा । न य णं अणाइसेसी विआणइ एस छउमत्थो ॥ ९७४ ॥ पुनः पाश्चात्यपोरुष्यां स्थित्वा सिंहासने जिना: । कुर्वते देशनां सर्वा व्यवस्थात्रापि पूर्ववत् ॥९७५॥ प्राक्कदापि न जातं स्याद्यत्र तत्र चतुर्विधाः । कुर्वंति देवाः समवसरणं विधिनामुना ||९७६ ।। जातेऽप्यस्मिन्मुहुर्यत्र देवः कश्चिन्महर्द्धिकः । नंतुमेति स तत्रैकः कुरुते भक्तिमानिदं ॥ ९७७॥ यदापि न स्यात्समवसरणं स्यात्तदापि हि । वक्ष्यमाणं प्रातिहार्या-ष्टकं नियतमर्हतां ॥ ९७८ ॥ अशोकवृक्षः सश्रीको भवेद्योजनविस्तृतः । चलकिसलयो भव्यान् कराग्रैराह्वयन्निव ॥ ९७९ ॥ તે વિષે શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે કે—“રાજાએ લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસીને મોટા અથવા બીજા ગણધર બીજી પોરસીએ દેશના આપે છે. ૯૭૩. તે વખતે બીજો કોઈ પ્રશ્ન પૂછે, તો તેને અસંખ્યાતા ભવો પણ કહે છે, જેથી આ ગણધર છદ્મસ્થ છે–એમ કોઈ પણ જાણી શકે નહીં'' ૯૭૪. પછી પાછલે પહોરે જિનેશ્વર સિંહાસનપર બિરાજીને દેશના આપે, તે વખતની પર્ષદાદિની વ્યવસ્થા બધી પૂર્વવત્ જાણવી. ૯૭૫. પૂર્વે જ્યાં સમવસરણ થયું ન હોય, ત્યાં ચારે પ્રકારના દેવો મળીને ઉપર જણાવ્યા પ્રમાણે સમવસરણ રચે. ૯૭૬. જયાં વારંવાર સમવસરણ થયેલ હોય, ત્યાં કોઈ મહર્દિક દેવ નમવા આવે, તો ભક્તિમાન્ એવો તે એકલો પણ સમવસરણ રચે. ૯૭૭. જ્યારે સમવસરણ ન હોય, ત્યારે પણ અરિહંતના આઠ પ્રાતિહાર્યો, જે આગળ કહેવાશે તે તો જરૂર હોય. ૯૭૮. તે પ્રાતિહાર્યો આ પ્રમાણે ૧ શોભાયમાન એવો અને એક યોજન વિસ્તારવાળો અશોક વૃક્ષ હોય છે, જેનાં પાંદડા પવનથી ચાલી રહ્યા છે તે જાણે ભવ્ય જીવોને બોલાવતા હોય તેમ લાગે છે. ૯૭૯. Page #438 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રતિહાર્ય ૪૦૩ अधोवृन्तानि पुष्पाणि पंचवर्णानि नाकिनः । तन्वते जानुदधनानि जिनानां देशनावनौ ॥९८०॥ मालवकैशिकीमुख्यग्रामरागांचितोऽर्हतां ।। आयोजनं ध्वनिर्दिव्य-ध्वनिमिश्रः प्रसर्पति ॥९८१॥ चामराश्चंद्ररुचिरा नमनोन्नमनैर्महः ।। उच्चैः प्रभुनमस्कारा-च्छंसंतीव गतिं सतां ॥९८२॥ स्वर्णसिंहासनं पाद-पीठयुग्मणिमंडितं । अध्यासते जिनास्तच्च मार्गे व्योम्नि पुरश्चरेत् ॥९८३॥ छत्रत्रयं तथैवाभ्रे चरत्युज्ज्वलमौक्तिकं । जगद्वंद्योपरिस्थित्या मुदेवोद्धरकंधरं ॥९८४॥ भामंडलं सार्वपृष्ठे भात्यर्कस्येव मंडलं । प्रपन्नं शरणायेव नियतास्तकदर्थितं ॥९८५॥ सति प्रभौ कुतः कर्म-कृच्छ्रे सासह्यागिभिः । वक्तीतीवांगिनां गर्ज-स्तत्पुरो देवदुंदुभिः ॥९८६॥ ૨ પ્રભુને દેશના આપવાની પૃથ્વી ઉપર દેવો નીચે ડીંટવાલા પાંચ વર્ણના પુષ્પોની જાનુપ્રમાણ વૃષ્ટિ કરે. ૯૮૦. ૩ માલવકૅશિકી મુખ્ય ગ્રામરાગમાં કહેવાતી અરિહંતની દેશનાનો ધ્વનિ, દિવ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધીમાં પ્રસાર પામે. ૯૮૧. - ૪ ચંદ્ર જેવા ઉજ્વળ ચામરો વારંવાર નમીને અને ઊંચે જઈને, પ્રભુને નમસ્કાર કરવાથી સજજનોની ઉચ્ચ ગતિ થાય છે–એમ જાણે કહે છે. ૯૮૨. ૫ મણિમંડિત અને પાદપીકયુક્ત સ્વર્ણમય સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, અને જ્યારે પ્રભુ વિહાર કરે છે, ત્યારે તે આકાશમાં સાથે ચાલે છે. ૯૮૩. ઉજ્વળ મોતીનાં ત્રણ છત્ર જગઢંઘ પ્રભુની ઉપર રહેવાથી, હર્ષથી ઊંચી કાંધ કરીને આકાશમાં ચાલે છે. ૯૮૪. ( ૭ નિયમિત અસ્ત થવાથી કદના પામેલું સૂર્યનું મંડળ જાણે શરણને માટે આવ્યું હોય, તેમ પ્રભુની પાછળ આવેલા સૂર્ય જેવું ભામંડળ શોભે છે. ૯૫. ૮ પ્રભુની હાજરીમાં પ્રાણીઓ કર્મજન્ય કષ્ટને શા માટે સહન કરે ? એમ જીવોને કહેતી હોય, તેમ દેવદુંદુભિ પ્રભુની આગળ વાગ્યા કરે છે. ૯૮૬. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ કાલલોક-સર્ગ ૩૦ एवं च-अशोकद्रुः १ पुष्पराशिः २ सध्वनि ३ चामरा ४ सने ५ । छत्रं ६ भामंडलं ७ भेरी ८ प्रातिहार्याष्टिकं ह्यदः ॥९८७॥ तथा चतुस्त्रिंशता ते-ऽतिशयैः सहिता जगत् । दीपयंति प्रकृत्योपकारिणो भास्करादिवत् ॥९८८॥ अतिशयांश्चैवमाहु:तेषां च देहोऽद्भुतरूपगंधो निरामयः स्वेदमलोज्झितश्च १ । श्वासोऽब्जगंधो २ रुधिरामिषं च गोक्षीरधाराधवलं ह्यविनं ३ ॥९८९॥ आहारनीहारविधिस्त्वश्य ४ श्चत्वार-एतेऽतिशयाः सहोत्थाः । क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि नृदेवतिर्यग्जनकोटिकोटेः १ ॥९९०॥ वाणी नृतिर्यक्सुरलोकभाषा-संवादिनी योजनगामिनी च २ ।। भामंडलं चारु च मौलिपृष्ठे विडंबिताहर्पतिमंडलश्रि ३ ॥९९१॥ साग्रे च गव्यूतिशतद्वये रुजा ४ वैरे ५ तयो ६ मार्य ७ तिवृष्टय ८ वृष्टय:९। दुर्भिक्ष १० मन्यस्वकचक्रतो भयं ११ स्युर्तेत एकादश कर्मघातजाः ॥९९२॥ આ પ્રમાણે અશોકવૃક્ષ, પુષ્પરાશિ, ઉત્તમ ધ્વનિ, ચામર, સિંહાસન, છત્ર, ભામંડળ અને દેવદુંદુભિ (ભેરી) એ આઠ પ્રાતિહાર્યો જાણવા. ૯૮૭. તથા પ્રભુ ચોત્રીશ અતિશયો વડે સ્વભાવે જ ઉપકારી એવા સૂર્યાદિની જેમ જગતમાં દીપે છે.૯૮૮. તે અતિશયો આ પ્રમાણે– ૧ પ્રભુનો દેહ અભુત રૂપ અને ગંધવાળો, વ્યાધિરહિત અને પ્રસ્વેદાદિ મળરહિત હોય છે. ૨ શ્વાસ કમળ જેવો સુગંધી હોય છે. ૩ રુધિર ને માંસ, ગાયના દૂધ જેવું ઉજ્વળ અને દુર્ગધરહિત હોય છે. ૯૮૯. ૪ આહાર ને નિહાર ચર્મચક્ષુથી અગોચર હોય છે. આ ૪ અતિશયો જન્મ સાથે જ ઉત્પન્ન થએલા હોય છે. ૧ યોજન પ્રમાણ સમવસરણની ભૂમિમાં મનુષ્ય, દેવો, અને તિર્યંચો, કોટાકોટિની સંખ્યામાં સમાય છે. ૯૯૦. ૨ પ્રભુની વાણી મનુષ્ય, તિર્યંચ ને દેવોની ભાષાને અનુસરતી અને એક યોજનમાં સંભળાય તેવી હોય છે. ૩ સૂર્યના મંડલનો પણ તિરસ્કાર કરે એવું સુંદર ભામંડળ પ્રભુના મસ્તક પાછળ હોય છે. ૯૯૧. ૪ ચારે દિશામાં અઢીસો ગાઉમાં વ્યાધિ, વૈર, ઇતિ, મારી, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ અને સ્વચક્ર-પરચક્રનો ભય–આ આઠ વસ્તુ હોતી નથી. આ ૧૧ અતિશયો ઘાતિકર્મોનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. ૯૯૨. Page #440 -------------------------------------------------------------------------- ________________ દેવકૃત અતિશય ૪૦૫ खे धर्मचकं १ चमराः २ सपाद-पीठं मृगेंद्रासन ३ मुज्ज्वलं च । छत्रत्रयं ४ रत्नमयध्वजों ५ हिन्यासे च चामीकरपंकजानि ६॥९९३॥ वप्रत्रयं ७ चारुचतुर्मुखांगता ८ चैत्यद्रुमो ९ ऽधोवदनाश्च कंटकाः १० । द्रुमानति ११ दुंदुभिनाद १२ उच्चकै तोऽनुकूलः १३ शकुनाः प्रदक्षिणाः १४ ॥९९४।। गंधांबुवर्ष १५ बहुवर्णपुष्प-वृष्टिः १६ कचश्मश्रुनखाप्रवृद्धिः १७ । चतुर्विधामर्त्यनिकायकोटि-र्जघन्यभावादपि पार्श्वदेशे १८ ॥९९५॥ ऋतूनामिंद्रियार्थाना-मनुकूलत्व १९ मित्यमी ।। एकोनविंशतिर्दैव्या-श्चतुस्त्रिंशच्च मीलिताः ॥९९६॥ यत्तु श्रीसमवायांगसूत्रे एतेषु केचिदतिशया अन्यथा श्यते तन्मतातरं बोद्धव्यं । चत्वारोऽतिशयाश्चान्ये तेषां विश्वोपकारिणां । पूजा १ ज्ञान २ वचो ३ ऽपाया-पगमाख्या ४ महाद्भुताः ॥९९७॥ अष्टकं प्रातिहार्याणां चत्वारोऽतिशया इमे । इत्येवं द्वादश गुणा अर्हतां परिकीर्तिताः ॥९९८॥ હવે દેવકૃત ૧૯ અતિશયો કહે છે. ૧ આકાશમાં ધર્મચક, ૨ ચામર, ૩ સપાદપીઠ સિંહાસન, ૪ ઉજજવળ છત્રત્રય, પ રત્નમય ધ્વજ, ૬ પ્રભુના પગ નીચે સ્વર્ણકમળો, ૭ ત્રણ ગઢ, ૮ સુંદર એવા ચાર મુખ, ૯ ચૈત્યવૃક્ષ, ૧૦ કાંટાઓનું અધોમુખ થઈ જવું. ૧૧ વૃક્ષોનું નમવું, ૧૨ દુંદુભિનો નાદ, ૧૩ પવનનું અનુકૂળ વાવું, ૧૪ પક્ષીઓ પ્રદક્ષિણા આપે, ૧૫ સુગંધી જળની વર્ષા, ૧૬ બહુવર્ણના પુષ્પોની વૃષ્ટિ, ૧૭ દાઢી-મૂછના ને મસ્તકના કેશ તથા નખની અવૃદ્ધિ (ન વધવું), ૧૮ જાન્યથી પણ પ્રભુ પાસે ચારે નિકાયના મળી ક્રોડ દેવોનું રહેવું અને ૧૯ છએ ઋતુઓનું તેમજ ઇન્દ્રિયાર્થોનું અનુકૂળ વર્તવું. આ ૧૯ દેવકૃત અતિશયો છે અને સર્વ મળીને (૪+૧૧+૧=૩૪) ચોત્રીસ અતિશયો थाय छे. ८८3-८८. શ્રી સમવાયાંગસૂત્રમાં કેટલાક અતિશયો આ કરતાં જુદી રીતે કહેલા દેખાય છે તે મતાંતર સમજવું. એ વિશ્વોપકારી પ્રભુના બીજા ચાર અતિશય પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય ને અપાયાપગમાતિશય-એ નામના છે. ૯૯૭ આઠ પ્રાતિહાર્ય અને આ ચાર અતિશય એ બે મળીને બાર અરિહંતના ગુણો કહેલા છે. ૯૯૮. Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०१ समो-सर्ग 30 गुणैस्ते सकलैः पूर्णा निर्विपक्षस्थितेरिव । नानास्थानाप्तिगर्वेण त्यक्ता दोषैश्च दूरतः ॥९९९।। तथाहुः - को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषै स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! । दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥१०००॥ दोषास्तीर्थकृतां यद्य-प्यनंता विलयं गताः । तथाप्यग्रेसरास्तेषा-ममी ह्यष्टादशोदिताः ॥१००१॥ अंतराया ५ दान १ लाभ २वीर्य ३ भोगो ४ पभोगगाः ५ । हासो ६ रत्य ७ रती ८ भीति-९र्जुगुप्सा १० शोक एव च ११ ॥१००२॥ कामो १२ मिथ्यात्व १३ मज्ञानं १४ निद्रा १५ चाविरति १६ स्तथा । रागो १७ द्वेषश्च १८ नो दोषा-स्तेषामष्टादशाप्यमी ॥१००३॥ हिंसा १ ऽलीक २ मदत्तं च ३ क्रीडा ४ हास्या ५ रती ६ रतिः ७ । शोको ८ भयं ९ क्रोध १० मान ११-माया १२ लोभा १३ स्तथा मदः १४ ॥१००४।। स्युः प्रेम १५ मत्सरा १६ ज्ञान १७-निद्रा १८ अष्टादशेत्यमी । द्वेधापि सप्ततिशत-स्थानके प्रतिपादिताः ॥१००५॥ | દોષરૂપ શત્રુની સ્થિતિ નહીં હોવાથી પ્રભુ સર્વગુણો વડે પરિપૂર્ણ હોય છે અને પોતાને અનેક સ્થાનો મળી ગયેલા હોવાથી દોષોએ તો દૂરથી જ તેમને તજી દીધા છે. ૯૯૯. શ્રી ભક્તામરસ્તોત્રમાં કહ્યું છે કે- “હે મુનીશ ! જો કદાચ સમસ્ત ગુણોએ તમારો નિરવકાશપણે આશ્રય કરેલો છે, તો તેમાં શું આશ્ચર્ય છે ?. કેમકે વિવિધાશ્રયની પ્રાપ્તિ વડે થયો છે ગર્વ જેને એવા દોષો એ આપને સ્વપ્નાંતરમાં પણ જોયેલા નથી. ૧OOO. એ પરમાત્મામાંથી અનંતા દોષો જો કે નાશ પામેલા છે તથાપિ દોષોના અગ્રેસર તરીકે આ અઢાર દોષો જ ગયાનું કહેલું છે.– ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભોગાંતરાય, ५ वीति२।य, हास्य, ७ २ति, ८ मति, ८ भय, १० शो, ११ गुप्सा, १२ म, १3 મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ વૈષ. તીર્થકરોમાં આ અઢારે होष होता नथी.. १००१-१००3. બીજી રીતે પણ અઢાર દોષો કહ્યા છે, તે આ પ્રમાણે–૧ હિંસા, ૨ અલીક, ૩ અદત્ત, ૪ કીડા, ५ स्य, २, ७ मति ८ शो, ८ मय, १० ओध, ११ भान, १२ भाया, १3 सोम, १४ મદ, ૧૫ પ્રેમ, ૧૬મત્સર, ૧૭ અજ્ઞાન અને ૧૮ નિદ્રા–આ બન્ને પ્રકારના અઢાર દોષો સપ્તતિશતસ્થાનક अंथम प्रतिपाइन रेसछे. १००४-१००५. Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનાં સમાચાર આપનારને મળતું દાન जिनाश्च विहरंत्येते भूमौ विश्वोपकारिणः । भाविभद्रेषु देशेषु भाग्यवल्लोकशालिषु ॥ १००६॥ श्राद्धाश्च चक्रवर्त्त्याद्या-स्तेषां विहरतां सुखं । उदंतशंसिनां नृणां वृत्तिं यच्छंति वार्षिकीं ॥१००७॥ अर्हत्सुखविहारादि प्रत्यहं ते परापराः । आचक्षते स्वनाथेभ्योऽधिकृतास्तत्र कर्मणि ॥१००८ ॥ लक्षाणि स्वर्णटंकाना -मद्ध्यर्द्धानि त्रयोदश । वृत्तिदानं नियुक्तानां ददते चक्रवर्त्तिनः ।। १००९ ॥ वासुदेवास्तु रौप्याणां लक्षाः सार्द्धास्त्रयोदश । दद्युर्मांडलिकाः सार्द्धां-स्त्रयोदश सहस्रकान् ॥ १०१०॥ अर्हदागमनोदंतं यदा यः कोऽपि शंसति । प्रीतिदानं तदा तस्मै ददते चक्रवर्तिनः ॥ १०११ ।। कोटिस्त्रयोदशाद्ध्यर्द्धाः सौवर्णानां प्रमोदतः । वासुदेवास्तु रौप्याणां कोटीः सार्द्धास्त्रयोदश ॥ १०१२ ॥ दधुर्मांडलिका रौप्य - लक्षाः सार्द्धास्त्रयोदश । परेऽपि ददते लोकाः शक्तिभक्त्युनुसारतः ॥ १०१३॥ વિશ્વોપકારી એવા એ પ્રભુ પૃથ્વીપર ભાવિભદ્ર અને ભાગ્યવંત લોકોવાળા દેશોમાં વિહાર કરે छे. १००५. સુખેથી વિહાર કરતા પ્રભુના વૃત્તાંતને કહેનારા માણસોને ચક્રવર્તી વિગેરે શ્રાવકો વાર્ષિક આજીવિકા डरी खाये छे. १००७. ४०७ તેથી અરિહંતના સુખવિહારાદિના સમાચાર, તે કાર્યમાં જોડેલા અનુચરો દરરોજ પોતાના સ્વામીને खाया डरे छे. १००८. તેમાં ચક્રવર્તી તે કાર્યમાં જોડેલ અનુચરને સાડાબાર લાખ સોનૈયાની આજીવિકા કરી આપે છે. १००८. વાસુદેવ સાડાબાર લાખ રૂપૈયાની કરી આપે છે, અને માંડલિકો સાડાબાર હજાર રૂપૈયાની કરી खाये छे. १०१०. હવે અરિહંત પધાર્યાની પધરામણી જે કોઈ ચક્રવર્તીને આપે છે, તેને તે પ્રીતિદાન તરીકે સાડાબાર ક્રોડ સોનૈયા હર્ષથી આપે છે. વાસુદેવ સાડાબાર ક્રોડ રૂપૈયા આપે છે. ૧૦૧૧-૧૦૧૨. અને માંડલિક સાડાબાર લાખ રૂપૈયા આપે છે તથા બીજા લોકો પણ પોતાની શક્તિને ભક્તિ अनुसारे खाये छे. १०१3. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ કાલલોક-સર્ગ ૩૦ एवं विहत्य भूपीठं भव्यजीवान् विबोध्य च । निजायुःप्रांतसमयेऽनशनं कुर्वते जिनाः ॥१०१४॥ तदा केचिद्गणधराः केचनान्येऽपि साधवः । कुर्वंत्यनशनं सार्द्ध स्युः प्राप्तावसरा यदि ॥१०१५॥ ततोऽधिरुह्य शैलेशी सर्वकर्मक्षयक्षणे ।। संप्राप्य शाश्वतं स्थानं निर्बाधाः सुखमासते ॥१०१६॥ क्षणं तदांधकारः स्या-द्यतो लोके भवेत्तमः । विच्छेदे जिनतद्धर्म-पूर्वश्रुतहविर्भुजाम् ॥१०१७॥ तत्रैव समये सर्वे देवेंद्राश्चलितासनाः । ज्ञात्वार्हनिर्वृति ज्ञाना-द्वदंत्येवं विषादिनः ॥१०१८॥ હા ! નિર્જતા નન્નાથ નીપનમારવારી: | तदस्माभिर्दुतं कार्य-स्तन्निर्वाणमहोत्सवः ॥१०१९॥ इत्युक्त्वा पादुके त्यक्त्वा पूर्ववद्विधिपूर्वकं । तत्रस्था एव वंदंते भावतो जिनभूघनान् ।।१०२०॥ આ પ્રમાણે ભૂપીઠ ઉપર વિચરી અનેક ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી પોતાના આયુષ્યના અંત સમયે જિનેશ્વર અનશન કરે છે. ૧૦૧૪. તે વખતે જો પોતાને પણ અત્યં અવસર પ્રાપ્ત થયો હોય, તો કેટલાક ગણધરો તેમજ કેટલાક સાધુઓ પણ પ્રભુની સાથે અનશન કરે છે. ૧૦૧૫. પછી સર્વ કર્મના ક્ષયને સમયે શૈલેશીકરણપર આરૂઢ થઈને, શાશ્વત સ્થાનને પામીને પ્રભુ નિબંધપણે સુખમાં રહે છે. ૧૦૧૬. તે વખતે ક્ષણ માત્ર સર્વ લોકમાં અંધકાર પ્રસરે છે, કારણ કે જિનેવર, તેનો ધર્મ અને પૂર્વકૃતરૂપ અગ્નિનો વિચ્છેદ થવાથી અંધકાર થાય જ. ૧૦૧૭. તે સમયે સર્વ દેવેન્દ્રો આસન ચલિત થવાથી અરિહંતનો નિર્વાણસમય અવધિજ્ઞાનવડે જાણીને વિષાદ પામીને આ પ્રમાણે કહે છે. ૧૦૧૮. કે–ખેદની વાત છે, કે જગતના નાથ જગતને પ્રકાશ આપવામાં સૂર્ય સમાન એવા પ્રભુ નિર્વાણ પામ્યા, તેથી અમારે જલ્દી તેમનો નિર્વાણ મહોત્સવ કરવો જોઈએ. ૧૦૧૯. આ પ્રમાણે કહી પાદુકા તજી પૂર્વની જેમ વિધિપૂર્વક ત્યાં રહીને જ પ્રભુના શરીરને ભાવપૂર્વક વંદન કરે. ૧૦૨૦. Page #444 -------------------------------------------------------------------------- ________________ ४०८ ઇન્દ્ર મહારાજાનો શોક निर्जीवान्यपि वंदंते वपूंषींद्रा यदर्हतां ।। तदर्हद्रव्यनिक्षेपो वंद्यः सम्यग्छशामिति ॥१०२१।। सामानिकादिनि:शेष-परिच्छदसमन्विताः । ततस्ते दिव्यया गत्या निवाणस्थानमर्हतां ॥१०२२।। उपेत्याश्रुविमिश्राक्षा विषादविधुराननाः । निरानंदा निरुत्साहाः शोचंतश्च मुहुर्मुहुः ॥१०२३॥ तिम्रः प्रदक्षिणाः कृत्वा नत्वा च भगवत्तनूः । नात्यासन्ना नातिदूर-देशस्थाः पर्युपासते ॥१०२४॥ धर्मभत्यान् कतो नास्मा-नीक्षसे नाथ पूर्ववत् । अकांडेऽयं किमारब्ध-स्त्यागोऽस्माकं निरागसां ॥१०२५।। किमात्मभरिता युक्ता विश्वेशानां भवाशां । अनंतसुखसाम्राज्यं भुज्यतेऽस्मान् विहाय यत् ॥१०२६।। वयं क्व यामः किं कुर्मो व्याकुलाश्चिंतयानया । त्यजतैकपदे स्वामिन् ! निरालंबाः कृतास्त्वया ॥१०२७।। નિર્જીવ એવા અરિહંતોના શરીરને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે, તે ઉપરથી અરિહંતનો દ્રવ્યનિક્ષેપો સમ્યગ્દષ્ટિને વંદનીય છે, એમ સિદ્ધ થાય છે. ૧૦૨૧. પછી ઇદ્રો પોતાના સામાનિક વિગેરે સર્વે દેવો સહિત દિવ્યગતિ વડે જ્યાં અરિહંતનું નિર્વાણસ્થાન છે, ત્યાં આવીને અશ્રુમિશ્ર નેત્રવાળા, વિષાદ યુક્ત મુખવાળા, નિરાનંદી, નિરુત્સાહી અને વારંવાર શોક કરતા ભગવંતના શરીરને ત્રણ પ્રદક્ષિણા આપીને, નમીને નહીં અતિ નજીક અને નહીં અતિ દૂર એમ બેસીને સેવા કરે અને કહે કે- “હે નાથ ! અમે આપના ધર્મસેવકો છીએ, અમારી સામું તમે પૂર્વવત્ કેમ જોતા નથી ? અકાળે અમારા જેવા નિરપરાધીનો ત્યાગ કેમ કરો છો ? ૧૦૨૨૧૦૨૫. શું તમારી જેવા વિશ્વેશ્વરને સ્વાર્થી બનવું યુક્ત છે ? જેથી આ અનંતસુખનું સામ્રાજય અમારા विना-अभने भूटीने भोगवो छो ? १०२.5. હે પ્રભુ ! અમે તમારા વિના કયાં જઈએ ? શું કરીએ ? આવી ચિંતા વડે વ્યાકુળ એવા અમને હે સ્વામિન્ ! એકદમ ત્યજી દેવાથી તમે નિરાલંબી બનાવી દીધા છે. ૧૦૨૭. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ કાલલોક-સર્ગ ૩૦ अद्यारम्यमिदं नाथ जातं क्षेत्रं त्वया विना ।। निश्यस्तदीपगृहव-द्गतादित्यांतरिक्षवत् ॥१०२८॥ स्वामिन् भवंतं समव-सरणस्थं महाश्रियं । स्मारं स्मारं मुहुर्वक्षो दीर्यते शतधाद्य नः ॥१०२९।। भवान् यद्यपि हे स्वामि-ननंतसुखभागभूत् । विशोचामस्तथाप्येवं वयं स्वार्थाय केवलं ॥१०३०॥ शक्रोऽथ विलपन्नेवं निर्जरैराभियोगिकैः । गोशीर्षचंदनैधांसि बहून्याहरयेद्रयात् ॥१०३१।। ततस्तै दनानीतै-शंदनौधैश्चितात्रयं । अर्हतां च गणीनां च कारयेद्यतिनामपि ॥१०३२॥ तत्र प्राच्यां भगवतां चिता भवति वर्तुला । याम्यां गणभृतां त्र्यमा प्रतीच्यां यतीनां पुनः ॥१०३३॥ चतुरना भवेच्चित्या भेदः संस्थानदिग्भवः । श्रीआवश्यकवृत्त्यादौ चितीनामिति दर्शितः ॥१०३४।। આજથી આ ક્ષેત્ર છે સ્વામિન્ ! તમારા વિના દીપક વિનાની રાત્રિ જેવું અને સૂર્ય વિનાના આકાશ જેવું થઈ ગયું છે. ૧૦૨૮. હે સ્વામિન્ ! સમવસરણમાં બેઠેલા અને મહાશોભાવાળા આપને વારંવાર સંભારતાં અમારી છાતીના સો ટુકડા થઈ જાય છે. ૧૦૨૯. હે ભગવન્! જોકે તમે તો અનંત સુખના ભાજન થયા છો પરંતુ અમે અમારા કેવલ સ્વાર્થને માટે–આ પ્રમાણે શોક કરીએ છીએ.” ૧૦૩). આ પ્રમાણે વિલાપ કરતા શકેંદ્ર પોતાના આભિયોગિક દેવની પાસે તત્કાળ ઘણા ગોશીર્ષ ચંદનના કાષ્ઠો મંગાવે. ૧૦૩૧. પછી નંદનવનમાંથી લાવેલા ચંદનના કાષ્ઠ વડે ત્રણ ચિતાઓ-એક અરિહંત માટે, એક ગણધરો માટે અને એક સામાન્ય મુનિઓ માટે રચાવે. ૧૦૩૨. - તેમાં પૂર્વ તરફ ભગવંત માટેની ચિતા ગોળ કરાવે, દક્ષિણ તરફ ગણધરો માટેની ચિતા ત્રિખૂણી કરાવે અને પશ્ચિમ તરફ મુનિઓ માટેની ચિતા ચોખૂણી રચાવે. આ ચિતાની દિશાનો અને આકૃતિનો ભેદ શ્રી આવશ્યકવૃત્તિ વિગેરે અનુસાર બતાવેલ છે. ૧૦૩૩-૧૦૩૪. Page #446 -------------------------------------------------------------------------- ________________ અરિહંતનો અગ્નિસંસ્કાર ततः क्षीरार्णवानीतैः क्षीरैर्भगवतां तनूः । स्नपयित्वाथ गोशीर्ष - चंदनेनानुलिप्य च ॥१०३५॥ परिधाप्योत्तमं हंस - लक्षणं पटशाटकं । वज्रभृत्कुरुते भक्त्या सर्वालंकारभूषिता ॥ १०३६॥ अन्ये च देवा गणभृ-द्वपूंषि विधिनामुना । परे मुनिशरीराणि स्नपयंत्यर्चयंति च ॥१०३७॥ अथेंद्रवचनात्तिस्रः शिबिकाः कुर्वते सुराः । तत्रैकस्यां जिनांगानि शक्रः स्थापयति स्वयं ॥ १०३८|| गणीनां च मुनीनां च परस्मिन् शिबिकाद्वये । स्थापयंति परे देवा - स्ततः शक्रसुरा अपि ॥१०३९॥ भक्त्या स्वस्कंधमारोप्य शिबिका: समहोत्सवं । स्थापयंत्यर्हदादीनां देहांश्चित्यात्रये क्रमात् ॥१०४०॥ ततः शक्राज्ञया वह्नि - कुमाराः साश्रुलोचनाः । विमनस्का: क्षिपंत्यग्निं चित्यासु तिसृषु क्रमात् ॥१०४१॥ પછી ક્ષીરસમુદ્રમાંથી મંગાવેલ જળવડે પ્રભુના શરીરને સ્નાન કરાવી ગોશીર્ષ-ચંદન વડે વિલેપન કરે. ૧૦૩૫. ૪૧૧ પછી ઈંદ્ર પોતે ભક્તિ વડે હંસના ચિત્રવાળું ઉત્તમવસ્ત્ર પ્રભુને પહેરાવીને પ્રભુના શરીરને સર્વ અલંકારથી વિભૂષિત કરે છે. ૧૦૩૬. બીજા દેવો, એ જ વિધિ પ્રમાણે ગણધરોના શરીરને અને અન્ય દેવો સામાન્ય મુનિઓના શરીરોને સ્નાન કરાવી વિલેપન કરે. ૧૦૩૭. પછી ઇંદ્રની આજ્ઞાથી દેવતાઓ ત્રણ શિબિકાઓ તૈયાર કરે—તેમાં એક શિબિકામાં પ્રભુના શરીરને ઇંદ્ર પોતે પધરાવે અને બીજી બે શિબિકામાં ગણધરોના અને મુનિઓના શરીરોને દેવતાઓ પધરાવે. પછી ઇંદ્ર અને દેવતાઓ ભક્તિથી તે શિબિકા પોતાના સ્કંધ પર ઉપાડીને, મહોત્સવપૂર્વક ચિતા પાસે લાવે અને ત્યાં શિબિકા નીચે મૂકી તેમાંથી પ્રભુના શરીરને ઇંદ્ર પોતે ચિતામાં પધરાવે અને બીજી બે શિબિકામાંથી ગણધરો અને મુનિઓના શરીરો અન્ય દેવો ઉપાડીને ચિતામાં પધરાવે. ૧૦૩૮ ૧૦૪૦, પછી ઇંદ્રની આજ્ઞાથી આંખમાં આંસુવાળા અગ્નિકુમારના દેવો ઉદાસપણે ત્રણે ચિતામાં અનુક્રમે અગ્નિ પ્રગટાવે. ૧૦૪૧. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ કાલલોક-સર્ગ ૩૦ तथैव च ततो वायुकुमाराः स्व:पतेर्गिरा । द्रुतमुज्ज्वालयंत्यग्निं पवमानैर्विकुर्वितैः ॥१०४२।। ततश्चतुर्विधा देवा आज्ञप्ता वज्रपाणिना । तुरुष्ककाकतुंडादि-भारान् सारान् सहस्रशः ॥१०४३।। कुंभान् मधुघृतानां च जुहुयुर्वह्निदीप्तये । ततोंगेष्वस्थिशेषेषु संस्कृतेषु हविर्भुजा ॥१०४४॥ निर्वापयंति जीमूत-कुमारा वासवाज्ञया । क्षीरोदादाहृतैः क्षीर-कल्पनीरैश्चिताश्च ताः ॥१०४५।। त्रिभिर्विशेषकम् । ततश्च - याम्यामूर्ध्वस्थां जिनानां दाढां गुणाति वज्रभृत् । चमरेंद्रोऽधस्तनी तां तत्तद्दिश्याधिपत्यतः ॥१०४६।। वामामुपरिगां दाढा-मिंद्रो गृह्णाति शूलभृत् । बलींद्रश्चाधस्तनीं तां शेषाः सर्वे सुरासुराः ॥१०४७।। अस्थीन्यथांगोपांगानां सर्वाण्याददते मुदा । अर्हद्भक्त्यनुरागेण केचित्केचिच्च जीततः ॥१०४८।। તેવી જ રીતે વાયુકુમારના દેવો ઇદ્રની આજ્ઞાભી વાયુ વિકુર્વે અને તે વાયુ વડે અગ્નિને શીધ્ર १२॥. १०४२. પછી ઇદ્ર આજ્ઞા કરેલા ચારે નિકાયના દેવો તુરુષ્ક, કાકતુંડ વિગેરે સુગંધી દ્રવ્યો હજારો ભાર જેટલા તે ચિતામાં નાંખે, તેમજ મધુ અને વૃતના ઘડાઓ પણ અગ્નિને વધારે પ્રદીપ્ત કરવા માટે નાંખે. પછી જ્યારે અસ્થિ સિવાયનું સર્વ શરીર અગ્નિથી બળી જાય, ત્યારે ઇદ્રની આજ્ઞાથી મેઘકુમારના દેવો ક્ષીરસમુદ્રમાંથી લાવેલા ક્ષીરસમાન જળ વડે તે ત્રણ ચિતાઓને શાંત કરે. ૧૦૪૩-૧૦૪૫. પછી જિનેશ્વરની દક્ષિણ (જમણી) બાજુની ઉપરની દાઢા શકેન્દ્ર ગ્રહણ કરે અને તે બાજુની નીચેની દાઢા ચમરેંદ્ર ગ્રહણ કરે. એ બંને દક્ષિણ દિશાના સ્વામી હોવાથી તે પ્રમાણે કરે. ૧૦૪૬. ડાબી બાજુની ઉપર દાઢા ઇશાન ઇદ્ર ગ્રહણ કરે અને બલીદ્ર તે બાજુની નીચેની દાઢા ગ્રહણ કરે, બાકીના બીજા દેવતાઓ પ્રભુના અંગોપાંગના સર્વ અસ્થિઓ હર્ષથી ગ્રહણ કરે. તેમાં કેટલાક અરિહંતપરની ભક્તિના અનુરાગથી અને કેટલાક પોતાનો આચાર છે–એમ માનીને ગ્રહણ કરે. ૧૦૪૭१०४८. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ પરમાત્માના અસ્થિઓનો પ્રભાવ पूर्वं माहात्म्यमेतेषां क्षेत्रलोके निरूपितं । ग्रंथांतरे प्रसिद्धोऽय-मपि हेतुर्निशम्यतां ॥१०४९॥ पूअंति सुरा ताओ अह कोइ पराभवं जइ करेज्जा । तो पक्खालिअ ताओ सलिलेण करंति निअरक्खं ॥१०५०॥ आस्तां त्रिजगदाना-मस्थिग्रहणमर्हतां । सुरा आददतेऽस्थीनि योगभृच्चक्रिणामपि ॥१०५१।। રૂટ્યર્થતો ગંધૂ vo વૃo | चिताभस्मापि गृहणंति शेषं विद्याधरादयः ।। सर्वोपद्रवनिर्नाश-विधौ परममौषधं ॥१०५२।। रजस्यपि गृहीतेऽस्मा-दहंपूर्विकया नरैः । गर्ता भवत्यखातैव चितास्थाने ततोऽर्हतां ॥१०५३॥ मा भूदपरलोकांहि-स्पर्शादाशातनेत्यथ । सातत्येन च तीर्थस्य प्रवृत्तिर्भवतादिति ॥१०५४।। એનું માહાત્મ પ્રથમ ક્ષેત્રલોકમાં બતાવેલું છે. ગ્રંથાંતરમાં પણ પ્રસિદ્ધ એવો તેનો હેતુ આ પ્રમાણે બતાવેલો છે તે સાંભળો. ૧૦૪૯. ‘દેવતાઓ તેને પૂજે છે અને કોઈ અન્ય દેવ તેનો પરાભવ કરે, તો તે પ્રસંગે તેનું પ્રક્ષાલન કરીને તે જળ વડે પોતાની રક્ષા કરે છે.' ૧૦૫). શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે–ત્રણ જગતના પૂજનિક અરિહંતના અસ્થિને દેવો ગ્રહણ કરે છે તે વાત બાજુ પર રહો; યોગધારી ચક્રવર્તાના અસ્થિઓને પણ દેવો ગ્રહણ કરે છે.' વિદ્યાધરો વિગેરે ચિતાની બાકી રહેલી ભસ્મ પણ ગ્રહણ કરે છે, કારણ કે તે સર્વ ઉપદ્રવોનો નાશ કરવામાં પરમ ઔષધરૂપ છે. ૧૦પર. પ્રાંતે તેની રજ પણ બીજા સામાન્ય મનુષ્યો “પહેલો હું પહેલો” એમ બોલતા ગ્રહણ કરે છે, કે જેથી અરિહંતની ચિતાને ઠેકાણે ખોલ્યા વિના જ ખાડો પડી જાય છે. ૧૦૫૩. પછી “અન્ય જનોના ચાલવાથી આ ભૂમિની આશાતના ન થાઓ” એમ વિચારીને તેમજ ‘સતતપણે અહીં તીર્થની પ્રવૃત્તિ થાઓ” એમ ધારીને ઇદ્ર સુરાસુર પાસે રત્નો વડે તે ખાડો પૂરાવીને તેની ઉપર Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ रत्नैरापूर्य तां गत खचितं रत्नकांचनैः 1 कारयत्यर्हतां चैत्यस्तूपं शक्रः सुरासुरैः ॥१०५५॥ गणिनां च मुनीनां च चित्यास्थानकयोरपि । शक्रः स्तूपौ कारयति रत्नस्वर्णमणिमयौ ॥१०५६॥ एवं चतुर्विधा देवा निर्वाणस्य महोत्सवं । यथोचितं विदधते भक्तिनिर्भरचेतसः ॥ १०५७॥ ततो नंदीश्वरे गत्वा विधायाष्टाहिकोत्सवं । यांति स्वस्वविमानेषु यथास्वं भवनेषु च ॥ १०५८ ।। सुधर्माख्यसभावर्त्ति - चैत्यस्तंभावलंविषु । समुद्गकेषु यान्यास-न्नस्थीनि प्राक्तनार्हतां ।। १०५९ ।। तान्यर्चयंति संस्थाप्य सिंहासने समुद्गकान् । समुद्रकेषु तेष्वेव सद्यस्कानि क्षिपंति च ॥ १०६०॥ ततोऽभ्यर्च्य पुनः स्तंभे लंबयति समुद्गकान् । चैत्यदैवतवत्तानि नित्यमाराधयंति च ॥ १०६१॥ इदमर्थत: षष्ठांगसूत्रवृत्तौ मल्लिनिर्वाणाधिकारे । રત્ન-કાંચન વડે અરિહંતનો ચૈત્યસ્તૂપ કરાવે. ૧૦૫૪-૧૦૫૫. તે જ પ્રમાણે ગણધરો અને મુનિઓના ચિતાસ્થાને પણ ઇંદ્ર રત્ન, સ્વર્ણ અને મણિમય બે જુદા જુદા સ્તૂપ દેવો પાસે કરાવે. ૧૦૫૬. આ પ્રમાણે ભક્તિથી નિર્ભરચિત્તવાળા ચારે પ્રકારના દેવો યથોચિતપણે નિર્વાણ-મહોત્સવ કરે. १०५७. કાલલોક-સર્ગ ૩૦ પછી ત્યાથી નંદીશ્વરદ્વીપમાં જઈને, અઠ્ઠાઈમહોત્સવ કરીને; સર્વે ઇંદ્રો અને દેવો પોતાના વિમાનમાં तेभ भवनमां भय. १०५८. ત્યાં જઈને સુધર્મા નામની સભામાં ચૈત્યસ્તંભમાં લટકતા દાબડાઓમાં કે જેમાં પૂર્વના અરિહંતોના અસ્થિઓ છે, તેની સિંહાસન પર દાબડા મૂકીને પૂજા કરે. પછી તેમાં આ વખત લાવેલ દાઢા વિગેરે भू. १०५८-१०५०. ત્યાર પછી તેની ફરી પૂજા કરીને તે દાબડા સ્તંભ સાથે લટકાવેલ શીંકામાં મૂકે અને તેની દેવની જેમ નિરંતર આરાધના કરે. ૧૦૬૧. આ પ્રમાણે શ્રીશાતાધર્મકથાસૂત્રની વૃત્તિમાં શ્રી મલ્લિનાથના નિર્વાણ અધિકારમાં અર્થથી કહેલ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ સર્ગની પૂર્ણાહૂતિ ૪૧૫ सभायां च सुधर्मायां तेषामाशातनाभिया । कामक्रीडां न कुर्वन्ति जिनभक्ताः सुराधिपाः ॥१०६२॥ कालेन कियता चैते गतशोकाः सुरेश्वराः । गीतनाट्यादिसौख्यानि भुंजानाः सुखमासते ॥१०६३।। इत्यनंतगुणरत्नशालिना-मर्हतामुदितमागमोदधेः । वर्णनं तदुरुवर्णवर्णिका-कर्णिकारविपिनप्रसूनवत् ॥१०६४॥ विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र वर्णितजगत्तत्त्वेऽद्भुतस्त्रिंशता । संख्यातः परिपूर्णभावमभजत्सर्गो निसर्गोज्ज्वलः ॥१०६५॥ તિ શ્રીહ્નોવાશે ત્રિશ: સ: સમાપ્ત: | શ્રીરતું છે. એ સુધર્મા સભામાં તે દાઢાની આશાતનાના ભયથી જિનેશ્વરના ભક્ત એવા ઇદ્રો કામક્રીડા કરતા નથી. ૧૦૬૨. - હવે તીર્થંકરના નિર્વાણ પામ્યા પછી થોડા સમયે ઇદ્રો શોકરહિત થયા. પછી ગીતનાટ્યાદિ સુખ ભોગવતા આનંદમાં રહે. ૧૦૬૩. આ પ્રમાણે અનંતગુણયુક્ત એવા અરિહંતોના પંચ કલ્યાણકોનું વર્ણન આગમોમાં કહેલું છે. તે ઘણું વિસ્તારવાળું હોવાથી તેમાંથી માળી જેમ વાડીમાંથી ફૂલો વણી લે તેમ નમૂના તરીકે ગ્રહણ કરીને મેં રજૂ કર્યું છે. ૧૦૬૪. વિશ્વને આશ્ચર્ય પમાડનાર છે કીર્તિ જેની એવા વાચકંદ્ર શ્રી કીર્તિવિજયના શિષ્ય, અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજયે જે કાવ્ય રચ્યું છે, તે જગત્તત્ત્વના વર્ણનવાળા આ ગ્રંથમાં સ્વભાવે ઉજ્વળ અને અદ્ભુત એવો આ ત્રીસમો સર્ગ પરિપૂર્ણ થયો. ૧૦૫. ઇતિ શ્રીલોકપ્રકાશ સર્ગ ૩૦ સમાપ્ત. Page #451 -------------------------------------------------------------------------- ________________ ॥ अथैकत्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥ - स्वरूपमर्हतामेव-मुक्तं शास्त्रानुसारतः । अथोच्यते यथाशास्त्रं स्वरूपं चक्रवर्त्तिनां ॥१॥ शृंगग्राहिकया कर्म चक्रवर्त्तित्वसाधनं । पूथग् यद्यपि न प्रोक्तं तीर्थकृन्नामकर्मवत् ॥२॥ तथापि - तीव्रानुभागं यत्सातवेदनीयं घनाणुकं । उच्चैर्गोत्रं तथोत्कृष्टं नामकर्मापि ताशं ॥३॥ लाभभोगादिविघ्ञानां क्षयोपशमपाटवं । इत्यादिभिस्समुदितैर्जायते चक्रवर्त्तिता ॥४॥ पूर्वोक्तविंशतिस्थानां-तर्गतैरेव कैश्चन । साधुवैयावृत्यदानसत्तप:संयमादिभिः ॥५॥ विशिष्टाध्यवसायेन सातवेद्यादिकर्मणां । ताशः स्यात्परीणामः प्राग्जन्मन्यार्षभेरिव ॥६॥ સર્ગ ૩૧ મો. એ પ્રમાણે શાસ્ત્રાનુસારે અરિહંતનું સ્વરૂપ કહ્યું, હવે જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ ચક્રવર્તીઓનું स्व३५ ही छीमे. १. તીર્થંકર નામકર્મની જેમ વ્યક્તિગત જણાવી શકાય તેવી રીતે ચક્રવર્તીપણાના સાધનભૂત ચક્રવર્તીનામકર્મ જો કે જુદું કહ્યું નથી. ૨. તો પણ સાતાવેદનીય કર્મનો ઘનપ્રદેશ રૂપ જે તીવ્ર અનુભાગ તેમજ ઉત્કૃષ્ટ એવું ઉચ્ચ ગોત્ર અને તેવું જ શ્રેષ્ઠ નામકર્મ તેમજ લાભ-ભોગાદિ અંતરાય કર્મનો વિશેષ ક્ષયોપશમ ઇત્યાદિ શુભકર્મો मे.त्र थवाथी यता प्राप्त थाय छे. 3-४. ભરતચક્રીના પૂર્વજન્મની જેમ પૂર્વોક્ત વિશ સ્થાનકની અંદર રહેલા જ કેટલાક સ્થાનો જેમકે સાધુપદની વૈયાવચ્ચ, તેમને દાન અને સંયમ તથા તપાદિના આરાધનથી વિશિષ્ટ અધ્યવસાય દ્વારા સાતવેદનીય વિગેરે કર્મનો તેવા પ્રકારનો પરિણામ થાય છે કે જેથી જીવ ચક્રવર્તીપણું પામે છે. ५-. Page #452 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તિ આદિની આગતિ અંગે ૪૧૭ तथोक्तमावश्यकनिर्युक्तौ - बिइओ वेयावच्चं किइकम्मं तइयओ कासि । भोगफलं વાયુવનં ૫ રૂતિ | तीर्थकृन्नामहेतूनां स्थानानां ननु विंशतेः । कथं चक्रित्वहेतुत्वं पटहेतुत्ववन्मृदः ? ॥७॥ अत्रोच्यते-यथैकस्माद्रसादिक्षो- नाखंडगुडादयः । स्युः सामग्रीभिदाऽत्रापि तथा सम्यग्विभाव्यतां ॥८॥ સુર્યથા તૈનાતીય-તંતુષ્કો વિવિધા: પટા: || तेषामेव वरत्रा स्या-त्सामय्यंतरभेदतः ॥९॥ एवं बलत्वविष्णुत्व-नृपत्वादिपदेष्वपि । भाव्यः कर्मपरीणामो-ऽध्यवसायविशेषतः ॥१०॥ उद्धृत्य सर्वदेवेभ्यो धर्माया एव च क्षितेः ।। उत्पद्यतेंगिनश्चक्रि-तया नान्यगतेः पुनः ॥११॥ तथोक्तं -सुरनेरइएहिं चिय हवंति हरिअरिहचक्किबलदेवा । चउविहसुरचक्किबला वेमाणिअ हुंति हरिअरिहा ॥१२॥ શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે- “બીજા (ભરતના) જીવે વૈયાવચ્ચ કરી અને ત્રીજા (બાહુબલિના) જીવે કૃતિકર્મ કર્યું કે જેથી ભોગફળકર્મ અને બાહુનું બળ તે બંને જીવે ઉપાર્જન કર્યું.” ઇતિ. પ્રશ્ન :- ‘તીર્થકર નામકર્મના હેતુભૂત વીશ સ્થાનકો ચક્રવર્તીપણાના હેતુ કેવી રીતે બને ? જેમ માટી પટનો હેતુ ન થાય. ૭. ઉત્તર :- એક જ પ્રકારના શેરડીના રસમાંથી વિવિધ સામગ્રી વડે અનેક પ્રકારના ખાંડ, ગોળ વિગેરે પદાર્થો થાય છે, તેમ અહીં પણ સમ્યક પ્રકારે વિચારી લેવું.” ૮. જેમ એક જ જાતના તંતુ-તાંતણાઓથી વિવિધ પ્રકારના વસ્ત્રો થાય છે, તેમ જ સામગ્રીના ભેદથી દોરડાઓ વિગેરે પણ થાય છે. ૯. તે જ રીતે બળદેવ, વાસુદેવ અને રાજાદિપણું પ્રાપ્ત કરવામાં અધ્યવસાયવિશેષથી જુદા જુદા કર્મપરિણામ સમજવા. ૧૦. | સર્વ જાતિના (ચાર નિકાયના) દેવમાંથી અને પહેલી નરકમાંથી ઉદ્ધરીને–ચ્યવીને જ જીવ ચક્રવર્તી થાય છે; અન્ય ગતિમાંથી થતા નથી. ૧૧. કહ્યું છે કે–દેવ અને નરકરૂપ બે ગતિમાંથી જ અરિહંત, ચક્રવર્તી, બળદેવ ને વાસુદેવ થાય છે. (દેવગતિ સંબંધી વિચાર કરતાં) ચારે પ્રકારના દેવો ચક્રવર્તી ને બળદેવ થાય છે અને વાસુદેવ ને અરિહંત વૈમાનિકમાંથી જ થાય છે. ૧૨. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ કાલલોક-સર્ગ ૩૧ - इति संग्रहण्याद्यभिप्रायः । श्रीआवश्यकनियुक्तौ तु मनुष्यगतेरागतस्यापि श्रीवीरस्य प्राग्भवे चक्रित्वमुक्तं, तथाहि - चुलसीइमप्पइटे सीहो नरएसु तिरियमनुएसु । पिअमित्तचक्कवट्टी मूअविदेहाइचुलसीए ॥१३॥ इति ज्ञेयं । तीर्थंकरवदेतेऽपि जातिगोत्रोन्नतिस्पृशां । वंशेषु भूभृतामेवो-त्पद्यते न त्वनीशां ॥१४॥ तद्वच्चतुर्दशस्वप्न-सूचितोत्पत्तयः क्रमात् । जायंते जनकोनीत-प्रौढजन्ममहोत्सवाः ॥१५॥ अर्हद्वन्नाकरनरका-गतयोश्चक्रिणोः प्रसूः । पश्यति द्वादशे स्वप्ने विमानभवने क्रमात् ॥१६॥ धात्र्येकाधिकृता स्तन्ये द्वे मज्जनविभूषयोः । अन्योत्संगार्पणे नित्यं परा च क्रीडनादिषु ॥१७॥ આ પ્રમાણે સંગ્રહણી વિગેરેનો અભિપ્રાય છે, પરંતુ શ્રીઆવશ્યકનિયુક્તિમાં તો મનુષ્યગતિમાંથી આવેલા શ્રી વિરપ્રભુના પૂર્વભવના જીવનું ચક્રવર્તીપણું કહેલું છે. તે આ પ્રમાણે-“મનુષ્યપણામાં ચોરાસી લાખ વર્ષનું આયુ ભોગવી, અપ્રતિષ્ઠાન નરકવાસમાં (સાતમી નરકે) જઈ, ત્યાંથી નીકળીને પછી સિંહ, નરકમાં ગમન, તિર્યંચ, મનુષ્ય અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મૂકાનગરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી ૮૪ લાખ પૂર્વના આયુષે ઉત્પન્ન થયા.” આ પ્રમાણે કહેલ છે. ૧૩. તીર્થકરની જેમ ચક્રવર્તી પણ ઉચ્ચ એવા જાતિ અને ગોત્રમાં રાજાનાં જ કુલ (વંશ)માં ઉત્પન્ન થાય છે. હલકા જાતિ, કુળ કે વંશમાં ઉત્પન્ન થતા નથી. ૧૪. અરિહંતના માતાની જેમ જ ચક્રવર્તીની માતા પણ ૧૪ સ્વપ્નો જુએ છે, અને તે જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તે જન્મે છે ત્યારે તેના પિતા શ્રેષ્ઠ જન્મ-મહોત્સવ કરે છે. ૧૫. અરિહંતની જેમ ચક્રવર્તીની માતા પણ જો તે પુત્ર નરકમાંથી આવેલ હોય, તો બારમે સ્વપ્ન ભૂવન દેખે અને સ્વર્ગથી આવેલ હોય, તો વિમાન દેખે છે. ૧૬. તે પુત્રને એક ધાત્રી સ્તનપાન કરાવે છે, બીજી મજજન (સ્નાન) કરાવે છે, ત્રીજી વસ્ત્રાભૂષણ પહેરાવે છે, ચોથી ખોળામાં બેસાડે છે અને પાંચમી તેને રમાડે છે. ૧૭. Page #454 -------------------------------------------------------------------------- ________________ ४१८ ચક્રવર્તિના શરીરનું વર્ણન एवं च- धात्रीभिः पंचभिः पाल्य-मानाः क्लृप्तोचिताह्वयाः । ते सुखेनैव वर्द्धते नंदनस्वद्रुमा इव ॥१८॥ साक्षीकृत्य कलाचार्य-मधीताखिलवाङ्मयाः । प्राप्ताशेषकलाश्च स्युः शस्त्रशास्त्रविशारदाः ॥१९॥ आद्यसंहनना आद्यसंस्थानाः प्राप्तयौवनाः । लक्षणानां सहस्रेणा-ष्टोत्तरेण विराजिताः ॥२०॥ लोमभिर्दक्षिणावर्ते रचितेनाधिकश्रिया । महापुरुषचिह्नन श्रीवत्सेनाप्तवक्षसः ॥२१॥ तथोक्तं श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रे भरतचक्रिवर्णने- 'पसत्थलोमविरइय-सिरिवच्छलंछणविउलवच्छदेसे ।' इति । षट्त्रिंशता नृपगुणै-स्ते प्रशस्तैरलंकृताः । राज्यं क्रमावर्द्धमानं पालयंति क्रमागतं ॥२२॥ षट्त्रिंशतं नृपगुणांश्चैवमाहुः अव्यंगो १ लक्षणैः पूर्णो २ रूपसंपत्तिभृत्तनुः ३ । अमदो ४ जगदोजस्वी ५ यशस्वी च ६ कृपालुहृत् ७ ॥२३॥ આ પ્રમાણે પાંચ ધાવમાતાઓ પાલન કરે છે. તેમનું યથોચિત નામ પાડવામાં આવે છે અને નંદનવનમાં રહેલા કલ્પવૃક્ષોની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામે છે. ૧૮. પછી કળાચાર્યની હાજરી માત્રથી જ સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરીને–ભણીને, સમસ્ત કળાઓ, શસ્ત્ર અને શાસ્ત્રકળામાં વિશારદ થાય છે. ૧૯. તેઓ પ્રથમ સંઘયણવાળા, પ્રથમ સંસ્થાનવાળા હોય છે. અનુક્રમે યૌવનાવસ્થા પામે છે અને એકહજાર ને આઠ લક્ષણો વડે શોભે છે. ૨૦. તેઓ દક્ષિણાવર્ત એવી રોમરાજીથી અધિક શોભતાં, અને મહાપુરુષના ચિન્હરૂપ શ્રીવત્સથીયુક્ત वक्षःस्था होय छे. २१. શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી ભરત ચક્રવર્તીના વર્ણનમાં કહ્યું છે કે–“પ્રશસ્ત લોમથી વિરચિત શ્રીવત્સના ચિન્હથી વિપુલ વક્ષ:પ્રદેશવાળા.” રાજાઓના પ્રશસ્ત એવા ૩૬ ગુણો વડે તેઓ અલંકૃત હોય છે અને અનુક્રમે વૃદ્ધિ પામતા એવા भागत यने तेसो पाणे छ. २२. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ કાલલોક-સર્ગ ૩૧ कलासु कृतको च ८ शुभ्रराजकुलोद्भवः ९ । वृद्धानुग १० स्त्रिशक्तिश्च ११ प्रजारागी १२ प्रजागुरुः १३ ॥२४॥ समर्थनः पुमर्थानां त्रयाणां सममात्रया १४ । कोशवान् १५ सत्यसंधश्च १६ चरम् १७ दूरमंत्रा१८ ॥२५॥ आसिद्धि कर्मोद्योगी च १९ प्रवीणः शस्त्र २० शास्त्रयोः २॥ निग्रहा २२ नुग्रहपरो २३ निर्लंचं दुष्टशिष्टयोः ॥२६॥ उपायार्जितराज्यश्री २४-र्दानशौंडो २५ ध्रुवं जयी २६ । न्यायप्रियो २७ न्यायवेत्ता २८ व्यसनानां व्यपासकः २९ ॥२७॥ अवार्यवीर्यो ३० गाभी? ३१-दार्य ३२ चातुर्य ३३ भूषितः । प्रणामावधिकक्रोधः ३४ तात्त्विकः ३५ सात्त्विको ३६ नृपः ॥२८॥ तथा च सूत्रं-'छत्तीसाहि य पत्यिवगुणेहिं संजुत्ते' इति । एवं गच्छति कालेऽस्य प्रादुर्भवति कर्हिचित् । चक्रमायुधशालायां प्राच्यं पुण्यमिवांगभृत् ॥२९॥ રાજાના છત્રીશ ગુણો આ પ્રમાણે કહ્યા છે–૧ ખામીરહિત, રે લક્ષણોથી પૂર્ણ, ૩ રૂપસંપત્તિયુક્ત શરીરવાળા, ૪ મદવિનાના, ૫ જગતમાં પરાક્રમી ગણાય તેવા, ૬ યશસ્વી, ૭ કૃપાળુ &યવાળા, ૮ સર્વ કળા અને કર્મોને જાણનારા (કળાઓમાં નિપુણ), ૯ શુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલા, ૧૦ વૃદ્ધના અનુયાયી, ૧૧ ત્રણ પ્રકારની (પ્રભુ, મંત્ર અને ઉત્સાહ નામની) શક્તિવાળા, ૧૨ પ્રજા પર રાગી, ૧૩ પ્રજાના ગુરુ (પિતાતુલ્ય), ૧૪ સભાનપણે ત્રણે પુરુષાર્થને સાધનારા, ૧૫ ભંડારથી ભરપૂર, ૧૬ સત્યપ્રતિજ્ઞાવાળા, ૧૭ ચર પુરુષોરૂપ દૃષ્ટિવાળા, ૧૮ લાંબો વિચાર કરવાવાળા, ૧૯ કાર્યની સિદ્ધિ થાય ત્યાં સુધી ઉદ્યમ કરનારા, ૨૦ શસ્ત્રમાં પ્રવીણ, ૨૧ શાસ્ત્રમાં પ્રવીણ, ૨૨-૨૩ દુષ્ટ અને શિષ્ટ જનોનો નિષ્પક્ષપાતપણે નિગ્રહ–અનુગ્રહ કરવામાં તત્પર, ૨૪ સામ, દામ, દંડ અને ભેદ ઉપાય વડે ઉપાર્જન કરેલ રાજલક્ષ્મીવાળા, ૨૫ દાનવીર, ૨૬ નિશ્ચયે જય મેળવનાર, ૨૭ ન્યાયપ્રિય, ૨૮ ન્યાયવેત્તા, ૨૯ વ્યસનોને તજી દેનાર, ૩૦ અત્યંત પરાક્રમી, ૩૧ ગાંભીર્ય, ૩ર ઔદાર્ય, ૩૩ ચાતુર્યથી ભૂષિત, ૩૪ પ્રણામપર્યત જ ક્રોધ રાખનારા તેમજ ૩૫-૩૬ તાત્ત્વિક ને સાત્ત્વિક. ૨૩૨૮. આ સંબંધમાં સૂત્રમાં કહ્યું છે કે-છત્રીસ રાજગુણોથી સંયુક્ત ઇતિ. આ પ્રમાણે સુખપૂર્વક કાળ પસાર થઈ રહ્યો છે. ત્યારે અન્યદા તેની આયુધશાળામાં પૂર્વભવનાં મૂર્તિમંત પુણ્ય જેવું ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. ૨૯. Page #456 -------------------------------------------------------------------------- ________________ 29 ચક્રરત્નની ઉત્પત્તિ અંગે इदं प्रायोऽस्त्रशालायां स्यादन्यत्रापि कस्यचित् । यथाभवत्सुभूमस्य स्थालमेव तदात्मकं ॥३०॥ ततश्चायुधशालाया अध्यक्षो मुदिताशयः । चक्ररत्नं नमस्कृत्य निवेदयति भूपतेः ॥३१॥ तदाकर्ण्य प्रमुदित-स्तदाशाभिमुखं नृपः ।। पदान्युपेत्य सप्ताष्टौ चक्ररत्नं नमस्यति ॥३२॥ प्रीतिदाने मौलिवर्जं दत्ते सर्वांगभूषणं । वित्तं चास्मै जीविका/ सत्काराहाँशुकादि च ॥३३॥ તત: નત્વિા સર્વર્યા-ઈંદ્રવ્યઃ સપરિછક | उपेत्यायुधशालायां विधिना चक्रमर्चति ॥३४॥ ततः सोऽष्टादश श्रेणी-राहूयेत्यादिशेत्पुरे । महिम्ने चक्ररत्नस्य कुरुताष्टाहिकोत्सवं ॥३५॥ अर्हत्पितृकृतो योऽर्ह-ज्जन्मन्युक्तो महोत्सवः । यथार्हं सोऽनुसंधेय इहाप्यष्टाहिकोत्सवे ॥३६॥ આ ચક્ર પ્રાયઃ અસ્ત્રશાળામાં જ ઉત્પન્ન થાય છે. કોઈને અન્યત્ર પણ થાય છે, જેમ સુભૂમચક્રવર્તીની આંગળી ઉપર ફરતો થાળ ચક્રરૂપ બની ગયો હતો. ૩૦. તે વખતે આયુધશાળાનો અધિકારી ખુશ થઈને ચક્રવર્તી પાસે જઈ, નમસ્કાર કરીને, ચક્રરત્ન ઉત્પન્ન થયાનું નિવેદન કરે છે. ૩૧. તેની વાત સાંભળીને હર્ષ પામેલ રાજા, તે દિશાની સન્મુખ સાત-આઠ પગલાં જઈને ચક્રરત્નને નમસ્કાર કરે છે. ૩૨. પછી રાજા, પ્રીતિદાનમાં મુકુટ વિનાના બીજા બધા આભૂષણો તેને આપે છે અને જીવિતપર્વતની આજીવિકાને યોગ્ય દ્રવ્ય આપે છે, તેમજ સકારને યોગ્ય અન્ય વસ્ત્રાદિ આપે છે. ૩૩. ત્યાર પછી રાજા સ્નાન કરીને પૂજાને યોગ્ય સર્વ દ્રવ્યો લઈ, પરિવારસહિત આયુધશાળામાં આવે છે અને વિધિપૂર્વક ચક્રની પૂજા કરે છે. ૩૪. પછી અઢાર શ્રેણિઓને બોલાવીને હુકમ કરે છે કે-“આખા નગરમાં ચક્રરત્નનો મહિમા કરવા માટે અષ્ટાલિકા મહોત્સવ કરો.' ૩૫. અરિહંતના જન્મ વખતે અરિહંતના પિતા જેવો મહોત્સવ કરે છે, જેની હકીકત પૂર્વે કહેલી છે તે પ્રમાણેનો અષ્ટાલિકોત્સવ અહીં પણ યથાયોગ્ય રીતે જાણી લેવો. ૩૬. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ કાલલોક-સર્ગ ૩૧ अष्टादश श्रेणीश्चैवमाहुः ।। कुंभार १ पट्टइल्ला २ सुवण्णकारा य ३ सूवकारा य ४ । गंधव्या ५ कासवगा ६ मालाकारा य ७ कच्छकरा ८ ॥३७॥ तंबोलिया य ९ एए नवप्पयारा य नारुआ भणिया । अह णं णवप्पयारे कारुअवण्णे पवक्खामि ॥३८॥ चम्मयर १ जंतपीलग २ गंच्छिय ३ छिंपयग ४ कंसकारा य । सीवग ६ गुआर ७ भिल्ला ८ धीवर ९ वण्णाइं अट्ठदस।।३९॥ चित्रकारादयस्त्वेतेष्वेवांतर्भवंति । मुदा पौरजनैः क्लृप्ते समाप्तेऽष्टाहिकोत्सवे ।। निर्गत्यायुधशालाया-श्चक्ररत्नं महोज्ज्वलं ॥४०॥ व्योम्ना संचरते दिव्य-वाद्यवाचालितांबरं । अधिष्ठितं सहस्रेण यक्षाणां वीक्षितं जनैः ॥४१॥ नगर्यास्तच्च निर्गत्य प्रतिपक्षभयंकरं । प्रतिष्ठिते मागधाख्य-तीर्थाभिमुखमुद्धतं ॥४२॥ ततश्चक्रयपि सन्नह्य चतुरंगचमूवृतः । अनुगच्छति तच्चक्रं भेरिमुखरितांबरः ॥४३॥ અઢાર શ્રેણિ આ પ્રમાણે-કુંભકાર ૧, પટેલ ૨, સુવર્ણકાર ૩, સૂપકાર ૪, ગંધર્વ ૫, કાશ્યપ (Ausic) , भ २ ७, ४५७७१२. ( म वेयना२) ८, तमोजी-मानव न॥३४ वा छे. वे नव प्रा२न। 1३७र्नु पनि हुं. १ य२, २ यंत्रपीस, 3 01813 (Jथना२) (4241), ४७५ (न२), ५ ॥२॥, 5 सी40 (६२७), ७, शुमार (गोवा), ८ मिल, ८ घी१२ (माछीम॥२), આ પ્રમાણે અઢાર વર્ણ જાણી લેવા. ચિત્રકાર વગેરેને એની અંતર્ગત સમજી લેવા.૩૭-૩૯. નગરજનોએ હર્ષપૂર્વક કરેલો અષ્ટહિનકોત્સવ પૂર્ણ થયા બાદ મહા ઉજ્વળ એવું ચક્રરત્ન युधशापानी ६२ नाणे छ. ४०. અને હજાર યક્ષોથી અધિષ્ઠિત તે ચક્ર, દિવ્ય વાજિંત્રોથી આકાશને શબ્દાયમાન કરતું ચાલે છે.. तेने सर्व सोओ से छे. ४१. પછી પ્રતિપક્ષીને ભયંકર એવું તે ચક્રરત્ન, નગરીની બહાર નીકળીને માગધ નામનાં તીર્થની સન્મુખ સ્વતંત્રપણે આકાશમાર્ગમાં ગમન કરે છે. ૪૨. * ત્યારપછી ચક્રવર્તી પણ સારી રીતે સજ્જ થઈને ચાર પ્રકારની સેનાથી પરિવરેલા વાજિંત્રો વડે माशने पूरता, यमुनी ५७ याले छे. ४3. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ ચક્રી અને ચક્રનું ગમન प्रमाणांगुलजातैक-योजनप्रमितां भुवं । अतिक्रम्य स्थितं तच्च प्रयाणस्यादिमेऽहनि ॥४४॥ क्षेत्रमेतावदेवाति-क्रामति प्रतिवासरं । सुखिनो हि तथैव स्यु-र्बहुसैन्यचमूचराः ॥४५॥ चक्रिणां भरतादीनां महादेहा नरादयः । सुखेन क्षेममेताव-निर्वहंति स्वशक्तितः ॥४६।। चक्रिणामितरेषां तु हीयमानांगशक्तयः । इयत्क्षेत्रं निर्वहंति नित्यं दैवतशक्तितः ॥४७॥ अनुगंगासरित्कूलं गच्छन् दक्षिणपार्श्वतः । तत्रत्यान् सेवकीकुर्वन् देशग्रामपुराधिपान् ॥४८॥ प्रतीच्छन् प्राभृतान्येषा-मनुयातश्च तैर्नृपैः । आरान्मागधतीर्थस्य स्कंधावारं निवेशयेत् ॥४९॥ नवयोजनविस्तीर्णो द्वादशयोजनायतः । स्कंधावारो भवत्यस्य राजधानीसमस्थितिः ॥५०॥ પ્રયાણને પહેલે દિવસે પ્રમાણાંગુલ પ્રમાણ એક યોજન જઈને ચક્ર સ્થિર થાય છે. ૪૪. દરરોજ ચક્ર એટલું જ ચાલે છે એટલે વિશાળ સૈન્યના સૈનિકો પણ એટલું ચાલવાથી સુખી २३ छ. ४५. ભરતાદિ ચક્રવર્તીના મોટા દેહવાળા મનુષ્ય વિગેરે તો પોતાની શક્તિથી એટલી જમીન સુખપૂર્વક याली श छ. ४६. બીજા ચક્રિઓનાં ઓછા શરીર અને શક્તિવાળા સૈનિકો દિવ્ય શક્તિથી એટલું જ ક્ષેત્ર ચાલી श: छ. ४७. ચક્રી, ગંગા નદીની દક્ષિણ બાજુના કિનારે કિનારે ચાલતાં અને ત્યાં રહેલા દેશ, રામ અને નગરના અધિપતિઓને પોતાના સેવક કરતા, તેમજ તેમના ભેટાનો સ્વીકાર કરતા અને તે રાજાઓને પણ સૈન્યસહિત સાથે લેતા, અનુક્રમે માગધતીર્થની નજીક આવી છાંવણી નાંખે. ૪૮-૪૯. ચક્રવર્તીની છાવણી તેમની રાજધાની જેવડી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હોય छ. ५०. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ કાલલોક-સર્ગ ૩૧ अथ वार्द्धकिरत्नं स समाहूयेति शंसति । कुरु पौषधशालां न आवासं च महाद्भुतं ॥५॥ ततः पौषधशालायां सोत्तीर्य जयकुंजरात् । प्रविश्य प्रस्तरे दार्भे निषीदति कृताष्टमः ॥५२॥ ब्रह्मचारी विमुक्तान्यव्यापारस्त्यक्तभूषणः । मागधेशं स्मरत्येक-चित्तोऽस्मिन् पौषधत्रये ॥५३॥ यस्तु चक्री जिनस्तस्य नाष्टमेन प्रयोजनं ।। स्मृतिमात्रादसौ कंपा-सनस्तमुपतिष्ठते ॥५४॥ यदाहुः श्रीहेमसूरयः श्रीशांतिचरित्रे - તતો HIVધિતીર્થોમ-સિંહાસનોરમે | जिगीषुरप्यनाबद्ध-विकारो न्यषदत्प्रभुः ॥५५॥ ततो द्वादशयोजन्या तस्थुषो मागधेशितुः । સિંહાસને તદ્દા : વંનપામવાવત્ પદા'' રૂત્યકિ. अथ प्रकृतं-ततश्चतुर्विधाहारे संपूर्णे पौषधत्रये । પ્રતિસ્તતિ: હિત-ચીનેપથ્યમૂપUT: પછા હવે ચક્રવર્તી વાર્ધકીરત્નને બોલાવીને આજ્ઞા કરે કે–“મહાઅદભુત આવાસ અને પોસહશાળાને બનાવો.” પ૧. તે તરત જ પોસહશાળા બનાવે એટલે ચક્રવર્તી જયકુંજર ઉપરથી ઉતરી, પૌષધશાળામાં પ્રવેશ કરી, અઠ્ઠમ તપ કરીને ડાભના સંથારા ઉપર બેસે. પ૨. ત્યાં ત્રણ દિવસ પીષધની અંદર આભૂષણ અને અન્ય વ્યાપારનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય પૂર્વક એક ચિત્તે માગધાધિપતિનું સ્મરણ કરે. પ૩. જે તીર્થકર તે ભવમાં ચક્રી થવાના હોય, તેઓને અઠ્ઠમ કરવાનું પ્રયોજન નથી. તેમની પાસે તો સ્મરણ માત્રથી આસન કંપ વડે તે હકીકત જાણીને, તે તે દેવો તરત જ આવે છે. ૫૪. શ્રી હેમચંદ્રાચાર્ય શાંતિનાથ ચરિત્રમાં કહે છે–‘ત્યાર પછી માગધતીર્થની સામે ઉત્તમ સિંહાસન ઉપર તેને જીતવાની ઇચ્છાવાળા છતાં પણ વિકાર વિનાના પ્રભુ બેસે છે. ૫૫. એટલે ત્યાંથી બાર યોજન દૂર રહેલા માગધેશનું સિંહાસન લુલા પગની જેમ તરત જ ચલાયમાન થાય છે.” ૫૬ ઇત્યાદિ. હવે કર્તા પ્રસ્તુત વાત કરે છે–પછી ચૌવિહારવાળા ત્રણ પૌષધ પૂર્ણ થયા બાદ ચોથા દિવસની Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ચક્રવર્તિનું છ ખંડ વિજય પ્રયાણ रथं सांग्रामिकं सज्जा-युधमध्यास्य चक्रभृत् । दीप्रोऽग्रे चक्ररत्नेन चमूचक्रैश्च पृष्ठतः ॥५८॥ शब्दाद्वैतं जगत्कुर्वन् प्रवाह इव वारिधः । तीर्थेन मागधेनांत:-पयोधि प्रविशत्यथ ॥५९।। स्थांगनाभिद्वयसे गत्वा जलनिधेर्जले । रथं संस्थाप्य कोदंड-मादत्तेऽरिमदापहं ॥६०॥ सटंकारवमारोप्य प्रत्यंचां तत्र योजयेत् । निजनामांकितं बाणं रिपुघ्नं देवताश्रितं ॥६१॥ वैशाखमाश्रयेत्स्थानं वेध्यवेधनकोविदः । स्थानानामिह पंचानामिदमेव यदर्हति ॥६२।। पंचस्थानानि चैवं - स्थानान्यालीढ १ वैशाख २प्रत्यालीढानि ३ मंडलं ४ । समपादं ५ चेति. वैशाखस्थानलक्षणं चैवमाहुः पादौ कार्यों सविस्तारौ समहस्तप्रमाणतः । वैशाखस्थानके वत्स ! कूटलक्ष्यस्य वेधने ॥६३।। પ્રભાતે સુંદર વસ્ત્રાભૂષણ ઘારણ કરીને ચક્રી આયુધો વડે સજજ એવા સંગ્રામ સંબંધી રથ પર બેસે. એટલે ચક્રરત્ન આગળ ચાલે, તેના વડે દેદીપ્યમાન એવા ચક્રી પણ ચાલે અને તેની પાછળ સૈન્યસમૂહ याले. ५७-५८. સમુદ્રના પ્રવાહની જેમ જગતને શબ્દમય કરતા ચકી, માગધાધિપતિના તીર્થને રસ્તે સમુદ્રમાં प्रवेश ४३. ५८. ચક્રી, સમુદ્રના જળમાં રથની નાભિ સુધી જઈને રથને સ્થિર કરી, શત્રુના તેજને હરનાર ધનુષ્ય A3] ४२. ६०. પછી ટંકારવ કરવાપૂર્વક તેના પર પ્રત્યંચા ચડાવે અને પોતાનું નામાંકિત, શત્રુનો વિનાશ કરનારું અને દેવાધિષ્ઠિત બાણ તેની સાથે જોડે. ૬૧. પછી વેધ્યવેધનમાં પંડિત એવા ચક્ર, વૈશાખ સ્થાનનો આશ્રય કરે. કારણ કે પાંચ પ્રકારના સ્થાનો પૈકી આ કાર્યમાં તે સ્થાન જ ઉપયોગી છે. ૨. પાંચ સ્થાનો આ પ્રમાણે-૧ આલીઢ, ૨ વૈશાખ, ૩ પ્રત્યાલીઢ, ૪ મંડલ અને ૫ સમપાદ. वैशाजस्थाननु सक्ष छ-डे वत्स ! टूट (छियो, पर्वतन शि५२ वगेरे) मेवा लक्ष्य (निशान)ने Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ કાલલોક-સર્ગ ૩૧ अंत:स्थांश्च बहिःस्थांश्च बाणाधिष्ठायकान् सुरान् । प्रणमाम्यद्य ते संतु सहाया मे द्विषज्जये ॥६४॥ बाणाधिष्ठातृदेवानां वश्यानामपि या नतिः । उचिता साऽधुना शस्त्र-भृतां शस्त्रार्चनादिवत् ॥६५॥ इत्युक्त्वाकर्णमाकृष्य मुक्तस्तेन शरो द्रुतं । शक्रमुक्तः पविरिव याति द्वादशयोजनीं ॥६६॥ तत्र मागधदेवस्य गत्वा पतति पर्षदि । भुंजानस्य सुखं स्वैरं दिव्यनाट्यानि पश्यतः ॥६७।। सौत्पातिकं तमालोक्य धूमकेतुमिवोदितं । भृकुटीभीषणो वक्ति क्रोधाहंकारदुर्द्धरः ॥६८॥ मुमूर्षुरेष को मूर्यो यमातिथ्यमपेक्षते ।। भुजंगास्ये करमिव यश्चिक्षेप शरं मयि ॥६९॥ आसनाद् द्रुतमुत्थाय रोषावेशवशंवदः । यावबाणं तमादाय पश्यति क्रूरया घशा ॥७०॥ વીંધતી વખતે એક હાથપ્રમાણ પગને પહોળા રાખી ઊભા રહેવું તે વૈશાખસ્થાન કહેવાય છે. આ પ્રમાણે કરીને વિચારે કે–“અંતઃસ્થને બહિ:સ્થ એવા બાણના અધિષ્ઠાયક દેવોને આજે હું પ્રણામ કરું છું, તેઓ મને શત્રુના જયમાં સહાયકારી થાઓ.' ૬૩-૬૪. પોતાના વશ એવા પણ બાણાધિષ્ઠાયક દેવને નમસ્કાર કરવા તે શસ્ત્રધારીને શસ્ત્રપૂજાની જેમ અત્યારે ઉચિત છે. ૬૫. ઉપર કહ્યા પ્રમાણે બાણાધિષ્ઠાયક દેવોને કહીને કાન સુધી ધનુષ્યને ખેંચી તે બાણને તરત જ છોડે એટલે તે શકેંદ્રના મૂકેલા વજની જેમ બાર યોજન સુધી જાય. ૬૭. અને જ્યાં માગકુમારદેવ સ્વેચ્છાપૂર્વક સુખ ભોગવે છે અને દિવ્ય નાટકો જોઈ રહેલ છે ત્યાં તેની સભામાં જઈને પડે. ૬૭. ધૂમકેતુના ઉદયની જેમ ઉત્પાતકારી એવા તે બાણને જોઈને ક્રોધ અને અહંકાર વડે દુર્ધર એવો તે દેવ ભયંકર ભૂકુટીવાળો થઈને બોલે. ૬૮. કે– મરવાને ઇચ્છતો એવો આ કોણ મૂર્ખ યમનો અતિથિ થવાને ઇચ્છે છે, કે જેણે ભુજંગના મુખમાં હાથ નાખવાની જેમ મારા ઉપર બાણ મૂકયું છે ?' ૬૯. આમ કહી આસનથી એકદમ ઊભા થઈ, રોષાવેશને વશ થયેલ એવો તે જેટલામાં બાણને Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ માગધકુમારને સાધતા ચકી तावच्चक्रभृतो नाम-वर्णालीं तस्य पश्यतः । शाम्यति क्रुध् विषमहेः शृण्वतो जांगुलीमिव ॥७१॥ विमृशत्येवमुत्पन्नः क्षेत्रेऽस्मिंश्चक्रवर्त्यसौ ।। तज्जीतमेतदस्माभि-र्मान्यमस्यानुशासनं ॥७२।। अविमृष्योनपुण्येन कोपोऽकारि वृथा मया । इदं नियतमेवामी स्वामिनः सेवका वयं ॥७३॥ विलंब्य तदलं स्वामी पूज्योऽयमतिथिर्मम ।। निश्चित्येत्युपदां हार-कोटीरकटकादिकां ॥७४॥ चिरसंचितरत्नादि सद्वस्तून्यपराण्यपि । उपादाय शरं तं च तीर्थस्यास्य च मृज्जले ॥७५।। उत्पतन् दिव्यया गत्या द्रागुपागत्य चक्रिणं । तत्सर्वं प्राभृतीकृत्य नत्वा विज्ञपयत्यदः ॥७६।। स्वामिन्! मागधतीर्थांत-मिदं क्षेत्रं त्वया जितं । अहं त्वत्किंकरोऽस्मीह प्रदेशस्यास्य रक्षकः ॥७७॥ લઈ ક્રૂર દૃષ્ટિ વડે તેને જુએ છે તેટલામાં તે બાણ ઉપર લખેલી ચક્રવર્તીના નામવાળી વર્ષોની પંક્તિ જોઈને જાંગુલી મંત્ર સાંભળવાથી જેમ સર્પનું વિષ શમી જાય, તેમ તેનો ક્રોધ શમી જાય છે. ૭૦૭૧. એટલે તે વિચારે છે કે–“આ ક્ષેત્રમાં આ ચક્રવર્તી ઉત્પન્ન થયેલ છે, તેથી અમારો આચાર છે કે–અમારે તેની આજ્ઞાનો સ્વીકાર કરવો. ૭૨. હિનપુણ્યવાળા મેં વિચાર કર્યા વિના ફોગટ કોપ કર્યો કારણ કે એ સ્વામી અને અમે સેવક એ ભાવ નિયત જ છે. ૭૩. હવે વિલંબ કર્યા વગર મારે આ સ્વામીરૂપ અતિથિની પાસે જલ્દી જઈને તેમની પૂજા કરવી જોઈએ.' આમ વિચારી નિશ્ચય કરીને હાર, મુગટ, કડાં વિગેરે આભૂષણો, ઘણા કાળથી ભેગા કરેલાં રત્નો અને બીજી વસ્તુઓ ભેટણા તરીકે લઈને તેમજ તે બાણને પણ સાથે લઈને, તે તીર્થની મૃત્તિકા તથા જળ પણ સાથે લઈને દિવ્યગતિ વડે ઉડીને જલ્દીથી ચક્રવર્તીની પાસે આવે અને નમસ્કાર કરવાપૂર્વક લાવેલી વસ્તુઓ તેમની પાસે ભેટ તરીકે ધરીને આ પ્રમાણે કહે. ૭૪-૭૫. કે–“હે સ્વામિન્ ! આ માગધતીર્થપર્યત ક્ષેત્ર આપે જીત્યું છે, હું તમારા કિંકર તરીકે આ સ્થળનો રક્ષક છું.' ૭૭. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ કાલલોક-સર્ગ ૩૧ अथ चक्री तदादाय प्राभृतं प्रीतमानसः । सत्कृत्य बहुमानेन मागधेशं विसर्जयेत् ॥७८॥ सर्वेषामपि तीर्थानां ये चाधिष्ठायकाः सुराः । जात्या नागकुमारास्ते चक्रिवश्या महर्द्धिकाः ॥७९॥ तथोक्तं जंबू० प्र० सूत्रवृत्तो-कुमारपदवाच्यत्वं चास्य नागकुमारजातीयत्वादिति । ततो रथं परावर्त्य स्वमावासममुपेत्यसौ । वाद्यमानजयातोद्य-स्त्रिजगत्प्रसरद्यशाः ॥८॥ ततः स्नात्वा जिनार्चाश्चा-र्चयित्वा कृतपारणः । प्रकृतीः प्राग्वदाहूया-दिशत्यष्टाहिकोत्सवं ॥८॥ ततो मागधदेवस्य संपूर्णेऽष्टाहिकोत्सवे । जाग्रज्ज्योतिर्जगज्जैत्रं चक्ररत्नं प्रतिष्ठते ॥८२॥ वरदामाभिधं तीर्थं शुद्धदक्षिणदिस्थितं । याति साधयितुं चक्रं पथा नैर्ऋतगामिना ॥८३।। પછી ચક્રી તેનું ભટણું સ્વીકારીને પ્રીતિયુક્ત મનવાળા થઈને તે માગધેશનો બહુમાનપૂર્વક, સત્કાર કરી તેને વિસર્જન કરે. ૭૮. માગધાદિ સર્વ તીર્થોના અધિષ્ઠાયક દેવો, નાગકુમાર નિકાયના મહર્દિક દેવો હોય છે. અને તે સર્વ ચક્રવર્તીને વશ થાય છે. ૭૯. શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે– તે નાગકુમારની જાતિના હોવાથી કુમાર તરીકે ઓળખાય છે. હવે ચક્રી રથને પાછો વાળીને વાગતા એવા જયવાજિંત્રો વડે ત્રણ જગતમાં યશનો ફેલાવો કરતાં પોતાના આવાસમાં આવે. ૮૦. પછી સ્નાન કરી, જિનપૂજાદિ કરીને પારણું કરે અને પોતાના પ્રધાન) વર્ગને બોલાવીને પ્રથમની જેમ અષ્ટાક્ષિકોત્સવ કરવાની આજ્ઞા કરે. ૮૧. માગધદેવ સંબંધી અષ્ટાલિકોત્સવ પૂર્ણ થાય એટલે જાગૃત જ્યોતિવાળું અને જગતને જીતવાની શક્તિવાળું ચક્રરત્ન આગળ ચાલે. ૮૨. પછી નૈઋત્ય દિશા તરફના માર્ગે દક્ષિણદિશામાં રહેલા વરદામ તીર્થને સાધવા માટે ચક્રરત્ન ચાલે. ૮૩. Page #464 -------------------------------------------------------------------------- ________________ ચક્રીનું વરદામ તીર્થ તરફ પ્રયાણ ૪૨૯ तथोक्तं-आउहघरसालाओ पडिनिक्खमित्ता दाहिणपच्चत्थिमं दिसिं वरदामतित्थाभिमुहे पयाए यावि होत्यत्ति । ततश्चमपरिवृत-श्चक्रवर्त्यपि पूर्ववत् । अनुगच्छति तच्चक्र-मिवांगी कर्मणां फलं ॥८४॥ वर्द्धमानचम पै-विजित्य स्वीकृतैः पथि । दुर्वारप्रसरः प्रौढ-प्रवाह इव सैंधवः ॥८५॥ प्रयाणकानि कतिचिद्-गत्वा नैर्ऋतसंमुखं । ततोऽपाचीमनुसरन् वरदामं प्रयाति सः ॥८६॥ वरदामांतिके प्राग्वत् स्कंधावारं निवेश्य सः । साधयेद्वरदामेशं देवं मागधदेववत् ॥८७॥ वरदामाधिपस्याथ संपूर्णेऽष्टाहिकोत्सवे । जेतुं प्रभासतीर्थेशं चक्रं चरति पूर्ववत् ॥८८।। स्थितं शुद्धप्रतीच्यां त-द्वायव्यविदिगध्वना । चक्र प्रवर्त्तते गंतुं प्रत्यक् च वलते पुरः ॥८९॥ કહ્યું છે કે–આયુધશાળામાંથી નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશાએ એટેલે મૈત્રત્ય ખૂણા તરફ વરદામ તીર્થની સન્મુખ ચક્ર પ્રયાણ કરે.” ત્યાર પછી ચક્રવર્તી પણ પ્રથમની જેમજેમ કર્મના ફળ પ્રાણી પાછળ જાય–તેમ તેનાથી પરિવરેલા ચક્રી, ચક્રની પાછળ ચાલે. ૮૪. સમુદ્રના પ્રૌઢ પ્રવાહની જેમ, દુર્વાર પ્રસારવાળા ચકી, માર્ગમાં આવતા રાજાઓને જીતી, તેમનો સ્વીકાર કરી લશ્કરમાં વધારો કરતા ચાલે. ૮૫. નૈઋત્યદિશા સન્મુખ કેટલાક પ્રયાણ કરીને પછી દક્ષિણદિશા તરફ વરદામ તીર્થની સામે ચાલે. ૮૬. પછી પ્રથમની જેમ વરદામ તીર્થની પાસે લશ્કરનો પડાવ કરીને માગધદેવની જેમ વરદામ તીર્થના સ્વામી વરદામદેવને પણ જીતે. ૮૭. વરદામપતિ સંબંધી અષ્ટાદ્વિકોત્સવ પૂર્ણ થયા પછી પ્રભાસ તીર્થના સ્વામીને જીતવા માટે ચક્ર, પ્રથમની જેમ તે તરફ પ્રયાણ કરે. ૮૮. પ્રથમ વાયવ્ય દિશાને માર્ગે ચાલીને પછી શુદ્ધ પશ્ચિમ દિશામાં રહેલા પ્રભાસતીર્થની તરફ એટલે પશ્ચિમ દિશાની સામે ચક્ર ચાલે. ૮૯. Page #465 -------------------------------------------------------------------------- ________________ ४30 કાલલોક-સર્ગ ૩૧ वशीकृत्य प्रभासेशं पूर्वोक्तविधिना ततः । तत्सिंधुदेवीभवनाभिमुखं परिसर्पति ॥१०॥ सिंधोदक्षिणकूलेन पूर्वदिग्गामिनाध्वना । गत्वाभ्यर्णे सिंधुदेवी-भवनस्याशु तिष्ठति ॥९१।। ननु च- सिंधुदेव्यास्तु भवनं भरतस्योत्तरार्द्धके । सिंधुकुंडेऽस्ति तद्द्वीपे कथं तस्यात्र संभवः ? ॥१२॥ अत्रोच्यते-महर्द्धिकानां वेश्मानि स्थाने स्थाने भवंति हि । इंद्राणीनां राजधान्यो यथा नंदीश्वरादिषु ॥१३॥ ततः सिंधुद्वीपवर्ति-भवनादपरं खलु । इदं भवनमभ्यूह्यं सिंधुदेव्या महाश्रियः ॥९४॥ निवेश्य चक्रभृत्तत्र स्कंधावारं यथाविधि । कृताष्टमतपाः सिंधुदेवीं मनसि चिंतयेत् ॥९५।। साथ कंप्रासना दत्तो-पयोगा चक्रवर्त्तिनं । ज्ञात्वोत्पन्नमुपादायो-पदांतमुपतिष्ठते ॥९६॥ પૂર્વોક્ત વિધિથી પ્રભાસેશને પણ વશ કરીને સિંધુદેવીના ભવનની સન્મુખ ચક્ર ગતિ કરે. ૯૦. | સિંધુના દક્ષિણ કિનારે પૂર્વ દિશા તરફના માર્ગે ચાલી સિંધુદેવીના ભવન પાસે આવીને ત્યાં 23 मुं२७. ८१. પ્રશ્ન :- સિંધુદેવીનું ભવન તો ઉત્તર ભરતાર્ધમાં સિંધુપ્રપાતકુંડમાં તેના નામના દ્વીપમાં છે, તો તેના ભવનનો અહીં સંભવ કયાંથી ?” ૯૨. ઉત્તર :–“જેમ ઇન્દ્રની ઇન્દ્રાણીઓની રાજધાનીઓ નંદીશ્વરદ્વીપાદિમાં હોય છે, તેમ મહર્તિક દેવ-દેવીઓના ભવન તો સ્થાને સ્થાને હોય છે. ૯૩. એટલે સિંધુદ્વીપમાં જે તેનું ભવન છે તેથી જુદું મહદ્ધિક સિંધુદેવીનું આ ભવન સમજવું. ૯૪. પછી ચક્રી ત્યાં લશ્કરની છાવણી નાખીને યથાવિધિ અઠ્ઠમ તપ કરી સિંધુદેવીનું મનમાં ધ્યાન ४३. ८५. એટલે તેનું આસન કંપવાથી ઉપયોગ દઈને ચક્રવર્તીને આવેલા જાણી ભેટનું લઈને ચક્રી પાસે ४२ थाय. ८. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ સિંધુદેવીને વશ કરતા ચક્રી एवं च सिंधुदेवीव-द्वैताढ्यादिसुरा अपि । शरमोक्षं विनैव स्यु-रनुकूलाश्चलासनाः ॥९७॥ कुंभानां रत्नचित्राणा-मष्टोत्तरसहस्रकं । नानामणिस्वर्णरत्न-चित्रं भद्रासनद्वयं ॥९८॥ कटकत्रुटीतादीनि भूषणान्यपराण्यपि । चक्रीत्यादिकमादत्ते सिंधुदेव्योपदीकृतं ॥९९।। अहं त्वद्देशवास्तव्या तवास्म्याज्ञप्तिकिंकरी । इत्युक्त्वा प्रणिपत्यास्यां गतायां सोऽत्ति पूर्ववत् ॥१००॥ अष्टाहिकोत्सवांतेऽस्या ऐशानीगामिनाध्वना । वैताढ्यकटकाभ्यर्णमेति चक्रानुगोऽथ सः ॥१०१॥ सिंधुदेवीभवनतो जेतुं वैताढ्यनिर्जरं । वैताढ्यकूटगमने ऋजुर्मार्गोऽयमेव हि ॥१०२।। कटके दाक्षिणात्येऽस्य कटके स्थापितेऽमुना । अष्टमे च कृते सिंहासनं चलति तद्विभोः ॥१०३॥ | સિંધુદેવીની જેમ વૈતાઢ્યાદિના અધિષ્ઠાયક દેવો પણ બાણ મૂક્યા વિના આસન ચલિત થવાથી જ ચક્રવર્તી પાસે આવે છે ને અનુકૂળ થાય છે. (આજ્ઞા માને છે). ૯૭. સિંધુદેવી જુદા-જુદા રત્નોથી ભરેલા ૧૦૦૮ ઘડા, વિવિધ પ્રકારના મણિ, સ્વર્ણ અને રત્ન વડે બનાવેલ બે ભદ્રાસનો, કડાં, બાજુબંધ વિગેરે આભૂષણો ચક્રવર્તીની પાસે ભેટ તરીકે ધરે. ચક્રી તેનો સ્વીકાર કરે. ૯૮-૯૯ સિંધુદેવી કહે કે– હું અહીં તમારા સ્વામિત્વવાળા પ્રદેશમાં રહીને તમારી આજ્ઞા માનનારી સેવિકા છું.” આ પ્રમાણે કહીને તથા પ્રણામ કરીને તે જાય, એટલે ચક્રી પૂર્વની જેમ પારણું કરે. ૧૦૦ સિંધુદેવી સંબંધી અષ્ટાદ્ધિકોત્સવ કર્યા પછી ઇશાન કોણના માર્ગે વૈતાઢ્ય કટકની સમીપે ચક્રની પાછળ ગમન કરતા ચક્રવર્તી આવે. ૧૦૧. સિંધુદેવીના ભવનથી વૈતાદ્યદેવને જીતવા માટે વૈતાઢ્યકટક સન્મુખ જવાનો સરલ માર્ગ આ જ છે. ૧૦૨. વૈતાઢ્યના દક્ષિણ કટક પાસે લશ્કરની છાવણી નાખીને ચક્રી અટ્ટમ કરે એટલે વૈતાઢ્યના સ્વામીનું આસન કંપાયમાન થાય. ૧૦૩. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ કાલલોક-સર્ગ ૩૧ दत्तोपयोगो वैताढ्यकुमाराख्यः सुरोऽथ सः । गृहीत्वा प्राभृतं तागभिगच्छति चक्रिणं ॥१०४।। आज्ञां स्वीकृत्य नत्वाथ सुरेऽस्मिन् गतवत्यथ । अष्टाहिकोत्सवांते ऽस्य चक्री चक्रानुगस्ततः ॥१०५॥ गुहां तमिस्रामभ्येति प्रतीचीगामिनाध्वना । वैताढ्यकूटोपांताद्धि प्रतीच्यामेव सा गुहा ।।१०६।। गुहायाश्च तमिस्रायाः स्थापयित्वांतिके चमूं । नाकिनं चिंतयत्येष कृतमालं कृताष्टमः ॥१०७॥ जिगीषु सोऽपि विज्ञाय चक्रिणं चलदासनः । ढौकयत्येत्य विनम-नलंकारांश्चतुर्दश ॥१०८॥ ते चैवं - हार १ द्धहार २ इग ३ कणय ४ रयण ५ मुत्तावली ६ उकेऊरे ७ । कटए ८ तुडिए ९ मुद्दा १० कुंडल ११ उरसुत्त १२ चूलमणि १३ तिलयं १४ ॥१०९।। અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને વૈતાઢ્યકુમારદેવ, ચક્રીને આવેલા જાણી ઉત્તમ પ્રકારનું ભેટયું લઈને ચકી પાસે આવે. ૧૦૪. તે દેવ આજ્ઞા સ્વીકારી નમસ્કાર કરી પાછો જાય, એટલે તે સંબંધી અષ્ટાલિકોત્સવ કરીને ચક્રી ચક્રની પાછળ ચાલે. ૧૦૫. - પશ્ચિમ તરફને માર્ગે ચાલતા ચક્રી, તમિસ્રા ગુફા પાસે; કારણ કે વૈતાઢ્ય કૂટના ઉપાંત ભાગથી તે ગુફા પશ્ચિમ તરફ છે. ૧૦૬. તમિસ્રા ગુફા પાસે સૈન્યને સ્થાપન કરીને ચકી અઠ્ઠમ તપ કરી, તે ગુફાના સ્વામી કૃતમાલદેવનું ચિંતન કરે–ધ્યાન કરે. ૧૦૭. તે પણ આસન ચલિત થવાથી જીતવાને ઇચ્છતા ચક્રીને, ત્યાં આવેલા જાણીને, તેમની પાસે આવી નમસ્કાર કરી ચૌદ અલંકારો અર્પણ કરે. ૧૦૮. તે ચૌદ અલંકારના નામ– ૧ હાર, ૨ અર્ધવાર, ૩ એકસરો હાર, ૪ કનકાવળી, ૫ રત્નાવલી, ૬ મુક્તાવલી, ૭ કેયૂર (બાજુબંધ), ૮ કડાં, ૯ ત્રુટિત (તોટી), ૧૦ મુદ્રા (વીંટી), ૧૧ કુંડળ, ૧૨ ઉરસુર (છાતી સુધી લટકતો દોરો), ૧૩ ચૂડામણિ (મુકુટ) ને ૧૪ તિલક. ૧૦૯. ૧ વૈતાઢ્ય ઉપરના કૂટ પૈકી વૈતાઢયે નામના કૂટના સમશ્રેણીએ રહેલા નીચેના ભાગની પશ્ચિમમાં. Page #468 -------------------------------------------------------------------------- ________________ સિંધુ નિષ્કુટ સાધવા માટે પ્રયાણ ૧૧૦. अलंकारानुपादाय स्त्रीरत्नस्योचितानिमान् । विसर्जयति सत्कृत्य कृतमालं नरेश्वरः ॥ ११० ॥ अथोत्सवे समाप्तेऽस्य सार्वभौमः समादिशेत् । सेनानीरत्नमाहूय सिंधुनिष्कुटसाधनं ॥ १११ ॥ सिंधु: स्यात्तस्य खंडस्य पूर्वदक्षिणयोर्दिशो: । उत्तरस्यां च वैताढ्यः प्रतीच्यां लवणोदधिः ॥ ११२ ॥ यद्यप्येभिस्त्रिभिः क्लृप्तं मध्यखंडात्तथाप्यदः । सिंध्वा पृथक्कृतं तस्मा-सिंधुनिष्कुटमुच्यते ॥ ११३ ॥ स चर्मरत्नमादाय चतुरंगचमूवृतः । प्रस्थानं कुरुते तत्र द्वितीय इव चक्रभृत् ॥ ११४॥ गर्जदूर्जितनिः स्वान-ध्वानध्वस्तेतरध्वनिः । अनूदितजयाराव : क्षुण्णैर्द्विविधभूधरेः ॥ ११५ ॥ : जयकुंजरमारूढः सच्छत्रश्चलचामरः । कवचच्छन्नसर्वांगो मेघैर्वृत इवोडुपः ॥ ११६ ॥ સ્ત્રીરત્નને યોગ્ય આ અલંકારોને સ્વીકારીને કૃતમાલદેવનો સત્કાર કરી, ચક્રી તેને વિસર્જન કરે. ૪૩૩ તેના નિમિત્તનો ઉત્સવ સમાપ્ત થયા બાદ ચક્રી, સેનાનીરત્નને બોલાવીને સિંધુનિષ્કુટ સાધી આવવાની આજ્ઞા કરે, ૧૧૧. તે ખંડની પૂર્વમાં ને દક્ષિણમાં સિંધુ નદી, ઉત્તરમાં વૈતાઢચ-પર્વત અને પશ્ચિમમાં લવણસમુદ્ર આવેલો છે. જો કે આ મધ્યખંડ ત્રણ વડે વીંટળાયેલ છે તો પણ આ સિંધુએ જુદો પાડેલ ખંડ હોવાથી તે સિંધુનિષ્કુટ કહેવાય છે. ૧૧૨-૧૧૩. ચક્રવર્તીની આજ્ઞા થતાં સેનાની જાણે બીજો ચક્રી હોય, તેમ ચર્મરત્ન લઈને ચતુરંગસેના સાથે તે તરફ પ્રસ્થાન કરે. ૧૧૪. ગાજતા મોટા ધ્વનિના સ્વર વડે રોકી દીધા છે બીજા ધ્વનિ જેણે એવો, જીતાયેલા બે પ્રકારના ભૂધરો જેની પાછળ જયજય શબ્દ બોલી રહેલ છે એવો જયકુંજર પર બેઠેલો, માથે છત્ર તથા બે બાજુ પર ચામર ઢળાતો, કવચ વડે જેણે આખું શરીર ઢાંકી દીધેલ છે તેથી મેઘોથી આવૃત્ત જાણે ૧ ખૂંદેલા ભૂધરો-પર્વતો અને વશ કરેલા ભૂધરો-રાજાઓ. Page #469 -------------------------------------------------------------------------- ________________ ४३४ કાલલોક-સર્ગ ૩૧ चर्मरत्नेन सद्यान-पात्रीभूतेन तेन सः ।। सिंधुमुत्तीर्य शैलोच्च-वीचीवलयदुस्तरां ॥१७॥ तत्रत्यानां प्रतीपानां चिकित्सक इवाद्भुतः । विरेकरुधिरश्राव-वह्निकर्मादिकोविदः ॥११८।। दशांगुल्यौषधीवर्ग-रसपानोपदेशकः । हरत्यस्त्रैः प्रतापोष्ण-रौद्धत्यं सान्निपातिकं ॥११९।। पंचभिः कुलकं ॥ एवं च -सिंहले यवनद्वीपे नानाम्लेच्छाश्रयेष्विति । रोमारवालसंडादि-देशेषु विविधेषु सः ॥१२०॥ म्लेच्छाननेकजातीयान् विजित्य रणकर्मठः । आज्ञामखंडां सर्वत्र प्रवर्त्तयति चक्रिणः ॥१२॥ युग्मं ॥ चक्रवर्चुचितान्येषां प्राभृतानि सहस्रशः । जितकाशी समादाय सिंधुमुत्तीर्य पूर्ववत् ॥१२२॥ भूरिभिः किंकरीभूतैः सेवितो म्लेच्छपार्थिवैः । वाचालजयवादिनः स्तूयमानोऽसकृज्जनैः ॥१२३॥ ચંદ્રમાં હોય તેવો, તે સેનાની, સુંદર પર્વત જેટલા ઊંચા મોજાનાં વલય વડે દુસ્તર એવી સિંધુ નદી, પ્રવહણરૂપ થયેલ ચર્મરત્ન વડે ઉતરીને, ત્યાં રહેલા અનેક શત્રુ રાજાઓનો જાણે અદ્ભુત વૈદ્ય હોય તેમ રેચ, રુધિરનો સ્રાવ, વદ્ધિ કર્મ વિગેરેમાં કુશળ અને દશ આંગળીઓ રૂપ ઔષધિસમૂહના રસપાનના ઉપદેશક, એવા તેણે પ્રતાપ વડે ઉષ્ણ એવા અસ્ત્રો વડે તેઓના અભિમાનનો સન્નિપાત દૂર કર્યો. ११५-११८. એવી રીતે સિંહલ, યવનદ્વીપ અને નાના પ્રકારના પ્લેચ્છોના આશ્રયભૂત રોમ, આરવાલ, સંડાદિ વિવિધ દેશોમાં અનેક જાતિના મ્લેચ્છોને જીતીને રણસંગ્રામમાં કુશલ સેનાની, સર્વત્ર ચક્રીની मांड माशा प्रवावे. १२०-१२१. પછી તેમની પાસેથી ચક્રવર્તીને ઉચિત એવા હજારો ભેટણને ગ્રહણ કરીને, સર્વત્ર જીત મેળવેલ સેનાની પ્રથમની જેમ સિંધુ નદી ઉતરીને, સેવક થયેલા અનેક પ્લેચ્છ રાજાઓથી સેવાતો, વાચાળ એવા જયવાજિંત્રો વગડાવતો, લોકોથી વારંવાર સ્તુતિ કરાતો સેનાની ચક્રવર્તી પાસે આવી નમસ્કાર ૧ દશ આંગળી મુખમાં નાંખી દાસપણું સ્વીકારવારૂપ પરમ ઔષધિના બતાવનાર. Page #470 -------------------------------------------------------------------------- ________________ ४३५ તમિસ્રાગુફા ને ઉઘાડવા માટે આજ્ઞા उपेत्य चक्रिणं नत्वा ढौकयित्वोपदाश्च ताः । विज्ञो विज्ञपयत्येवं विनयेन कृतांजलिः ॥१२४॥ ॥ त्रिभिर्विशेषकं ॥ स्वामिन्! भवत्प्रसादेन सिंधुखंडो जितो मया । भूपाः सर्वेऽपि तत्रत्या मया त्वत्किंकरीकृताः ॥१२५॥ एते नमंति ते केचिदिदं तेषां च ढौकनं । प्रह्वीभूतेषु चैतेषु कार्यः स्वामिन्ननुग्रहः ॥१२६॥ तदाकर्ण्य प्रमुदित-चक्रवर्ती चम्पतिं । सत्कृत्य वस्त्रालंकारै-रनुजानाति वेश्मने ॥१२७॥ ततः स्वावासमागत्य स भुंक्ते कृतमज्जनः । ततश्च रमते स्वैरं गीतसंगीतकादिभिः ॥१२८॥ अथान्यदा कदाचित्तं चक्रीत्याकार्य शंसति । वत्स गच्छ तमिस्राया उद्घाटय कपाटकौ ॥१२९॥ प्रमाणमाज्ञेत्यानम्य स्वमंदिरमुपेत्य च । कुर्यात्पौषधशालायां साष्टमं पौषधत्रयं ॥१३०॥ કરી, ભટણાઓ રજૂ કરીને વિજ્ઞ એવો તે, વિનયપૂર્વક અંજલિ જોડીને આ પ્રમાણે કહે-૧૨૨-૧૨૪. હે સ્વામિન્ ! તમારી કૃપાથી મેં સિંધુનો દક્ષિણનિષ્ફટ જીત્યો છે અને ત્યાંના બધા રાજાઓને મેં આપના સેવક બનાવ્યા છે. ૧૨૫. તેમાંના મારી સાથે આવેલા કેટલાક રાજાઓ આપને નમસ્કાર કરે છે, ભટણું ધરે છે અને સાથે આવવા તૈયાર છે, તો આપ, નમ્ર થયેલા તેઓની ઉપર અનુગ્રહ કરો.' ૧૨૬. તે સાંભળીને હર્ષ પામેલા ચક્રવર્તી સેનાનીનો વસ્ત્રાલંકારાદિ વડે સત્કાર કરીને તેને સ્થાને જવાની । सापे. १२७. તે પછી સેનાની પોતાને સ્થાને આવી સ્નાન કરીને ભોજન કરે અને ગીત-સંગીતાદિ વડે સ્વેચ્છાએ 8131 ३. १२८. હવે એક દિવસ ચક્રી, સેનાનીને બોલાવીને કહે કે-“હે વત્સ ! તું જા અને તમિસ્રા ગુફાના दार उघाउ.' १२८. સેનાની આજ્ઞા પ્રમાણ કરી, નમીને પોતાને આવાસે આવે. પછી તે પૌષધશાળામાં જઈ અઠ્ઠમતપ साथे १९ पौष ७३. १30. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ आराध्य विधिनैवं च कृतमालं गुहाधिपं । दिने तुर्ये परिहित - शुद्धनेपथ्यभूषणः ॥१३१॥ आत्तपूजोपकरणो - ऽन्वीयमानो नृपादिभिः । दासीदासैश्च विविध - पूजोपस्करपाणिभिः ॥ १३२॥ एत्य दर्यास्तमिस्रायाः कपाटौ याम्यदिग्गतौ । प्रमृज्य लोमहस्तेना- भ्युक्षति प्रवरोदकैः ॥ १३३॥ चंदनैश्चारुकर्पूर- कस्तूर्यादिविमिश्रितैः । पूजयत्यंवरैर्नानाविधेश्च सुमदामभिः ॥ १३४ ॥ ૧૩૫. धूपाधानमुपादाय धूपमुत्क्षिपति स्वयं । पंचवर्णप्रसूनानां निकरं रचयेत्पुरः ॥१३५॥ मंगलान्यालिखत्यष्टौ पुरो रजततंडुलैः । पंचांगस्पृष्टभूपीठ - स्तौ कपाटौ नमत्यसौ ॥ १३६॥ प्रयुज्योपायमित्याद्यं प्रयुयुक्षुरिवांतिमं । उदस्यति करेणोच्चै - ईंडरलं चमूपतिः ॥ १३७॥ એ રીતે વિધિપૂર્વક તમિસ્રાગુફાના અધિપતિ કૃતમાલદેવને આરાધીને ચોથે દિવસે શુદ્ધ વસ્ત્રાભૂષણ ધારણ કરી, પૂજાના ઉપકરણો લઈને, અનેક રાજાઓથી પિરવરેલો તથા વિવિધ પ્રકારના પૂજાના સાધનો જેના હાથમાં છે એવા અનેક દાસદાસીઓથી અનુસરાતો, મિસ્રા ગુફા પાસે આવીને તેના દક્ષિણદિશાના બંને દ્વારો લોમહસ્ત (પીંછી) વડે પ્રમાર્જે. પછી શ્રેષ્ઠ ઉદક વડે પ્રક્ષાલ કરે. ૧૩૧ ૧૩૩. સુંદર એવા કપૂર, કસ્તૂરી વિગેરેથી મિશ્રિત, ચંદન વડે અને નાના પ્રકારની પુષ્પમાળા તથા વસ્ત્રો વડે તેની પૂજા કરે. ૧૩૪. ધૂપધાણું હાથમાં લઈને પોતે ધૂપ કરે અને પાંચ વર્ણના પુષ્પોની તેની સમીપમાં છાબ ભરે. કાલલોક-સર્ગ ૩૧ રુપાના તંદુળો વડે તેની પાસે અષ્ટમંગળિક આળેખે અને પંચાંગ વડે જમીનનો સ્પર્શ કરીને તે દ્વારોને નમસ્કાર કરે. ૧૩૬. આ પ્રમાણે દ્વાર ઉઘાડવાનો પ્રથમ (સામ) ઉપાય કરીને પછી અંતિમ (દંડ) ઉપાય કરવાને ઇચ્છતો હોય તેમ તે સેનાની દંડરત્ન હાથમાં ગ્રહણ કરે. ૧૩૭. Page #472 -------------------------------------------------------------------------- ________________ ગુફાના દ્વારને ઉઘાડવાની ક્રિયા केवलं मार्दवोपेतो मृद्यतेऽगी मृदादिवत् । काठिन्यवांश्च दूरेण त्यज्यते दृषदादिवत् ॥१३८॥ मृदुत्वकठिनत्वाभ्यां संगताभ्यां तु संगतः । गौरवं लभते लोके जनो हीरांकुरादिवत् ॥ १३९॥ सामादिषु ततः श्रेष्ठा-वुपायावादिति । न मध्यमौ तु कातर्या - दित्यादि विमृशन्निव ॥१४०॥ दृढघाताय सप्ताष्टा-वपसृत्य पदानि सः 1 त्रिस्ताडयति दंडेन बाढशब्दमथाररीं ॥ १४१ ॥ कृताक्रंदाविव क्रोंचा - रवदंभेन तावथ । विघट्य पृथुवेगेन तस्थतुः स्वस्वतोड्डुके ॥ १४२॥ હ્રયો: મંહતયો: સિદ્ધિ-ન્યાાર્યવિધિનો । इतीव भेदनीतिज्ञः स कपाटौ व्ययोजयत् ॥१४३॥ यश्चात्र द्वादशयोजनानि तुरगारूढः सेनापतिः शीघ्रमपसरतीत्यादिप्रवादः सोऽनागमिक इव लक्ष्यते, इत्यावश्यक टिप्पनके । ૪૩૭ ‘‘આ દુનિયામાં કેવળ પોચાપણું ધારણ કરે છે તો તે માટીની જેમ કચરાય છે અને કેવલ કઠિનતા ધારણ કરે છે તો તે પથ્થરની જેમ દૂરથી જ તજી દેવાય છે. ૧૩૮. એટલે મૃદુત્વ અને કઠિનત્વ બંને જેમાં મળેલા હોય તે લોકમાં હીરાના અંકુરાની જેમ ગૌરવને પામે છે. ૧૩૯. તેથી સામાદિ ચાર૧ ઉપાયોમાં પહેલો અને છેલ્લો ઉપાય શ્રેષ્ઠ જણાય છે; મધ્યના બે તો કાયરના ઉપાયો જણાય છે.'' આમ વિચારીને જ જાણે હોય, તેમ સેનાની પ્રથમ પૂજાદિ વડે સામ ઉપાય કર્યા પછી દઢપણે પ્રહાર કરવા માટે સાત-આઠ પગલા પાછા ભરીને દંડ વડે ત્રણ વાર દ્વાર ઉપર પ્રહાર કરે કે જેથી બારણાઓ ગાઢ શબ્દ કરે. ૧૪૦-૧૪૧. અને ક્રૌંચ પક્ષીની જેમ જાણે આક્રંદ કરતાં હોય તેવો શબ્દ કરતાં મોટા વેગથી તે બંને બારણા ઉઘડી જઈને પોતપોતાની પાછળના તોડા સાથે અડીને સ્થિર થાય. ૧૪૨. કાર્યના વિરોધી એવા બે ભેળા મળેલા હોય તો તે કાર્યસિદ્ધિ થવા ન દે, તેમ ભેદનીતિને જાણનારાની જેમ સેનાની એ બંને બારણાને છુટા પાડે. ૧૪૩. અહીં ‘સેનાની દંડ વડે પ્રહાર કરીને અશ્વ ઉપર બેઠેલો બાર યોજન પાછો હઠી જાય ઇત્યાદિ (દંતકથા) છે તે અનાગમિક જણાય છે.' એવું આવશ્યકના ટિપ્પનકમાં કહ્યું છે. ૧. સામ, દામ, ભેદ અને દંડ. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ કાલલોક-સર્ગ ૩૧ सोत्साहः कृतकार्योऽथ चक्रभृच्चरणांतिके । एत्य विज्ञपयत्येवं सेनानी रचितांजलिः ॥१४४॥ वच्मि स्वामिन्नभीष्टं ते तमिस्रोद्घाटिता गुहा । उदीच्यभरतार्द्धस्य मार्गोऽयं सुखदोऽस्तु वः ॥१४५॥ श्रुत्वेति मुदितश्चक्री सत्कृत्य पृतनापतिं । प्रस्थानं कुरुते सद्यः सन्नद्धाशेषसैनिकः ॥१४६।। कुंजरं पर्वतप्रौढ-मारूढो मघवानिव । वज्रोपमां दधद्धेम-सृणिं दिक्प्रसरघृणिं ॥१४७॥ याम्येभकुंभन्यस्तेन मणिरत्नेन शोभितः । गुहां विशति चक्रीशः शशी घनघटामिव ॥१४८॥ मणिरत्नं च तद्भाति कुंभिकुंभस्थले स्थितं । रवेबिमिव ध्वांत-ध्वंसि पूर्वाद्रिमूर्द्धनि ॥१४९।। तेन प्रकाशिताध्वासौ द्वादशयोजनावधि । कुर्याद्भित्त्योर्मंडलानि काकिण्या रत्नमुख्यया ॥१५०।। - પછી કૃતાર્થ એવા સેનાની ઉત્સાહપૂર્વક ચક્રવર્તીના ચરણ પાસે આવી બે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરે. ૧૪૪. હે સ્વામિન્ ! તમારું ઇષ્ટ તમને નિવેદન કરું છું, કે તમિસ્રા ગુફા મેં ઉઘાડી છે એટલે હવે ઉત્તર ભરતાર્ધમાં જવાનો આપનો માર્ગ સુખકારી થાઓ.” ૧૪૫. આ પ્રમાણે સેનાનીના વચનો સાંભળીને ચક્રી હર્ષ પામી, તેનો સત્કાર કરે, અને પછી સર્વે સૈનિકોને તૈયાર કરીને તત્કાળ તમિસ્રા ગુફા તરફ પ્રયાણ કરે. ૧૪૬. પર્વત જેવા પ્રૌઢ હસ્તી ઉપર ઈન્દ્રની જેમ ચક્રવર્તી આરોહણ કરે અને જેના તેજનો દિશાઓમાં પ્રસાર થઈ રહ્યો છે એવા વજ જેવા સોનાના અંકુશને હાથમાં ધારણ કરે. ૧૪૭. પછી હાથીની જમણી બાજુના કુંભસ્થળ ઉપર દેદીપ્યમાન મણિરત્નને સ્થાપીને ચક્રી, વાદળાંની ઘટામાં ચંદ્ર પ્રવેશ કરે, તેમ ગુફામાં પ્રવેશ કરે. ૧૪૮. તે વખતે હાથીના કુંભસ્થળ ઉપર સ્થાપન કરેલ મણિરત્ન પૂર્વાચલ ઉપર રહેલ અંધકારનો ધ્વસ કરનાર સૂર્ય બિંબની જેવું શોભે છે. ૧૪૯. તે રત્ન વડે બાર યોજન સુધી પ્રકાશ પડે છે. તેણે પ્રકાશિત કરેલા માર્ગે ચાલતા ચકી, રત્નમાં મુખ્ય કાકિણીરત્ન વડે બે બાજુની ભીંતો ઉપર (ગોળ) મંડળો આળખે છે (કરે છે). ૧૫૦. Page #474 -------------------------------------------------------------------------- ________________ ગુફામાં પ્રવેશ તથા મંડળાદિનું વર્ણન ४३८ अवस्थितप्रकाशानि स्थिरमार्तंडपंक्तिवत् । पांथानां संचरिष्णूनामुपकुर्वति तानि च ॥१५॥ मंडलानां स्थितिसंख्यादिस्वरूपं च क्षेत्रलोके वैताढ्याधिकारे प्रोक्तमस्तीति ततो ज्ञेयं । एकोनपंचाशन्मान-मंडलैस्तैर्मतांतरे । अष्टानवत्या स्यान्नित्य-मध्याह्न तद्गुहोदरं ॥१५२॥ अथ वार्द्धकिरत्नेन सद्यः सज्जितपद्यया । नद्यावुत्तीर्य निर्मग्रजलोन्मग्रजलाभिधे ॥१५३।। यावर्या औत्तराहं द्वारं गच्छति चक्रभृत् । तावत्कपाटौ तत्रत्यौ स्वयमेवापसर्पतः ॥१५४॥ हयहेषारवाकीर्णं गजगारवोर्जितं । स्फुरद्रयघटत्कारै-रुद्धतैर्युतभूतलं ॥१५५।। छन्नाशेषनभोमार्गं पताकाकेतुकोटिभिः । रणवादिनि?षा-टोपकंपितकातरं ॥१५६॥ करालकवचास्त्रालि-भीषणं भटकोटिभिः । दर्शनीयं च भूपालैः सुरैरिव महर्द्धिकैः ॥१५७॥ તે મંડળો સ્થિર સૂર્યની પંક્તિની જેમ અવસ્થિત પ્રકાશવાળા હોય છે અને તેમાં આવ જા કરનારા મુસાફરોને ઉપકારક થાય છે. ૧૫૧. એ મંડળોની સ્થિતિ અને સંખ્યાદિસ્વરૂપ ક્ષેત્રલોકમાં વૈતાઢ્ય પર્વતના અધિકારમાં કહેલ છે તેથી ત્યાંથી જાણવું. કુલ મળીને ૪૯ અને મતાંતરે ૯૮ મંડળી વડે તે ગુફાનો મધ્ય ભાગ નિરંતર મધ્યાહ્ન જેવો प्रशित. २ . १५२. પછી વાર્ધકીરને તરતમાં જ બાંધી દીધેલા પુલ વડે આખા લશ્કર સહિત નિમગ્નજળા ને ઉન્મગ્નજળા બને નદી ઉતરીને ચક્રી, જેટલામાં ઉત્તર તરફના દ્વાર પાસે પહોંચે, તેટલામાં તે બાજુના તાર તરત ४ स्वयमेव 6431 14. १५3-१५४. હાયના હેષારવથી વ્યાપ્ત, ગજના ગર્જરવથી ભરપુર, તેજસ્વી એવા રથની ઘણઘણાટીથી ઉછળી રહેલ ભૂતળવાળા, ફરફરતી ક્રોડો પતાકા અને કેતુથી આકાશ માર્ગને ઢાંકી દેતા, રણસંબંધી વાજિંત્રોના નિર્દોષના આટોપથી કાયર જનોના હૃયને કંપાવતા, વિકરાળ એવા કવચ અને અસ્ત્રો વડે ભીષણ, Page #475 -------------------------------------------------------------------------- ________________ ४४० કાલલોક-સર્ગ ૩૧ अगण्यं चक्रिणः सैन्यं निर्गच्छत्कंदरोदरात् । जाति म्लेच्छभूपाला नष्टैः पर्यंतवासिभिः ॥१५८॥ : વનઅપ છે. ततः सन्ना ते सर्वे संभूय रणकर्मठाः । युध्यते चक्रिसैन्येन दत्तदैन्येन विद्विषां ॥१५९॥ खड्गाग्रच्छिन्नमत्तेभ-गलद्रुधिरपिच्छिलं । शिरोभिः स्यान्मिथश्छिनैः स्थपुटं तत्र भूतलं ॥१६०॥ तत्र शत्रुशराश्लेष-परावृत्ताः शरा निजं । यांत्याश्रयं सजातीया-तिथ्यं कर्तुमिवोद्यताः ॥१६।। भटाः केचिच्छरशतै- त्यापिच्छं वपुर्गतैः । उत्पन्नपक्षाः स्वर्गंतु-मिव संख्यमुखे हताः ॥१६२॥ केचिनिष्पिष्टरदनच्छदा हस्ताग्रवर्तिभिः ।। भटाः खड्गैर्विराजते मूर्ता वीररसा इव ॥१६३॥ केचिद्घातशतोद्भिन्न-रंत्रकैः कंठवर्त्तिभिः । विभांति वरणसग्भि-रिव युद्धे जयश्रियाः ॥१६४॥ ક્રોડો પદાતિઓથી, તેમ જ મહદ્ધિક દેવોની જેવા હજારો રાજાઓથી, જોવા લાયક અને અગણિત એવું ચક્રીનું સૈન્ય, ગુફામાંથી બહાર નીકળે એટલે નજીક રહેલા લોકોને નાસતા જોઈ મ્લેચ્છ રાજાઓ ચક્રીના આગમનને જાણે. ૧૫૫-૧૫૮. રણકર્મમાં કુશળ એવા તે બધા મ્લેચ્છ રાજાઓ તૈયાર થઈ, એકઠા થઈ, શત્રુ સૈન્યને દીનતા પમાડનાર એવા ચકીનાં સૈન્ય સાથે યુદ્ધ કરે. ૧૫૯. તેમની સાથેના યુદ્ધથી ખગવડે ભેદાયેલા હાથીઓના મસ્તકમાંથી ગળતા રુધિરવડે જમીન વ્યાપ્ત થઈ જાય; પરસ્પરના છેદેલા મસ્તકોથી બધી જમીન ઢંકાઈ જાય. ૧૦. - શત્રુના બાણની સાથે સંઘટ્ટ થવાથી પાછા આવતા બાણો જાણે સજાતીયનું આતિથ્ય કરવાને તત્પર થયા હોય તેમ પોતાને સ્થાને પાછા આવે. ૧૬૧. કેટલાક સુભટો સેંકડો બાણોવડે ભેદાયેલા પોતાના શરીરથી સ્વર્ગે જવાને માટે જાણે પાંખો આવી હોય એવા દેખાવા લાગે. ૧૬૨. કેટલાક સુભટો હોઠ પીસીને હાથમાં રહેલા ખગ્ગોવડે મૂર્તિમંત વીરરસ હોય એવા શોભવા લાગે. ૧૬૩. કેટલાક સુભટો સેંકડો પ્રહારથી નીકળેલા અને કંઠમાં વીંટાઈ ગયેલાં આંતરડાઓ જાણે યુદ્ધમાં Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્લેચ્છ સાથેનું યુદ્ધ कुट्टयंति द्विषां केचि-न्मौलीन् कुट्टाकपाणयः । निरंकुशाः काननस्थ-सहकारानिवाध्वगाः ॥१६५।। केचिच्च कंदुकक्रीडो-त्कटा इव महाभटाः । निर्लोठयंति भूपीठे खड्गारिमस्तकान् ॥१६६॥ अन्ये च रिपुकुंभींद्रा-नारोहंति हतद्विषः । सोपानीकृततदंत-मुशलाः कुशलाशयाः ॥१६७॥ घनामपि द्विषत्सेनां भिंदंते केचिदायुधैः । शृंगैः शंढा मदोन्मत्ता निम्नगायास्तटीमिव ॥१६८॥ महिषा इव गाहंते केचित्संग्रामपल्वलं । आहत्य द्विण्मुखाब्जानि पृथ्वी पंकिलयंति च ॥१६९॥ जातायां तत्र रुधिरा-पगायां भटमौलयः । पद्मायते तटायंते मृतमत्तेभपंक्तयः ॥१७०॥ નિમ્પયનચિંત તાંત: પતિતા: શR : | खगायंते नभःस्थाश्च भटमुक्ताः शरोत्कराः ॥१७॥ તેને વરવા માટે જયલક્ષ્મીએ માળા પહેરાવી ન હોય તેવા લાગે. ૧૬૪. કેટલાક સુભટો મુગર હાથમાં લઈને માર્ગે જનારા લોકો, બગીચામાં રહેલા આમ્રવૃક્ષને જેમ તોડે, તેમ નિરંકુશપણે શત્રુઓના મુકુટોને તોડી નાખે. ૧૬૫. કેટલાક મહાસુભટો ખગના અગ્રભાગવડે વૈરીના મસ્તકોને કંદુકની ક્રીડા કરવાની જેમ ઊંચે ઉડાડીને જમીન પર પછાડે. ૧૬૬. કેટલાક કુશળ બુદ્ધિવાળા સુભટો શત્રુઓના હસ્તી ઉપર તેના દાંતરૂપ મુશળને પગથીઆરૂપ કરી તેના પર ચડી જઈને શત્રુઓને મારી નાખે. ૧૬૭. મદોન્મત્ત સાંઢો નદીના કિનારાને તોડી પાડે તેમ, કેટલાક સુભટો આયુધોવડે ઘણી શત્રુસેનાનો ભેદ કરે. ૧૬૮. કેટલાક સુભટો પાડાઓની જેમ, સંગ્રામરૂપ તળાવને ખુંદીને અને શત્રુઓના મુખરૂપ કમળોને હણી નાખીને પૃથ્વીને કાદવવાળી કરે. ૧૬૯. તે વખતે વહેતી એવી લોહીની નદીમાં સૈનિકોનાં મસ્તક કમળ જેવા લાગે અને હાથીઓ કિનારા જેવા લાગે. ૧૭૦. તેમાં પડેલા બાણો તરતા એવા મલ્યોના સમૂહ જેવા લાગે અને સુભટોના મૂકેલાં બાણો આકાશમાં પક્ષીઓ જેવા જણાય. ૧૭૧. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ કાલલોક-સર્ગ ૩૧ दंतादंतिप्रवृत्तेभ-युद्धोद्यद्भुतभुक्कणाः । द्योतंत इव खद्योता-स्तत्र रेणुतमोघने ॥१७२॥ घोरांधकारे तत्राश्व-खुरक्षुण्णरजोभरैः । વિäતિ રિપુમા વીર: શબ્દાનુ: : ૭રૂા कबंधास्तत्र धावंतः पथि नंति तरूनपि । प्रतिपक्षधिया खड्गैः स्फूर्जद्वीररसोद्भटाः ॥१७४॥ तत्र तुर्यारवोत्फुल्ल-पुलकोत्साहसाहसाः । वीरास्तृणाय मन्यते जीवितेन समं जगत् ॥१७५॥ यद्येवंविधसंग्रामे परिभूयेत कर्हिचित् । अतुच्छविक्रमैलेंच्छ-चक्रगैश्चक्रिणश्चमः ॥१७६।। तदा सन्ना सेनानी-र्योद्धं प्रक्रमते हुँ । तुरंगरत्नमारूढः खड्गरत्नं करे दधन् ॥१७७॥ एतस्मिन् युध्यमाने च भज्यंते नाकिनो यदि । तदा के नाम ते म्लेच्छा गजद्विषि वृका इव ॥१७८॥ હાથીઓ દાંતવડે પરસ્પર યુદ્ધ કરે છે. તેના ઘર્ષણથી અગ્નિના કણીયાઓ પ્રગટે છે અને તે કણીયા ઉડતી રજથી થયેલા ગાઢ અંધકારમાં ખજુઆ જેવા લાગે. ૧૭૨. ઘોડાઓની ખરીથી ખોદાયેલી જમીનના રજસમૂહવડે થયેલ ઘોર અંધકારમાં સુભટો, શબ્દવેધી બાણીવડે શત્રુઓના મર્મને વીંધે. ૧૭૩. ત્યાં સ્કુરાયમાન વીરરસથી ઉભટ એવા સુભટોના ધડો દોડે છે અને માર્ગમાં પ્રતિપક્ષીની બુદ્ધિથી ખગ્રોવડે વૃક્ષો પર પણ પ્રહાર કરે છે. ૧૭૪. ત્યાં રણવાજિંત્રોના અવાજ અને ખડા થયેલા રૂંવાટાવાળા ઉત્સાહિત સાહસવાળા વીર સુભટો, પોતાના જીવિતસહિત આખા જગતને પણ તૃણ સમાન ગણે. ૧૭૫. આવા પ્રકારના સંગ્રામમાં જો કદાચ અત્યંત પરાક્રમવાળા મલેચ્છોના સમૂહથી ચક્રીની સેના કાંઈક પરાભવ પામે, એટલે સેનાની પોતે દઢપણે બખ્તર પહેરી, અશ્વરત્નપર આરૂઢ થઈ, હાથમાં ખડ્ઝરત્ન ધારણ કરી, તરત જ યુદ્ધ કરવા તત્પર થાય. ૧૭–૧૭૭. જ્યારે સેનાની યુદ્ધ કરવા લાગે ત્યારે દેવતાઓ પણ તેની સામે ટકી શકે નહીં, તો પછી મલેચ્છોનો શો આશરો ? તેઓ તો સિંહને જોતાં વરૂઓ નાસી જાય, તેમ નાસી જ જાય. ૧૭૮. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ પ્લેચ્છો ઉપરની જીત अथासौ भटकोटीर-स्तीव्रशस्त्रज्वरांकुशैः । कुक्षिक्षिप्तैः शमयति प्रतिपक्षमदज्वरं ॥१७९। तदा च केचिन्नश्यंति केचित्क्रंदंति चार्दिताः । लुठंति केचिद् भूपीठे तिष्ठंत्यन्ये मृता इव ।।१८०॥ केचित्त्यजति शस्त्राणि वस्त्राणीवास्तचेतनाः ।। क्षिपंति वदने केचि-द्दीनवाचो दशांगुलीः ॥१८॥ तृणान्याधाय दंतेषु याचंते जीवितं परे । लज्जाविलक्षाः शोचंति चेति केचिदधोमुखाः ॥१८२॥ हा गतं राज्यमस्माकं हा गता स्वैरचारिता । ते धन्याः प्राग्विपन्ना ये धिगस्मान् दुःखदर्शिनः ॥१८३॥ अश्लाघामहि ये शौर्य-मात्मीयं योषितां पुरः । ते कथं कातरस्तासां मुखं दर्शयितास्महे ॥१८४।। वृथाभूद्दोर्मदोऽस्माकं वृथाभूच्छस्त्रकौशलं । भग्नैः कथमथ स्थेय-मस्माभिर्भटपर्षदि ॥१८५॥ સેનાની શત્રુભટોના મદરૂપ જ્વરને તેની કુક્ષિમાં તીવ્ર શસ્ત્રોરૂપ જ્વરાંકુશ દાખલ કરીને શાંત કરે. ૧૭૯. તે વખતે કેટલાક નાસી જાય, કેટલાક પીડાથી રોવા લાગે, કેટલાક જમીન પર આળોટવા લાગે, કેટલાક જાણે મરણ પામેલા હોય, તેમ જમીનપર સ્થિર થઈ જાય. ૧૮૦. કેટલાક ચેતના વિનાના જેમ વસ્ત્ર તજી દે, તેમ શસ્ત્રો તજી દે, કેટલાક મોઢામાં દશે આંગળીઓ નાખીને દીન વાણી બોલવા લાગે. ૧૮૧. કેટલાક દાંતમાં તૃણ લઈને જીવિતની યાચના કરવા લાગે, કેટલાક લજ્જાથી વિલખા થયેલા નીચું મુખ રાખીને આ પ્રમાણે શોક કરવા લાગે. ૧૮૨. ‘હા ! અમારું રાજ્ય ગયું, અમારું સ્વેચ્છાચારીપણું નાશ પામ્યું, જેઓ અમારી અગાઉ મરણ પામ્યા છે, તેઓને ધન્ય છે અને આવા દુઃખને જોનારા અમને ધિક્કાર છે. ૧૮૩. અમો જે અમારી સ્ત્રીઓ પાસે અમારા શૌર્યની પ્રશંસા કરતા હતા, તે અમો અત્યારે કાયર થઈ જવાથી તેની પાસે મુખ કેવી રીતે દેખાડી શકશું ? ૧૮૪. અમારો ભુજાનો મદ ફોગટ ગયો, અમારું શસ્ત્ર-કૌશલ્ય વૃથા થયું, ભાંગી પડેલા અમે સુભટોની પર્ષદામાં કેવી રીતે બેસી શકશું ?' ૧૮૫. Page #479 -------------------------------------------------------------------------- ________________ ४४४ કાલલોક-સર્ગ ૩૧ विषण्णा इति ते स्वेष्ट-देवाननुस्मरंति चेत् । तदा ते बोधयंत्येवं खिद्यध्वे किं जडा मुधा ॥१८६॥ एष षट्खंडभूपालैः सेव्यते युद्धनिर्जितैः ।। युष्माकमत्र का लज्जा न दुःखं पंचभिः सह ॥१८७॥ पराजयोऽपि शोभायै महता विद्विषा युधि ।। भवेज्जयोऽपि लज्जायै हीनानां युधि भूभृतां ॥१८८॥ या विधिप्रापितौन्नत्यैः स्पर्धा स्वस्यैव साऽहिता । निताः स्युर्गजा एव खनंतः स्पर्द्धया गिरीन् ॥१८९॥ अथैषामुपरोधेन तद्गृह्या नाकिनोऽपि चेत् । कुर्वंत्युपद्रवं चक्रि-सैन्येऽकालांबुदादिकं ॥१९०॥ तदा विज्ञाय तान् शीघ्रं चक्रभृत्सेवकाः सुराः । मृगानिव त्रासयंति तत्कृतोपद्रवैः सह ॥१९॥ अनन्यगतयस्तेऽथ मध्ये कृत्वाप्तपूरुषान् । नताश्चमपतिं तेन नीयते चक्रिणोंतिके ॥१९२॥ આ પ્રમાણે ખેદ પામેલા એવા તેઓ, જો પોતાના ઈષ્ટ દેવને સંભારે, તો તે ત્યાં આવીને તેમને સમજાવે કે “હે મૂર્તો ! કેમ ફોગટ ખેદ પામો છો ? ૧૮૬. યુદ્ધમાં જીતાયેલા છ ખંડના રાજાઓ આ ચક્રીને સેવે છે. તો તમને શું લાજ આવે છે? કારણ કે પાંચની સાથે દુઃખ હોતું નથી. ૧૮૭. યુદ્ધમાં મોટા પરાક્રમી શત્રુથી પોતાનો પરાજય થાય તો તે શોભાને માટે જ છે અને હીન રાજાઓનો જય થાય તો તે લજાને માટે છે. ૧૮૮. જે ભાગ્યયોગે ઉન્નત અવસ્થા પામેલ હોય, તેની સાથેની સ્પર્ધા તે પોતાને જ અહિતકારક છે. જેમકે પર્વતની સાથે સ્પર્ધા કરી તેના પર દાંતવડે પ્રહાર કરનાર હાથી દાંત વિનાના થાય છે.” ૧૮૯. આ પ્રમાણે કહ્યા પછી પણ મલેચ્છોના આગ્રહથી તેના આરાધેલા દેવો ચક્રીના સૈન્યને અકાળે વર્ષા વિગેરે કરીને ઉપદ્રવ કરે. ૧૯૦. તો તે હકીકતને જાણીને ચક્રવર્તીના સેવક સમાન દેવો તેના ઉપદ્રવો સહિત હરણીઆઓની જેમ તેઓને ત્રાસ પમાડીને ભગાડી મૂકે. ૧૯૧. પછી બીજું કોઈ પણ શરણભૂત નથી–એમ જાણીને તે સ્વેચ્છરાજાઓ, પોતાના આપ્તજનને આગળ કરીને સેનાની પાસે જઈ, તેને નમે. એટલે તે તેઓને ચક્રવર્તી પાસે લઈ જાય. ૧૯૨. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ સિંધુ નિષ્ફટની સાધના ढौकयित्वा प्राभृतानि नत्वा विज्ञपयंत्यदः । प्रभो दृष्टोऽनुभावस्ते वयं स्मः सेवकास्तव ॥१९३।। अज्ञानात्प्रातिकूल्यं च यदस्मामिः कृतं त्वया । कृपामाधाय सह्यं त-च्छरणागतवत्सल ! ॥१९४॥ चक्रवर्त्यपि सत्कृत्य स्निग्धगी: सांत्वयत्यमून् । सुखं वसंतु निर्भीका मदाज्ञावशवर्तिनः ॥१९५॥ सेनापतिमथाहूय चक्रभृद्विनयानतं । आदिशत्युत्तरार्द्धस्थ-सिंधुनिष्कुटसाधनं ॥१९६।। अस्य प्राच्यां नदी सिंधुरुदीच्यां हिमवान् गिरिः । दक्षिणस्यां च वैताढ्यः प्रतीच्यां लवणांबुधिः ॥१९७।। अथ निर्जित्य तान् म्लेच्छा-नादाय प्राभृतानि च । सार्वभौमं नमत्याशु पूर्ववत्पृतनापतिः ॥१९८।। अथान्यदा चक्ररत्नं ततश्चरति सोत्सवं । कनिष्ठहिमवच्छैला-भिमुखं चक्रिणान्वितं ॥१९९।। તેઓ ચક્રીને પ્રણામ કરી ભેટવું ઘરીને વિજ્ઞપ્તિ કરે કે હે પ્રભો ! અમે તમારો પ્રભાવ જોયો. આજથી અમે તમારા સેવકો છીએ. ૧૯૩. અજ્ઞાનવડે અમે જે આપની સાથે પ્રતિકૂળ આચરણ કર્યું, તેને હે શરણાગત વત્સલ ! તમે કૃપા કરીને ક્ષમજો.” ૧૯૪. પછી ચક્રી તેમનો સત્કાર કરીને મીઠી વાણીવડે તેઓને શાંત કરે અને કહે કે “મારી આજ્ઞાપૂર્વક તમે અહીં આનંદથી નિર્ભય થઈને રહો.” ૧૫. પછી ચક્રવર્તી સેનાપતિને બોલાવે અને વિનયવડે નમ્ર એવા તેને આજ્ઞા કરે કે–‘તમે ઉત્તરાર્ધમાં રહેલા સિંધુના નિષ્કટને સાધી આવો.” ૧૯૬. એ ખંડની પૂર્વમાં સિંધુ નદી, ઉત્તરમાં હિમવાન પર્વત અને દક્ષિણમાં વૈતાઢય તથા પશ્ચિમમાં લવણસમુદ્ર આવેલ છે. ૧૯૭. ચક્રવર્તીની આજ્ઞાપૂર્વક તે સેનાની ત્યાં જઈ, ત્યાં રહેલા પ્લેચ્છોને જીતી, તેઓના ભેટયા લઈ, ચક્રવર્તી પાસે આવીને પ્રથમની જેમ નમસ્કાર કરે. ૧૯૮. એક દિવસ ચક્રરત્ન ત્યાંથી ઉત્સવસહિત લઘુ હિમવાન પર્વત તરફ ચાલે. ચકી પણ તેની પાછળ સર્વ સૈન્યસહિત ચાલે. ૧૯૯. Page #481 -------------------------------------------------------------------------- ________________ ४४६ કાલલોક-સર્ગ ૩૧ प्रथमं च प्रयातीद-मैशानीगामिनाध्वना । यियासोहिमवन्मध्य-मृजुरध्वायमेव यत् ॥२०॥ अंतर्गतान् वशीकुर्वन् देशग्रामपुराधिपान् । प्रयाणैर्योजनांतैः स प्राप्नोत्युपहिमाचलं ॥२०॥ निवेश्य कटकं तत्र पूर्ववद्विहिताष्टमः । प्रातस्तुर्येऽह्नि सन्नह्या-रूढः सांग्रामिकं रथं ॥२०२॥ अनुयातो नृपैः सर्वे-र्वज्रभृत्रिदशैरिव । प्रेरयंस्तुरगान् रथ्यान् रंहसा वायुजित्वरान् ॥२०३।। हिमवद्भूभृतो भित्तिं रथाग्रेणातिरंहसा । त्रिस्ताडयित्वा तुरगा-निगृह्णाति स कोविदः ॥२०४॥ प्राग्वन्नामांकितं बाणं धनुष्यारोप्य निर्भरं । मुंचत्याकर्णमाकृष्यो-नतद्यष्टिविहायसि ॥२०५॥ उत्पत्य योजनानि द्वा-सप्ततिं स शरः स्फुरन् । हिमवगिरिदेवस्य पुरः पतति दूतवत् ॥२०६।। પ્રથમ તે ઈશાન દિશા તરફ ગમન કરે, કેમકે હિમવાનના મધ્યભાગ તરફ જવાની ઈચ્છાવાળાને આ જ સરલ માર્ગ છે. ૨૦૦. દરરોજ એક યોજન પ્રમાણ પ્રયાણ કરતાં અને માર્ગમાં આવતા દેશ, ગ્રામ અને નગરના સ્વામીઓને જીતીને વશ કરતાં અનુક્રમે હિમાચળ પર્વત પાસે આવે. ૨૦૧. ત્યાં સૈન્યની છાવણી નાખીને પ્રથમની જેમ અર્હમ કરે. ચોથે દિવસે પ્રાત:કાળે તૈયાર થઈને સંગ્રામસંબંધી રથ ઉપર ચકી આરૂઢ થાય. ૨૦૨. પછી દેવોથી પરિવરેલા ઈન્દ્રની જેમ, અનેક રાજાઓથી પરિવરેલા ચક્રી વેગવડે વાયુને પણ જીતે એવા રથના અશ્વોને પ્રેરણા કરીને ચલાવે. ૨૦૩. એ રીતે ચલાવીને તે કુશળ ચકી રથના અગ્રભાગવડે હિમવંતપર્વતની તળેટીને અતિ જોરથી ત્રણ વખત તાડન કરે. પછી ઘોડાઓને સ્થિર ઊભા રાખે. ૨૦૪. અને પ્રથમની જેમ પોતાનું નામાંકિત બાણ ધનુષ્યપર આરોપણ કરી, ધનુષ્યને કર્ણ સુધી અત્યંત ખેંચી, ઊંચી દૃષ્ટિ કરીને આકાશમાં છોડે. ૨૦૫. તે સ્કુરાયમાન બાણ બોતેર યોજન ઊંચે હિમગિરિના સ્વામીદેવની પાસે (તેની સભામાં) દૂતની જેમ જઈને પડે. ૨૦૬. Page #482 -------------------------------------------------------------------------- ________________ ४४७ - ૪૪૭ હિમવંત પર્વત ઉપર નામનું આલેખન तं दृष्ट्वा सोऽपि रुष्टः प्राक् पश्यन्नामाथ चक्रिणः । प्रीत्या प्राभृतमादाय राजेंद्रमुपतिष्ठते ॥२०७॥ वक्त्येवं सकलं क्षेत्रं त्वयेदं तरसा जितं । त्वत्सेवकोऽस्म्यहं देवो-दीच्यपर्यंतरक्षकः ॥२०८॥ सर्वोषधीस्तथा कल्प-द्रुमपुष्पसजोऽद्भुताः । हिमवगिरिकुंजोत्थं चंदनं तद्धृदांबु च ॥२०९।। उपादायोपदां तस्ये-त्यादिकां भूपभूपतिः । तं सत्कृत्य विसृज्याथ व्यावर्त्तयति वाजिनः ॥२१०॥ अशेषदिक्तटव्याप्त-जयतूर्यव्रजध्वनिः । उपत्यृषभकूटाद्रिं चक्री शक्र इवर्द्धिमान् ॥२१॥ त्रिः स्पृष्ट्वा तं रथाग्रेण पौरस्त्ये कटकेऽस्य च । रत्नेन काकिणीनाम्ना निजं नाम लिखत्ययं ॥२१२॥ तच्चैवं - ओसप्पिणी इमीसे तइयाएँ समाएँ पच्छिमे भाए । अहमंसि चक्कवट्टी भरहो इअ नामधिज्जेणं ॥२१३।। તેને જોઈને પ્રથમ તો તે પણ રાષ્ટમાન થાય, પણ પછી બાણ ઉપર ચક્રીનું નામ વાંચીને શાંત થઈ પ્રીતિપૂર્વક ભેટયું લઈને ચક્રી પાસે આવે. ૨૦૭. નમસ્કાર કરીને કહે કે–“આ સર્વ ક્ષેત્ર તમે પરાક્રમવડે જીતી લીધેલું છે તેથી હે દેવ ! હું તમારો સેવક છું અને ભરતક્ષેત્રના ઉત્તર છેડાનો રક્ષક છું.” ૨૦૮ પછી સર્વૌષધિ, કલ્પવૃક્ષના પુષ્પોની અદ્ભુતમાળા, હિમવંતપર્વતના કુંજમાં ઉગેલું ચંદન અને તેના પરના (પલ્મ) દ્રહનું પાણી વિગેરે ભેટ તરીકે ધરે. ૨૦૯. તે સર્વ ભેટને ગ્રહણ કરીને ચક્રી તેનો સત્કાર કરી વિસર્જન કરે, અને તે ઘોડાઓને પાછા વાળે. ૨૧૦. પછી સમસ્ત દિશામાં વ્યાપી રહેલા જયવાજિંત્રોના ધ્વનિપૂર્વક ઈદ્રસમાન ઋદ્ધિવાળા ચક્રી ત્યાંથી ઋષભકૂટ પાસે આવે. ૨૧૧. તે ઋષભકૂટને રથના અગ્રભાગ વડે ત્રણ વાર સ્પર્શ કરીને પૂર્વ બાજુના તેના કટક ઉપર કાકિણીરત્ન વડે ચક્રી પોતાનું નામ લખે. ૨૧૨. તેમાં આ પ્રમાણે લખે-“આ અવસર્પિણીમાં ત્રીજા આરાને પાછલે ભાગે હું ભરત એવા નામનો ચક્રવર્તી થયો છું. ૨૧૩. Page #483 -------------------------------------------------------------------------- ________________ ४४८ કાલલોક-સર્ગ ૩૧ अहमंसि पढमराया अहं य भरहाहिवो णरवरिंदो । णत्यि महं पडिसत्तू जिअं मए भारहं वासं ॥२१४॥ रीत्यानया यथाक्षेत्रं यथाकालं यथाह्वयं । नामलेखनमाभाव्यं सर्वेषामपि चक्रिणां ॥२१५॥ ततो निवृत्य कटक-मुपेत्य कृतपारणः ।। हिमवद् गिरिदेवस्य विधत्तेऽष्टाहिकोत्सवं ॥२१६॥ महोत्सवे समाप्तेऽस्मिन् व्याघुट्येतः प्रवर्त्तते । वैताढ्याभिमुखं चक्रं याम्यदिग्गामिनाध्वना ॥२१७।। वैताढ्यस्योदग्नितंब निवेशितचमूस्ततः । जेतुं विद्याधराधीशान् पूर्ववत्कुरुतेऽष्टमं ॥२१८॥ एतेऽनुकंपप्यमनुज-मात्रत्वात्तत्र नोचितं ।। शरमोक्षणमित्येष नैनमाद्रियते विधिं ॥२१९॥ इति श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रे, यत्तु श्रीहैमऋषभचरित्रे भरतस्यात्र शरमोक्षणमुक्तं तन्मतांतरमवसेयं । હું પ્રથમ રાજા છું. હું આખા ભરતનો સ્વામી નરેંદ્ર છું. મારો કોઈ પ્રતિશત્રુ નથી. મેં આખા ભરતક્ષેત્રને જીતેલું છે.” ૨૧૪. આ રીતે જે ક્ષેત્રમાં જે કાળે જે નામના ચક્રી થાય, તે પોતપોતાના ક્ષેત્ર સંબંધી ઋષભકૂટ ઉપર પોતાનું નામ લખે. આ પ્રમાણે સર્વ ચક્રી માટે સમજવું. ૨૧૫. હવે ચક્રી ત્યાંથી પાછા વળીને સૈન્યમાં આવી પારણું કરે અને હિમવગિરિના દેવસંબંધી અષ્ટાલિકા મહોત્સવ કરે. ૨૧૬. મહોત્સવ સમાપ્ત થયે ચક્રરત્ન ત્યાંથી પાછું વળે અને દક્ષિણ દિશાને રસ્તે વૈતાઢ્ય સન્મુખ ચાલે. ૨૧૭. ચક્રી પણ તેની પાછળ ચાલીને વૈતાઢ્ય પર્વતની ઉત્તર તરફની તળેટી પાસે લશ્કરનો પડાવ કરે, અને વિદ્યાધરોના સ્વામીને જીતવા માટે પૂર્વની જેમ અઠમ કરે. ૨૧૮. વૈતાઢ્ય પર રહેલા વિદ્યાધરી અનુકંપા (કૃપા) કરવા લાયક મનુષ્ય જ હોવાથી બાણ મૂકવા વિગેરે ક્રિયા કરવાનું ત્યાં ઉચિત નથી તેથી તે ક્રિયા ન કરે. ૨૧૯. આ પ્રમાણે શ્રીજંબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહેલું છે. શ્રી હેમચંદ્રાચાર્યકૃત શ્રી ઋષભચરિત્રમાં ભરતચક્રીએ બાણ મૂક્યાનું કહ્યું છે, તે મતાંતર જાણવો. Page #484 -------------------------------------------------------------------------- ________________ ४४८ ચક્રી વિદ્યાધરને વશ કરે છે. अथ विद्याधरास्तेऽपि जानंति चक्रवर्त्यसौ । स्मरत्यस्मान् वयं चास्य सेवकाः शाश्वतस्थितेः ॥२२०॥ यदमी अवधिज्ञाना-द्यभावेऽपि विदंति वै । चक्रिणश्चिंतितं तच्चा-चिंत्यदिव्यानुभावतः ॥२२॥ सौधर्मेशानगा देव्यो यथोर्ध्वस्वर्गवासिनां । कामुकानामभिप्रायं जानंति दिव्यशक्तितः ॥२२२॥ तेऽथ प्राभृतमादाय स्त्रीरत्नादिकमद्भुतं ।। नमंति चक्रिणं स्वामिन् वयं स्मः सेवका इति ॥२२३॥ युयुत्सवः कदाचित्ते चेद्भवंति धृतायुधाः । साधितानेकविद्यास्त्रा भटंमन्या महाभुजाः ॥२२४॥ तदा रणरसं तेषामापूर्य विविधाहवैः । वशीकरोति तांश्चक्री निषादी कुंजरानिव ॥२२५॥ अत एव जंबूद्वीपप्रज्ञप्तिचूर्णी भरतचयधिकारे 'अण्णे भणंती' त्युक्त्वा द्वादशवर्षावधि नमिविनमिभ्यां सह युद्धमुक्तमिति ज्ञेयं । હવે વિદ્યાધરો પણ જાણે કે–“આ ચક્રવર્તી આવેલ છે, તે અમને સંભારે છે. અમે એમના સેવક છીએ એવી શાશ્વત સ્થિતિ છે.” આ વિદ્યાધરો અવધિજ્ઞાનનો અભાવ હોવા છતાં પણ આ પ્રમાણે ચક્રવર્તીનું ચિંતિત જાણે છે, તે દેવીપ્રભાવ જાણવો. ૨૨૧. જેમ સૌધર્મ અને ઈશાન દેવલોકમાં રહેલી દેવીઓ, તેની ઉપરના દેવલોકમાં રહેલા દેવોની કામુક અવસ્થાના અભિપ્રાયને દિવ્ય શક્તિવડે જાણે છે, તેમ અહીં સમજવું. ૨૨૨. પછી તે વિદ્યાધરો સ્ત્રીરત્ન આદિ અભુત ભેટણું લઈને ચક્રવર્તી પાસે આવે અને તેને નમસ્કાર કરે. પછી કહે કે- “હે સ્વામિન્ ! અમે તમારા સેવકો છીએ.” ૨૨૩. કદાચ અનેક વિદ્યા અને અસ્ત્રની સાધનાને કારણે પોતાને મહાબળવાન માનીને તેઓ યુદ્ધ કરવાની ઈચ્છાથી શસ્ત્રને ધારણ કરી યુદ્ધ કરવા આવે છે, ત્યારે તેમના યુદ્ધરસને વિવિધ પ્રકારના સંગ્રામવડે પૂર્ણ કરીને, મહાવત જેમ હાથીને વશ કરે તેમ તે ચકી, વિદ્યાધરોને વશ કરે છે. ૨૨૪-૨૨૫. આ જ કારણથી શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ચૂર્ણિમાં ભરતચક્રના અધિકારમાં “અન્ય કહે છે' એમ કહીને બાર વર્ષ સુધી નમિ-વિનમિ સાથે યુદ્ધ થયાનું કહેલ છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ કાલલોક-સર્ગ ૩૧ स्वीकृत्य प्राभृतं तेषां सोऽथ सत्कृत्य तानपि । विसृज्य मुदितस्तेषां कुरुतेऽष्टाहिकोत्सवं ॥२२६।। वैताढ्यात्तत ऐशान्यां गंगादेवीगृहं प्रति । प्रतिष्ठते चक्ररत्नं गंगाखंडजयोत्सुकं ॥२२७॥ अत्र जंबूद्वीपप्रज्ञप्तिवृत्तिः-यच्चक्री ऋषभकूटतः प्रत्यावृत्तो न गंगां साधयामास तद्वैताढ्यवर्त्ति-विद्याधराणामनात्मसात्करणेन परिपूर्णोत्तरखंडस्यासाधितत्वात्कथं गंगानिष्कुटसाधनायोपक्रमत इत्यवसेयं । निवेश्य कटकं गंगा-देव्याश्च भवनांतिके । सिंधुवत्साधयत्येष तां नतां निहितोपदां ॥२२८॥ यच्चात्र भरतचक्रिणो गंगादेवीभोगेन वर्षसहस्रातिवाहनं श्रूयते, तज्जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे चूर्णी चानुक्तमपि श्रीऋषभचरित्रे प्रोक्तमस्तीति ज्ञेयं । तस्या अप्युत्सवे पूर्णे चक्ररत्नं ततः पुनः । गंगापश्चिमकूलेन दक्षिणस्यां प्रतिष्ठते ॥२२९॥ પછી ચક્રી, તે વિદ્યાધરોનું ભેટયું સ્વીકારીને, તેમનો સત્કાર કરીને, તેને વિસર્જન કરે છે, અને ખુશ થઈને તે નિમિત્તે અષ્ટાલિકોત્સવ કરે. ૨૨. મહોત્સવ પૂર્ણ થયા બાદ ગંગાખંડને જીતવા માટે ઉત્સુક એવું ચક્રરત્ન વૈતાઢ્યથી ઈશાન ખૂણામાં ગંગાદેવીના ગૃહ તરફ ચાલે. ૨૨૭. અહીં જંબૂઢીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે – “ઋષભકૂટથી પાછા વાળેલા ચક્રી, ગંગાને સાધતા નથી કારણ વૈતાઢ્યવર્તી વિદ્યાધરોને વશ નહીં કરેલા હોવાથી, પરિપૂર્ણ ઉત્તરખંડને સાધ્યા વિના ગંગાનિષ્કટને સાધવાનો પ્રયાસ કેમ કરે ?” પછી ચકી, ગંગાદેવીના ભવન પાસે લશ્કરનો પડાવ કરીને, સિંધુદેવીની જેમ ગંગાદેવીને સાથે, તે નમસ્કાર કરીને ભેટશું ધરે. ૨૨૮. અહીં તે ભરતચક્રીએ ગંગાદેવી સાથેના ઉપભોગમાં હજાર વર્ષ વ્યતીત કર્યાનું સાંભળીએ છીએ, તે જંબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કે તેની ચૂર્ણિમાં કહેલ નથી. માત્ર ઋષભચરિત્રમાં કહેલ છે–એમ સમજવું. ચકી ત્યાં ગંગાદેવી સંબંધી અણહિકોત્સવ કરે અને તે પૂર્ણ થયા બાદ ચક્રરત્ન, ગંગાના પશ્ચિમ કિનારાને માર્ગે દક્ષિણ તરફ ચાલે. ૨૨૯. Page #486 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ગંગાનિષ્ફટની સાધના ૪૫૧ क्रमात्खंडप्रपाताया गुहाया द्वारसन्निधौ । उपेत्य चक्रभृत्तत्र स्कंधावारं निवेशयेत् ॥२३०॥ कृताष्टमतपाश्चित्ते नक्तमालं गुहाधिपं । चिंतयेत्सोऽप्युपैत्येनं सोपदः कृतमालवत् ॥२३॥ ततस्तस्योत्सवे पूर्णे जिगीषुश्चक्रवर्त्यथ । समादिशति सेनान्ये गंगानिष्कुटसाधनं ॥२३२॥ गंगा प्रत्यग् वहत्यस्य प्राच्यां लवणतोयधिः । वैताढ्यहिमवंतौ च दक्षिणोत्तरयोर्दिशोः ॥२३३॥ चतुर्भिः कृतसीमापि गंगया मध्यखंडतः । पृथक्कृतं विभज्येति गंगानिष्कुटमुच्यते ॥२३४॥ सोऽपि गंगामथोत्तीर्य चर्मरत्नेन सिंधुवत् । म्लेच्छानिर्जित्य तत्राज्ञां प्रवर्त्तयति चक्रिणः ॥२३५॥ चरितार्थो गृहीत्वा त-त्प्राभृतान्यर्यमद्युतिः । नत्वा चक्रिक्रमौ वक्ति तज्जयं निहितोपदः ॥२३६॥ અનુક્રમે તે ખંડપ્રપાતાગુફાની નજીકમાં આવીને ઊભું રહે. તેની પાછળ ચાલતા ચક્રી પણ ત્યાં આવીને પડાવ કરે. ૨૩૦. પછી અઠ્ઠમતપ કરીને, ચિત્તમાં તે ગુફાના અધિપતિ નક્તમાલદેવનું ધ્યાન કરે તે પણ આસનકંપથી તરત જ ચક્રી પાસે આવે અને ભેટતણું ધરી કૃતમાલદેવની જેમ તેની આજ્ઞા સ્વીકારે. ૨૩૧. તેના સંબંધનો અષ્ટાદ્ધિકોત્સવ પૂર્ણ થયા બાદ જીતવાને ઈચ્છતા ચકી, સેનાનીને ગંગાના ઉત્તરનિષ્ફટને સાધવા માટે આજ્ઞા કરે. ૨૩૨. એ વિભાગની પશ્ચિમમાં ગંગા વહે છે, પૂર્વમાં લવણસમુદ્ર આવેલો છે અને દક્ષિણ તેમ જ ઉત્તર દિશામાં વૈતાઢ્ય અને હિમવંત પર્વત આવેલા છે. ૨૩૩. આ પ્રમાણે ચાર સીમાવાળા મધ્યખંડમાંથી ગંગાએ વિભાગ પાડીને તેને જુદો પાડેલ છે, તેથી તે (ઉત્તર) ગંગાનિષ્ફટ કહેવાય છે. ૨૩૪. સેનાની પણ ચર્મરત્નવડે સિંધુ નદીની જેમ ગંગા નદી ઉતરીને બ્લેચ્છોને જીતી, ત્યાં ચક્રીની આજ્ઞા પ્રવર્તાવે. પછી કૃતાર્થ બનીને, સૂર્યની જેવી કાંતિવાળો સેનાની તે રાજાઓના ભટણા લઈને, ચક્રવર્તી પાસે આવે અને તેમના ચરણને નમીને ભેટયું આગળ ધરી મ્લેચ્છોના જયની હકીકત નિવેદન કરે. ૨૩૫–૨૩૬. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર કાલલોક-સર્ગ ૩૧ विसृष्टश्चक्रिणाप्येष भूरिसत्कारपूर्वकं । . स्वावासे विहितास्नान-भोजनो रमते सुखं ॥२३७॥ चक्री वक्त्यन्यदाकार्य द्वारं भो पृतनापते ! । दर्याः खंडप्रपाताया औत्तराहं प्रकाशय ॥२३८॥ तमिस्रायाम्यदिग्द्वारोद्घाटने यो विधिः कृतः । तेनैव विधिना द्वार-मुद्घाटयति सोऽप्यदः ॥२३९॥ तेनैव विधिना चक्री विशत्यस्यां चमूवृतः । आत्मा कर्मावृतो मातुः कुक्षाविव शिवाप्तये ॥२४०॥ मंडलान्यालिखन् भित्त्यो-नद्यावुत्तीर्य ते उभे । निर्याति याम्यद्वारेणो-द्घाटिताररिणा स्वयं ॥२४॥ ननु च - तमिस्रया प्रविशति विनिर्गच्छिति चक्रभृत् । खंडप्रपातया तत्र किं कारणमिहोच्यते ॥२४२॥ एवं दिग्विजयः सृष्ट्या कृतः स्याद्यच्च शोभनं । कार्यं तत्क्रियते सृष्ट्या सूदकं स्यात्तथा च तत् ॥२४३॥ ચક્રી અત્યંત સત્કારપૂર્વક તેને રજા આપે એટલે તે પણ પોતાના આવાસમાં આવી, સ્નાન ભોજન કરીને આનંદપૂર્વક રહે. ૨૩૭. ફરી સેનાનીને બોલાવીને ચકી આજ્ઞા કરે કે–“હે સેનાની ! ખંડપ્રપાતા ગુફાના ઉત્તર બાજુના દ્વારને ઉઘાડો. ૨૩૮ સેનાની પણ તમિસ્રાગુફાના દંક્ષિણ દિશાના દ્વાર ઉઘાડવા માટે જે વિધિ કર્યો હતો તે સર્વ વિધિ દ્વારા આ દ્વાર પણ ઉઘાડે. ૨૩૯. પછી ચક્રી પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જેમ મોક્ષ પ્રાપ્તિ માટે કર્માવૃત એવો આત્મા માતાની કુક્ષિમાં પ્રવેશ કરે તેમ સેનાસહિત તેમાં પ્રવેશ કરે. ૨૪૦. અંદરની બંને ભીંતો ઉપર મંડળો આળેખીને, બંને નદીઓ ઉતરીને, પોતાની મેળે ઉઘડી ગયેલા બારણાવાળા દક્ષિણબાજુના દ્વારવડે ચક્રી, સેના સહિત ગુફાની બહાર નીકળે. ૨૪૧. પ્રશ્ન :- ચક્રી તમિગ્રા ગુફા વડે પ્રવેશ કરે અને ખંડપ્રપાતાવડે નીકળે તેનું શું કારણ ? ઉત્તર :- “લોકમાં પણ જે શુભ કાર્ય હોય, તે સર્વ સૃષ્ટિના ક્રમવડે જ કરાય છે. તે પ્રમાણે કરવાથી તે કાર્યનું પરિણામ સારું આવે છે, તેથી સર્વ ચક્રીઓ, ઉપર કહેલા ક્રમવડે જ વિજયને માટે ૧ મોક્ષપ્રાપ્તિ મનુષ્યભવ વિના થઈ શકતી નથી, તેથી મનુષ્યપણાની પ્રાપ્તિ માટે ગર્ભપ્રવેશ કરવો પડે છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ નવનિધાનની પ્રાપ્તિ ૪૫૩ तत्पूर्वोक्तक्रमेणैवो-पक्रमते जयाय ते । प्रवर्तयेत्तानेवं हि चक्रं तन्मार्गदेशकं ॥२४४॥ स्कंधावारं निवेश्याथ गंगायाः पश्चिमे तटे । अष्टमं कुरुते चक्री निधानानि नव स्मरन् ॥२४५॥ अथाष्टमपरीपाके निधीनामधिदेवताः । प्रत्यक्षीभूय शंसंति नत्वैवं चक्रवर्तिनं ॥२४६॥ भवता भूरिभाग्येन वयं स्वामिन् वशीकृताः । . भृत्यानस्मान्निधींश्चैता-नवापि स्वीकुरु प्रभो ॥२४७॥ यथेच्छमुपयुक्ष्वामं-स्त्वदायत्तानथ प्रभो । स्वैरं नियोजयास्मांश्च किंकरान्निधिरक्षकान् ॥२४८।। वशीकृतनिधिश्चक्री ततः पूर्णीकृताष्टमः । स्नातभुक्तो निधानानां विधत्तेऽष्टाहिकोत्सवं ॥२४९।। कदाचिदथ सेनान्य-माहूयाज्ञपयत्यसौ । अपाच्यभरतार्धस्थ-गंगानिष्कुटसाधनं ॥२५०॥ યત્ન કરે છે અને તેમને માર્ગ દેખાડનાર ચક્રરત્ન પણ તેમને એજ રીતે પ્રવર્તાવે છે.” ૨૪૨-૨૪૪. - હવે ચક્રવર્તી ગંગાના પશ્ચિમ કિનારે લશ્કરનો પડાવ કરીને નવ નિધાનનું સ્મરણપૂર્વક અક્રમ ४२. २४५. અક્રમ પૂર્ણ થતાં નવનિધિના અધિષ્ઠાયક દેવો પ્રગટ થઈને ચક્રવર્તીને નમસ્કાર કરી આ પ્રમાણે કહે કે- “હે સ્વામિન્ ! અત્યંત ભાગ્યવાળા એવા તમે અમને વશ કર્યા છે, તો હવે હે પ્રભો ! સેવક એવા અમારો અને આ નવે નિધાનોનો તમે સ્વીકાર કરો. ૨૪૬-૨૪૭. હે પ્રભો ! આ તમારે વશ એવા નિધાનોનો ઈચ્છા મુજબ ઉપયોગ (ઉપભોગ) કરો, અને તમે તે નિધિના રક્ષકો, જે તમારા સેવકો છીએ તેને સ્વેચ્છાએ આપના કાર્યમાં જોડી ઘો.” ૨૪૮. વશ થયેલા છે નિધિ જેને એવા ચક્રી, અક્રમ પૂર્ણ થયા બાદ સ્નાન–ભોજનાદિ કરીને તે નિધાનો સંબંધી અષ્ટાદ્ધિકોત્સવ કરે. ૨૪૯. અન્યદા ચકી સેનાનીને બોલાવીને આજ્ઞા કરે કે “દક્ષિણ ભરતાર્ધમાં રહેલા ગંગા નિષ્કટને સાધી मावो.' २५०. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ કાલલોક-સર્ગ ૩૧ प्राच्यपाच्योः समुद्राभ्यां प्रतीच्यामथ गंगया । वैताढ्येनोत्तरस्यां तन्निष्कुटं विहितावधि ॥२५॥ सोऽप्युत्तीर्य तथा गंगां म्लेच्छानिर्जित्य पूर्ववत् । उपात्तप्राभृतः सर्वं निवेदयति चक्रिणः ॥२५२॥ एवं साधितषट्खंडे कृतकार्येऽथ चक्रिणि । स्वराजधान्यभिमुखं वलते चक्रमुत्सवैः ॥२५३॥ ततश्चक्री गजारूढ-श्चामरच्छत्रशोभितः । निनदन्मंगलातोद्यः साश्चर्यं वीक्षितो जनैः ॥२५४॥ स्वराज्यधान्या अभ्य% स्कंधावारं निवेशयेत् । कृताष्टमतपास्तत्र कुरुते पौषधत्रयं ॥२५५॥ स्वराजधान्यधिष्ठातु-देवस्यानेन साधनं । कुरुते तच्च निर्विघ्न-वासस्थैर्यार्थमात्मनः ॥२५६।। अथाष्टमपरीपाके आरुह्य जयकुंजरं । नदत्सु भूरिवाद्येषु विविधर्द्धिसमन्वितः ॥२५७॥ साश्चर्यं वीक्षितो लोकैः पूर्वपुण्यप्रशंसिभिः । राजधानी प्रविशति यदा चक्री महोत्सवैः ॥२५८॥ તે નિષ્ફટની પૂર્વ અને દક્ષિણમાં લવણ સમુદ્ર છે. પશ્ચિમમાં ગંગા નદી અને ઉત્તરમાં વૈતાઢ્ય पर्वत भावेद छ. २५१. સેનાની પણ પ્રથમ પ્રમાણે જ ગંગાને ઉતરીને, મ્લેચ્છોને જીતીને, બધાની પાસેથી ભેટશું લઈને, ચક્રવર્તી પાસે આવે અને તે સર્વ હકીકત નિવેદન કરે. ૨પર. આ પ્રમાણે છએ ખંડ સાધીને ચક્રી કૃતકૃત્ય થયે છતે ચક્ર, ઉત્સવપૂર્વક રાજધાની તરફ વળે. २५3. તેની પાછળ હાથી ઉપર બેસીને ચાલતા ચકી, ચામર–છત્રવડે શોભતા, મંગળ-વાજિંત્રો વાગતા અને લોકોથી આશ્ચર્યપૂર્વક જોવાતા પોતાની રાજધાની સમીપ આવીને, ત્યાં લશ્કરનો પડાવ કરે. પછી અઠ્ઠમનો તપ કરીને ત્રણ પૌષધ કરે. ૨૫૪–૨૫૫. આવી રીતે અટ્ટમ દ્વારા પોતાના નિર્વિઘ્ન અને સ્થિર નિવાસ માટે પોતાની રાજધાનીના અધિષ્ઠાતા हेवनी साधना ७२. २५७. અક્રમ પૂર્ણ થયા બાદ હાથી ઉપર બેસીને, વિવિધ પ્રકારની ઋદ્ધિ સહિત, અનેક પ્રકારના વાજિંત્રો વાગતે છતે અને પૂર્વપુણ્યની પ્રશંસા કરતા લોકોથી આશ્ચર્યપૂર્વક જોવાતા–એવા ચક્રવર્તી Page #490 -------------------------------------------------------------------------- ________________ ચક્રીનો નગર પ્રવેશ ૪૫૫ तदाभियोगिका देवा बहिरंत:प्रमार्जितां । सुगंधिनीरैः सीक्तां तां कुर्यु ध्वजांचितां ॥२५९॥ केचिच्च मुदिता देवाः पुरीं विशति चक्रिणि । वृष्टिमाभरणस्वर्ण-रत्नवत्रैर्वितन्वते ॥२६०॥ तदा तं बहवः काम-भोगद्रव्यार्थिनो जनाः । प्रशंसंतः स्तुवंतश्चो-च्चारयंत्याशिषां शतान् ॥२६॥ बहुभिर्वासरैदृष्टा-मपूर्वामिव तां पुरीं । निरीक्षमाणः सानंद-मतिक्रामन् गृहावली: ॥२६२॥ नरनारीसहस्राणां नमस्कारांजलीन्मुदा । आददानः क्रमादेति स्वप्रासादावतंसकं ॥२६३॥ अथावरुह्य नागेंद्रात् सेवकानाकिनो नृपान् । सेनापत्यादिरत्नानि सर्वं चान्यपरिच्छदं ॥२६४॥ सत्कृत्य विसृजत्याशु गमनाय निजाश्रयान् । स्त्रीभिर्नाट्यैः परिवृतो विशत्यंतर्गृहं स्वयं ॥२६५॥ જ્યારે મહોત્સવપૂર્વક પોતાની રાજધાનીમાં પ્રવેશ કરે, તે વખતે તેના આભિયોગિકદેવી નગરીને અંદર અને બહારથી સાફ કરે, સુગંધી જળવડે સીંચે અને નાના પ્રકારની ધ્વજાઓ વડે વ્યાપ્ત કરે. ૨૫૭–૨૫૯. કેટલાક હર્ષ પામેલા દેવો, ચકી નગરીમાં પ્રવેશ કરે તે વખતે આભરણ, સ્વર્ણ, રત્ન અને વજમણિની વૃષ્ટિ કરે. ૨ ૬૦. તે વખતે સુખ અને ધનના અર્થી એવા ઘણા જનો ચક્રીની પ્રશંસા કરે, સ્તવે અને સેંકડો આશિષો આપે. ૨૬૧. ઘણા દિવસો બાદ જોએલી તે નગરીને જાણે અપૂર્વ જોતા હોય તેમ આનંદપૂર્વક જોતા અને ગૃહોની શ્રેણીઓને પસાર કરતા હજારો નર-નારીઓના નમસ્કારરૂપી અંજલિને હર્ષથી ગ્રહણ કરતા, અનુક્રમે પોતાના મુખ્ય પાસાદ પાસે આવે. ૨૬૨-૨૩. પછી ત્યાં હાથી ઉપરથી નીચે ઉતરીને પ્રથમ સેવક દેવતાઓને, રાજાઓને, સેનાપતિ વિગેરે રત્નોને અને સર્વ અન્ય પરિવારને સત્કાર કરીને પોતપોતાને સ્થાને જવા માટે જલ્દી રજા આપે પછી સ્ત્રીઓથી અને નાટકોથી પરિવરેલો પોતાના મહેલમાં પ્રવેશ કરે. ૨૬૪–૨૬૫. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કાલલોક-સર્ગ ૩૧ तत्र स्वजनवर्गं स्वं मित्राणि ज्ञातिजानपि । संबंधीनश्च भृत्यांश्चा-लापयेत्क्षेमपृच्छया ॥२६६॥ कृतस्नानस्ततो भुंक्ते जिनार्चार्चनपूर्वकं । ततोऽद्भुतैतर्गीनाट्या-दिभिर्भुक्ते सुखानि सः ॥२६७॥ अथ षोडश देवानां सहस्राः पार्थिवास्तथा । सेनापत्यादिरत्नानि परिवारस्तथाखिलः ॥२६८॥ एत्य विज्ञपयंत्येवं प्रणताश्चक्रवर्तिनं ।। जिग्ये क्षेत्रमिदं स्वामिन् चतुरंतावधि त्वया ॥२६९॥ तत्कुर्मश्चक्रवर्त्तित्वा-भिषेकं समहोत्सवं । यथा वो रुचिरित्येवं चक्री तदनुमन्यते ॥२७०॥ अथ राज्याभिषेकार्थ-मष्टमं कुरुते तपः । अभिषेकास्पदं सज्जी-कारयत्याभियोगिकैः ॥२७॥ राजधान्यास्ततस्तेऽस्या ऐशान्यां विमलीकृते । भूतले रचयंत्युच्च-मभिषेकाय मंडपं ॥२७२॥ પછી (પાછળ રાજધાનીમાં રહેલા બધા) પોતાના સ્વજનવર્ગને, મિત્રોને, જ્ઞાતિજનોને, સંબંધીઓને भने सेवीने दुशण पूछे. (सर्वनी ५५२ से.) २६. પછી સ્નાન કરી, જિનાર્ચન કરીને ભોજન કરે. ત્યારબાદ અદ્ભુત એવા ગીત–નાટ્યાદિવડે सुप भोगवे. २६७. અન્યદા સોળ હજાર દેવો અને સોળ હજાર રાજાઓ તથા સેનાપતિ રત્ન વિગેરે સમસ્ત પરિવાર ચક્રવર્તી પાસે આવીને પ્રણામપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે- “હે સ્વામિન્ ! ચારે દિશાના છેડા પર્વત આ ભરતક્ષેત્ર આપે જીતી લીધું છે, તેથી અમે મહોત્સવપૂર્વક આપને ચક્રીપણાનો અભિષેક કરવા ઈચ્છીએ છીએ.” એટલે ચક્રી, જેમ તમારી ભાવના-એમ કહીને તે વાતનો સ્વીકાર કરે. ૨૬૮-૨૭), હવે રાજ્યાભિષેકને માટે ચક્રી અઠ્ઠમતપ કરે અને રાજ્યાભિષેક કરવાનું સ્થાન આભિયોગિક सेवओ पासे तैयार ४२।वे. २७१.. તેઓ આ રાજધાનીના ઈશાનખૂણામાં સ્વચ્છ કરેલી જમીન ઉપર મોટો અભિષેકમંડપ રચે. २७२. Page #492 -------------------------------------------------------------------------- ________________ અભિષેક માટે તૈયારી ૪૫૭ रत्नबद्धक्षितेस्तस्य रत्नस्तंभशतस्पृशः । विकुर्वंत्यभिषेकार्थं मध्ये पीठं मणिमयं ॥२७३॥ चतुर्दिशं त्रिसोपान-प्रतिरूपकशालिनः । मध्येऽस्य रचयंत्येकं रत्नसिंहासनं महत् ॥२७४।। इत्यादि विरचय्यैते नत्वा शंसति चक्रिणं । प्रभो सज्जीकृतोऽस्माभि-रभिषेकाय मंडपः ॥२७५॥ ततश्चक्री गजारूढः सोत्सवं सपरिच्छदः । उपेत्य मंडपे तस्मिन् कृत्वा पीठप्रदक्षिणां ॥२७६॥ तत्र प्राच्यत्रिसोपान-पथेनारुह्य सोत्सवं । सिंहासनमलंकृत्य तिष्ठति प्राङ्मुखः सुखं ॥२७७॥ अथोत्तरप्रोष्ठपदा-प्रमुखे विहितोडुनि । विजयादौ मुहूर्ते च तेऽभिषिंचंति चक्रिणं ॥२७८।। तथा चोक्तं - अभिषिक्तो महीपालः श्रुतिज्येष्ठालघुधुवैः । ___ मृगानुराधापौष्णैश्च चिरं शास्ति वसुंधरां ॥२७९।। રત્નથી બાંધેલી અને સેંકડો મણિમય સ્તંભયુક્ત તે પૃથ્વીની મધ્યમાં, અભિષેકને માટે મણિમય પીઠ રચે છે. ૨૭૩. તે પીઠની ચારે બાજુ ત્રણ ત્રણ પગથી એકસરખા અને સુંદર હોય છે. તેની મધ્યમાં એક મોટું રત્નમય સિંહાસન રચે છે. ૨૭૪. આ પ્રમાણે તૈયાર કરીને, તેઓ ચક્રવર્તી પાસે આવીને નમસ્કાર કરીને તે હકીક્ત નિવેદન કરે કે–“હે સ્વામિન્ ! અમે અભિષેક માટે મંડપ તૈયાર કર્યો છે.” ૨૭૫. પછી ચક્રી હાથી ઉપર બેસી, પરિવાર સહિત ઉત્સવપૂર્વક તે મંડપ પાસે આવે. ત્યાં હાથી ઉપરથી ઉતરી, પીઠને પ્રદક્ષિણા કરી, ઉત્સવસહિત પૂર્વ બાજુના ત્રણ પગથીઆવડે પીઠ ઉપર ચડીને સિંહાસન ઉપર પૂર્વદિશા સન્મુખ સુખપૂર્વક બેસે. ૨૭૦-૨૭૭. પછી ઉત્તરભાદ્રપદા પ્રમુખ નક્ષત્રો સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે, વિજયાદિ મુહૂર્તમાં બધા મળીને ચક્રીનો અભિષેક કરે. ૨૭૮. કહ્યું છે કે-શ્રવણ, જ્યેષ્ઠા, લઘુ (હસ્ત, અશ્વિની, અભિજિત, પુષ્ય) ધ્રુવ (રોહિણી, ત્રણ ઉત્તરા) તથા મૃગશિર, અનુરાધા ને રેવતી નક્ષત્રમાં અભિષેક કરાયેલો રાજા ઘણા કાળપર્યત પૃથ્વીને પાળે છે. ૨૭૯. Page #493 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૧ ૪૫૮ विजयमुहूर्त्तश्चैवं-द्वौ यामौ घटिकाहिनौ द्वौ यामौ घटिकाधिकौ । विजयो नाम योगोऽयं सर्वकार्यप्रसाधकः ॥२८०॥ प्राग्वर्णितोऽभिषेको यः क्षेत्रलोके सविस्तरः । वैमानिकानामुत्पत्तौ सर्वोऽप्यत्रानुवर्त्यतां ॥२८१।। तथाभिषिक्तं तं गंध-काषाय्या रूक्षितांगकं । सर्वांगालंकृतं कुर्यु-भूषणैर्मुकुटादिभिः ॥२८२॥ जय चक्रिन् जय स्वामिन् जयातुलपराक्रम । राजराज जय प्रौढ-पुण्य भद्रं सदास्तु ते ॥२८३॥ त्वयाजितमिदं क्षेत्रं चतुरंतं महौजसा । तत्पालयासंख्यवर्ष-कोटीनिर्विघ्नमस्तु ते ॥२८४॥ एवं देवाश्च भूपाश्च पौराश्च सपरिच्छदाः । वदंतो मंगलालापा-नभिषिच्य नमंति तं ॥२८५॥ ततः कृताभिषेकोऽसौ भृत्यानाहय शंसति । पुर्यामस्यां गजारूढा विष्वगुद्घोषयंत्विति ॥२८६॥ વિજય મુહૂર્ત આ પ્રમાણે છે-એક ઘડી ન્યૂન પ્રથમના બે પહોર વ્યતીત થાય અથવા એક ઘડી અધિક બે પહોર બાકી રહે ત્યારે સર્વ કાર્યનો પ્રસાધક એવો વિજય યોગ થાય છે. ૨૮૦. પૂર્વે ક્ષેત્રલોકમાં વૈમાનિકદેવની ઉત્પત્તિના પ્રસંગે, જે અભિષેક વિસ્તારપૂર્વક વર્ણવેલો છે તે અહીં સમજી લેવો. ૨૮૧. તેવા પ્રકારે અભિષેક કર્યા પછી, ગંધકાષાયી વસ્ત્રવડે ચક્રીના શરીરને લુછીને, સર્વ અંગને મુકુટાદિ ભૂષણોવડે અલંકૃત કરે. ૨૮૨. તે વખતે “હે ચક્રી ! તમે જય પામો, હે સ્વામિન્ ! તમારો જય થાઓ, હે અતુલપરાક્રમી ! જય પામો, હે રાજાઓના રાજા ! તમે વિજય પામો, હે પ્રૌઢપુણ્યવાળા ! તમારું સદા કલ્યાણ થાઓ, તમે આ ભરતક્ષેત્રને ચારે દિશાના પર્યત ભાગ સુધી મહાપરાક્રમવડે જીતી લીધું છે. તેને અસંખ્યકોટી વર્ષપર્યત પાળો અને તમને નિર્વિઘ્નપણું થાઓ.” આ પ્રમાણે ચક્રીને અભિષેક કરીને પરિવારસહિત દેવો, રાજાઓ અને નગરજનો મંગળશબ્દોને બોલતા નમસ્કાર કરે. ૨૮૩–૨૮૫. અભિષેક થયા બાદ ચકી, સેવકોને બોલાવીને આ પ્રમાણે કહે કે–‘તમે હાથી ઉપર બેસીને આખા નગરમાં, ચારે તરફ ફરીને, આ પ્રમાણે ઉદ્ઘોષણા કરો. ૨૮૬. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ચક્રીનાં સર્વ અટ્ટમની વિગત सर्वे महोत्सवं पौराः कुर्वंतु द्वादशाब्दिकं । अष्टाहिकोत्सवस्येव ज्ञेया सर्वात्र पद्धतिः ॥२८७॥ ततो याम्यत्रिसोपान-मार्गेणोत्तीर्य पीठतः । पट्टहस्तिनमारुह्य चक्री सर्वसमृद्धिभिः ॥२८८॥ प्रासादं निजमागत्य स्नात्वा कृतजिनार्चनः । स्वर्णस्थाले सुखासीनः कुरुतेऽष्टमपारणां ॥२८९॥ वारांस्त्रयोदशैवं च कुर्याद्दिग्विजयेऽष्टमान् ।। वारांश्च चतुरचक्री कुरुते शरमोक्षणं ॥२९०॥ तीर्थत्रये सिंधुगंगा-देव्योवैताढ्यनाकिनः ।। गुहेशयोः कृतमाल-नक्तमालकसंज्ञयोः ॥२९१॥ हिमवद्गिरिदेवस्य विद्याधरमहीभृतां ।। निधीनां राजधान्याचा-भिषेकावसरेऽपि च ॥२९२॥ त्रयोदशाष्टमा एवं निर्दिष्टाश्चक्रवर्त्तिनां । तीर्थत्रये हिमवति चतुर्षु शरमोक्षणं ॥२९३॥ अतुच्छरुत्सवैरेवं प्रजाभिस्सह चक्रिणः । अब्देषु द्वादशस्वाशु संपूर्णेषु निमेषवत् ॥२९४।। કે–“હે પીરજનો ! તમે સર્વે બાર વર્ષપર્યત આ મહોત્સવ કરો.' એની પદ્ધતિ બધી અષ્ટાદ્ધિકોત્સવ प्रभारी वी. २८७. આમ કહીને દક્ષિણ બાજુના ત્રણ પગથીઆઓવડે પીઠપરથી ઉતરી, પટ્ટહસ્તીપર બેસી ચક્રી, સર્વ સમૃદ્ધિવડે પોતાના પ્રાસાદમાં આવે. ત્યાં સ્નાન કરવાપૂર્વક પ્રભુને પૂજીને, સુખપૂર્વક બેસીને સોનાના થાળમાં અઠ્ઠમતપનું પારણું કરે. ૨૮૮-૨૮૯. ઉપર કહ્યા પ્રમાણે દિવિજયમાં કુલ તેર વખત અઠ્ઠમ તપ કરે, અને ચાર વખત બાણ મૂકે. ૨૯૦. ત્રણ તીર્થ, ગંગા અને સિંધુદેવી, વૈતાઢ્યકુમારદેવ, બે ગુફાના સ્વામી કૃતમાલ ને નક્તમાલદેવ, હિમવગિરિદેવ, વિદ્યાધર રાજાઓ, નવ નિધાનો, રાજધાની અને અભિષેક અવસર–આ ૧૩ પ્રસંગે ચક્રી અટ્ટમ કરે એમ કહ્યું છે અને તેમાંના ત્રણ તીર્થે તથા હિમવંત પર્વતે–એમ ચાર ઠેકાણે બાણ भू: अम. युं छे. २८१-२८3. પ્રજા સાથે સવિશેષ ઉત્સવમાં વર્તતા ચક્રીને બાર વર્ષ તો પલ માત્રામાં પૂરા થઈ 814. २८४. Page #495 -------------------------------------------------------------------------- ________________ ४५० ततो यक्षान्नृपांश्चापि रत्नान्यपि च नागरान् । चक्री यथार्हं सत्कृत्य भुंक्ते राज्यमकंटकं ॥ २९५॥ षट्खंडराज्ये संजाते नि:शल्य इति चक्रिणः । प्रविशत्यस्त्रशालायां चक्ररलं महामहैः ॥ २९६॥ चक्रं १ दंड २ स्तथा खड्गं ३ छत्रं ४ चर्म ५ तथा मणिः ६ । स्युः काकिणीति ७ रत्नानि सप्तैकाक्षाणि चक्रिणां ॥ २९७ ॥ सेनापति र्गृहपति रर्वार्द्धकिश्च ३ पुरोहित: ४ । गजो ५ऽश्वः ६ स्त्री ७ ति रत्नानि सप्त पंचेंद्रियाण्यपि ॥२९८॥ चक्ररनं भवेत्तत्र मुख्यं विजयसाधनं । वज्रतुंबं लोहिताक्षा-रकं जांबूनदप्रधि ॥ २९९॥ मणिमौक्तिजालेना-लंकृतं किंकिणीयुतं । नानारत्नमणिस्वर्ण- घंटिकाजालवेष्टितं ॥ ३००॥ सर्वर्त्तुजप्रसूनस्रक्-पूजितं रविबिंबवत् । दीपं द्वादशभंभादि - तूर्यध्वनिनिषेवितं ||३०१ || अनेकदिव्यवादित्र - निर्घोषैः पूरितांबरं । सदा नभः स्थितं यक्ष- सहस्रपरिवारितं ॥३०२॥ चतुर्भिः कलापकं । કાલલોક-સર્ગ ૩૧ પછી યક્ષો, રાજાઓ, રત્નો અને નગરજનોનો ચક્રી યથાયોગ્ય સત્કાર કરે અને નિષ્કંટક એવું राभ्य भोगवे. २८५. એ પ્રમાણે ચક્રવર્તિને ષટ્ખંડ રાજ્યની પ્રાપ્તિ નિઃશલ્યપણે થયા બાદ ચક્રરત્ન મોટા મહોત્સવ સાથે આયુધશાળામાં પ્રવેશ કરે. ૨૯૬. थ, दंड, जड्ग, छत्र, थर्म, भशि भने अभिशी जा सात खेडेन्द्रिय अने १ सेनापति, २ ગૃહપતિ, ૩ વાર્ધકી, ૪ પુરોહિત, ૫ ગજ, ૬ અશ્વ અને ૭ સ્ત્રી–આ સાત પંચેન્દ્રિય કુલ ૧૪ રત્નો यवतीने होय छे. २८७-२८८. તેમાં વિજયના મુખ્ય સાધનરૂપ ચક્રરત્ન વજ્રના તુંબ (મધ્યભાગ) વાળું, લોહિતાક્ષના આરાવાલું, જાંબુનદની પરિધવાળું, મણિમોતીની (માળા)વડે અલંકૃત; ઘૂઘરીઓવાળું, નાનાપ્રકારના રત્નમણિ અને સુવર્ણની ઘંટડીઓથી વેષ્ટિત, સર્વ ઋતુમાં થનારા પુષ્પોની માળાઓથી પૂજિત, રવિબિંબ જેવું તેજસ્વી, બાર પ્રકારના ભંભાદિ વાજિંત્રોના ધ્વનિથી સેવિત, અનેક દિવ્ય વાજિંત્રોના નિર્દોષથી આકાશને પૂરી દેનારું સદા આકાશમાં જ રહેનારું અને હજાર યક્ષોથી રિવરેલું હોય છે. ૨૯૯–૩૦૨. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ ચક્રરત્ન શક્તિનું માપ अमोघशक्तिकं तच्च खेचरमाचरादिषु । विना स्वगोत्रं सर्वेषु वैरिषु प्रोत्कटेष्वपि ॥३०३॥ पाताले वा पयोधौ वा वज्रकोष्ठे स्थितस्य वा । रिपोः शीर्ष छिनत्त्येत-च्चक्रिमुक्तं चिरादपि ॥३०४।। अकृत्वा तच्छिरश्छेदं न कदापि निवर्त्तते । मासैर्बहभिरब्दैर्वा तं हत्वैवैति चक्रिणं ॥३०५॥ नाप्नोत्यवसरं याव-त्तावत्तदनुशात्रवं । इव श्येनोऽनुशकुनि बंभ्रमीति दिवानिशं ॥३०६॥ स्याइंडरत्नं सर्वत्रा-ऽव्याहतं वज्रनिर्मितं । રકમર્યfi પંમ પર્વમિ: મૈ: રૂ. ૭ી. पथि संचरतश्चक्रि-सैन्यस्य सुखहेतवे । क्षुद्राद्रिगर्त्तापाषाण-विषमक्ष्मोपमईकं ॥३०८॥ युग्मं । અમોઘ શક્તિવાળું તે ચક્ર, સ્વગોત્રી સિવાય બીજા સર્વ બળવાન એવા મનુષ્ય કે ખેચર કોઈ પણ ઉત્કટ શત્રુપર ચક્રીએ મૂકયું હોય. અને તે વૈરી પાતાળમાં, સમુદ્રમાં કે વજના કોઠામાં કોઈપણ સ્થાને રહ્યો હોય, તો પણ તરત અથવા અમુકકાળે તેના મસ્તકને છેદે જ છે. પરન્તુ શત્રુના મસ્તકનો છેદ કર્યા વિના તે કદાપિ પાછું આવતું નથી. ઘણા દિવસો, માસો કે વર્ષો અતિક્રમે તો પણ તેને હણીને જ ચક્રીપાસે આવે છે. ૩૦૩-૩૦૫. જ્યાં સુધી શત્રુનું મસ્તક છેદવાનો અવસર મળતો નથી, ત્યાં સુધી તે શ્યન પક્ષી જેમ તેના ભક્ષ્યરૂપ બીજા પક્ષીની પાછળ ભમે, તેમ શત્રુની પાછળ રાતદિવસ ભમ્યા કરે છે. ૩૦૬. ઈતિ ચક્રરત્ન. ૨ દંડરત્ન – સર્વત્ર અવ્યાહત, વજનું બનેલું, રફરાયમાન રત્નોના શુભ એવા પાંચ પર્વોવડે દીપ્ત હોય છે. ૩૦૭. માર્ગે ચાલતાં ચક્રીના સૈન્યના સુખને માટે નાના સરખા ટેકરા, ખાડા, પાષાણ અને વિષમ પૃથ્વીને સમ કરનાર (ઉપમર્દન કરનાર) હોય છે. ૩૦૮. ૧. પૃથ્વી પર ચાલનાર ૨. વિદ્યાધર. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ કાલલોક-સર્ગ ૩૧ प्रयोजनविशेषेण प्रयुक्तं स्वामिना च तत् । सहस्रयोजनोद्विद्धं कुर्यात्खातं भुवि द्रुतं ॥३०९॥ परिखाष्टापदस्याद्रे-र्यथा सगरनंदनैः । सहस्रयोजनोद्विद्धा दंडरलेन निर्मिता ॥३१॥ भेदकं शत्रुसैन्यानां कुलीशं भूभृतामिव ।। नृदेवतिर्यगुत्पन्ना-शेषोपद्रवजिच्च तत् ॥३११।। ज्वलनप्रभनागेंद्रा-त्सगरस्यांगजन्मनां । योऽभूदुपद्रवः सत्य-प्यस्मिन् स त्वनुपक्रमः ॥३१२।। ध्वंस: सोपक्रमस्यैवो-पद्रवस्य भवेदितः । इतरस्तु भवत्येव वीरांतेवासिदाहवत् ॥३१३।। तथेदं चक्रिणां सर्वं मनश्चिंतितसाधकं । महाप्रभावं स्याद्यक्ष-सहस्रसमधिष्ठितं ॥३१४॥ इति दंडरत्नं खड्गरत्नं भवेत्तीक्ष्ण-धारं नीलाब्जमेचकं । नानारत्नलताचित्र-विचित्रं च सुगंधि च ॥३१५।। - કોઈ વિશિષ્ટ પ્રયોજન આવતાં એનો ઉપયોગ કરે, તો જમીનમાં ઊંડું એક હજાર યોજન ખોદી શકે છે. ૩૦૯. જેમકે સગરચક્રીના પુત્રોએ દંડર–વડે અષ્ટાપદ પર્વતની ફરતી ખાઈ એક હજાર યોજન ઊંડી તેના વડે ખોદી હતી. ૩૧૦. પર્વતને ભેદનાર વજની જેમ, શત્રુસૈન્યનું ભેદન કરે છે. દેવ, મનુષ્ય અને તિર્યચના કરેલા સર્વ ઉપદ્રવોને જીતનાર હોય છે. ૩૧૧. સગરચકીના પુત્રોને જ્વલનપ્રભ નાગૅદ્ર તરફથી તે દંડરત્નની હાજરીમાં પણ જે ઉપદ્રવ થયો (તેઓને બાળી નાખ્યા) તે ઉપદ્રવ અનુપક્રમી હતો. ૩૧૨. જેમ વીરપ્રભુના શિષ્યોને ગોશાળાએ બાળી દીધા, તેમ આ દંડરત્નથી સોપક્રમી ઉપદ્રવનો જ નાશ થઈ શકે છે; નિરુપક્રમી ઉપદ્રવ તો થાય જ છે. ૩૧૩. આ દંડરત્ન, ચક્રના મનચિંતિત સર્વ અર્થનું સાધક, મહાપ્રભાવવાળું અને એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત હોય છે. ૩૧૪. ઈતિ દંડરત્ન ૩ખડ્ઝરત્ન – તીક્ષ્ણ ધારવાળું, નીલકમલ જેવું શ્યામ, નાના પ્રકારની રત્નમય લતાથી ચિત્રવિચિત્ર; Page #498 -------------------------------------------------------------------------- ________________ ४३ ચક્રીનાં ખગરત્નનું વર્ણન रत्नस्वर्णादिरचना-विचित्रोत्कृष्टमुष्टिकं । सद्यः शाणोत्तीर्णमिव शश्वत्तेजोराभद्भुतं ॥३१६।। गिरिवब्रादिदुर्भेद-भेदकं शत्रुसैन्यभित् । चराचराणां सर्वेषां छेदनेऽमोघशक्तिकं ॥३१७॥ त्रिभिर्विशेषकं । पंचाशदंगुलायामं षोडशांगुलविस्तृतं । स्यादर्भांगुलबाहल्य-मेतद्यक्षसहस्रयुक् ॥३१८।। तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे पण्णासंगुलदीहो सोलसअंगुलाई विच्छिण्णो । अद्धंगुलसोणीको जेट्ठपमाणो असी भणिओ ॥३१९॥ यत्तु संग्रहण्यां 'बत्तीसंगुलखग्गो' इति श्रूयते तन्मध्यममानापेक्षया, यदाह वराहः अंगुलशतार्द्धमुत्तम ऊनः स्यात्पंचविंशतिं खड्गः । अनयोश्च संख्ययोर्यो मध्ये स तु मध्यमो ज्ञेयः ॥३२०।। इति खड्गरत्नं । સુગંધી, રત્નસ્વર્ણાદિકથી રચેલી વિચિત્ર એવી ઉત્કૃષ્ટ મુઠવાળું, તરતમાં જ શરાણ ઉપરથી ઉતારેલું હોય તેવું ચોતરફ ફેલાતા તેજવડે અભુત, પર્વત અને વજાદિક દુર્ભેદ્ય વસ્તુઓને પણ ભેદી શકે તેવું, શત્રુના સૈન્યનો નાશ કરનારું ચર અને સ્થિર એવી સર્વ વસ્તુઓના છેદનમાં અમોઘ શક્તિવાળું डोय छे. ३१५-3१७. પચાસ આંગળ લાંબું, સોળ આંગળ પહોળું, અને અર્ધ આંગળ જાડું - અને એક હજાર યક્ષો 43 अधिष्ठित डोय छे. 3१८. શ્રીજંબૂદ્વીપસૂત્રમાં પ્રજ્ઞપ્તિ પચાસ આંગળ લાંબું, સોળ આંગળ પહોળું અને અર્ધ આંગળ જાડું આ પ્રમાણે મોટા પ્રમાણવાળું જ ખગ કહ્યું છે. ૩૧૯. સંગ્રહણીમાં જે ૩૨ આંગળનું પ્રમાણ કહ્યું છે, તે મધ્યમ માનવાળા ખગ્ન માટે સમજવું. તે વિષે વરાહ કહે છે કે–૫) આંગળ પ્રમાણ ઉત્તમ ને ૨૫ આંગળ પ્રમાણ તે જઘન્ય કહેલ છે. આ બે સંખ્યાની મધ્યની સંખ્યાના પ્રમાણવાળું તે મધ્યમ જાણવું. ૩૨૦. ઈતિ ખડ્ઝરત્ન. Page #499 -------------------------------------------------------------------------- ________________ ४६४ કાલલોક-સર્ગ ૩૧ छत्ररत्नं भवेत्पूर्ण-शरच्छीतांशुमंजुलं । नवनवत्या सहनै रैशलाकाभिरंकितं ॥३२१॥ दर्शनादेव दस्यूनां भुजशस्त्रादिशक्तिहृत् । पुष्टप्रौढस्वर्णदंडं नानाचित्रैश्च चित्रकृत् ॥३२२॥ स्थाने च दंडारोपस्य पंजराकारराजितं । परितो मौक्तिकालीभि-मणिरत्नैश्च मंडितं ॥३२३॥ वृष्ट्यातपमरुच्छीता-धुपद्रवनिवारकं । विषादिनानादोषघ्न-च्छायं प्राप्यं तपोगुणैः ॥३२४॥ शीतकाले विशालोष्णच्छायं ग्रीष्मे च शीतलं । सर्वसुिखदच्छायं विमानमिव जंगमं ॥३२५॥ ऐश्वर्यशौर्यधैर्यादि-प्रदलक्षणलक्षितं । चक्रिभाग्यमिवाध्यक्षं राजचिह्न महोज्ज्वलं ॥३२६॥ षड्भिः कुलकं ॥ व्यामप्रमाणमप्येत-द्विस्ताराध्यवसायिना । व्याप्नोति चक्रिणा स्पृष्टं सानां द्वादशयोजनीं ॥३२७॥ ૪ છત્રરત્ન-શરઋતુના પૂર્ણચંદ્ર જેવું મનોહર, ૯૯ હજાર સુવર્ણની સળીઓવાળું, જોવામાત્રથી જ શત્રુ વિગેરેની ભુજાની અને તેના શસ્ત્રાદિની શક્તિને હરનારું, નાના પ્રકારના ચિત્રોવડે ચિત્રિત, પુષ્ટ અને પ્રૌઢ સ્વર્ણના દંડવાળું, દંડનું આરોપણ કરવાને સ્થાને એટલે છત્રના અગ્રભાગને સ્થાને તે પંજરાકાર જેવું શોભતું, ચારેતરફ મોતી અને મણિરત્નોની શ્રેણિઓ-માળાઓથી મંડિત, વૃષ્ટિ, તાપ, પવન અને શીતાદિ ઉપદ્રવનું નિવારક, તપગુણ વડે પ્રાપ્ત શક્તિવાળું અને તેની છાયામાં રહેનારા વિષાદિ નાના પ્રકારના દોષનું નાશ કરનારું, શીતકાળે વિશાળ એવી ઉષ્ણ છાયા આપનાર અને ગ્રીષ્મકાળે શીતળ છાયા આપનાર, જંગમ એવા વિમાનની જેમ સર્વ ઋતુમાં સુખકારી છાયાને આપનાર, ઐશ્વર્ય, શૌર્ય, ધર્યાદિને આપે તેવા લક્ષણોથી લક્ષિત, જાણે પ્રત્યક્ષ ચક્રીનું ભાગ્ય હોય એવું અને મહાઉજ્વળ રાજચિહ્નરૂપ હોય છે. ૩૨૧-૩૨ ૬. એક વ્યામ અથવા બે હાથ પ્રમાણ સ્વાભાવિક હોય છે પરંતુ કાર્ય માટે તેનો વિસ્તાર કરવો હોય, ત્યારે ચક્રવર્તીના હાથના સ્પર્શથી બાર યોજનથી કંઈક અધિક વિસ્તાર પામે છે. ૩૨૭. . Page #500 -------------------------------------------------------------------------- ________________ ચક્રીનાં ચર્મરત્નનું વર્ણન ४६५ साधिकत्वं चात्र परिपूर्णचर्मरत्नपिधायकत्वेनेति जंबूप्र० वृ० । इति छत्ररत्नं । चर्मरत्नं भवेच्चारु-श्रीवत्साकारबंधुरं । मुक्तातारार्द्धचंद्रादि-चित्रश्चित्रं समंततः ॥३२८॥ समग्रचक्रभृत्सैन्यो-द्वहनेऽपि मनागपि । न न्यंचति द्विषच्छस्त्रै-टुर्भेदं वज्रवर्मवत् ॥३२९॥ महानद्यंभोधिपार-प्रापकं यानपात्रवत् । तत्कालं गृहपत्युप्त-शाकधान्यादिसिद्धिकृत् ॥३३०॥ ताक्प्रयोजने ह्यस्मिन् धान्यायुप्तमहर्मुखे । लुनाति सायं निष्पन्नं रत्नं कौटुंबिकाग्रणीः ॥३३॥ द्विहस्तमानमप्येतत् स्पृष्टं विस्तारकांक्षिणा । व्याप्नोति योजनानि द्वादशेषदधिकानि वा ॥३३२।। ननु - चक्रिसैन्यावकाशाय व्यासो द्वादशयोजनः । अस्य स्यादुचितो यच्चाधिक्यं तत्तु निरर्थकं ॥३३३।। अत्रोच्यते- सत्येव किंचिदाधिक्ये सुखं तिष्ठति सा चमूः । स्याच्चैवं छत्रयोगेऽस्य संपुटत्वं निरंतरं ॥३३४॥ અહીં સાધિકપણું કહ્યું છે, તે પરિપૂર્ણ બાર યોજન વિસ્તૃત અને ચર્મરત્નને ઢાંકી દેનાર હોવાથી સમજવું. આ પ્રમાણે જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે. ઈતિ છત્રરત્ન. ૫. ચર્મરત્ન–સુંદર એવા શ્રીવત્સના આકારવાળું, મુક્તા, તારા અને અર્ધચંદ્રાદિ ચિત્રોવડે ચોતરફ ચિત્રિત, આખી ચક્રવર્તીની સેના તેની ઉપર ચડાવવામાં આવે તો પણ કિંચિત્માત્ર ન નમે એવું, વજના બખ્તર જેમ શત્રુઓના શસ્ત્રોથી દુર્ભેદ્ય (ન ભેદાય તેવું) પ્રવહણની જેમ મહાનદી અને સમુદ્રના પારને પમાડનારું, ગૃહપતિના વાવેલા શાક ધાન્યાદિને તરત જ ઉગાડનારું, તેવા ખાસ પ્રયોજન વખતે તેની ઉપર સવારે વાવેલું ધાન્ય-શાકાદિ સાંજે ખેડૂતોએ લણી લેવાય તેવું હોય છે. ૩૨૮-૩૩૧. બે હાથના પ્રમાણવાળું અને વિસ્તાર કરવાની ઈચ્છાવડે ચક્રીના હસ્તસ્પર્શથી બાર યોજન અથવા તેથી કાંઈક અધિક વિસ્તૃત થાય તેવું હોય છે. ૩૩ર. પ્રશ્ન :- ‘ચકીના સૈન્યના અવકાશ માટે બાર યોજન બસ છે, તેથી અધિક કહ્યું છે તે નિરર્થક छ.' 333. ઉત્તર :– કાંઈક અધિક હોવાથી જ તેમાં લશ્કર સુખે રહી શકે, તેમ જ છત્રની સાથે આંતરારહિત संपुट मनी 3. 33४. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ કાલલોક-સર્ગ ૩૧ तथोक्तं - चर्मच्छत्रयोरंतरालपूरणायोपयुज्यते साधिकविस्तार इति जंबू० प्र० वृ० श्रीवत्साकारमप्येत-नानाकारं यथाक्षणं । स्यात्ततश्छत्रयोगेऽस्य संपुटत्वं न दुर्घटं ॥३३५।। श्रूयते भरतक्षेत्रा-र्द्धस्योदीच्यस्य साधने । तत्रत्यम्लेच्छपक्षीयै- गैर्मेघमुखाभिधैः ॥३३६॥ मुशलस्थूलधाराभिः सप्ताहानि निरंतरं । वृष्टौ कृतायां भरत-चक्रिसैन्यमहातये ॥३३७॥ स चक्री छत्रचर्मभ्यां कृत्वा संपुटमद्भुतं । सैन्यमस्थापयत्तत्र वेश्मनीवानुपद्रवं ॥३३८॥ पार्थिवत्वेऽपि तत्साम्या-च्चर्मेति व्यपदिश्यते । अन्यथास्य श्रुतख्यात-मेकाक्षत्वं विरुध्यते ॥३३९॥ दंडोऽप्येवं पार्थिवस्त-त्साम्यात्तव्यपदेशभाक् । भाव्यमेवं पार्थिवत्वं सप्तानामपि धीधनैः ॥३४०॥ રૂતિ વર્મરત્ન ! આ સંબંધમાં શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિવૃત્તિમાં કહ્યું છે કે-“ચર્મછત્રનો અંતરાળ ભાગ પૂર્ણ કરવા માટે અધિક વિસ્તારની જરૂર છે.' - શ્રીવત્સના આકારવાળું છતાં તે યોગ્ય સમયે નાના પ્રકારના આકારવાળું પણ હોય છે અને તેની સાથે છત્રરત્નનો યોગ થાય, ત્યારે સંપુટપણું પણ બરાબર થાય છે, તે ઘટે છે. ૩૩પ. શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે ભરતક્ષેત્રના ઉત્તરાર્ધના જય વખતે ત્યાં રહેલા પ્લેચ્છના પક્ષવાળા મેઘમુખ નામના નાગકુમારોએ ભરતચક્રીનાં સૈન્યને મોટી પીડા ઉત્પન્ન કરવા માટે મુશળપ્રમાણ સ્થૂળ ધારા વડે સાત દિવસ સુધી અવિચ્છિન્ન વૃષ્ટિ કરી, તે વખતે ચક્રીએ ચર્મ અને છત્રરત્નનો અદ્ભુત સંપુટ બનાવીને ઉપદ્રવ વિનાના ઘરની જેમ તેની અંદર સૈન્યને સ્થાપન કર્યું હતું. ૩૩૬-૩૩૮. આ રત્ન પૃથ્વીકાય છે, તો પણ તે ચર્મ સમાન હોવાથી, એનો ચર્મ નામથી વ્યપદેશ માત્ર કરાય છે. નહીં તો આગમમાં કહેલું તેનું એકેન્દ્રિયપણું ઘટે નહિં. ૩૩૯. દંડ પણ એજ રીતે પૃથ્વીકાય છે. દંડ જેવા આકારથી જ તે દંડ ઓળખાય છે. આ પ્રમાણે સાતે રત્નોને બુદ્ધિમાનોએ પૃથ્વીકાય સમજવા. ૩૪૦. ઈતિ ચર્મરત્ન. Page #502 -------------------------------------------------------------------------- ________________ ચક્રીનાં મણિરત્નનું વર્ણન मणिरत्नं भवेद्विश्वाद्भुतं निरुपमद्युति । वर्यवैडूर्यजातीयं श्रेष्ठं सर्वमणिष्विह || ३४१ || सर्वेषामपि भूतानां प्रियं न्यस्तं च मूर्द्धनि । સર્વદુઃ હહર ક્ષેમ-તુષ્ટચારો'યાત્મિા "રૂ૪૨ા सुरासुरनृतिर्यग्जा-शेषोपद्रवनाशकं । जयप्रदं च संग्रामे शस्त्राघातनिवारकं ॥ ३४३ ॥ त्रिभिर्विशेषकं । सदावस्थिततारुण्य-मवर्द्धिष्णुनखालकं । વિપ્રમુખ્ત મયૈ: સર્વે-હિં ધ્રુવીત ધાર "રૂ૪૪૫ सांधकारे तमिस्रादा- वुद्योतं कुरुतेऽर्कवत् । अचिंत्यावाच्यमूल्यं तद्देवानामपि दुर्लभं ॥ ३४५॥ इदं हि प्रागुरुच्छत्र - चर्मसंपुटसंस्थिते । सवितेवाकृतोद्योतं सैन्ये भरतचक्रिणः || ३४६ ॥ गुहाद्वये प्रविवेश-वेदमेव हि चक्रिणः । कुंभिकुंभस्थितं ध्वांत- व्रातघाताय कल्पते ॥ ३४७॥ ૬. મણિરત્ન-વિશ્વમાં અદ્ભુત એવું અને નિરુપમ કાંતિવાળું, ઉત્તમ વૈડૂર્યજાતિનું અને સર્વ મણિઓમાં શ્રેષ્ઠ, સર્વ પ્રાણીઓને પ્રિય લાગે તેવું, તેમજ જો માથાપર રાખ્યું હોય તો સર્વ દુઃખને હરનારું અને સદા ક્ષેમ, તુષ્ટિ તથા આરોગ્યને કરનારું હોય છે. સુર, અસુર, મનુષ્યને તિર્યંચસંબંધી સર્વ ઉપદ્રવોનો નાશ કરનારું, સંગ્રામમાં જય આપનારું તેમજ શસ્ત્રના ઘાતને નિવારનારું હોય છે. ૪૬ ૭ ૩૪૧-૩૪૩. આ રત્ન પોતાના ધારકની યૌવન અવસ્થાને કાયમ રાખનારું, નખ–કેશને ન વધવા દે તેવું અને સર્વ ભયથી રહિત કરનારું હોય છે. ૩૪૪. તમિસ્રાગુફા વિગેરેના અંધકારમાં સૂર્યની જેવો પ્રકાશ આપનારું, અચિંત્ય અને અવાચ્ય મૂલ્યવાળું તેમજ દેવોને પણ દુર્લભ હોય છે. ૩૪૫. પૂર્વે કહી ગયા પ્રમાણે ચર્મ અને છત્રના સંપુટમાં રહેલા ભરત ચક્રીના આખા સૈન્યમાં આ મણિરત્ને સૂર્યની જેવો ઉદ્યોત કર્યો હતો. ૩૪૬. ચક્રી જ્યારે વૈતાચની બંને ગુફામાં પ્રવેશ કરે, ત્યારે હાથીના કુંભસ્થળ ઉપર સ્થાપન કરેલું આ મણિરત્ન જ અંધકારના સમૂહનો નાશ કરવામાં સમર્થ થાય છે. ૩૪૭. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ चतुरंगुलदीर्घं स्या- दंगुलद्वयविस्तृतं । मध्ये वृत्तोन्नतं तच्च षड्भिः कोणैरलंकृतं ॥ ३४८ ॥ इति मणिरत्नं । भवेच्च काकिणीरलं षट्तलं द्वादशास्त्रकं । तथाष्टकर्णिकं तौल्ये सुवर्णैरष्टभिर्मितं ॥३४९॥ स्वर्णकारोपकरणं ख्याताधिकरणिर्जने । तामाकृत्यानुकुरुते चतुरस्रत्वसाम्यतः ।।३५० ।। चतुर्दिशमथोऽथोर्ध्वं तत्रैवं स्युस्तलानि षट् । न्यस्तं भूमाववैषम्या-त्तिष्ठेद्येनेह तत्तलं ॥३५१|| प्रत्येकमध ऊर्ध्वं च चतसृष्वपि दिक्षु च । तच्चतु: कोटिसद्भावाद् द्वादशास्रं प्रकीर्त्तितं ॥ ३५२॥ मिलत्यनित्रयं यत्र स कोण : कर्णिकोच्यते । उपर्यधश्चतसृणां तासां युक्त्याष्टकर्णिकं ॥ ३५३ ॥ सुवर्ण: स्यात्कर्ममाषै - स्तौल्ये षोडशभिः समः । कर्ममाषप्रमाणं च प्रागत्रास्ति निरूपितं ॥३५४॥ કાલલોક-સર્ગ ૩૧ ચાર આંગળ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. મધ્યમાં વૃત્ત અને ઉન્નત હોય છે. તેમજ છ ખૂણા (છ હાંશ)થી સુશોભિત હોય છે. ૩૪૮. ઈતિ મણિરત્ન. ૭ કાકિણીરત્ન–છ તળવાળું, ફરતી બાર ખૂણાવાળું અને આઠ કર્ણિકાવાળું હોય છે, તોલમાં આઠ સોનૈયા જેટલું હોય છે. ૩૪૯. સોનીનું ઉપકરણ લોકોમાં એરણ તરીકે ઓળખાય છે. ચતુરસ્રપણાની સામ્યતાથી તેની આકૃતિ જેવું આ હોય છે. ૩૫૦, ચાર દિશામાં અધો અને ઊર્ધ્વ એમ તેના છ તળ હોય છે. એવી રીતે હોવાથી વિષમતા ન હોવાને કારણે ભૂમિ ઉપર સારી રીતે સ્થાપન કરી શકાય છે. ૩૫૧. અધો, ઊર્ધ્વ અને ચારે દિશામાં ચારચાર કોટી હોવાથી બાર અસવાળું કહ્યું છે તે બરાબર છે. ૩૫૨. જ્યાં ચાર અસ્ર મળે તે કોણ, કર્ણિકા કહેવાય છે, તેથી ઉપર અને નીચે એવી ચાર-ચાર કર્ણિકા હોવાથી અષ્ટકર્ણિક કહ્યું છે તે પણ બરાબર છે. ૩૫૩. તોલમાં સોળ કર્મમાષવડે એક સુવર્ણ કહેવાય છે. કર્મમાષનું પ્રમાણ અહીં પૂર્વે કહેવામાં આવેલ છે. ‘એવા આઠ સુવર્ણ (આઠ તોલા) સરખું તોલમાં કાકિણીરત્ન કહ્યું છે.' આ માન વિચક્ષણોએ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪ ૬૯ ચક્રીનાં કાકિણીરત્નનું વર્ણન सुवर्णैरष्टभिस्तुल्यं काकिणीरत्नमीरितं । एतदार्षभिकालीयं मानं ज्ञेयं विचक्षणैः ॥३५५॥ अन्यथा कालभेदेन मानवैषम्यसंभवे । न भवेत्काकिणीरत्नं सर्वेषां चक्रिणां समं ॥३५६॥ इष्यते तुल्यमेवेदं सर्वेषामपि चक्रिणां । पुरातनेषु शास्त्रेषु तथैव प्रतिपादनात् ॥३५७।। किंच- केचिदात्मांगुलैराहुः काकिणीमणिरत्नयोः । માનમૌધિ: વ-પ્રમાdiyતૈ: જે રૂ૫૮ तथा चोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ- अत्र चाधिकारे एतानि च मधुरतृणफलादीनि भरतचक्रवर्तिकालसंभवीन्येव गृह्यते, अन्यथा कालभेदेन तद्वैषम्यसंभवे काकिणीरत्नं सर्वचक्रिणां तुल्यं न स्यात्, तुल्यं चेष्यते तदित्येतस्मादनुयोगद्वारवृत्तिवचनादेतद्देशीयादेव स्थानांगवृत्तिवचनात् "चतुरंगुलो मणी पुण तस्सद्धं चेव होइ विच्छिण्णो । વસંતપમUT સુવઇવર+Tum Pયા //રૂપ ૮All' ભરતચક્રીના સમયનું જાણવું. અન્યથા કાળભેદથી માનની વિષમતાનો સંભવ હોવાથી કાકિણીરત્ન સર્વ ચક્રીઓનું સમાન થશે નહીં, અને આ રત્ન તો સર્વ ચક્રીઓનું તુલ્ય જ ઈક્યું છે; કારણ કે પુરાતનશાસ્ત્રમાં તેવી રીતે જ પ્રતિપાદન કરેલ છે. ૩૫૪–૩૫૭. કેટલાક કાકિણી અને મણિરત્નનું પ્રમાણ આત્માંગુળથી કહે છે, કેટલાક ઉત્સધાંગુળથી કહે છે અને કેટલાક પ્રમાણાંગુળ વડે કહે છે.” ૩૫૮. તે વિષે શ્રીજંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં કહ્યું છે કે–‘આ અધિકારમાં આ મધુર એવા તૃણફળાદિ ભરતચકીના કાળમાં સંભવે તેવા જ જાણવા. અન્યથા કાળભેદથી તેની વિષમતા માનવામાં આવે, તો કાકિણરત્ન પણ સર્વ ચકીઓનું સમાન થશે નહીં, અને શાસ્ત્રમાં તો તેને તુલ્ય કહ્યું છે.” શ્રી અનુયોગદ્વારવૃત્તિમાં તેમજ તેવા પ્રકારના સ્થાનાંગવૃત્તિનાં પ્રસંગમાં પણ એ પ્રમાણે જ કહેલું છે. – મણિરત્ન ચાર આંગળ લાંબું ને તેથી અર્ધવિસ્તૃત હોય છે, તેમજ ચાર આંગળ પ્રમાણવાળું, સારા વર્ણવાળું કાકિણીરત્ન પણ હોય છે.' અહીં આંગળ તે પ્રમાણાંગુળ સમજવી. ૩૫૮ A. સર્વચક્રવર્તીઓના કાકિણી વગેરે રત્નો તુલ્ય પ્રમાણવાળા હોવાથી અને મલયગિરિકૃત બૃહસંગ્રહણીની બ્રહવૃત્તિમાં એ પ્રમાણે કહેલ હોવાથી શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં “એક એક ચારિત ચક્રવર્તીનું કાકિણીરત્ન, Page #505 -------------------------------------------------------------------------- ________________ ४७० કાલલોક-સર્ગ ૩૧ इहांगुलं प्रमाणांगुलमवगंतव्यं; सर्वचक्रवर्त्तिनामपि काकिण्यादिरत्नानां तुल्यप्रमाणत्वादिति मलयगिरिकृतबृहत्संग्रहणी, बृहद्वृत्तिवचनाच्च केचनास्य प्रमाणांगुलनिष्पन्नत्वं, केचिच्च “एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स असोवण्णिए कागणिरयणे छत्तले दुवालसंसिए अठ्ठकण्णिए अहिगरणिसंठाणसंठिए पण्णत्ते, तस्स णं एगमेगा कोडी उस्सेहंगुलविक्खंभा तं समणस्स भगवओ महावीरस्स अद्धंगुलं, इत्यनुयोगद्वारसूत्रबलादुत्सेधांगुलनिष्पन्नत्वं, केऽपि चैतानि सप्तैकेंद्रियरत्नानि सर्वचक्रवर्त्तिनामात्मांगुलेन ज्ञेयानि, शेषाणि तु सप्त पंचेंद्रियरत्नानि तत्कालीनपुरुषोचितमानानीति प्रवचनसारोद्धारवृत्ति-बलादात्मांगुलनिष्पन्नत्वमाहुः, अत्र च पक्षत्रये निर्णयः सर्वविद्वेद्यः, अत्र तु बहु वक्तव्यं, तत्तु ग्रंथगौरवभयानोच्यते इति ज्ञेयं । अम्रयो द्वादशाप्यस्य चतुर्भिरंगुलैर्मिताः । स्युः प्रत्येकं समचतु-रनत्वात्सर्वतः समाः ॥३५९।। अयं भाव: विष्कंभायामयो त्र विशेषः कोऽपि विद्यते ।। ___षण्णामपि तलानां तच्चतुरंगुलमानता ॥३६०॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे-'तं चउरंगुलप्पमाणमित्तमित्यादि' આઠ સોનૈયાપ્રમાણ તોલવાળું, છતળવાળું, બાર અગ્નવાળું, આઠ કર્ણિકાવાળું અને અધિકરણીના સંસ્થાનવાળું युं छे. તેની એક એક કોટિ ઉત્સધાંગુલના પ્રમાણવાળી કહી છે, તે મહાવીર પરમાત્માની અર્ધાગુલ પ્રમાણ જાણવી.' આ કથનના બળથી કાકિણીરત્ન ઉત્સધાંગુળનાં માપનું જણાય છે. વળી કેટલાક “આ સાતે એકેન્દ્રિય રત્નો, સર્વ ચક્રીના આત્માગુલ પ્રમાણથી જાણવા અને બાકીના સાત પંચેન્દ્રિય રત્નો તો તત્કાલીન પુરુષ ઉચિત પ્રમાણવાળા જ હોય છે.' એમ પ્રવચનસારોદ્ધારની વૃત્તિના બળથી આત્માગુલ પ્રમાણ (सात भेन्द्रिय रत्नो) ४ छे. આ પ્રમાણે ત્રણે પક્ષોનો નિર્ણય સર્વજ્ઞ જ જાણી શકે છે. અહીં ઘણું કહેવા જેવું છે પણ તે ગ્રંથગૌરવના ભયથી કહેતા નથી. કાકિણીરત્નના બાર ખૂણા ચાર ચાર આંગળ પ્રમાણ હોય છે અને તે ચોખંડા હોવાથી સર્વત્ર समान थाय छे. उ५८. અહીં કહેવાનો આ ભાવ છે – વિખંભ અને આયામમાં અહીં કાંઈ વિશેષ નથી અને જીએ તળ ચાર આંગળની સમાનતાવાળા હોય છે. ૩૬૦. શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ તે સર્વતઃ ચાર આંગળ પ્રમાણવાળું જ હોય એમ કહ્યું છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪ ૭૧ કાકિણીરત્નનું વર્ણન अनुयोगद्वारसूत्रे तु यदस्य काकिणीरत्नस्यैकैका कोटिरुत्सेधांगुलप्रमितोक्ता तन्मतांतरं, तत्सूत्रं प्राग् लिखितमिति ज्ञेयं । जंगमादिबहुविध-विषापहरणक्षमं । ताहाजातीयगांगेय-निष्पन्नत्वाद्भवेदिदं ॥३६॥ तदानीं सर्वमानानां तत्प्रामाण्यप्रवर्तकं ।। अनेनैवांकितानि स्यु-स्तानि प्रत्यायकानि यत् ॥३६२॥ यथाधुनाप्याप्तक्लृप्त-निर्णयांकं प्रतीतिकृत् । कुडवादि भवेन्मानं व्यवहारप्रवर्तकं ॥३६३।। खटीखंडादिवच्चैत-द्भित्त्यादौ मंडलादिकृत् । स्थिरोद्योतं करोत्येत-मंडलैर्गुहयोस्तयोः ॥३६४॥ इति काकिणीरत्नं । इति सप्तैकेंद्रियरत्नानि । अथ सेनापतिरत्नं भवेत्प्रौढपराक्रमः । हस्त्यादिचक्रिसैन्यानां स्वातंत्र्येण प्रवर्तकः ॥३६५।। અનુયોગદ્વારસૂત્રમાં જે આ કાકિણીરત્નની એકેક કોટી ઉત્સધાંગુલ પ્રમાણ કહી છે, તે મતાંતર સમજવો. તેનો સૂત્ર–પાઠ ઉપર લખી ગયા છીએ. તે તેવા પ્રકારના સુવર્ણમાંથી બનેલું હોવાથી, એ કાકિણીરત્ન જંગમ સ્થાવર અનેક પ્રકારના વિષને શમાવવાને સમર્થ હોય છે. ૩૬૧. તે વખતે સર્વ પ્રકારના માનના પ્રામાણ્યનું પ્રવર્તક એ હોય છે કેમકે એનાવડે જ અંકિત કરેલા તે માનો પ્રમાણભૂત ગણાય છે. ૩૬૨. જેમ અત્યારે પણ આપ્ત પુરુષનો કરેલો નિર્ણયાંક પ્રતીતિવાળો ગણાય છે. અને તેના ઉપરથી જ કુડવાદિ (એક પ્રકારનું પ્રમાણ) બધા માન વ્યવહાર પ્રવર્તેલ હોય છે. ૩૬૩. ખડીના કકડાની જેમ એનાવડે ભીંત વિગેરેની ઉપર મંડળો આલેખી શકાય છે, અને તેના મંડળો વડે જ બંને ગુફાઓ સ્થિર ઉદ્યોતવાળી કરવામાં આવે છે. ૩૬૪. ઈતિ કાકિણીરત્ન. ઈતિ એકેન્દ્રિય સાત રત્નોનું સ્વરૂપ. હવે પંચેન્દ્રિય સાત રત્નોનું સ્વરૂપ કહેવાય છે – ૧. સેનાપતિરત્ન- પ્રૌઢ પરાક્રમી હોય છે, ચક્રવર્તીના હસ્તી વિગેરે આખી સેનાનો સ્વતંત્રપણે પ્રવર્તાવનાર હોય છે. ૩૬૫. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ કાલલોક-સર્ગ ૩૧ समग्रभरतव्याप्त-यशोराशिर्महाबलः । स्वभावत: सदोदात्त-स्तेजस्वी सात्त्विकः शुचिः ॥३६६।। यवनादिलिपौ दक्षो म्लेच्छभाषाविशारदः । ततो म्लेच्छप्रभृतिषु सामदानाद्युपायकृत् ॥३६७॥ विचारपूर्वकाभाषी यथावसरवाक्यवित् ।। गंभीरमधुरालापो नीतिशास्त्रार्थकोविदः ॥३६८॥ जागरूको दीर्घदर्शी सर्वशस्त्रकृतश्रमः । ज्ञातयुद्धविधिश्चक्र-व्यूहाचूहविशेषवित् ।।३६९।। रिपुमित्रगणस्यापि दंभादंभादिभाववित् ।। प्रत्युत्पन्नमति/रो-ऽमूढः कार्यशतेष्वपि ॥३७०॥ स्वामिभक्तः प्रजाश्रेष्ठः प्रसन्ननयनाननः । दुर्दर्शनो द्विषां वीर-रसावेशे भयंकरः ॥३७१।। लंचादिलोभानाकृष्टः स्वामिकार्यैकसाधकः । सल्लक्षणः कृतज्ञश्च दयालुर्विनयी नयी ॥३७२॥ સમગ્ર ભરતક્ષેત્રમાં તેનો યશોરાશિ વિસ્તરેલ હોય છે, મહા બળવાન, સ્વભાવથી જ સદા ઉદાત્ત, તેજવી, સાત્ત્વિક અને પવિત્ર હોય છે. ૩૬૬. યવનાદિ લિપિ વાંચવા-લખવામાં દક્ષ હોય છે, મ્લેચ્છ ભાષામાં વિશારદ હોવાથી મ્લેચ્છ વિગેરે રાજાઓને વશ કરવામાં સામુદામાદિ ઉપાયનો કરનાર હોય છે. ૩૬૭. વિચારપૂર્વક બોલનાર, યોગ્ય અવસરે કેમ બોલવું તેને સમજનાર, ગંભીર, મધુરાલાપી અને નીતિશાસ્ત્રમાં પ્રવીણ હોય છે. ૩૬૮. જાગરૂક (નિરંતર જાગૃત રહેનાર), દીર્ઘદર્શી, સર્વશસ્ત્રો ચલાવવામાં પ્રવીણ, યુદ્ધવિધિનો અને ચક્રવ્યુહાદિ ધૂહોનો જાણનાર હોય છે. ૩૬૯. શત્રુ અને મિત્ર સમૂહનાં દંભ અને સરળતાદિ ભાવને જાણનાર હોય છે. તત્કાલ ઉપાયની સૂઝવાળો; ધીર અને સેંકડો કાર્યમાં પણ ન મૂંઝાય એવો હોય છે. ૩૭૦. સ્વામીભક્ત, પ્રજાપ્રિય, નેત્ર ને મુખની પ્રસન્નતાવાળો, શત્રુઓથી દુઃખે જોઈ શકાય તેવો અને વીરરસના આવેશ વખતે ભયંકર હોય છે. ૩૭૧. લાંચ વિગેરેના લોભથી ન ખેંચાય તેવો, સ્વામીના કાર્યનો અદ્વિતીય સાધક, સારા લક્ષણવાળો, કૃતજ્ઞ, દયાળુ, વિનયી અને ન્યાયી હોય છે. ૩૭૨. ૧ ચક્રીના મંત્રીની ગરજ તે સારે છે. ચક્રીને જુદો મંત્રી હોતો નથી. Page #508 -------------------------------------------------------------------------- ________________ ४७३ સેનાપતિરત્ન जेतव्यवर्षे निम्नोच्च-जलशैलादिदुर्गवित् । नानाविषमदुर्गाणां भंगादानादिमर्मवित् ।।३७३।। संधाने प्रतिभिन्नानां संहतानां च भेदने । उपायज्ञोऽप्रयासेन द्विषतैव द्विषं जयन् ॥३७४॥ दशभिः कुलकं ॥ तदुक्तं नीतिशास्त्रे । भंगोऽस्तु कस्याप्येकस्य योधने द्विषतो द्विषा । भवत्युभयथा लाभो मिथो मोदकयोरिव ॥३७५॥ इति सेनापतिरत्नं । कोष्ठागाराद्यधिकृतो रत्नं गृहपतिर्भवेत् । सर्वेषां चक्रिसैन्यानां भोज्यवस्त्रादिचिंतकः ॥३७६॥ सुलक्षणः सुरूपश्च दानशौंडो विशेषवित् । स्वामिभक्तः कृतज्ञश्च विवेकी चतुरः शुचिः ॥३७७।। शाल्यादिनानाधान्यानां शाकानां चातिभूयसां । सिद्धिकृत्प्रातरुप्तानां सायं ताक्प्रयोजने ॥३७८॥ त्रिभिर्विशेषकं ॥ જીતવાયોગ્ય ક્ષેત્રમાં આવેલ નીચા-ઊંચા ભાગ, જળ અને પર્વતાદિ દુર્ગનો જાણનાર હોય છે. તથા વિવિધ પ્રકારના વિષમ દુર્ગન-કિલ્લાનો ભંગ કરવામાં અને તેને જીતી લેવા વિગેરેની યુક્તિને જાણનાર હોય છે. ૩૭૩. જુદા પડેલાઓનું સંધાન કરવામાં અને ભેળા મળેલા હોય તેનો ભેદ કરવામાં ઉપાયજ્ઞ અને દ્વેષ કરનારા શત્રુઓને વગર પ્રયાસે શત્રુવડે જ જીતી લેનાર હોય છે. ૩૭૪, નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–“શત્રુની સાથે શત્રુનું યુદ્ધ થાય, તો તેમાં બેમાંથી ગમે તેનો ભંગ-પરાજય થાય તેમાં લાભ જ છે; કેમકે બે મોદકને સામસામા અથડાવવાથી જે મોદક ભાંગે તે ઠીકજ છે. બન્ને પ્રકારે લાભ જ છે. ૩૭૫. ઈતિ સેનાપતિરત્ન. ૨ ગૃહપતિરત્ન–કોષ્ઠાગાર (અન્નાદિના કોઠાર) વિગેરેનો અધિકારી અને ચક્રવર્તાના સર્વ સૈન્યની ભોજન-વસ્ત્રાદિકની ચિંતા કરનારો હોય છે. ૩૭૬. સારા લક્ષણવાળો, રૂપવંત, દાનશૂર, વિશેષજ્ઞ, સ્વામીભક્ત, કૃતજ્ઞ, વિવેકી, ચતુર અને પવિત્ર હોય છે. ૩૭૭. તેવા પ્રકારનું ખાસ પ્રયોજન હોય, ત્યારે શાત્યાદિ અનેક પ્રકારના ધાન્ય અને અનેક પ્રકારના પુષ્કળ શાક (ચર્મરત્ન ઉપર) સવારે વાવીને સાંજે ઉગાડી શકે છે. ૩૭૮. Page #509 -------------------------------------------------------------------------- ________________ ४७४ કાલલોક-સર્ગ ૩૧ एतस्यैवानुभावेन सैन्यं भरतचक्रिणः । चर्मच्छत्रसमुद्गस्थं सप्ताहान्याप भोजनं ॥३७९॥ तथोक्तं ऋषभचरित्रे - चर्मरत्ने च सुक्षेत्र इवोप्तानि दिवामुखे । सायं धान्यान्यजायंत गृहिरत्नप्रभावतः ॥३८०॥ રૂતિ ગૃહપતિરત્ન ! अथ स्याद्वार्द्धकीरत्नं दक्षधीस्तक्षकाग्रणीः । स्कंधावारपुरग्राम-निवेशेऽधिकृतः शुचिः ।।३८१॥ स चाधीति व्याकरणे वास्तुशास्त्रार्थतत्त्ववित् । शब्दव्युत्पत्तिशून्यो हि शास्त्रं किमपि नार्हति ॥३८२॥ तथाह सिद्धांतशिरोमणौ भास्कराचार्य: यो वेद वेदवदनं सदनं हि सम्यग् ब्रायाः स वेदमपि वेद किमन्यशास्त्रं । यस्मादतः प्रथममेतदधीत्य धीमान् । शास्त्रांतरस्य भवति श्रवणेऽधिकारी ॥३८३॥ એના પ્રભાવથી જ ભરતચક્રીનું સૈન્ય ચર્મ અને છત્રના સંપુટમાં રહ્યું હતું, ત્યારે સાત દિવસ સુધી ભોજન મેળવી શક્યું હતું. ૩૭૯ શ્રીઋષભચરિત્રમાં કહ્યું છે કે–‘ગૃહપતિરત્નના પ્રભાવથી સારા ક્ષેત્રની જેમ ચર્મરત્નપર સવારે વાવેલું ધાન્ય સાંજે ઉગી શકે છે.' ૩૮૦. ઈતિગૃહપતિરત્ન. ૩ વાર્ધકીરત્ન-કુશળ બુદ્ધિવાળો, સુથારોમાં અગ્રેસર, લશ્કરની છાવણી, નગર, ગામ વિગેરે નવા સ્થાપન કરવામાં અધિકારવાળો અને પવિત્ર હોય છે. ૩૮૧. તે વ્યાકરણશાસ્ત્ર ભણેલો હોવાથી વાસ્તુશાસ્ત્રમાં અને અને તત્ત્વને જાણનાર હોય છે; કારણ કે જો કોઈ પણ મનુષ્ય શબ્દની વ્યુત્પત્તિના જ્ઞાનરહિત હોય, તો તે કોઈ પણ શાસ્ત્ર જાણવામાં લાયક હોતો નથી. ૩૮૨. તે વિષે સિદ્ધાંતશિરોમણિ નામના ગ્રંથમાં ભાસ્કરાચાર્યે કહ્યું છે કે–‘સરસ્વતીના ઘરરૂપ વ્યાકરણને જે મનુષ્ય સારી રીતે જાણે છે, તે વેદને પણ જાણે છે; તો પછી અન્ય શાસ્ત્રને જાણે તેમાં શું કહેવું? તેથી બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ વ્યાકરણશાસ્ત્ર ભણીને જ બીજાં શાસ્ત્રો શ્રવણ કરવાનો અધિકારી થાય છે.” ૩૮૩. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ ઘરનો પ્રસ્તાર पत्तनग्रामनगर-प्रासादापणवेश्मनां । निवेशने यथौचित्यं दिकस्थानादिविचक्षणः ॥३८४॥ गृहाणां बहवो भेदा वास्तुशास्त्रोदिताश्च ये । तत्र सर्वत्र दक्षोऽसौ शिल्पवित् प्रतिभापटुः ॥३८५।। तथाहि - ध्रुवं १ धन्यं २ जयं ३ नंदं ४ खरं ५ कांतं ६ मनोहरं ७ । सुमुखं ८ दुर्मुखं ९ क्रूरं १० विपक्षं ११ धनदं १२ क्षयं १३ ॥३८६॥ आक्रंदं १४ विपुलं १५ चैव विजयं १६ चेति षोडश । संप्रत्यमीषां पस्त्यानां प्रस्तार : प्रतिपाद्यते ॥३८७॥ लघुर्भवेत्सरलया वक्रया रेखया गुरुः । प्रस्ताररचनाथैभिः कर्तव्या वृत्तजातिवत् ॥३८८॥ तत्रायमाम्नायः गुरोरधो लघु न्यस्येत् पृष्ठे त्वस्य पुनर्गुरून् । अग्रतस्तूर्ध्ववद्दद्या-द्यावत्सर्वलघुर्भवेत् ।।३८९।। તે વાર્ધકીરત્ન પાટણ, ગામ, નગર, પ્રાસાદ, દુકાન અને ઘર વિગેરે બનાવવામાં તેની યથાયોગ્ય દિશા, સ્થાન વિગેરે જાણવામાં વિચક્ષણ હોય છે. ૩૮૪. તથા કારીગરીને જાણનાર અને કુશળબુદ્ધિવાળા તે વાર્ધકી વાસ્તુશાસ્ત્રમાં ઘરોના જે અનેક પ્રકારો કહ્યા છે, તે સર્વ પ્રકારો જાણવામાં નિપુણ હોય છે. ૩૮૫. ઘરના સોળ પ્રકાર આ પ્રમાણે કહેલા છે.– ધ્રુવ ૧, ધન્ય ૨, જય ૩, નંદ ૪, ખર ૫, કાંત ૬, મનોહર ૭, સુમુખ ૮, દુર્મુખ ૯, કૂર, ૧૦, વિપક્ષ ૧૧,ધનદ ૧૨, ક્ષય ૧૩, આક્રંદ ૧૪, વિપુલ ૧૫ અને વિજય ૧૬. હવે આ સોળ પ્રકારના ઘરોનો પ્રસ્તાર કહે છે. ૩૮ ૬-૩૮૭. સીધી ઉભી લીંટી (1) કરવી તે લઘુ કહેવાય છે અને વાંકી (ડ) જેવી રેખા કરવાથી તે (ડ) ગુરુ કહેવાય છે. આ લઘુ અને ગુરુવડે વૃત્તજાતિ (શ્લોકની જાતિ)ની જેમ ઘરસંબંધી પ્રસ્તારની રચના કરવી. ૩૮૮. તેમાં અહીં આ પ્રમાણે આમ્નાય (પરંપરા) છે. પહેલા ગુરુની નીચે લઘુને સ્થાપન કરવો (મૂકવો), તેની પાછળ (પહેલાં) ગુરુને મૂકવા અને તેની આગળ (પછી) ઉપલી પંક્તિમાં જે રીતે ગુરુ–લઘુ હોય તે જ પ્રમાણે મૂકવા. આ પ્રમાણે છેવટ સર્વે (ચાર) લઘુ આવે ત્યાં સુધી કરવું. ૩૮૯. ૧. કોઈ ઠેકાણે ‘સુપલ’ કહ્યું છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ શુભ ૪૭; કાલલોક-સર્ગ ૩૧ चत्वारो गुरवः स्थाप्या आद्यपंक्तौ ततः परं । शेषासु पंक्तिषु स्थाप्यो लघुराद्यगुरोरधः ॥३९०॥ अग्रे तूर्ध्वपंक्तिसमं रिक्ते स्थाने तु दीयते । गुरुरेवं कृते भंगों-तिमः सर्वलघुर्भवेत् ॥३९१।। अथ प्रकृतं-प्रतिशालाद्यलिंदाढ्या दिक् स्याल्लघूपलक्षिता । गुरूद्दिष्टाऽनावृत्ता स्या-त्ताश्चतस्रो यथाक्रमं ॥३९२॥ એટલે કે –પહેલી પંક્તિમાં ચારે ગુરુ સ્થાપવા. ત્યારપછી બીજી ત્રીજી વિગેરે બાકીની પંક્તિઓમાં ગુરુની નીચે લઘુ મૂકવો. તેની પછી ઉપરની પંક્તિમાં હોય, તે પ્રમાણે ગુરુલઘુ મૂકવા અને તેની પહેલા જેટલા ખાલી સ્થાન હોય, તેમાં ગુરુ જ મૂકવા. આમ કરવાથી છેલ્લા (સોળમા) ભંગમાં સર્વે (ચાર) લઘુ આવશે. ૩૯૦–૩૯૧. તેની સ્થાપના – ઘરનું નામ | ફલ પ્રસ્તાર શુભાશુભ પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર સ્થિરતા ડ ડ ડ ડ. ધન્ય ધનપ્રાપ્તિ | ડ ડ ડ | શુભ જય જય ડ | ડ ડ | શુભ પુત્ર | ડ ૩ શુભ ખર દારિત્ર્ય ડુ ડ { ડા અશુભ કાંત સર્વસંપત્ ડ | ડા શુભ મનોહર મનનો આહાદ ડ | | ડ સુમુખ લક્ષ્મી શુભ દુર્મુખ યુદ્ધ ડ ડ ડ | અશુભ વિષમતા [ S S 1 અશુભ વિપક્ષ (સુપક્ષ) બાંધવ ડ | ડ | ધનંદ ધન શુભ ક્ષય ક્ષય ડ ડ | | અશુભ આજંદ અશુભ વિપુલ આરોગ્ય શુભ ૧૬ વિજય સર્વસંપત હવે પ્રસ્તુત વાત–અહીં દરેક (સોળે પ્રકારના) ઘરમાં જે દિશામાં લઘુ મૂક્યો છે તે દિશા “અલિંદથી વ્યાપ્ત છે એટલે તે દિશાએ અલિંદ હોય એમ જાણવું, અને જે દિશામાં ગુરુ મૂક્યો હોય, તે દિશા આવરણરહિત એટલે અલિંદ વિનાની છે એમ જાણવું. તે દિશાઓ પૂર્વાદિના અનુક્રમે ચાર છે. ૩૯૨. ઓશરી, પરસાળ, ઓરડી વિગેરે નાનો ભાગ. 0 2 0 ળ 0 - = નંદ - - દ - O + છ – શુભ ૧ ળ - – 0 – & કુર – - છ – 0 શુભ & 2 – – ૧૪ – મૃત્યુ છે – ૧૫ | 2 – શુભ Page #512 -------------------------------------------------------------------------- ________________ સોળ પ્રકારના ઘરોનું ફળ ४७७ तत्र स्यात्प्रथमे भंगे चतुर्भिर्गुरुभिहं । एकोऽपवरकोऽलिंद-वर्जितः स चतुर्दिशं ॥३९३॥ ध्रुवसंज्ञं गृहं तत्स्या-द्धन्यं प्राच्यामलिंदयुक् । यस्यां दिशि गृहद्वारं सा च प्राची भवेदिह ॥३९४।। तथोक्तं विवेकविलासे - पूर्वादिदिग् विनिर्देश्या गृहद्वारव्यपेक्षया । भास्करोदयदिक् पूर्वा न विज्ञेया यथा क्षुते ॥३९५॥ दक्षिणस्यामलिंदः स्या-द्यत्र तज्जयसंज्ञकं । एवं स्युः षोडशे भंगे चतुर्दिशमलिंदकाः ॥३९६॥ वास्तुशास्त्रे फलं चैषामेवमाहुः स्थैर्य १ धनं २ जयः ३ पुत्राः ४ दारिद्र्यं ५ सर्वसंपदः ६ । मनोहलादः ७ श्रियो ८ युद्धं ९ वैषम्यं १० बांधवा ११ धनं १२॥३९७॥ તેમાં પહેલા ભંગમાં (પંક્તિમાં) ચારે ગુરુવાળું ઘર કહ્યું છે, તેથી તે ચારે દિશામાં અલિંદરહિત માત્ર એક જ ઓરડો છે. તેને ધ્રુવનામનું પહેલું ઘર કહ્યું છે; તથા ધન્ય નામનું જે બીજું ઘર છે, તેમાં પૂર્વ દિશામાં અલિંદ હોય છે. અહીં જે દિશા ઘરનું (ઓરડાનું) દ્વાર હોય છે, તેને જ પૂર્વ દિશા સમજવી. ૩૯૩-૩૯૪. તે વિષે વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે – “ઘરના દ્વારની અપેક્ષાએ પૂર્વાદિક દિશા કહેવી, પરંતુ જે દિશામાં સૂર્ય ઉગે છે તેને (આ પ્રસંગમાં) પૂર્વ દિશા ન કહેવી. જેમ છીંકને વિષે સૂર્યોદયની અપેક્ષાએ પૂર્વાદિક દિશા ધારવામાં આવતી નથી, પરંતુ જે દિશાતરફ મુખ રાખીને પોતે છીંક ખાધી હોય તેજ તેની પૂર્વ દિશા કહેવાય છે તેમ. ૩૯૫. તથા જે ઘરમાં દક્ષિણ દિશામાં અલિંદ હોય તે ઘર જય નામનું ત્રીજું) જાણવું. આ જ પ્રમાણે સોળમા ભાંગાવાળા ઘરમાં ચારે દિશામાં અલિંદ હોય છે. ૩૯૬. (તની સ્થાપના પાછળના પેઈજમાં છે.) વાસ્તુશાસ્ત્રમાં આ સોળ પ્રકારના ઘરોનું ફળ આ પ્રમાણે કહ્યું છે – | સ્થિરતા ૧, ધન ૨, જય ૩, પુત્ર ૪ દારિત્ર્ય ૫, સર્વસંપદા ૬, મનનો આહ્વાદ ૭, લક્ષ્મી, ૮, યુદ્ધ ૯, વિષમતા ૧૦, બાંધવ ૧૧, ધન, ૧૨, ક્ષય ૧૩, મૃત્યુ ૧૪, આરોગ્ય ૧૫ અને સર્વસંપદા ૧૬. આ પ્રમાણે ધ્રુવ વિગેરે ઘરોનું અનુક્રમે ફળ જાણવું, કારણ કે તે ધ્રુવ વિગેરે નામો જ સાર્થક Page #513 -------------------------------------------------------------------------- ________________ ४७८ કાલલોક-સર્ગ ૩૧ क्षयश्च १३ मृत्यु १४ रारोग्यं १५ सर्वसंपदिति १६ क्रमात् । धुवादीनां फलं ज्ञेयं सान्वर्थाख्यान्यमून्यतः ॥३९८॥ इयं षोडशभंगीह दिग्मात्रार्थं प्रदर्शिता । एकापवरकादीनां भेदास्त्वेषामनेकश: ॥३९९॥ उक्तं च रत्नमालाभाष्येवेश्मनामेकशालानां शतं स्याच्चतुरुत्तरं । द्विपंचाशद् द्विशालानां त्रिशालानां द्विसप्ततिः ॥४००॥ ध्रुव १ धन्य २ जय ३ नद ४ खर ५ SSSS 1555 SISS SSIS कांत ६ मनोरम ७ सुमुख ८ क्रूर १० Sus TIIS 1515 - || sss। IFI विपक्ष ११ धनद १२ क्षय १३ आक्रंद १४ विपुल १५ विजय १६ सिंहासन ने SSIL । ॥ - SINI छे-तेना प्रभारी ४ तेना शुभाशुभ ३०५ छ. 3८७-3८८. આ સોળ પ્રકારનાં ઘરો અહીં દિશામાત્રથી જ બતાવ્યા છે. એક ઓરડાવાળા, બે ઓરડાવાળા વિગેરેની વૃદ્ધિ કરવાથી તેમના ઘણા ભેદો થાય છે. ૩૯૯. તે વિષે રત્નમાલા ભાષ્યમાં કહ્યું છે કે–“એક શાળા (ઓરડા)નાં ઘરો એકસો ને ચાર પ્રકારનાં થાય છે, બે શાળાનાં ઘરો બાવન પ્રકારનાં થાય છે અને ત્રણ શાળાનાં ઘરો બોતેર પ્રકારનાં થાય छ. ४००.' Page #514 -------------------------------------------------------------------------- ________________ ઘરનાં પ્રકારો ૪૭૯ नंद्यावर्त्त वर्द्धमानं स्वस्तिकं च तथा परं । सर्वतोभद्रमित्याद्याः स्युर्भेदा वेश्मनां शुभाः ॥४०१॥ . તથા વાહ: – नंद्यावर्त्तमलिंदैः शाला-कुड्यात्प्रदक्षिणांतगतैः । द्वारं पश्चिममस्मिन् विहाय शेषाणि कार्याणि ॥४०२॥ द्वारोऽलिंदान्तगतः प्रदक्षिणोन्यः शुभस्ततश्चान्यः । तस्मिंश्च वर्द्धमाने द्वारं तु न दक्षिणं कार्यं ॥४०३॥ अपरांतगतोऽलिंदः प्रागंतगतौ तदुत्थितौ चान्यौ ।। तदवधिविधृतश्चान्यः प्राग्द्वारं स्वस्तिकं शुभदं ॥४०४॥ अप्रतिषिद्धालिंदं समंततो वास्तु सर्वतोभद्रं । नृपविबुधसमूहानां कार्यं द्वारैश्चतुर्भिरपि ॥४०५॥ વળી નંદ્યાવર્ત, વર્ધમાન, સ્વસ્તિક અને સર્વતોભદ્ર વિગેરે ઘરોના શુભ પ્રકારો હોય છે. ૪૦૧. તે વિષે વરાહ કહે છે કે મકાનની ભીંતથી પ્રદક્ષિણાના છેડા પર રહેલા અલિંદ એટલે ઓશરી વડે નંદ્યાવર્ત નામનું ગૃહ થાય છે. આ ઘરમાં પશ્ચિમદિશાને છોડીને બાકીની ત્રણે દિશામાં દ્વાર કરાય છે. ૪૦૨. દ્વાર અને અલિંદ (ઓસરી) એ બેને છેડે રહેલ એક પ્રદક્ષિણા હોય, તેથી એક બીજી શુભ પ્રદક્ષિણા પણ હોય, તે વર્ધમાન ગૃહ કહેવાય. તેમાં દક્ષિણ દિશામાં વાર કરવું નહીં. ૪૦૩. પશ્ચિમદિશાના છેડે રહેલ ઓશરી હોય અને પૂર્વદિશાના છેડે રહેલી તે મકાન સાથે જોડાયેલી બીજી બે ઓશરી હોય અને તે ઓશરીની મર્યાદાથી ધારણ કરાયેલી એક જુદી ઓશરી હોય, એવું પૂર્વદિશાના ધારવાળું સ્વસ્તિક નામનું ગૃહ કહેવાય છે. જે શુભને આપનારું છે. ૪૦૪. ચારેતરફ ઓશરીવાળો, રાજા અને પંડિતોના સમુદાયોને ઉચિત, એવું સર્વતોભદ્ર નામનું ગૃહ હોય છે. તેને ચારે દિશાઓમાં દ્વાર કરવા. ૪૦૫. ૧. ઉંબરાની નીચે જે પહોળું લાકડું અથવા પત્થર રાખવામાં આવે છે કે જેના ઉપર આવનાર માણસ પગ મૂકીને આવે છે તે અથવા બહારના ભાગના ખૂણાની બાજુમાં ઓરડીઓ કરવામાં આવે છે તે. આવા બે અર્થ અલિંદના કરેલા છે. ૨. ચાર ગૃહોનું સ્વરૂપ વરાહસંહિતાની સાક્ષીથી શ્રીજંબૂઢીપપ્રજ્ઞપ્તિ ટીકાકારે કહેલ છે. તે જ પ્રમાણે અહીં લોકપ્રકાશકારે પણ કહેલ છે. જંબુદ્વીપ્રજ્ઞપ્તિના મૂળમાં આ ચાર નામોની સાથે ચક્ર નામનો પાંચમો પ્રાસાદ પણ કહેલો છે. આ સંબંધની વિશેષ હકીકતના જિજ્ઞાસુએ સમરાંગણસૂત્રધાર નામના છપાયેલા શિલ્પસંબંધી ગ્રંથ વિગેરેની સહાય મેળવવી. Page #515 -------------------------------------------------------------------------- ________________ ४८० કાલલોક-સર્ગ ૩૧ तथा - वास्तुक्षेत्रोद्गतैर्वल्ली-वृक्षैर्भूखातपूरितैः । वेश्माभ्युदयिकं दुःख-कृद्वा वेत्ति विचक्षणः ॥ ४०६॥ आसन्नफलदा वास्तु-प्ररूढा गर्भिणी लता । अनासन्नफला कन्या वंध्या भवति निष्फला ॥ ४०७॥ વૃક્ષા: હ્નક્ષવદાશ્વત્યો-ટુવાદ: ગુમા: મૃત: | अप्रशस्ताः कंटकिनो रिपुचौरादिभीतिदाः ।। ४०८॥ तथाह वराहः-शस्तौषधिद्रुमलतामधुरा सुगंधा स्निग्धा समानशुषिरा च मही नराणां । अप्यध्वनि श्रमविनोदमुपागतानां धत्ते श्रियं किमुत शाश्वतमंदिरेषु ॥ ४०९।। विज्ञो वास्तुष्वथायर्भ-व्ययांशादीन् विचारयेत् । अमीभिरनुकूलैर्यत् स्यादभ्युदयकृद् गृहं ॥४१०॥ તથા–વાસ્તુ (ઘર) બનાવવાનું જે ક્ષેત્ર (ભૂમિ) હોય તેમાં વેલાઓ કે વૃક્ષો વિગેરે જે ઉગેલા હોય, તે ઉપરથી તેમાં થનારું ઘર સુખકારક છે કે દુઃખકારક છે? તે વિદ્વાન્ પુરુષ જાણી શકે છે. ૪૦૬. જેમકે વાસ્તુક્ષેત્રમાં ઉગેલી લતા જો ગર્ભવાળી હોય, તો તે શીધ્ર ફળ આપનારી થાય છે, કન્યા (બાલ્યાવસ્થાવાળી–કુમારિકા) હોય તો તે ચિરકાળે ફળ આપનારી થાય છે અને વંધ્યા (વાંઝણી–ફળરહિત) હોય તો તેનું. કાંઈપણ ફળ મળતું નથી. ૪૦૭. વાસ્તુના ક્ષેત્રમાં પીપળો, વડ, અશ્વત્થ (પીપળા જેવું વૃક્ષો અને ઉમરા વિગેરેનાં વૃક્ષો ઉગેલાં હોય, તો તે શુભ કહેલાં છે. કાંટાવાળા વૃક્ષો ઉગેલાં હોય તો તે અશુભ કહેલાં છે અને તે શત્રુ તથા ચોરાદિકનો ભય આપનાર થાય છે. ૪૦૮. તે વિષે વરાહ કહે છે કે- ‘ઉત્તમ ઔષધિ, વૃક્ષ અને લતાવાળી, મધુર, સુગંધી, સ્નિગ્ધ (ચિકાશવાળી–રસવાળી) અને સરખા છિદ્રવાળી પૃથ્વી ઉપર માર્ગમાં ચાલવાથી શ્રમિત થયેલા રાજાઓ માત્ર વિશ્રાંતિ લેવા માટે જ થોડો વખત બેઠા હોય તો પણ તેમને તેવી પૃથ્વી લક્ષ્મીને આપનારી થાય છે, તો પછી તેવી પૃથ્વી ઉપર નિરંતર રહી શકાય તેવા મકાનો કર્યા હોય, તો તે લક્ષ્મીને આપનાર થાય તેમાં શું કહેવું ? ૪૦૯. હવે વાસ્તુશાસ્ત્રના વિદ્વાને આય, નક્ષત્ર, વ્યય અને અંશ વિગેરેનો વિચાર કરવો, કારણ કે તે સર્વે અનુકૂળ હોય, તો તે ઘર શુભ ઉદયને કરનારું થાય છે. ૪૧૦. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ૪૮૧ વાસ્તુનાં આયા विवक्षिते गृहक्षेत्रे विस्तारो योंगुलात्मकः । दैयेणांगुलरूपेण गुण्यते जायतेऽथ यत् ।।४११।। तत्स्यात्क्षेत्रफलं तस्मि-नष्टभक्तेऽधिकं च यत् । तदंकमानस्तत्राय-स्तेषां नामक्रमस्त्वयं ॥४१२।। ध्वजो १ धूमो २ हरिः ३ श्वा ४ गौ ५ खरो ६ हस्ती ७ द्विकः ८ क्रमात्। पूर्वादिबलिनोऽष्टाया विषमास्तेषु शोभनाः ॥४१३॥ ईशानांतासु दिक्ष्वेते पूर्वादिक्रमतः स्थिताः । सान्वर्थनामधेयत्वा-त्समा: क्वापि न शोभनाः ॥४१४॥ एषां स्थापनव्यवस्था चैवं विवेकविलासेवृषं १ सिहं २ गजं ३ चैव खेटकर्बटकोट्टयोः । द्विपः पुनः प्रयोक्तव्यो वापीकूपसरस्सु च ॥४१५॥ मृगेंद्रमासने दद्या-च्छयनेषु गजं पुनः । वृषं भोजनपात्रेषु छत्रादिषु पुनर्ध्वजं ॥४१६॥ તે આ પ્રમાણે–ઈચ્છેલા ઘરની ભૂમિનો વિસ્તાર જેટલા આંગળનો હોય, તેને લંબાઈના આંગળવડે ગુણવો. તે પ્રમાણે લંબાઈ પહોળાઈના આંગળનો ગુણાકાર કરતાં જે આવે, તે ક્ષેત્રફળ સમજવું. તે ક્ષેત્રફળના આંગળની સંખ્યાને આઠે ભાગતા જે શેષ વધે, તેટલી સંખ્યાવાળો (તેટલામો) તે ક્ષેત્રનો આય જાણવો. તે આયોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે. ૪૧૧–૪૧૨. – ધ્વજ ૧, ધૂમ ૨, હરિ ૩, શ્વાન ૪, બળદ ૫, ગધેડો , હાથી ૭ અને કાગડો. ૮. આ આઠ આયો અનુક્રમે પૂર્વાદિ દિશાઓમાં બળવાન છે. તેમાંના એકી (૧–૩–પ-૭) આયો શુભકારક છે. ૪૧૩. પૂર્વાદિના અનુક્રમે ઈશાન ખૂણાપર્યત રહેલા આ આઠે આયોનાં નામ સાર્થક હોવાથી બેકી (૨-૪-૬-૮) આયો કદાપિ શુભ નથી. ૪૧૪. આ આયોને સ્થાપવાની વ્યવસ્થા વિવેકવિલાસ નામના ગ્રંથમાં આ પ્રમાણે કહી છે–ખેટ (ગામ), કર્બટ (નગર) અને કિલ્લાને વિષે વૃષ, સિંહ અને ગજ આય લેવો. વાવ, કૂવા, અને સરોવરને વિષે દ્વિપ (હાથી) આય લેવો, આસનમાં સિંહ આય લેવો, શય્યામાં ગજ આય લેવો, ભોજનનાં પાત્રોમાં ૧ પૂર્વ–ધ્વજ, ૨ અગ્નિ-ધૂમ, ૩ દક્ષિણ-સિંહ ૪ નૈર્શત-શ્વાન, ૫ પશ્ચિમ-વૃષભ, ૬ વાયવ્ય–ખર, ૭ ઉત્તર–ગજ, ૮ ઈશાન-કાક. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ કાલલોક-સર્ગ ૩૧ अग्निवेश्मसु सर्वेषु गृहे वयुपजीविनां । धूमं नियोजयेत्किंच श्वानं म्लेच्छादिजातिषु ॥४१७॥ खरो वेश्यागृहे शस्तो ध्वांक्षः शेषकुटीषु च । वृषः सिंहो गजश्चापि प्रासादपुरवेश्मसु ॥४१८।। इत्याया वास्तुनः प्रोक्ता नक्षत्रमथ कथ्यते । तत्र सामान्यतो वास्तु-जन्मभं कृत्तिका भवेत् ॥४१९॥ यदुक्तं व्यवहारप्रकाशे - भाद्रपदतृतीयायां शनिदिवसे कृत्तिकाप्रथमपादे । व्यतिपाते रात्र्यादौ विष्ट्यां वास्तोः समुत्पत्तिः ॥४२०॥ अथेष्टवास्तुनः क्षेत्र-फलांकेऽष्टगुणीकृते । विभक्ते सप्तविंशत्या शेषं भवति जन्मभं ॥४२१।। अस्मादेव च नक्षत्रा-द्गृहाणां स्वामिना सह । राशेर्बलं प्रीतिषडष्टमकादि विचिंतयेत् ॥४२२॥ વૃષભ આય લેવો, છત્રાદિને વિષે ધ્વજ આય લેવો, સર્વ પ્રકારના અગ્નિના ઘરો (રસોડા વિગેરે)ને વિષે તથા અગ્નિવડે આજીવિકા કરનારના ઘરોને વિષે ધૂમ આય લેવો, સ્વેચ્છાદિ જાતિનાં ઘરોમાં શ્વાન આય લેવો, વેશ્યાના ઘરમાં ખર આય શ્રેષ્ઠ છે, બીજા નીચા વર્ષોની ઝુંપડીઓને વિષે ધ્વાસ (કાક) આય લેવો, તથા પ્રાસાદ, પુર અને સારા ઘરોને વિષે વૃષ, સિંહ અને ગજ આય લેવા સારા છે. ૪૧૫-૪૧૮. આ પ્રમાણે વસ્તુના આય કહ્યા. હવે તેનું નક્ષત્ર કહે છે. તેમાં સામાન્ય રીતે વાસ્તુનું જન્મનક્ષત્ર કૃત્તિકા છે. ૪૧૯. તે વિષે વ્યવહારપ્રકાશમાં કહ્યું છે કે–“ભાદરવાની ત્રીજને દિવસે, શનિવારે કૃત્તિકા નક્ષત્રના પહેલા પાયામાં, વ્યતિપાત યોગમાં, રાત્રિના પ્રારંભમાં અને વિષ્ટિ યોગમાં વાસ્તુની ઉત્પત્તિ થયેલી છે.” ૪૨૦. હવે ઈષ્ટ વાસ્તુ (ધર)ના ક્ષેત્રફળની જે સંખ્યા હોય, તેને આડે ગુણી સત્તાવીશથી ભાગતાં જેટલા બાકી રહે, તેને તે વાસ્તુનું જન્મ નક્ષત્ર જાણવું. ૪૨૧. આ પ્રમાણે આવેલા ઘરના જન્મ નક્ષત્રની ગૃહસ્વામીની સાથે રાશિબળ, પ્રીતિ અને ષડાષ્ટક વિગેરે વિચારવું. ૪૨૨. Page #518 -------------------------------------------------------------------------- ________________ ४८३ ગૃહના નક્ષત્ર सप्त सप्ताग्निभादीनि न्यस्येत्परिघचक्रवत् । पूर्वादिषु चतसृषु दिक्षु भानि यथाक्रमं ॥४२३॥ इष्टस्य वास्तुनो जन्म-धिष्ण्यमेवं समेति चेत् । द्वारदिश्यस्य गेहस्य तदोह्योऽभिमुखः शशी ॥ ४२४॥ पाश्चात्यभित्तिदिक्प्राप्ते जन्मभेऽभीष्टवास्तुनः । चंद्रो भवति पृष्ठस्थो-ऽनिष्टौ चैतावुभावपि ॥४२५॥ तथाहुः - प्रारब्धं संमुखे चंद्रे न वस्तुं वास्तु कल्पते । पृष्ठस्थे घातपाताय द्वयोस्तेन त्यजेद् गृही ॥४२६।। પરિઘચક્રની જેમ ચક્ર કરીને તેમાં પૂર્વાદિ દિશામાં અનુક્રમે કૃત્તિકાદિ સાત સાત નક્ષત્રો સ્થાપન કરવા. તેમાં ઈષ્ટ વાસ્તુનું જન્મનક્ષત્ર જો ઘરના દ્વારની દિશામાં આવે, તો તે ઘરની સન્મુખ ચન્દ્ર છે–એમ જાણવું, ૪૨૩–૪૨૪. અને ઈષ્ટગૃહનું જન્મનક્ષત્ર જો પાછલી ભીંતની દિશામાં આવે, તો ચન્દ્ર પાછળ રહેલો છે–એમ જાણવું. આ સન્મુખ અને પાછળનો એ બંને ચન્દ્ર અશુભ છે. ૪૨૫. તે વિષે કહ્યું છે કે “ચન્દ્ર સન્મુખ હોય, તો પ્રારંભેલું ઘર વસવા લાયક નથી અને ચન્દ્ર પાછળ હોય, તો ચોરી થાય છે, તેથી ગૃહસ્થ આ બન્ને ચન્દ્ર ત્યાગ કરવા લાયક છે. ૪૨૬. કુ. રો. મૃ. આ. પુ. પુ. અ. પૂર્વ ધ. શ. પૂ. ઉ. ૨. આ. ભ. ઉત્તર દક્ષિણ મ. પૂ. કે. હ. ચિ. સ્વા. વિ. HP]h " he 9 k * t& 'e Page #519 -------------------------------------------------------------------------- ________________ ४८४ કાલલોક-સર્ગ ૩૧ गृह एव निषिद्धोऽयं चंद्रमाः सन्मुखस्थितः । प्रासादनृपसौधश्री-गृहेषु त्वग्रगः शुभः ॥४२७॥ गुरुशिष्यादिवत्तारा वात्रापि विवेकिभिः । तृतीया पंचमी चापि सप्तमी चापराः शुभाः ॥४२८॥ तथोक्तं- गणयेत्स्वामिनक्षत्रा-द्यावद्धिष्ण्यं गृहस्य च । नवभिस्तु हरेद्भागं शेषं तारा प्रकीर्त्तिता ॥४२९॥ शांता १ मनोरमा २ क्रूरा ३ विजया ४ कलहोद्भवा ५ । पद्मिनी ६ राक्षसी ७ वीरा' ८ आनंदा ९ चेति तारकाः ॥४३०॥ | કૃતિ નક્ષત્ર છે. नक्षत्रांकेऽष्टभिर्भक्ते शेषांकेन व्ययो भवेत् । भागाप्राप्तावथाष्टाभि-आँक एव व्ययो भवेत् ॥४३१॥ स्यात्रिधासौ च पैशाचो राक्षसो यक्ष एव च । आयेन तुल्योऽभ्यधिको न्यूनश्शायाद्यथाक्रमं ॥४३२॥ આ સન્મુખ રહેલો ચન્દ્ર ઘરને વિષે જ નિષેધ કરેલો છે, પરંતુ પ્રાસાદ (ચંત્ય), રાજમહેલ અને ખજાનાના ઘરને (ભંડાર) વિષે તો સન્મુખ રહેલો ચન્દ્ર શુભ કહેલો છે. ૪૨૭. આ ઘરની બાબતમાં વિવેકી પુરુષોએ ગુરુ-શિષ્યાદિના સંબંધમાં જેમ અશુભ તારા વર્જવાના છે, તેમ ત્રીજી, પાંચમી અને સાતમી તારા વર્જવા લાયક છે. તે સિવાયની બીજી તારાઓ શુભ છે. ૪૨૮. તે વિષે કહ્યું છે કે–“ગૃહસ્વામીના નક્ષત્રથી ઘરનું જન્મનક્ષત્ર ગણવું. જે સંખ્યા આવે તેને નવથી ભાગ દેવો. બાકી જે રહે તે (તેટલામી) તારા કહેલી છે. ૪૨૯. તેના નામ આ પ્રમાણે-શાંતા ૧, મનોરમાં ૨, ફૂરા ૩, વિજયા ૪, કલહોભવા (કલેશ કરનારી) ૫, પધિની ૬, રાક્ષસી ૭, વીરા ૮ અને આનંદા ૯. ૪૩૦. ઈતિ નક્ષત્રવિચાર હવે વ્યય કહે છે–નક્ષત્રના અંકને આઠથી ભાગતા જે શેષ રહે, તે વ્યય કહેવાય છે. તેમાં જો આઠથી ભાગ ન ચાલે, તો તે નક્ષત્રનો અંક જ વ્યય કહેવાય છે. ૪૩૧. તે વ્યય ત્રણ પ્રકારનો છે–પૈશાચ ૧, રાક્ષસ ૨ અને યક્ષ ૩. તેમાં આયની તુલ્ય વ્યય હોય, તો તે પૈશાચ કહેવાય છે. આયથી અધિક હોય, તો તે રાક્ષસ કહેવાય છે અને આયથી ન્યૂન હોય, તો યક્ષ કહેવાય છે. ૪૩૨. ૧ વાલા ઈતિ પાઠ : Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ ગૃહનાં વ્યય तथाहः - पैशाचस्तु समायः स्या-द्राक्षसश्चाधिके व्यये । आयातूनतरो यक्षो व्ययः श्रेष्ठोऽष्टधा त्वयं ॥४३३॥ शांतः १ क्रूरः २ प्रद्योतश्च ३ श्रेया ४ नथ मनोरमः ५ । श्रीवत्सो ६ विभव ७ चैव चिंतात्मको ८ व्ययोऽष्टमः ॥४३४॥ अत्र च - एकशेषे व्ययः शांतो द्विशेषे क्रूर इष्यते । एवं यावत् शून्यशेषे भवेच्चिंतात्मको व्ययः ॥४३५॥ इति व्ययः ॥ व्ययांकेनाभीष्टवेश्म-नाम्नश्चाक्षरसंख्यया । युक्ते क्षेत्रफले भक्ते त्रिभिः शेषमिहांशकः ॥४३६॥ इंद्रांशः स्यादेकशेषे द्विशेषे च यमांशकः । शून्यशेषे ज राजांशो-ऽधमस्तत्र यमांशकः ॥४३७॥ इत्यंशकः ॥ તે વિશે કહ્યું છે કે–‘આયની સમાન સંખ્યાવાળો વ્યય હોય તે પૈશાચ કહેવાય છે. આયની સંખ્યાથી વ્યયની સંખ્યા અધિક હોય, તો તે રાક્ષસ કહેવાય છે અને આપની સંખ્યાથી વ્યયની સંખ્યા ન્યૂન હોય તો તે યક્ષ કહેવાય છે. તેમાં યક્ષ નામનો વ્યય જ શ્રેષ્ઠ છે.' તે વ્યય આઠ પ્રકારનો છે. તેના નામ આ પ્રમાણે–શાંત ૧, ક્રૂર, ૨, પ્રદ્યોત ૩, શ્રેયાન ૪, મનોરમ ૫, શ્રીવત્સ, ૬ વિભવ ૭ તથા આઠમો ચિંતાત્મક ૮. ૪૩૩-૪૩૪. અહીં (નક્ષત્રના અંકને આઠે ભાગતા જો) એક શેષ રહે તો શાંત નામનો વ્યય જાણવો, બે શેષ રહે તો ક્રૂર નામનો વ્યય જાણવો. એ જ પ્રમાણે યાવત્ શૂન્ય શેષ રહે, તો ચિંતાત્મક વ્યય જાણવો. ૪૩૫. ઈતિ વ્યય વિચાર હવે અંશ કહેવાય છે–વ્યયનો અંક, જે નામનું ઘર ઈચ્છિત હોય, તેના અક્ષરોની સંખ્યાનો અંક અને ક્ષેત્રફળનો અંક આ ત્રણે એકઠા કરવા (સરવાળો કરવો). પછી તેને ત્રણે ભાગતાં જે શેષ રહે, તેને અંશ જાણવો. ૪૩૬. તેમાં જો એક શેષ રહે, તો તે ઈદ્ર અંશ જાણવો, બે શેષ રહે તો યમ અંશ જાણવો અને શૂન્ય શેષ રહે તો રાજા અંશ જાણવો. આ ત્રણેમાં યમ અંશ અધમ-અશુભ છે (બાકીના બે શુભ છે). ૪૩૭. ઈતિ અંશ વિચાર Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ तथा वैशाखे श्रावणे मार्गे पौषे फाल्गुन एव च । कुर्वीत वास्तुप्रारंभं न तु शेषेषु सप्तसु ॥४३८|| एते तूक्ताश्चंद्रमासाः शुक्लप्रतिपदादिका: । सौरमासांश्चैवमाहुः सूर्यसंक्रांतिचिह्नितान् ॥४३९॥ धामारभेतोत्तरद्दक्षिणास्यं तुलालिमेषर्षभभाजि भानौ । प्राक् पश्चिमास्यं मृगकर्ककुंभ - सिंहस्थिते द्व्यंगगते न किंचित् ॥४४० ॥ तुलालीत्याद्युक्तेऽपि पूर्वोक्तचंद्रमासपंचक एव न शेषमासेष्विति स्वयं ज्ञेयं । संक्रांते द्विस्वभावेषु राशिष्वर्के न कल्पते । एकस्या अप्यभिमुखं सदनं दिक्चतुष्टये ||४४१॥ - કાલલોક-સર્ગ ૩૧ अथ दक्षिणपार्श्वोप- पीडं सुप्तस्य वास्तुन: । नागस्य स्याच्छिरः १ पृष्ठं २ पुच्छं ३ कुक्षिर्यथाक्रमं ॥ ४४२ ॥ હવે વાસ્તુ પ્રારંભ કરવાનો વિચાર કહે છે—વૈશાખ ૧, શ્રાવણ ૨, માર્ગશીર્ષ ૩, પોષ ૪ અને ફાગણ ૫, આ પાંચ માસમાં જ ઘર ચણાવવાનો પ્રારંભ કરવો. બાકીના સાત માસમાં આરંભ કરવો નહીં. ૪૩૮. અહીં શુકલ પ્રતિપદાથી પ્રારંભ થતા ચાંદ્રમાસો કહ્યા છે અને સૂર્યમાસ લેવા હોય, તો સૂર્યની સંક્રાંતિથી યુક્ત આ પ્રમાણે કહ્યા છે. ૪૩૯. – તુલા, વૃશ્ચિક, મેષ અને વૃષભ એ ચાર સંક્રાંતિમાં સૂર્ય હોય ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશાના દ્વારવાળા ઘરનો આરંભ કરવો તથા મકર, કુંભ, કર્ક અને સિંહ એ ચાર સંક્રાંતિમાં સૂર્ય હોય, ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘરનો આરંભ કરવો. પરંતુ દ્વિસ્વભાવ રાશિ એટલે મિથુન, કન્યા, ધન અને મીન એ ચાર સંક્રાંતિમાં સૂર્ય હોય, ત્યારે કોઈપણ ઘરનો આરંભ કરવો નહીં, ૪૪૦. અહીં તુલા, વૃશ્ચિક વિગેરે સંક્રાંતિ આશ્રયીને ગ્રાહ્યાગ્રાહ્યપણું કહ્યું છે, તોપણ પૂર્વે કહેલા પાંચ ચાંદ્ર માસમાં જ ઘરનો આરંભ કરવો, બીજા માસોમાં ન કરવો. એમ પોતાની મેળે જ સમજી લેવું. દ્વિસ્વભાવ રાશિમાં એટલે મિથુન, કન્યા, ધન અને મીન રાશિમાં સૂર્યની સંક્રાંતિ હોય, ત્યારે ચારે દિશામાંથી એક પણ દિશાના દ્વારવાળા ઘરનો પ્રારંભ કરવો યોગ્ય નથી. ૪૪૧. ઈતિ વાસ્તુપ્રારંભના માસનો નિર્ણય. હવે ખાતનું મુહૂર્ત કહે છે--નાગના આકારવાળો વાસ્તુપુરુષ પોતના શરીરના જમણા પડખાને Page #522 -------------------------------------------------------------------------- ________________ ४८७ વાસ્તદિશા भाद्रादिमासत्रितये दिक्षु पूर्वादिषु क्रमात् । मार्गादिमासत्रितये दिक्षु स्युर्दक्षिणादिषु ॥४४३॥ फाल्गुनादित्रये तु स्यु-दिक्षु ते पश्चिमादिषु ।। ज्येष्ठादिषु त्रिषूदीच्या-दीनां चतुष्टये दिशां ॥४४४॥ कर्त्तव्यो वास्तुनः कुक्षौ प्रथमं खननोद्यमः । यथा स्यात्सुखसंपत्ति-वैपरीत्ये विपर्ययः ॥४४५॥ तथोक्तं - शिरः खनेन्मातृपितृनिहन्यात् खनेच्च पृष्ठे भयरोगपीडाः । पुच्छं खनेत् स्त्रीशुभगोत्रहानिः स्त्रीपुत्ररत्नान्नवसूनि कुक्षौ ॥४४६॥ રૂતિ વાસ્તુનો દિપ્રિયમ: | દબાવીને સુતેલો છે. તેનું મસ્તક ૧, પૃષ્ઠ ૨, પુચ્છ ૩ અને કુક્ષિ ૪ આ ચાર અવયવો અનુક્રમે ભાદ્રપદાદિ ત્રણ ત્રણ માસમાં પૂર્વાદિ દિશાના અનુક્રમે હોય છે. એટલે કે–ભાદ્રપદ, આશ્વિન અને કાર્તિક એ ત્રણ માસમાં વાસ્તુપુરુષનું મસ્તક પૂર્વ દિશામાં હોય છે. પૃષ્ઠ દક્ષિણ દિશામાં, પુચ્છ પશ્ચિમ દિશામાં અને કુષિ ઉત્તર દિશામાં હોય છે. એ જ રીતે માર્ગાદિ ત્રણ માસ એટલે માર્ગશીર્ષ, પોષ અને માઘ માસમાં દક્ષિણાદિ દિશામાં હોય છે. એટલે કે–દક્ષિણ દિશામાં મસ્તક, પશ્ચિમ દિશામાં પૃષ્ઠ, ઉત્તર દિશામાં પુચ્છ અને પૂર્વ દિશામાં વાસ્તુપુરુષની કુક્ષિ રહેલી હોય છે. એ જ રીતે ફાલ્યુનાદિ ત્રણ માસમાં પશ્ચિમાદિ ચાર દિશામાં હોય છે. એટલે કે ફાગણ, ચૈત્ર અને વૈશાખ એ ત્રણ માસમાં વાસ્તુપુરુષનું મસ્તક પશ્ચિમ દિશામાં, પૃષ્ઠ ઉત્તર દિશામાં, પુચ્છ પૂર્વદિશામાં અને કુક્ષિ દક્ષિણ દિશામાં હોય છે. એ જ રીતે જ્યેષ્ઠાદિ ત્રણ માસમાં ઉત્તરાદિ ચાર દિશામાં હોય છે. એટલે કે–જ્યેષ્ઠ, અષાઢ અને શ્રાવણ માસમાં વાસ્તુપુરુષનું મસ્તક ઉત્તરદિશામાં, પૃષ્ઠ પૂર્વદિશામાં, પુચ્છ દક્ષિણ દિશામાં અને કુક્ષિ પશ્ચિમ દિશામાં હોય છે. ૪૪૨-૪૪૪. અહીં વાસ્તુની કુક્ષિને વિષે પ્રથમ ખોદવાનો ઉદ્યમ કરવો (ખાત કરવું). તેથી સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે અને વિપરીત કરવાથી વિપર્યય થાય છે. એટલે કુક્ષિ સિવાય બીજા અવયવમાં ખાત કરે, તો તે અશુભ ફળને આપનાર થાય છે. ૪૪૫. - તે વિષે કહ્યું છે કે-“વાસ્તુપુરૂષના મસ્તકે ખાત કરવામાં આવે તો ઘરધણીના માતાપિતા મરણ પામે, પૃષ્ઠ ઉપર ખાતે કરવાથી ભય, રોગ અને પીડા ઉત્પન્ન થાય, પુચ્છ ખોદવાથી સ્ત્રી, શુભ અને ગોત્ર (કુળ)ની હાનિ-નાશ થાય અને કુલિમાં ખાત કરવાથી સ્ત્રી, પુત્ર, રત્ન, અન્ન અને ધનની પ્રાપ્તિ થાય છે. ૪૪૬. ઈતિ વાસ્તદિશા નિયમ. Page #523 -------------------------------------------------------------------------- ________________ ४८८ કાલલોક-સર્ગ ૩૧ विदिग्नियमं त्वेवमाहुः ईशानादिषु कोणेषु वृषादीनां त्रिके त्रिके । शेषाहेराननं त्याज्यं विलोमेन प्रसर्पतः ॥४४७॥ यदा च मुखमैशान्यां नाभिराग्नेयगा तदा । पुच्छं भवति नैर्ऋत्यां वायव्यामुत्कलं शुभं ॥४४८॥ एवं च - वृषादौ मुखमैशान्यां सिंहादौ वायुकोणके । वृश्चिकादौ च नैर्ऋत्यां कुम्भादौ हुतभुग्दिशि ॥४४९।। वृषादौ वायवी श्रेष्ठा सिंहादौ नैर्ऋति त्रिके । वृश्चिकादौ शुभाग्नेयी तथैशानी घटादिषु ॥४५०॥ 1. રૂતિ તિામ: | अथ वास्तुनि भागाः स्यु-र्देवतानां पृथक् पृथक् । भागानां स्वामिनः पंच-चत्वारिंशत्सुराः स्मृताः ॥४५॥ વાસ્તુની વિદિશાનો નિયમ આ પ્રમાણે કહ્યો છે.-વૃષાદિ ત્રણ ત્રણ સંક્રાંતિમાં ઈશાનાદિ ચાર ખૂણામાં વિલોમ (ઉલટા) ફરતા એવા શેષ નાગનું મુખ તજવા લાયક છે. ૪૪૭. જ્યારે શેષનાગનું મુખ ઈશાન ખૂણામાં હોય, ત્યારે તેની નાભિ અગ્નિ ખૂણામાં હોય છે. પુચ્છ નૈઋત્ય ખૂણામાં હોય છે અને વાયવ્ય ખૂણો ખાલી હોય છે, તેથી તે શુભ છે. ૪૪૮. આથી વૃષ, મિથુન અને કર્ક એ ત્રણ સંક્રાંતિમાં શેષનું મુખ ઈશાન ખૂણામાં હોય છે. સિંહાદિ એટલે સિંહ, કન્યા અને તુલા સંક્રાંતિમાં શેષનું મુખ વાયવ્ય ખૂણામાં હોય છે. વૃશ્ચિકાદિ એટલે વૃશ્ચિક, ધન અને મકર સંક્રાંતિમાં શેષનું મુખ નૈઋત્ય ખૂણામાં હોય છે. તથા કુંભાદિ એટલે કુંભ, મીન અને મેષ સંક્રાંતિમાં શેષનું મુખ અગ્નિ ખૂણામાં હોય છે. ૪૪૯. તથા ખાતને માટે વૃષાદિ ત્રણ સંક્રાંતિમાં વાયુ ખૂણો (ખાલી હોવાથી) શ્રેષ્ઠ છે, સિંહાદિ ત્રણ સંક્રાંતિમાં નૈઋત ખૂણો શ્રેષ્ઠ છે, વૃશ્ચિકાદિ ત્રણ સંક્રાંતિમાં અગ્નિ ખૂણો શ્રેષ્ઠ છે અને કુંભાદિ ત્રણ સંક્રાંતિમાં ઈશાન ખૂણો શ્રેષ્ઠ છે. ૪૫૦. ઈતિ વિદિશા નિયમ. ઈતિ ખાતારંભ. હવે વાસ્તુક્ષેત્રના દેવો કહેવાય છે–વાસ્તુના ક્ષેત્રમાં દેવતાઓના જુદા જુદા ભાગ હોય છે. તે સર્વ ભાગોના સ્વામી તરીકે પીસ્તાલીશ દેવો કહેલા છે. ૪૫૧. Page #524 -------------------------------------------------------------------------- ________________ ગૃહમાં દેવોનાં ભાગ ४८८ तत्र भागाश्चतुःषष्टिः पुरे नृपगृहेषु च । एकाशीतिः शेषगृहे शतं प्रासादमंडपे ॥४५२॥ तथोक्तं सूत्रधारमंडनकृतवास्तुसारे - चतुःषष्ट्या पदैर्वास्तुपुरे राजगृहेऽर्चयेत् । एकाशीत्या गृहे भाग-शतं प्रासादमंडपे ॥४५३॥ ईशः १ पर्जन्यो २ जयें ३ द्रौ ४ सूर्यः ५ सत्यो ६ भृशो ७ नमः ८ । अग्निः ९ पूषा १० थ वितथो ११ गृहक्षत १२ यमौ १३ ततः ॥४५४॥ गंधर्वो १४ ,गराजश्च १५ मृगः १६ पितृगणस्तथा १७ । दौवारिको १८ ऽथ सुग्रीवः १९ पुष्पदंतौ २० जलाधिपः २१ ॥४५५॥ असुरः २२ शोष २३ यक्ष्माणौ २४ । रोगो २५ ऽहि २६ मुख्य २७ एव च । भल्वाट २८ सोम २९ गिरय ३० स्तथा बाह्ये दिति ३१ दितिः ३२ ॥४५६॥ તેમાં નગર અને રાજાના ગૃહોમાં સર્વ દેવોના મળીને ચોસઠ ભાગ (પદ) હોય છે, બાકીના ગૃહોમાં એકાશી ભાગ હોય છે અને પ્રાસાદ તથા મંડપમાં સો ભાગ હોય છે. ૪પર. તે વિષે મંડન નામના સૂત્રધારે કરેલા વાસ્તુસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે–“નગરને વિષે અને રાજાના ગૃહને વિષે ચોસઠ પદ (ભાગ) વડે વાસ્તુની પૂજા કરવી, બીજા ગૃહોને વિષે એકાશી પદ વડે અને પ્રાસાદ તથા મંડપને વિષે સો પદ વડે વાસ્તુની પૂજા કરવી.' ૪૫૩. तेना पास्ताणी हेवो अनुभे २॥ प्रभा -२१, पन्य २, ४५, 3, 5द्र ४, सूर्य ५, सत्य 5, (भृश ७, नम ८, २ ८, पूषा १०, वितय ११, पृथत १२, यम १३, गंधर्व १४, ,२।४ १५, भृग १७, पितृग १७, हौवार १८, सुग्रीव १८, पुष्पहत २०, ४सायि५ (१२५) २१, असु२ २२, शोष २3, यक्ष्मा २४, रो॥ २५, मा २७, भुज्य २७, मल्याट २८, सोम ૨૯, ગિરિ (શેલ) ૩૦, અદિતિ ૩૧, અને દિતિ ૩૨. આ બત્રીશ દેવોને ચારે દિશામાં બહારના ભાગમાં સ્થાપવા. પછી અંદરના ભાગમાં ઈશાન ખૂણામાં આપ ૩૩ અને આપવત્સ ૩૪ એ બે દેવો Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ કાલલોક-સર્ગ ૩૧ आपा ३३ पवत्सा ३४ वीशाने, सावित्रः ३५ सविता ३६ निगौ । इंद्र ३७ इंद्रजयो ३८ ऽन्यस्मिन् वायौ रुद्रश्च ३९ रुद्रराट् ४० ॥४५७॥ मध्ये ब्रह्मास्य ४१ चत्वारो देवाः प्राच्यादिदिग्गताः । अर्यमाख्यो ४२ विवस्वांश्च ४३ मैत्रः ४४ पृथ्वीधरः ४५ क्रमात् ॥४५८॥ ईशकोणादितो बाह्ये चरकी १ च विदारिका २ । पूतना ३ पापा ४ राक्षस्यो हेतुकाद्याश्च निष्पदाः ॥४५९॥ चतुष्पष्टिपदे वास्तु मध्ये ब्रह्मा चतुष्पदः । अर्यमाद्याश्चतुर्भागा द्विद्व्यंशा मध्यकोणगा: ॥४६०॥ बहिःकोणेष्वर्द्धभागाः शेषा एकपदाः सुराः ।। एकाशीतिपदे ब्रह्मा नवार्याद्यास्तु षट्पदाः ॥४६॥ द्विपदा मध्यकोणेऽष्टौ बाह्ये द्वात्रिंशदेकशः । शते ब्रह्माष्टसंख्यांशो बाह्यकोणेषु सार्द्धकौ ॥४६२॥ સ્થાપવા, અગ્નિ ખૂણામાં સાવિત્ર ૩૫ અને સવિતા ૩૬ એ બે દેવો સ્થાપવા. નૈઋત ખૂણામાં ઈન્દ્ર ૩૭ અને ઈન્દ્રજય ૩૮ એ બે દેવો સ્થાપવા અને વાયવ્ય ખૂણામાં રુદ્ર ૩૯ અને રુદ્રરાટ ૪૦. એ બે દેવો સ્થાપવા. પછી બરાબર મધ્ય ભાગમાં બ્રહ્મા ૪૧ સ્થાપવા. તેની પૂર્વાદિ ચાર દિશામાં અર્યમાં ૪૨; વિવસ્વાન ૪૩, મૈત્ર ૪૪ અને પૃથ્વીધર ૪૫-એ ચાર દેવો અનુક્રમે સ્થાપવા. ૪૫૪-૪૫૮. તે ઉપરાંત મંડળની બહાર ઈશાન વિગેરે ખૂણામાં અનુક્રમે ચરકી ૧, વિદારિકા ૨, પૂતના ૩ અને પાપા ૪ એ ચાર રાક્ષસીઓ શસ્ત્ર સહિત સ્થાપવી. આ ચાર રાક્ષસીઓ પદ (ભાવ) રહિત છે. (એટલે કે વાસ્તુની ભૂમિમાં તેમનું સ્થાન નથી. તેથી અલગ જ છે.) અહીં વાસ્તુ ક્ષેત્રના ચોસઠ પદ કરીએ ત્યારે મધ્યમાં રહેલા બ્રહ્માના ચાર પદ (ભાગ) જાણવા, અર્યમા વિગેરે ચાર દેવોના દરેકના ચાર ચાર પદ જાણવા. મધ્યના ખૂણામાં રહેલા આઠ દેવોના દરેકના બે—બે ભાગ જાણવા. બહારના ખૂણામાં રહેલા આઠ દેવોનો દરેકનો અર્ધ અર્ધ ભાગ જાણવો. તથા બાકીના ચોવીશ દેવોનો દરેકનો એક એક ભાગ જાણવો (કુલ ૬૪ પદ થાય છે.) - હવે વાસ્તુક્ષેત્રમાં એકાશી પદનું મંડલ કરીએ ત્યારે બ્રહ્માના નવ પદ (૯), અર્યમા વિગેરે ચારના છ છ પદ (૨૪), મધ્યના ચાર ખૂણાના આઠ દેવોના બે બે પદ (૧૬) તથા બહારના બત્રીશ દેવોનું એક એક પદ (૩૨) છે. (કુલ ૮૧ પદ થાય છે.) હવે વાસ્તુક્ષેત્રમાં સો પદનું મંડલ કરીએ ત્યારે બ્રહ્માના ૧૬, અર્યમાદિ ચારના આઠ આઠ હોવાથી ૩૨, મધ્ય ખૂણાના આઠના બે-બે હોવાથી ૧૬, બહારના ખૂણાના આઠના દોઢ દોઢ હોવાથી ૧૨, Page #526 -------------------------------------------------------------------------- ________________ ४८१ વાસ્તુક્ષેત્રની આકૃતિ अर्यमाद्यास्तु वास्त्वंशाः शेषाः स्युः पूर्ववास्तुवत् । हेमरत्नाक्षताद्यैस्तु वास्तुक्षेत्राकृतिं लिखेत् ॥४६३॥ બાકીના ર૪નું એકેક પદ હોવાથી ૨૪-એમ કુલ મળીને સો થાય છે. વાસ્તુક્ષેત્રની આકૃતિ સુવર્ણ, રત્ન કે ચોખા વિગેરેથી આલેખવી. ૪૫૯-૪૬૩. चरकी ६४ चोसठ पदनो वास्तु विदारिका आ 7 सू आप अर्यमा सावित्र आपवत्स सविता शै पृथ्वीधर ब्रह्मा वैवस्वत इंद्र गं मैत्रगण रुद्रदास जय | अ पु सु पापा पतना Page #527 -------------------------------------------------------------------------- ________________ ४८२ કાલલોક-સર્ગ ૩૧ चरकी ८१ एकाशी पदनो वास्तु विदारिका ४ सू आ अ आप सावित्र अर्यमा आपवत्स सविता पृथ्वीधर वैवस्वत ब्रह्मा य रुद्रदास मैत्रगण जय पा शो | अ । पापा पूतना Page #528 -------------------------------------------------------------------------- ________________ વાસ્તુક્ષેત્રની આકૃતિ ४८३ चरकी १०० चोसठ पदनो वास्तु विदारिका har आ आप अर्यमा सावित्र आपवत्स बालक सविता १६ का पृथ्वीधर ब्रह्मा वैवस्वत मैत्रगण जय रुद्रदास पाप | शो पापा पूतन Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ પૃથ ૫૪૬૪ા अभ्यर्च्य पुष्पगंधाद्यै- र्बलिं दध्याज्यमोदनं । दद्यात्सुरेभ्यः सोंकारैर्नमोतैर्नामभिः वास्त्वारंभे प्रवेशे च श्रेयसे वास्तुपूजनं । अकृते स्वामिनाशः स्यात्तस्मात्पूज्यो हितार्थिभिः ||४६५ ॥ इत्यादि कियद्वास्तुशास्त्रं श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि संगृहीतं बोद्धव्यं । तथा च सूत्र - एगासीतिपदेसु सव्वेसु चेव वत्थूसु णेगगुणजाणए पंडिए विहिण्णू पणयालीसाए देवयाणमित्यादि वार्द्धकिरत्नस्वरूपनिरूपणे । अशान्यां देवगृहं महानसं चापि कार्यमाग्नेय्यां । नैर्ऋत्यां भांडोपस्को - Sर्थधान्यानि च मारुत्यां ॥ ४६६ ॥ दंड: प्रकाशे प्रासादे प्रासादकरसंख्यया । सांधकारे पुनः कार्यो मध्यप्रासादमानतः ॥ ४६७॥ કાલલોક-સર્ગ ૩૧ પુષ્પ અને ચંદન વિગેરે વડે પૂજીને, પછી દહીં, ઘી અને ભાતનું બલિદાન દેવું. તે વખતે કારપૂર્વક તે તે દેવોનું નામ (ચતુર્થી વિભક્તિ યુક્ત) લઈ પાછળ નમઃ બોલવું. આ પ્રમાણે સર્વ દેવોના પૃથક્ પૃથક્ મંત્ર બોલી પૂજા અને બલિદાન કરવું. ૪૬૪. વાસ્તુના આરંભમાં તથા પ્રવેશ કરતી વખતે કલ્યાણને માટે વાસ્તુનું પૂજન કરવું. જો પૂજન ન કરે તો સ્વામીનો વિનાશ થાય, તેથી પોતાના હિતની ઇચ્છાવાળા પુરુષોએ વાસ્તુની પૂજા કરવી જોઈએ. ૪૬૫. ઇત્યાદિ કેટલુંક વાસ્તુશાસ્ત્ર શ્રીજંબૂદ્દીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહેલું છે ત્યાંથી પણ જાણી લેવું. તેમાં આ પ્રમાણે સૂત્ર લખ્યું છે–‘એકાશી આદિ પદવાળા સર્વ પ્રકારના વાસ્તુને વિષે અનેક ગુણના જાણનાર વિધિજ્ઞ પંડિતોએ પીસ્તાલીશ દેવતાઓની પૂજા કરવી.' ઇત્યાદિ વાર્ધકીરત્નનું સ્વરૂપ કહેતી વખતે કહ્યું છે. ઘરના ઇશાન ખૂણામાં દેવગૃહ કરવું જોઈએ. અગ્નિ ખૂણામાં રસોડું, નૈઋત્ય ખૂણામાં વાસણ વિગેરે સામગ્રી રાખવાનું સ્થાન, અને વાયવ્ય ખૂણામાં ધન-ધાન્ય વિગેરે રાખવાનું સ્થાન કરવું જોઈએ. ૪૬. પ્રકાશવાળા પ્રાસાદમાં પ્રાસાદના હાથની સંખ્યા પ્રમાણે ધ્વજાદંડ કરવો જોઈએ અને અંધકારવાળા પ્રાસાદમાં મધ્ય પ્રાસાદના માન વડે ધ્વજાદંડ કરવો જોઈએ. ૪૬૭. Page #530 -------------------------------------------------------------------------- ________________ ४८५ પુરોહિત તથા ગજરત્ન इत्यादिवास्तुशास्त्रज्ञ-श्चक्रिरत्नं स वार्द्धकिः । मुहूर्त्तमात्राद्रचयेत् स्कंधावारपुरादिकं ॥४६८॥ इति वार्द्धकिरन । भवेत्पुरोहितो रत्नं कुर्वन् शांतिकपौष्टिकं । चतुर्दशानां विद्यानां पारध्या सदा शुचिः ॥४६९॥ अनेकगुणसंपूर्ण: कलावान् कुशलः कविः । विज्ञः शब्दादिशास्त्राणां मंत्रयंत्रादिमर्मवित् ॥४७०॥ इति पुरोहितरत्नं । भवत्यथ गजो रत्नं सप्तांग्या भूप्रतिष्ठितः । उत्तुंगो भद्रजातीय ऐरावत इवापरः ॥४७१।। बलीयान्मांसलः शूरः पटुर्वप्रादिभेदने । दृष्टमात्रोऽपि शत्रूणां सैन्यशस्त्रादिदर्पहृत् ॥४७२॥ शास्त्रोक्तैर्लक्षणैर्यक्षैः प्रशस्तैर्लक्षितः शुचिः । लक्ष्मीलीलागृहं रूप-शाली सर्वसमृद्धिकृत् ॥४७३॥ त्रिभिर्विशेषकं । ___ इति गजरत्नं । ઇત્યાદિ વાસ્તુશાસ્ત્રને જાણનાર તે ચક્રવર્તીનો વાર્ધકીરત્ન એક મુહૂર્ત માત્રમાં જ રૂંધાવાર, નગર વિગેરેની રચના કરી શકે છે. ૪૬૮. ઇતિ વાર્ધકીરત્ન. ૪. પુરોહિતરન-શાંતિક પૌષ્ટિકનો કરનાર, ચૌદ વિદ્યાનો પારગામી અને નિરન્તર પવિત્ર હોય छ. ४६८. અનેક ગુણ સંપૂર્ણ, કળાવાનું, કુશળ, કવિ, શબ્દાદિક શાસ્ત્રમાં પ્રવીણ અને મંત્ર-મંત્રાદિના તત્ત્વમાં ५ विडोय छे. ४७०. ति पुरोहितरत्न. ૫. ગજરત્નસાતે અંગથી પૃથ્વી પર પ્રખ્યાત હોય છે, ઊંચો, ભદ્ર જાતિનો અને જાણે બીજો औरावत. लोय तेवो सोय छे. ४७१. બળવાન, માંસલ, શૂર, ગઢ વિગેરેને તોડવામાં પ્રવીણ, દેખવા માત્રથી જ શત્રુના સૈન્યશસ્ત્રાદિ અહંકારનો નાશ કરનારો હોય છે. ૪૭૨. શાસ્ત્રોક્ત એવા પ્રત્યક્ષ ને પ્રશસ્ત લક્ષણો વડે લક્ષિત તેમજ પવિત્ર હોય છે. લક્ષ્મીના ક્રીડાગૃહ જેવો, રૂપશાળી અને સર્વ પ્રકારની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનાર હોય છે. ૪૭૩. ઇતિ स्तिरत्न. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ अश्वोरलं भवेच्चारु- प्रकृतिर्विनयान्वितः । द्वात्रिंशदंगुलोत्तुंग-मूर्द्धावस्थितयौवनः || ४७४ ।। चतुरंगुलदीर्घोच्चैः स्तब्धकर्णश्च यौवनात् । पततो हि जरस्यश्व- कर्णौ नारीकुचाविव ॥४७५ ॥ विंशतिं चांगुलान्यस्य बाहा भवति दैर्घ्यत: । વાહા ત્વધ: શિરોમા—ખ્ખાનુનો પરિ સ્થિતા ૫૪૭૬॥ षोडशांगुलजंघोऽयं चतुरंगुलजानुकः । तावदुच्चखुरोऽशीति-मंगुलान्येवमुच्छ्रितः ॥४७७।। एक न्यूनांगुलशत - परिणाहो भवत्यौ । अष्टोत्तरां गुलशत- दीर्घश्च परिकीर्त्तितः ॥४७८ || तुंगत्वं स्यात्तुरंगाणा - माखुरात् श्रवणावधि । पृष्ठोदरस्य परिधिः परिणाहो भवेदिह ॥ ४७९ ॥ आपुच्छमूलमायामो मुखादारभ्य कीर्त्तितः । મવત્યત્રાંશુનું માન-વિશેષસ્તજ્ઞર્શિતઃ ૫૪૮૦ ૬. અશ્વરત્ન-સ્વભાવે જ સુંદર અને વિનયાન્વિત હોય છે. બત્રીશ આંગળ ઊંચા મસ્તકવાળો અને અવસ્થિત યૌવનવાળો હોય છે. ૪૭૪. કાલલોક-સર્ગ ૩૧ યૌવનાવસ્થાને કારણે ચાર આંગળ દીર્ઘ ને ઊંચો તેમજ સ્તબ્ધકર્ણવાળો હોય છે, કેમકે અશ્વના કર્ણ પણ સ્ત્રીના સ્તનની જેમ જરાવસ્થામાં નમી પડે છે. ૪૭૫. વીશ આંગળ લાંબી બાહા હોય છે. આ બાહા શિરોભાગથી નીચે ને જાનુની ઉપરની ગણાય છે. ૪૭૬. સોળ આંગળની જંધાવાળો, ચાર આંગળની જાનુવાળો, ચાર આંગળ ઊંચી ખુરાવાળો-એમ એકંદર એંશી આંગળ ઊંચો હોય છે. ૪૭૭. નવાણુ આંગળના પરિણાહ વાળો અને ૧૦૮ આંગળ લાંબો હોય છે. ૪૭૮. આ અશ્વની ઊંચાઈ જે ૮૦ આંગળની કહી તે ખરીથી માંડીને કર્ણ સુધી સમજવી અને પીઠ તથા ઉદરની પરિધિ તે પરિણાહ સમજવો. ૪૭૯, પુચ્છના મૂળથી મુખપર્યંત લંબાઈ સમજવી. અહીં આંગળ એ અમુક પ્રકારનું માન વિશેષ છે તે, તે વિષયના જાણકારે બતાવેલું સમજવું. ૪૮૦. Page #532 -------------------------------------------------------------------------- ________________ અશ્વરને ૪૯૭ इत्यश्वरत्नमाश्रित्य निर्दिष्टं मानमागमे । लोके त्वन्योत्तमहया-पेक्षयेदं तदीरितं ॥४८॥ जधन्यमध्यश्रेष्ठाना-मश्वानामायतिर्भवेत् । अंगुलानां शतं हीनं विंशत्या दशभिस्त्रिभिः ॥४८२॥ परिणाहोंगुलानि स्या-त्सप्ततिः सप्तसप्ततिः । एकाशीतिः समासेन त्रिविधोऽयं यथाक्रमं ॥४८३।। तथा षष्टिश्चतुःषष्टि-रष्टषष्टिः समुच्छ्रयः । द्विपंचसप्तकयुता विंशतिः स्यान्मुखायतिः ॥४८४॥ इत्यादि । पृष्ठं तस्य भवेदीष-त्रतं मृदुलमांसलं । सल्लक्षणं कशावेत्र-लताद्याघातवर्जितं ॥४८५॥ अश्वोचितानेकरत्न-स्वर्णालंकारभासुरः । भवत्यसौ च निर्दोषा-रौद्रपक्ष्मललोचनः ॥४८६॥ उदात्तगतिवेगेन मन:पवनता_जित् । मृणालांभोनिश्रयापि लाघवेन समुत्पतन् ॥४८७॥ આ પ્રમાણને માન આગમમાં અશ્વરત્નને આશ્રયીને કહ્યું છે. લોકમાં તો ઉત્તમ અશ્વને આશ્રયીને આ પ્રમાણે માન કહ્યું છે. જધન્ય, મધ્યમ અને શ્રેષ્ઠ અશ્વની લંબાઈનું માન સોમાં વીશ, દશ ને ત્રણ આંગળ ઓછું કહ્યું છે. એટલે જધન્યનું ૮૦, મધ્યનું ૯૦ને શ્રેષ્ઠનું ૯૭ આંગળ સમજવું. ૪૮૧–૪૮૨. પરિણાહ–જધન્ય, મધ્યમ ને શ્રેષ્ઠના ૭૦-૭૭ ને ૮૧ આંગળના અનુક્રમે સંક્ષેપથી કહેલ છે. ૪૮૩. તથા ૬૦-૬૪ ને ૬૮ આંગળ મુખની ઊંચાઈ હોય છે અને લંબાઈ ૨૨-૨૫ ને ૨૭ આંગળ હોય છે. ૪૮૪. ઈત્યાદિ. તેની પીઠ કાંઈક નમેલી, મૃદુ, માંસલ, સારા લક્ષણવાળી અને ચાબુક, વેત્ર કે લતાના આઘાતરહિત હોય છે. ૪૮૫. અશ્વને ઉચિત એવા અનેક રત્ન અને સ્વર્ણના અલંકારો વડે શોભતો હોય છે, અને નિર્દોષ તથા અરૌદ્ર પાંપણયુક્ત નેત્રવાળો હોય છે. ૪૮૬. - ઉદાત્ત એવી ગતિના વેગ વડે મન, પવન અને ગરુડને પણ જીતે એવો હોય છે. મૃણાલ અને જળનો આશ્રય કરીને પણ તે એકદમ લઘુલાઘવીકળાવડે કુદી જનાર હોય છે. ૪૮૭. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ કાલલોક-સર્ગ ૩૧ सुकुलोत्थ: सुजातिश्च शुचिः शास्त्रोक्तलक्षणः ।। तनुस्निग्धोल्लसद्रोमा मेधावी भद्रकोऽल्परुट् ॥४८८॥ अंभ:पंकाग्निपाषाण-वालुकोल्लंघने पटुः । अद्रिगर्तादिविषम-पथे जितपरिश्रमः ॥४८९॥ लत्ताघातास्यदंशादि-दुष्टचेष्टाविवर्जितः । रिपुष्वतर्कितापाती-स्यात्सुशिष्यवदाश्रयः ।।४९०॥ कालहेषी रक्ततालु-जिह्वो जितपरीषहः । निद्रालुः सर्वदा जाग-रूकश्च समरांगणे ॥४९१॥ तथोक्तं - सदैव निद्रावशगा निद्राछेदश्च वाजिनां । जायते संगरे प्राप्ते कर्करस्य च भक्षणे ॥४९२॥ तथारोहकसर्वांग-सुखावहवपुर्गतिः। प्रशस्तद्वादशावतॊ-ऽनश्रुपाती श्रमेऽपि हि ॥४९३॥ સપ્તમ: વન | વળી તે અશ્વ સારા કુળમાં ઉત્પન્ન થયેલ, સુજાતિવાનું, શુચિ અને શાસ્ત્રોક્ત લક્ષણવાળો હોય છે. પાતળા, સ્નિગ્ધ અને ઉલ્લભાયમાન રોમવાળો, મેધાવી, ભદ્રક અને અલ્પ ક્રોધવાળો હોય છે. ૪૮૮. પાણી, કાદવ, અગ્નિ, પાષાણ અને રેતીનું ઉલ્લંઘન કરવામાં ચતુર હોય છે. પર્વત, ખાડા વિગેરે વિષમ પંથમાં પણ પરિશ્રમને જીતનાર અર્થાત્ વિના પરિશ્રમે તેને ઉલ્લંઘનાર હોય છે. ૪૮૯. લતાઘાત (પાટુ મારવી) અને આચદંશ (કરડવું) વિગેરે દુષ્ટ ચેષ્ટારહિત હોય છે. શત્રુઓને વિષે અતર્કિત આપાત કરનાર હોય છે. અને સુશિષ્યના આશ્રય જેવો હોય છે. ૪૯૦. અમુક કાળે હેકારવ કરનાર (કાળોષી), રક્ત તાળુ અને જિલ્લાવાળો, પરિષહને જીતનારો, નિરંતર નિદ્રાળુ અને સમરાંગણમાં સદા જાગૃત રહેનારો હોય છે. ૪૯૧. કહ્યું છે કે–“અથ્વો સદૈવ નિદ્રાવશ હોય છે. તેમનો નિદ્રાછેદ સંગ્રામમાં અને ખાવામાં કાંકરો આવે ત્યારે થાય છે.” ૪૯૨. આરોહણ કરનારને સર્વાગ સુખ આપે તેવી શરીરની ગતિવાળો, પ્રશસ્ત એવા બાર આવર્તવાળો અને શ્રમ વખતે પણ આંસુ ન પાડે તેવો હોય છે. ૪૯૩. Page #534 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીરત્ન द्वादशावर्त्ताचे वराहोक्ता : ये प्रपाणगलकर्णसंस्थिताः पृष्ठमध्यनयनोपरिस्थिताः । ओष्ठसक्थिभुजकुक्षिपार्श्वगा - स्ते ललाटसहिताः सुशोभनाः || ४९४ || अत्र प्रपाणमुत्तरोष्ठतलं सक्थिनी पाश्चात्यपादयोर्जानूपरिभागाः, कुक्षिरत्र वामो, दक्षिणकुक्ष्यावर्त्तस्य गर्हितत्वात् अत्र कर्णनयनादिस्थानानां द्विसंख्याकत्वेऽपि जात्यपेक्षया द्वादशैव स्थानानि, स्थानभेदानुसारेण स्थानिभेदा अपि द्वादशैवेति । तत्र कंठे स्थितोऽश्वानां स्याद्देवमणिसंज्ञकः । महालक्षणमावर्त्तः केषांचित्पुण्यशालिनां ॥। ४९५ ॥ इत्यश्वरनं ॥ स्त्रीरत्नं च भवेत्सर्व-नारीवर्गशिरोमणिः । रूपलक्षणसंयुक्ता मानोन्मानप्रमाणयुक् ॥४९६॥ अवर्द्धिष्णुरोमनखा सदा संस्थितयौवना । आशुस्पर्शमहिम्ना च सर्वरोगोपशांतिकृत् ॥४९७॥ बलवृद्धिकरी भोक्तुः सर्वर्त्तुषु सुखावहा । शीतकाले भवत्युष्णा ग्रीष्मकाले च शीतला ॥ ४९८॥ ૪૯૯ અશ્વો ઉપર બાર આવત્ત વરાહે આ પ્રમાણે કહ્યા છે—૧ પ્રપાણ, ૨ ગળસંસ્થિત, ૩ કર્ણસંસ્થિત, ૪ પૃષ્ઠોપરિ, ૫ મધ્યોપરિ, 5 નયનોપરિ, ૭ ઓષ્ઠ, ૮ સક્થિ, ૯ ભુજાઉપર, ૧૦ કુક્ષિઉપ૨, ૧૧ પડખામાં અને ૧૨ લલાટ ઉપર સારા શોભતા હોય.' ૪૯૪. અહીં પ્રપાણ તે ઉત્તરોષ્ઠનું તળ સમજવું. સક્થિ એટલે પછવાડેના બે પગના જાનુનો ઉપરનો ભાગ સમજવો. કુક્ષિ તે અહીં વામ બાજુની સમજવી—દક્ષિણ કુક્ષિનો આવર્ત તો નિંદિત ગણાય છે. અહીં કર્ણનયનાદિ સ્થાન બે બે ની સંખ્યાવાળા હોય છે, છતાં જાતિની અપેક્ષાએ બાર સ્થાનો જાણવા. સ્થાનભેદના અનુસારે અહીં સ્થાની ભેદો પણ બાર જ સમજવા. તેમાં અશ્વના કંઠ ઉપર રહેલો દેવમણિ નામનો મહાલક્ષણવાળો આવર્ત કોઈ પુણ્યશાળી અશ્વને જ હોય છે. ૪૯૫. ઈતિ અશ્વરત્ન. ૭. સ્ત્રીરત્ન–સર્વ નારીવર્ગમાં શિરોમણિ હોય છે. રૂપલક્ષણ સંયુક્ત અને માનોન્માન પ્રમાણયુક્ત હોય છે. ૪૯૬. રોમ અને નખ ન વધે તેવી, સદા અવસ્થિત યૌવનવાળી, સ્પર્શના મહિમાથી શીઘ્રપણે સર્વ રોગની શાંતિ કરનારી હોય છે. ૪૯૭. ભોક્તાના બળની વૃદ્ધિ કરનાર, સર્વ ઋતુમાં સુખ આપનાર, શીતકાળે ઉષ્ણ અને ઉષ્ણકાળે શીત સ્પર્શવાળી હોય છે. ૪૯૮. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ फुल्लाब्जाक्षी शशिमुखी पीनस्तब्धोन्नतस्तनी । प्रशस्तजघना चारु- चरणा गजगामिनी ॥४९९॥ કાલલોક-સર્ગ ૩૧ सुस्मिता मधुरालापा सुस्वरा प्रियदर्शना । हावभावविलासादि- चतुरा स्वर्वधूपमा ॥ ५०० ॥ इति स्त्रीरलं ॥ चतुर्दशैवं रत्नानि चक्रिणां प्राज्यपुण्यतः । स्युः सहस्रेण यक्षाणां सेवितानि पृथक् पृथक् ॥५०१॥ द्वौ सहस्रौ च यक्षाणां चक्रभृहरक्षकौ । चतुर्दश च रत्नानां सहस्राः षोडशेत्यमी ॥ ५०२ ।। अथैवं सार्वभौमानां भवंति निधयो नव । नैसर्पः १ पांडुकश्चैव २ पिंगलः ३ सर्वरत्नकः ४ ॥ ५०३ ॥ महापद्मश्च ५ कालश्च ६ महाकाल ७ स्तथापरः । तथा माणवकः ८ शंखः ९ शाश्वता अक्षया अमी ॥ ५०४ ॥ पुस्तकानीह नित्यानि संति दिव्यानि तेषु च । आख्यातास्त्यखिला विश्व-स्थितिरेकमिदं मतं ।। ५०५ ॥ પ્રફુલ્લ કમળ જેવા નેત્રોવાળી, ચન્દ્ર સમાન મુખવાળી, પીનસ્તબ્ધ ને ઉન્નત સ્તનવાળી, પ્રશસ્ત જઘનવાળી, સુંદર ચરણવાળી અને હાથી જેવી ગતિવાળી હોય છે. ૪૯૯. સુંદર સ્મિત કરનારી, મધુર બોલનારી, સુંદર સ્વરવાળી, પ્રિયદર્શનવાળી, હાવભાવવિલાસાદિમાં ચતુર અને દેવાંગનાની ઉપમાને યોગ્ય હોય છે. ૫૦૦. ઈતિ સ્ત્રીરત્ન. આ પ્રમાણે ચૌદ રત્નો ચક્રીને પૂર્વ પુણ્યના યોગથી પ્રાપ્ત થાય છે. તે દરેક રત્ન હજાર હજા૨ यक्षोवडे सेवित होय छे. ५०१. બે હજાર યક્ષો ચક્રવર્તીના પોતાના દેહના રક્ષક હોય છે. તે અને ૧૪ રત્નના ૧૪૦૦૦ મળી કુલ ૧૬૦૦૦ યક્ષો ચક્રીના સેવક હોય છે. ૫૦૨. તદુપરાંત ચક્રવર્તીને નવ નિધિઓ હોય છે. તેનાં નામ–૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગળ, ૪ સર્વરત્નક, ૫ મહાપદ્મ, ૬ કાળ, ૭ મહાકાળ, ૮ માણવક અને ૯ શંખ. આ નિધિઓ શાશ્વત અને अक्षय होय छे. ५०३ - ५०४ . તે નિધિઓમાં શાશ્વત અને દિવ્ય પુસ્તકો હોય છે. તેમાં સમગ્ર વિશ્વની સ્થિતિ લખેલી હોય छे-खेवो खेड (अर्धनी) मत छे. प०प. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ નવનિધિ मतांतरे तु तत्कल्प-पुस्तकप्रतिपादिताः । साक्षात्प्रादुर्भवंत्यर्था-स्तेषु तेषु निधिष्विह ॥५०६॥ आकरग्रामनगर-पत्तनानां निवेशनं । मडंबानां द्रोणमुख-स्कंधावाराट्टवेश्मनां ॥५०७॥ स्थापनाविधयः सर्वे वास्तुशास्त्रेऽधुनापि ये । दृश्यते तत्पुस्तकानि संति नैसर्पके निधौ ॥५०८॥ तत्र वृत्यावृतो ग्रामो लोहायुद्भव आकरः । नगरं राजधानी स्या-द्रत्नयोनिश्च पत्तनं ॥५०९॥ जलस्थलपथोपेत-मिह द्रोणमुखं भवेत् । अर्द्धतृतीयक्रोशांत-मिशून्यं मडंबकं ॥५१०॥ इति प्रथमो निधिः ॥ दीनारनालिकेरादेः संख्येयस्य धनस्य यः ।। पारिच्छेद्यस्य मुक्तादेः प्रकारश्च समुद्भवे ॥५११।। प्रस्थादिमेयं यद्धान्यं तोल्यं यच्च गुडादिकं । तयोः सर्वं प्रमाणं च मानोन्मानं च तादृशं ॥५१२।। शाल्यादिधान्यबीजानां वापार्हाणामनेकधा । उत्पत्तिपद्धतिः सर्वा दर्शिता पांडुके निधौ ॥५१३॥ इति द्वितीयः ।। મતાંતરે તો તે કલ્પપુસ્તકમાં પ્રતિપાદિત એવા પદાર્થો તે તે નિધિમાંથી સાક્ષાત પ્રગટ થાય છે. ५०. तेमi Mun, ग्राम, न॥२ अने ५॥2॥नी स्थापना, भ340, द्रोभुमी, स्थावा२ (७१), હાટ અને ઘરોની સ્થાપનાનો સર્વ વિષય તથા હાલ જે વાસ્તુશાસ્ત્રમાં દેખાય છે, તે સંબંધી પુસ્તકો નિસર્પ નામના પહેલા નિધિમાં હોય છે. ૫૦૭-૫૦૮. તેમાં વાડથી આવૃત્ત તે ગામ કહેવાય, લોહાદિ ધાતુ જેમાંથી નીકળે તે આકર (ખાણ) કહેવાય, નગર તે રાજધાની કહેવાય અને રત્નયોનિ તે પત્તન કહેવાય. ૫૦૯. જળ ને સ્થળ બંને પ્રકારના માર્ગવાળા તે દ્રોણમુખ અને અઢી ગાઉ ફરતું કોઈ ગામ ન હોય, તે મહંબક સમજવો. ૫૧૦. ઈતિ પ્રથમ નિધિઃ | ધન, સોનૈયા અને નાળિયેર કે જે ગણાય, મુક્તા વિગેરેના ઢગલા તે ઉદ્ભવતી વખતે પરીક્ષા કરીને લેવાય, ધાન્ય કે જે પ્રસ્થાદિવડે મપાય, ગોળ વિગેરે જે તોળાય તે સર્વનું પ્રમાણ, તેવા પ્રકારનું માનોન્માન અને વાવવાલાયક શાલ્યાદિ અનેક પ્રકારના ધાન્યબીજમી અનેક પ્રકારે ઉત્પત્તિની પદ્ધતિ તે બધું બીજા પાંડુક નિધિમાં બતાવેલું છે. ૫૧૧–૫૧૩. ઈતિ દ્વિતીયઃ | Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ विधा आभरणानां या नानास्त्रीपुरुषोचिताः । तुरंगाणां गजानां च ख्याता: पिंगलके निधौ ॥ ५१४ ॥ इति तृतीयः । चक्रिणां यानि रत्नानि चक्रादनि चतुर्दश । व्यावर्णिता तदुत्पत्तिः सर्वरत्ने महानिधौ ॥५१५ ॥ स्फातिमंति भवंत्येत - निधानस्य प्रभावतः । चतुर्दशापि रत्नानी - त्येवमाहुश्च केचन ।। ५१६ ॥ इति चतुर्थः ॥ કાલલોક-સર્ગ ૩૧ उत्पत्ति: सर्ववस्त्राणां रंगाद्यारचनापि च । ख्याता निधौ महापद्मे विधिश्च क्षालनादिकः ||५१७ ॥ इति पंचमः ॥ कालज्ञानं निधौ काले ज्योति: शास्त्रानुबंधि यत् । तथा वंशास्त्रयो येऽर्ह -च्चक्रभृत्सीरिशाङ्गिणां ॥ ५१८ ॥ तेषु वंशेषु यद् भूतं वर्त्तमानं च भावि यत् । शुभाशुभं तद्विज्ञेयं सर्वमस्मान्महानिधेः ॥ ५१९ ॥ कर्मणां कृषिवाणिज्या - दीनां शिल्पशतस्य च । निरूपिता स्थिति: सर्वाप्यस्मिन्नेव महानिधौ ॥ ५२० ॥ इति षष्ठः ॥ સ્ત્રી-પુરુષોને ઉચિત તેમજ અશ્વને અને ગજને ઉચિત અનેક પ્રકારના આભરણો સંબંધી વિધિઓ ત્રીજા પિંગલક નિધિમાં બતાવેલ છે. ૫૧૪, ઈતિ તૃતીયઃ । ચક્રીના ચક્ર વિગેરે જે ચૌદ રત્નો, તેની ઉત્પત્તિ સર્વરત્ન નામના ચોથા નિધિમાં બતાવેલી છે. એ નિધાનના પ્રભાવથી ચૌદ રત્નો ઘણા કાંતિવાળા થાય છે, એમ કેટલાક કહે છે. ૫૧૫-૫૧૬. ઈતિ ચતુર્થઃ । સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ, તેમને રંગવા વગેરેની રચના, તેમ જ ધોવા વિગેરેનો વિધિ પાંચમા મહાપદ્મ નામના નિધાનમાં બતાવેલો છે. ૫૧૭. ઈતિ પંચમઃ । કાળ નામના છઠ્ઠા નિધિમાં કાળજ્ઞાન કે જે જ્યોતિષ શાસ્ત્રાનુબંધી છે, તે હોય છે, તથા અરિહંત, ચક્રી, વાસુદેવ ને બલદેવના વંશો, તે વંશમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળને લગતું જે શુભાશુભ होय, तेनुं ज्ञान खा महानिधिभांथी थाय छे. ११८-५१८. કૃષિ વાણિજ્યાદિ કર્મ અને સો શિલ્પ, તે સર્વની સ્થિતિ (હકીકત) આ ક્રાનિધિમાં બતાવેલી छे. ५२०. धति षष्ठः । Page #538 -------------------------------------------------------------------------- ________________ નવનિધિ ૫૦૩ नानाविधस्य लोहस्य स्वर्णस्य रजतस्य च । मणीनां चंद्रकांतार्क-कांतादीनां महात्विषां ॥५२१॥ मुक्तानां स्फटिकानां च प्रवालानां य आकराः । तेषामुत्पत्तिराख्याता महाकाले महानिधौ ॥५२२॥ इति सप्तमः । खड्गकुंतादिशस्त्राणां नानावरणवर्मणां । उत्पत्तियुद्धनीतिश्च सद्व्यूहरचनादिका ।।५२३॥ सामदानादिका दंड-नीतयो विविधाश्च याः । हाकाराद्याश्च ताः सर्वाः प्रोक्ता माणवके निधौ ॥५२४॥ ताः स्युर्हाकार १ माकार रधिक्काराः ३ परिभाषणं ४ । मंडले बंधनं ५ कारा-क्षेपणं ६ चांगखंडनं ७ ॥५२५॥ परिभाषणमाक्षेपा-न्मा गा इत्यादि शंसनं ॥ संरोध इंगिते क्षेत्रे मंडले बंध उच्यते ॥५२६॥ तथोक्तं स्थानांगे-'सत्तविहा दंडनीई पण्णत्ता, तं० हक्कारे १ मक्कारे २ धिक्कारे ३ परिभासे ४ मंडलिबंधे ५ चारत्ते ६ छविच्छेदे ७ ॥इत्यष्टमः ॥ અનેક પ્રકારની લોહની, રૂપાની, સોનાની ચંદ્રકાંત-સૂર્યકાંતાદિ મહાતેજવાળા મણિની, મોતીની, સ્ફટિકની અને પ્રવાળાદિકની ખાણોની ઉત્પત્તિ મહાકાળ નામના સાતમા નિધિમાં બતાવેલી છે. પર૧–૫૨૨. ઈતિ સપ્તમઃ | ખગ અને ભાલાદિ શસ્ત્રોની અને નાનાપ્રકારના બખ્તરોની ઉત્પત્તિ, યુદ્ધનીતિ અને ઉત્તમ વ્યુહરચના વિગેરે, તેમજ સામ, દામાદિ વિવિધ દંડનીતિ તથા હકારાદિ સર્વ નીતિઓ માણવક નામના આઠમાં निविभा मतावेस छे. ५२३-५२४. તે નીતિઓ આ પ્રમાણે–૧ હાકાર, ૨ માકાર, ૩ ધિક્કાર, ૪ પરિભાષણ, ૫ મંડળમાં બંધન, ૬ કારાક્ષેપણ ને ૭ અંગખંડન. આમાં પરિભાષણ તે આક્ષેપવડે ન જા' ઈત્યાદિ કહેવું છે. અને ઈગિતક્ષેત્રમાં જે સંરોધ તે મંડળે બંધ સમજવો. પરપપર૬. તે વિષે સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે–“સાત પ્રકારની દંડનીતિ કહી છે. તે આ પ્રકારે-હક્કાર १, भ७२ २, 1ि5२ 3, परिमासा ४, मंसिबंध ५, यारक्षे५४ ६ ने छविच्छे ७.' इति अष्टभः । Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ કાલલોક-સર્ગ ૩૧ सर्वोऽपि नाट्यकरण-प्रकारो नाटकस्य च । अभिनेयप्रबंधस्य प्रकारा येऽप्यनेकशः ॥५२७।। चतुर्विधस्य काव्यस्य तूर्यांगाणां च भूयसां । नानाविधानामुत्पत्तिः ख्याता शंखे महानिधौ ॥५२८॥ काव्यचातुर्विध्यं चैवं त्रेधाधर्मार्थकाममोक्षाख्यं पुरुषार्थचतुष्टयं । काव्यं तत्प्रतिबद्धत्वा-बुधैरुक्तं चतुर्विधं ॥५२९।। संस्कृतं प्राकृतं चापभ्रंशं संकीर्णकेति च । भाषाश्चतस्रस्तबद्धं भवेत्काव्यं चतुर्विधं ॥५३०॥ तत्र संस्कृतप्राकृते प्रतीते, अपभ्रंशो भवेत्तत्त-द्देशेषु शुद्धभाषितं । संकीर्णा सौरसेन्यादि-र्भाषा प्रोक्ता विचक्षणैः ॥५३१॥ गद्यं पद्यं च गेयं च चौर्णं चेत्यथवा भिदः । तत्र स्याद्गद्यमच्छंदो-बद्धं बद्धं च तैः परं ॥५३२॥ गांधर्वरीत्या यद्बद्धं गेयं गानोचितं हि तत् । चौर्णं भूरि बाहुलक-गमाव्ययनिपातयुक् ॥५३३॥ इति नवमः ॥ સર્વે નાટ્ય કરવાના પ્રકારની, અભિનય પ્રબંધવાળા નાટકના અનેક પ્રકારોની, ચાર પ્રકારના કાવ્યની અને અનેક પ્રકારના વાજિંત્રોની વિધિ-એમ વિવિધ પ્રકારની ઉત્પત્તિ શંખ નામના નવમા भनिधिम तावेली. छ. ५२७-५२८. કાવ્યનું ત્રણ પ્રકારે ચાતુર્વિધ્ય આ પ્રમાણે—ધર્મ, અર્થ, કામ ને મોક્ષ-એ ચાર પુરુષાર્થસંબંધી જે કાવ્ય, તે તત્પતિબદ્ધ હોવાથી પંડિતોએ ચાર પ્રકારનું કહ્યું છે. પ૨૯. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણક–એ પ્રમાણે જે ચાર ભાષા તત્પતિબદ્ધ કાવ્ય, તે પણ यतुर्विध यं. ५30. - તેમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા તો પ્રસિદ્ધ છે. તે તે દેશમાં શુદ્ધ ભાષા તરીકે ગણાય તે અપભ્રંશ અને શૌરસેનાદિ જે ભાષા, તે સંકીર્ણ વિચક્ષણોએ કહેલ છે. પ૩૧. શ્લોક વિના કાવ્યના ગદ્ય, પદ્ય, ગેય ને ચૌર્ણ–એમ ચાર પ્રકાર પણ કહ્યા છે. તેમાં ગદ્ય તે શ્લોક વિના અને પદ્ય તે શ્લોકથી બદ્ધ. પ૩૨. ગાંધર્વ રીતિથી જે બદ્ધ હોય તે ગાનોચિત ગેય અને ઘણા બાહુલક, ગમ, અવ્યય ને નિપાતવાળું ते यो. ५33. लि. नवमः । Page #540 -------------------------------------------------------------------------- ________________ ચક્રીનાં નિધાનો અંગે વિશેષ नवयोजनविस्तीर्णा द्वादशयोजनायता: । उच्छ्रिता योजनान्यष्टा-वष्टचक्रप्रतिष्ठिताः ॥५३४ ।। सौवर्णा विविधै रत्नैः पूर्णा वैडूर्यरत्नजै: । પાશ્ચારુચના મળીયેરતંતા: રૂ। निंधिनामसमाख्यानां पल्यायुष्कसुधाभुजां । आवासास्ते महर्द्धानां सदा स्युर्जाह्नवीमुखे ॥ ५३६ ॥ चक्रवर्तिनि चोत्पन्ने तद्भाग्येन वशीकृताः । वर्षं जित्वा वलमानं गृहान् प्रत्यनुयांति तं ॥५३७॥ तथोक्तमृषभचरिते इत्यूचुस्ते वयं गंगा - मुखमागधवासिनः । आगतास्त्वां महाभाग त्वद्भाग्येन वशीकृताः ॥५३८ ॥ पातालमार्गेणायांति तिष्ठंति च पुराद्बहिः । तेषां : नगरतुल्यानां पुर्यामनवकाशतः ॥५३९॥ એ નિધાનો નવ યોજન પહોળા, બાર યોજન લાંબા, આઠ યોજન ઊંચા અને આઠ ચક્ર ઉપર રહેલ હોય છે. ૫૩૪. ૫૦૫ એ નિધાનો સુવર્ણના હોય છે, વિવિધ રત્નોથી પૂર્ણ હોય છે, સુંદર રચનાથી રમણીય અને વૈર્યરત્નથી બનાવેલા એવા તેના કપાટો હોય છે. ૫૩૫. તે નિધિના નામ સમાન નામવાળા, પલ્યોપમના આયુષ્યવાળા અને મહર્દિક એવા તે નિધિના અધિષ્ઠાતા દેવોના આવાસો ગંગા નદીના મુખ પાસે (કિનારે) હોય છે. ૫૩૬. જ્યારે ચક્રી ઉત્પન્ન થાય, ત્યારે તેના ભાગ્યવડે વશીકૃત થયેલા તે નિધિ, તે ક્ષેત્ર જીતીને પાછા વળતા એવા ચક્રીની પાછળ ચાલે છે. ૫૩૭. શ્રી ઋષભચરિત્રમાં કહ્યું છે કે, તે નિધિઓ ચક્રીને કહે છે કે—‘હે મહાભાગ્યવાન, અમે ગંગાના મુખ પાસે રહેનારા છીએ અને તમારા ભાગ્યથી વશ થયેલા અમે તમારી પાસે આવ્યા છીએ.' ૫૩૮. તેઓ પાતાળ માર્ગે ચક્રવર્તીની પાછળ ચાલે છે અને નગરની બહાર રહે છે, કેમકે રાજધાનીના પ્રમાણ જેટલા વિસ્તારવાળા તે એકેક નિધાન હોવાથી તેનો નગરમાં નિવાસ શી રીતે થઈ શકે ? ૫૩૯. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ एवं नाश्चतस्रोऽपि पत्त्यश्वेभरथात्मिकाः । પુર્વા ન પ્રવિશંત્યંત-વાવિનિતા: ૦પ્૪૦॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे - 'णवरि णव पविसंतीत्यादि' लोके तु - महापद्मश्च १ पद्मश्च २ शंखो ३ मकर ४ कच्छपौ ५ । मुकुंद ६ कुंदौ ७ नीलश्च ८ चर्चश्च ९ निधयो नव ॥ ५४० अ || चतुर्दश सहस्राणि यक्षा रत्नाधिदेवताः । सहस्रे चांगरक्षाः सहस्राः षोडशेति ते ॥ ५४१॥ एकातपत्रं षट्खंड - राज्यं नगरनीवृत्तां । मौलिभृद्भूपतीनां च स्युर्द्वात्रिंशत्सहस्रकाः ॥५४२ ॥ गजानां च रथानां च निःस्वानानां च वाजिनां । स्युः प्रत्येकेन चतुरशीतिः शतसहस्रकाः ॥ ५४३॥ ऋतुकल्याणिकानां स्युः पुरंध्रीणां सहस्रकाः । द्वात्रिंशताश्च सुस्पर्शाः सर्वत्तुषु सुखावहाः ||५४४॥ કાલલોક-સર્ગ ૩૧ महाणिहीओ चत्तारि सेणाओ ण તે જ રીતે ચક્રવર્તીની સેના ગજ, અશ્વ, રથ અને પદાતિરૂપ ચાર પ્રકારની છે તે પણ તેને રહેવા જેટલો નગરમાં અવકાશ ન હોવાથી નગરીમાં પ્રવેશ કરતી નથી. ૫૪૦. જંબૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કે—‘એટલું વિશેષ કે નવમહાનિધિ ને ચાર પ્રકારની સેના નગરમાં પ્રવેશ કરતી નથી.’ લોકિકમાં ‘૧ મહાપદ્મ, ૨ પદ્મ, ૩ શંખ ૪, મકર, ૫ કચ્છ૫, ૬ મુકુંદ, ૭ કુંદ, ૮ નીલ અને ૯ ચર્ચ–એ નામના નવ નિધિ કહ્યા છે.' ૫૪૦ અ. ચૌદ હજાર ચૌદ રત્નોના અધિષ્ઠાયક યક્ષો અને ચક્રીના બે હજાર અંગરક્ષક યક્ષો એમ કુલ ૧૬ હજાર યક્ષો હોય છે. ૫૪૧. એકાતપત્રવાળું છ ખંડનું રાજ્ય હોય છે અને મોટા નગરોથી આવેલા મુકુટધારી (બત્રીશ હજાર) ૩૨૦૦૦ રાજાઓ હોય છે. ૫૪૨. હાથી, રથપતિ અને ઘોડા-પ્રત્યેક ૮૪ લાખ ૮૪ લાખ હોય છે. ૫૪૩. ઋતુકલ્યાણી એવી પુરંધ્રીઓ ૩૨૦૦૦ સારા સ્પર્શવાળી અને સર્વ ઋતુમાં સુખ આપનારી હોય છે. ૫૪૪. ૧--૫૦૨મો શ્લોક આ જ ભાવવાળો છે. ૨-ઋતુ એટલે અટકાવ નિયમિત આવતો હોવાથી કલ્યાણકારક. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ ચક્રીની ઋદ્ધિ-સમૃદ્ધિનો સરવાળો देशाधिपानां कन्या या उदूढाश्चक्रवर्त्तिना । तासामपि सहस्राणि द्वात्रिंशत्स्वर्वधूश्रियां ॥५४५॥ पुरंधीणां भवत्येवं चतुष्षष्टिः सहस्रकाः । भवंति द्विगुणास्ताभ्यः सुरूपा वारयोषितः ॥५४६।। एकं लक्षं द्विनवति-सहस्राभ्यधिकं ततः । अंत:पुरिणां निर्दिष्टं भोगार्थं चक्रवर्तिनः ॥५४७।। द्वात्रिंशत्पात्रबद्धानां नाटकानां सहस्रकाः । द्वात्रिंशद् ढौकितानां स्व-कन्योद्वाहेऽखिलैर्नृपैः ॥५४८।। ग्रामाणां च पदातीनां कोट्यः षण्णवतिः स्मृताः । रत्नस्वर्णाद्याकराणां विंशतिः स्युः सहस्रकाः ॥५४९॥ स्तोत्रे तु षोडश सहस्रा रत्नाकराणामुक्ताः संतीति । द्वासप्ततिः पुरवर-सहस्राणि भवंत्यथ । सहस्रा नवनवतिः श्रुता द्रोणमुखा अपि ॥५५०॥ अष्टचत्वारिंशदेवं पत्तनानां सहस्रकाः । कर्बटानां मडंबानां सहस्रा जिनसंमिताः ॥५५१।। - દેશાધિપોની જે કન્યા ચક્રવર્તી પરણે છે તેની સંખ્યા પણ ૩૨૦૦૦ ની હોય છે. તે દેવાંગનાઓને પણ જીતે એવી રૂપવંત હોય છે. ૫૪૫. એ રીતે એકંદર ૬૪૦૦૦ સ્ત્રીઓ હોય છે અને તે કરતાં બમણી ૧, ૨૮,000 રૂપવંત એવી पारागनासो डोय छे. ५४६. मे प्रमा१,८२,000 अंत:पुरीमो यान भोगने माटे डेली छ. ५४७. બત્રીશબદ્ધ એવા નાટકો ૩૨૦OO હોય છે, તે દરેક રાજાઓએ પોતપોતાની કન્યાઓના વિવાહ વખતે ચક્રીને અર્પણ કરેલા હોય છે. ૫૪૮. પદાતિ ૯૬૦ ક્રોડ હોય છે, ૯૦ ક્રોડ ગ્રામ હોય છે. અને વીશ હજાર રત્ન અને સ્વર્ણાદિની पो होय छे. ५४८. એક સ્તોત્રમાં સોળ હજાર રત્નોની ખાણો કહેલી છે. બોતેર હજાર મોટા નગરો હોય છે, નવ્વાણુ હજાર દ્રોણમુખો હોય છે. પ૫૦. અડતાલીશ હજાર પત્તન હોય છે, ચોવીશ હજાર કબૂટો ને મંડબો હોય છે. પ૫૧. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ કાલલોક-સર્ગ ૩૧ द्वीपांतराणां खेटानां स्युः षोडश सहस्रकाः । 'भवंति कोटयस्तिस्रो हलानामथ गंत्रिणां ।।५५२॥ संवाहानां सहस्राणि चतुर्दश भवंत्यथ । वेलाकुलसहस्राश्च-षट्पंचाशत्प्रकीर्तिताः ॥५५३॥ कोट्योऽष्टादशाश्वानां महतां परिकीर्तिताः । अभंलिहानेकवर्ण-ध्वजानां दश कोटयः ॥५५४॥ महाबंदिबंदिनां च चतुःषष्टिः सहस्रकाः । तथा गोकुलकोट्येका भोज्यं कल्याणनामकं ॥५५५।। अंगमईकसंवाहि-सूदभूषणधारिणां । षट्त्रिंशत्कोटयस्तिस्रो लक्षा भोजनवेश्मनां ॥५५६॥ आतोद्यधारिणां तिम्रो लक्षा दीपकधारिणां । पंचलक्षीत्यादि नाना संपत्स्याच्चक्रवर्तिनां ॥५५७॥ इवं च चक्रवर्त्तिनां समृद्धिः कियती श्री जंबूद्वीपप्रज्ञप्तिसूत्रानुसारेण, शेषा च चक्रिसमृद्धिगर्भितश्रीशांतिनाथस्तोत्रानुसारेणेति ज्ञेयं । બીજા દ્વીપો ને ખેડાઓ સોળ-સોળ હજાર હોય છે. ત્રણ ક્રોડ હળ અને ગાડાં હોય છે. પપર. સંવાહ ચૌદ હજાર હોય છે, અને વેળાકુળ છપ્પન હજાર હોય છે. પ૫૩. અઢાર ક્રોડ મોટા અશ્વો હોય છે અને આકાશ સુધી પહોંચે એવા અનેક વર્ણવાળી દશ કોડ 4%ो होय छे. ५५४. મહાબંદી એવા બંદીઓ ૬૪ હજાર હોય છે. એક કોડ ગોકુળ હોય છે અને કલ્યાણ નામનું मोन डोय छे. ५५५. અંગમર્દક, સંવાહક, રસોઈ અને આભૂષણ જાળવનારા છત્રીશ કોડ હોય છે, ત્રણ લાખ ભોજનશાળા डोय छे. ५५७. ત્રણ લાખ વાજિંત્રધારી અને પાંચ લાખ દીવીના ધરનારા હોય છે. ઈત્યાદિ અનેક પ્રકારની સંપત્તિ ચક્રવર્તીને હોય છે. પ૫૭. આ ચક્રવર્તીની ઋદ્ધિ અમે કેટલીક જંબુદ્વીપપ્રજ્ઞપ્તિને અનુસાર અને બાકીની ચક્રીસમૃદ્ધિગર્ભિત શ્રી શાંતિનાથના સ્તોત્રને અનુસારે કહી છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ વાસુદેવ અને બળદેવનું સ્વરૂપ हारो मुक्तामणिमयः स्याच्चतुःषष्टियष्टिकः । महा?ऽत्यंतरुचिरः सर्वेषामपि चक्रिणां ॥५५८॥ यथागममिति प्रोक्तं स्वरूपं चक्रवर्तिनां । अथ तद्वासुदेवानां प्रोच्यते सीरिणामपि ॥५५९॥ एतेऽपि प्राग्भवाचीर्ण-तप:संयमसंवरैः । अर्जितोत्तमकर्माण उत्पद्यते सुधाशिषु ॥५६०॥ तेभ्यश्च्युत्वोच्चगोत्रेषु महर्द्धिकमहीभृतां । कुलेषु ते प्रजायंते न तु नीचाल्पसंपदां ॥५६॥ वैमानिकेभ्य एवात्र वासुदेवा भवंति ते । अवश्यं तत्पदप्राप्त्यै प्राक्कल्पितनिदानकाः ॥५६२॥ अत: एवातिगाद्धर्येन भुक्त्वा भोगाननुत्तरान् । प्रयांति नरकेष्वेव ते व्रताऽप्रभविष्णवः ॥५६३।। बलदेवास्तु देवेभ्यः सर्वेभ्योऽपि भवंति ते । प्राग्भवे नीर्निदानत्वा-दंते स्वीकृत्य संयमं ॥५६४॥ સર્વ ચક્રવર્તીઓને ચોસઠ સરનો મુક્તામણિમય હાર હોય છે. તે હાર મોટી કીંમતવાળો અને અત્યંત મનોહર હોય છે. પ૫૮. એમ અર્થથી ચોથા અંગમાં કહ્યું છે. આ પ્રમાણે આગમમાં કહ્યા પ્રમાણે ચક્રવર્તીનું સ્વરૂપ કહ્યું હવે વાસુદેવ અને બળદેવનું સ્વરૂપ કહીએ છીએ. પ૫૯ એ વાસુદેવ અને બળદેવ પણ પૂર્વભવે આચરેલા તપ, સંયમ અને સંવરવડે ઉત્તમ કર્મને ઉપાર્જન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયેલા હોય છે. ૫૬૦. ત્યાંથી ચ્યવને ઉચ્ચગોત્રમાં અને મહદ્ધિક એવા રાજાના કુળમાં ઉત્પન્ન થાય છે; પણ નીચકુળમાં કે અલ્પ સંપદાવાળાને ત્યાં ઉત્પન્ન થતા નથી. ૫૬૧. વાસુદેવો વૈમાનિકમાંથી આવીને જ ઉત્પન્ન થાય છે અને તેઓ તે પદની પ્રાપ્તિને માટે પૂર્વભવમાં અવશ્ય નિયાણું કરેલા જ હોય છે. પ૬૨. તેથી અતિ વૃદ્ધતાવડે અનુત્તર એવા ભોગને ભોગવીને નરકમાં જ જાય છે. તેઓ વ્રત લઈ શકતા નથી. ૫૬૨. બલદેવ ચારે પ્રકારના દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેઓ પૂર્વભવમાં નિયાણું કર્યા વિનાના હોય છે, તેથી તે અંતે, સંયમ ગ્રહણ કરીને સ્વર્ગે અથવા મોક્ષે જાય છે; પરંતુ એમને વૈરાગ્યની Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ કાલલોક-સર્ગ ૩૧ स्वर्ग यांत्यथवा मुक्ति-मेषां वैराग्यवासना । खिन्नानां जायते विष्णौ विपन्ने प्रेष्ठबांधवे ॥५६५॥ यत्तु श्रीमहानिशीथे पंचमाध्ययने कुवलयाचार्यप्रबंधे कुवलयप्रभाचार्यो मृत्वा व्यंतरो बभूव १, ततः सूनाधिपो २, मृत्वा सप्तमपृथिव्यां ३, ततो मृगजाति: ४, ततो महिष५, स्ततो मनुष्य ६, स्ततो वासुदेव इति मनुष्यभवादनंतरमागतस्य वासुदेवत्वमुक्तं तन्मतांतरमिति યે | एतौ च द्वौ विमात्रेयौ भवतो भ्रातरौ मिथः । जगत्यनुत्तरस्नेही हली. ज्येष्ठो हरिर्लघुः ।।५६६॥ एते जितत्रिखंडाः स्यु-श्वक्रितोऽर्द्धसमृद्धयः । महीभृतां सहस्रैश्च सेव्याः पोडशभिस्सदा ॥५६७॥ त्यक्तनिष्कारणक्रोधाः सानुक्रोशा अमत्सराः । प्रकृत्यैव परगुण-ग्राहिणो गतचापलाः ॥५६८।। गंभीरमधुरस्वल्पा-लापाः सदुचितस्मिताः । सत्यसंपूर्णवचनाः शरणागतवत्सलाः ॥५६९॥ ભાવના વહાલા બંધુરૂપ વાસુદેવ મરણ પામ્યા પછી તે કાર્યથી ખેદ પામીને થાય છે. ૫૬૪-૫૬૫. શ્રી મહાનિશીથના પાંચમા અધ્યયનમાં કુવલયાચાર્યના પ્રબંધમાં કુવલયાચાર્ય મરણ પામીને વ્યંતર થાય છે, ત્યાંથી ચ્યવી કસાઈખાનાના સ્વામી થાય છે, મરીને સાતમી નરકે જાય છે, ત્યાંથી નીકળી મૃગ થાય છે, પછી મહિષ થાય છે, પછી મનુષ્ય થાય છે અને પછી વાસુદેવ થાય છે એમ કહ્યું છે. એટલે કે મનુષ્યમાંથી અનંતર વાસુદેવ થવાનું કહ્યું છે તે મતાંતર જાણવું. એ બંને (બળદેવ અને વાસુદેવ) જુદી જુદી માતાના પુત્રરૂપે ભાઈઓ થાય છે, પરંતુ તેમનો સ્નેહ જગતમાં અનુત્તર કહ્યો છે. તેમાં બળદેવ મોટા હોય છે અને વાસુદેવ નાના હોય છે. ૫૬૬. એઓ ત્રણ ખંડને જીતે છે અને ચક્રવર્તી કરતાં અર્ધસમૃદ્ધિવાળા હોય છે. તેઓ નિરંતર સોળ હજાર રાજાઓથી સેવાય છે. ૫૬૭. વાસુદેવ અને બળદેવ બંને નિષ્કારણ ક્રોધ નહીં કરનારા, દયાયુક્ત ચિત્તવાળા, મત્સરવિનાના, સ્વભાવે જ પરગુણને ગ્રહણ કરનારા, ચાલતા વિનાના, ગંભીર, મધુર અને સ્વલ્પ બોલનારા, સારું અને ઉચિત સ્મિત કરનારા, સત્યથી સંપૂર્ણવચનવાળા શરણાગતના વત્સલ, એક સો આઠ લક્ષણયુક્ત શરીરવાળા, ઉત્કૃષ્ટ સત્ત્વવાળા, સંગ્રામશૂર, નિરંતર જયના મેળવનારા, પ્રચંડ આજ્ઞાવાળા, આળસવિનાના, Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૧ વાસુદેવના સાત રત્નો लक्षणानां शतेनाष्टा-धिकेनांचितभूधनाः । उत्कृष्टसत्त्वाः संग्राम-शूराः प्राप्तजयाः सदा ॥५७०॥ प्रचंडाज्ञा अनलसाः प्रतिपक्षाऽसहिष्णवः । सितच्छत्रेण सततं चामराभ्यां च शोभिताः ॥५७१॥ श्रीवत्सलांछनाः पद्म-नयनाः प्रियदर्शनाः । यश:कीर्तिसुधापूर्ण-त्रैलोक्या गजगामिनः ॥५७२॥ श्यामलद्युतयस्तत्र वासुदेवा महौजसः । पीतकौशैयवसना नरसिंहाः स्फुरद्रुचः ।।५७३॥ रत्नेन कौस्तुभाख्येन सदालंकृतवक्षसः । उदात्तसत्त्वाः संग्राम-सोत्साहा गरुडध्वजाः ॥५७४॥ तथोक्तं 'जुद्धसूरा वासुदेवा' पांचजन्याभिधः शंखः १ स्याच्चक्रं च सुदर्शनं २ । गदा कौमोदिकी ३ चापं शाह्न ४ खड्गस्तु नंदकः ५ ॥५७५॥ मणिश्च ६ वनमाला ७ च सप्तरत्नी भवेदियं । उत्कृष्टा वासुदेवानां सदा देवैरधिष्ठिता ॥५७६॥ પ્રતિપક્ષને સહન નહીં કરનારા, શ્વેત છત્ર અને ચામરોવડે શોભતા, શ્રીવત્સના લાંછનવાળા, કમળસમાન નેત્રવાળા, પ્રિયદર્શનવાળા, યશકીર્તિરૂપ સુધા વડે ત્રલોયને પૂર્ણ કરનારા અને હાથી સમાન ગતિવાળા होय छे. ५६८-५७२. તેમાં વાસુદેવ શ્યામ કાંતિવાળા, મોટા પરાક્રમવાળા, પીળા વર્ણના કૌશય (રેશમી) વસ્ત્રને ધારણ ४२।२८, न२म सिंहसमान भने तेस्वी होय छे. ५७3. તે નિરંતર કૌસ્તુભ રત્નવડે અલંકૃત વક્ષ:સ્થળવાળા, વિશાળ સત્ત્વવાળા, સંગ્રામમાં ઉત્સાહવાળા અને ગરુડના ચિહ્નયુક્ત ધ્વજાવાળા હોય છે. પ૭૪. 'वासुदेव युद्धमा शूरवीर डोय छे' अम युं छे, ૧ પાંચજન્ય શંખ, ૨ સુદર્શન ચક્ર, ૩ કૌમોદિકી ગદા ૪ શાર્ગ ધનુષ્ય, ૫ નંદક ખડ્ઝ, ૬ કૌસ્તુભ મણિ અને ૭ વનમાળા-આવા ઉત્કૃષ્ટ સાતરત્નો વાસુદેવોને હોય છે, જે હંમેશ દેવોથી અધિષ્ઠિત डोय छे. ५७५-५७१. તેમાં શંખ છે, તે વાસુદેવ સિવાય બીજા કોઈ વગાડી ન શકે એવો હોય છે. તેના શબ્દને સાંભળતાં Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ કાલલોક-સર્ગ ૩૧ तत्राशक्तो वादयितुं शंखोऽन्येन हरिं विना । श्रुत्वैवास्य ध्वनि हप्तं वैरिसैन्यं पलायते ॥५७७॥ दंडरत्नवदुत्कृष्ट-प्रभावाढ्या परेण च । दुर्वहा स्याद्दा दृप्य-द्वैरिदोर्मदखंडिनी ॥५७८॥ दूराकर्षं धनुः शार्ङ्ग-मन्येनाद्भुतशक्तिकं । पलायते शत्रुसैन्यं यस्य टंकारवादपि ॥५७९॥ श्रूयते धातकीखंड गते चरमशा{िणि । द्रौपदीहारिणः सैन्ये पद्मोत्तरमहीपतेः ।।५८०॥ पांचजन्यस्य शब्देन तृतीयोंशः पलायितः ।। शेषो नष्टस्तृतीयोंशो धनुष्टंकारवेण च ॥५८१॥ वनमालाभिधा च प्रक् सदा हृदयवर्त्तिनी । आम्लाना सततं सर्व-तुकपुष्पातिसौरभा ।।५८२॥ चक्रादीनां च रत्नानां वर्णनं प्राग् निरूपितं । यथासंभवमत्रापि योजनीयं मनीषिभिः ॥५८३॥ જ અભિમાની વૈરીનું સૈન્ય પલાયન થઈ જાય છે. પ૭૭. દંડરત્નની જેવી ઉત્કૃષ્ટ પ્રભાવવાળી, બીજાથી ન ઉપાડી શકાય તેવી અને દર્પધારી વૈરીના ભુજામદને उन ४२नारी हा होय छे. ५७८. શાર્ગ ધનુષ્ય બીજા ચડાવી ન શકે તેવું, અદ્ભુત શક્તિવાળું અને જેના ટંકારવમાત્રથી પણ શત્રુસૈન્ય પલાયન કરી જાય એવું હોય છે. પ૭૯. સાંભળીએ છીએ કે છેલ્લા વાસુદેવ (કૃષ્ણ) ધાતકી ખંડમાં ગયા હતા, ત્યાં દ્રૌપદીનું હરણ કરનારા પક્વોત્તર રાજાના સૈન્યનો બીજો ભાગ પાંચજન્ય શંખના શબ્દથી અને ત્રીજો ભાગ શાર્ગ ધનુષ્યના ટંકારવથી યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી ગયો હતો. પ૮૦–૧૮૧. વનમાળા નામની માળા નિરંતર વાસુદેવના દયમાં રહેલી હોય છે, તે પ્લાન થતી નથી અને તે સતત સર્વ ઋતુઓનાં અતિસુગંધી પુષ્પોની હોય છે. પ૮૨. ચક્રાદિ રત્નોનું વર્ણન જે પૂર્વે વર્ણવેલું છે, તે યથાસંભવ અહીં પણ બુદ્ધિમાનોએ જોડી हे. ५८3. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૩ બળદેવ અંગે વિશેષ વર્ણન प्रश्नव्याकरणसूत्रे तु वासुदेववर्णने शक्तिः शस्त्रं दृश्यते, मणिश्चात्र न दृश्यते, तथा च तद्ग्रंथ : ‘संखचक्कगयसत्तिणंदगधरा इति' शक्तिश्च त्रिशूलविशेष इति तवृत्तौ । भवंति बलदेवास्तु गौरांगा नीलवाससः । योषिक्कार्मणी भूत-रूपास्तालध्वजान्विताः ॥५८४॥ एषां स्युस्त्रीणि रत्नानि सेवितानि सुरैः सदा । धनुः परैरनाकर्षं मुशलं च हलं वरं ॥५८५॥ त्रीण्यप्यमूनि द्विषतां पटूनि मदभेदने ।। दुर्लभानि सूराणाम-प्यमोघानि च सर्वदा ।५८६॥ उक्तानि चैतानि रामचरित्रेऽनंगलवणमदनांकुशसंग्रामे पद्मस्य बलदेवस्य । તથાદ- पद्मनाभोऽप्यभाषिष्ट ममापि शिथिलायते । धनुः श्वभ्रे स्थितमिव वज्रावर्त न कार्यकृत् । अभून्मुशलरत्नं च वैरिनिर्दलनक्षमं । कणखंडनमात्राई-मेवैतदपि संप्रति ॥५८८॥ શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં વાસુદેવના વર્ણનમાં શક્તિ નામનું શસ્ત્ર દેખાય છે અને મણિ દેખાતું નથી. તેનો પાઠ આ પ્રમાણે-“શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નંદકને ધારણ કરનારા–' આમાં શક્તિ એટલે ત્રિશૂળ સમજવું એમ તેની વૃત્તિમાં કહ્યું છે. બલદેવો ગૌર શરીરવાળા અને નીલ વસ્ત્રવાળા, સ્ત્રીઓની દષ્ટિને કાર્મણરૂપ એવા અદ્ભુત રૂપવાળા, અને તાલના ચિહ્નયુક્ત ધ્વજાવાળા હોય છે. ૫૮૪ એમને ત્રણ રત્નો દેવોવડે સેવિત હોય છે. બીજા ખેચી ન શકે એવું ધનુષ્ય, શ્રેષ્ઠ એવું હળ અને મુશળ. ૫૮૫. આ ત્રણે શત્રુના મદને ભેદવામાં પ્રવીણ, દેવોને પણ દુર્લભ, અને સદા અમોઘ હોય છે. ૫૮૬. આ હકીકત રામચરિત્રમાં અનંગલવણ અને મદનાંકુશ સાથેના સંગ્રામમાં પદ્મ (રામ) નામના બળદેવના અધિકારમાં કહેલ છે કે – પદ્મનાભ (રામચંદ્ર) પણ લક્ષ્મણને કહે છે કે-મારું આ વાવર્ત ધનુષ્ય પણ અત્યારે શિથિલ થાય છે અને ખાડામાં પડેલું હોય તેમ કાર્ય કરતું નથી. ૫૮૭. જે મુશળરત્ન વૈરીઓને દળી નાંખવા માટે સમર્થ હતું તે અત્યારે અનાજ ખાંડવાને યોગ્ય થઈ ? ગયું છે. પ૮૮. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ કાલલોક-સર્ગ ૩૧ अनंकुशेंकुशीभूतं यदुष्टनृपदंतिनां । हलरत्नं तदप्येत-दभूद्भपाटनोचितं ॥५८९॥ सदा यक्ष रक्षितानां विपक्षक्षयकारिणां । तेषामेव ममास्त्राणा-मवस्था केयमागता ॥५९०॥ इत्यादि. स्युः षोडश सहस्राणि विष्णूनां प्राणवल्लभाः । जगदुत्तरसौभाग्यशालिन्यः स्वर्वधूसमाः ॥५९१॥ तथोक्तं दशमांगे-'सोलसदेवीसहस्स वरनयणहिययदइया' इति, अंतकृत्सूत्रस्याप्यादौ कृष्णवर्णने 'रूप्पिणीपामोक्खाणं सोलसण्हं देवीसहस्साणं इति' केचिद्वासुदेवानामर्द्धचक्रित्वेन द्वात्रिंशत्सहस्राणि प्रेयसीनामाहुः ।। ____ तथोक्तं षष्ठांगे पंचमाध्ययने 'रूप्पिणीपामोक्खाणं बत्तीसाए महिलासाहस्सीणं' इति યં ! सीरिणां तु प्रियासंख्या-नैयत्यं नोपलभ्यते । ज्ञेयो दिग्विजयोऽमीषां कथंचिच्चक्रवर्त्तिवत् ॥५९२॥ અન્ય રાજાઓરૂપ હાથીઓને અંકુશરૂપ નહીં છતાં પણ અંકુશરૂપ થતું હળરત્ન અત્યારે જમીન ખોદવા યોગ્ય થઈ ગયું છે. ૫૮૯. નિરંતર યક્ષોથી રક્ષણ કરાતાં અને વિપક્ષનો ક્ષય કરનારા એવા તે જ મારા શસ્ત્રોની આવી અવસ્થા થઈ ગઈ છે.' ઈત્યાદિ. ૫૯૦. વાસુદેવને ૧૬000 સ્ત્રીઓ હોય છે, તે જગતમાં સૌભાગ્યવડે શોભતી દેવાંગનાઓ જેવી હોય છે. પ૯૧. દશમા અંગમાં કહ્યું છે કે– નયન અને સ્ટયને પ્રિય એવી શ્રેષ્ઠ સોળ હજાર દેવી (રાણી) હોય છે.' શ્રી અંતકૃતસૂત્રમાં પણ કૃષ્ણના વર્ણનમાં કહ્યું છે કે– રૂક્મણિ પ્રમુખ સોળ હજાર દેવીઓના' ઈતિ, તથા વાસુદેવો અર્ધચક્રી હોવાથી કોઈક તેમની ૩૨૦૦૦ સ્ત્રીઓ કહે છે. તે જ પ્રમાણે છઠ્ઠા અંગના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે- ‘રૂમિણી વિગેરે બત્રીસ હજાર મહિલાઓના ઈતિ. બળદેવની પ્રિયા સંબંધી ચોક્કસ સંખ્યા જણાતી નથી. એમનો દિગ્વિજય લગભગ ચક્રવર્તી પ્રમાણે સમજી લેવો. ૫૯૨. Page #550 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવના બળ ઉપર દૃષ્ટાંત તથા કોટિશિલાનું વર્ણન षोडशाशेषसैन्याढ्याः पार्थिवानां सहस्रकाः । आकर्षत्यंधुकंठस्थं बद्धं शृंखलया हरिं ॥ ५९३ ॥ नौठौपपीडं स्वं स्थाम प्रयुंजाना अपीशते । पदाच्चालयितुं ते तं महीधरमिव द्विपाः ॥ ५९४॥ स तु तान् शृंखलाप्रांत - विलग्नान् कीटकानिव । तांबूलभक्षणव्याजा-दाकर्षत्येकहेलया ।।५९५ ।। बलमेवंविधं कोटि- शिलोत्क्षेपक्षमं भवेत् । विष्णूनां द्विगुणं तेभ्यो बलं स्याच्चक्रवर्त्तिनां ॥ ५९६ ॥ अगोचरं जगद्वाचा - मनंतं बलमर्हतां । प्रकंप्य मेरुं बाल्येऽपि महावीरेण दर्शितं ॥ ५९७॥ घनश्यामस्निग्धवर्णा- धिष्ठिता देवतागणैः । शिला कोटिशिला याम्य- भरतार्द्धे भवेदिह ॥५९८॥ ચંદ્રને: કુંળુમોપેતે-રર્વિતા મુમોરૈ:। सा शिला भाति देवीव भूषणैर्भूषिताभित: ।। ५९९॥ વાસુદેવના બળ ઉપર દૃષ્ટાંત આપે છે—સોળ હજાર રાજાઓ પોતાના સર્વ સૈન્ય સાથે એક કૂવાને સામે કાંઠે રહેલા વાસુદેવને સાંકળવડે બાંધીને, હોઠ ભીંસીને પોતાના બળનો ઉપયોગ કરે, તો પણ જેમ હાથી પર્વતને ચલાવી શકે નહીં, તેમ એક પગલા જેટલું પણ વાસુદેવને ચલાવી શકે નહીં. ૫૯૩-૫૯૪. ૫૧૫ અને વાસુદેવ તાંબૂલ ખાવાને બ્હાને ૨મતમાત્રમાં ખેંચે તો તે શૃંખલાના પ્રાંત ભાગ સાથે વળગેલા તે સર્વને કીડાની જેમ પાડી દે. ૫૯૫. આ પ્રકારનું વાસુદેવોનું બળ કોટિશિલાને ઉપાડવાને સમર્થ થાય છે. વાસુદેવથી બમણું બળ ચક્રવર્તીનું હોય છે. ૫૯૬. જગતની વાણીને અગોચર અનંતબળ અરિહંતનું હોય છે. કે જે બળ, બાળપણામાં મેરુને કંપાવીને મહાવીરે બતાવ્યું હતું. ૫૯૭. મેઘના જેવા અત્યંત શ્યામ ને સ્નિગ્ધવર્ણવાળી, દેવતાઓના સમૂહથી અધિષ્ઠિત કોટિશિલા નામની શિલા દક્ષિણ ભરતાર્ધમાં હોય છે. ૫૯૮. કેશરયુક્ત ચંદન અને પુષ્પના સમૂહથી પૂજેલી તે શિલા, ચારે બાજુથી ભૂષણોવડે શોભતી દેવીની જેમ શોભે છે. ૫૯૯. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧ सिंधुदेशे दशार्णाद्रि - समीपे वा मतांतरे । योजनायामविष्कंभो- च्छ्रया सास्ति निरत्यया ॥ ६०० ॥ आद्यं मतं पद्मचरित्रे, द्वितीयं विचारसप्ततौ । विजित्य भरतस्यार्द्ध - मत्र सर्वेऽपि केशवाः । निजं बलं परीक्षते समुदस्य शिलामिमां ॥ ६०१ ॥ इमां वामभुजस्याग्रे नयत्यादिमकेशवः । द्वैतीयकश्च शिरसि कंठपीठे तृतीयकः ॥ ६०२ ॥ वक्ष:स्थले तुरीयश्च पंचमो जठरोपरि । षष्ठः कटितटेऽथोरु- प्रदेशे सप्तमो हरिः ||६०३॥ आजानु चाष्टमोंत्यश्च कथंचिज्जानु संनिधौ । क्रमोऽयमवसर्पिण्या-मुत्सर्पिण्यां विपर्ययः ॥ ६०४॥ गणभृच्छांतिनाथस्या-मुष्यां चक्रायुधाभिधः । आदौ सिद्धिं गतोऽनेकैः कलितः साधुसिंधुरैः ||६०५ || ततस्तयैव गणभृ-त्युंगवस्य क्रमादिह । द्वात्रिंशता युगै: सिद्धा: संख्येया मुनिकोटयः ||६०६॥ મતાંતરે તે સિંધુ દેશમાં દશાર્ણ પર્વતની નજીકમાં હોય છે. એક યોજન લંબાઈ, પહોળાઈ અને अंयावाणी ते शिला शाश्वती होय छे. ५००. કાલલોક-સર્ગ ૩૧ પહેલો મત પદ્મચરિત્રનો છે અને બીજો મત વિચારસપ્તતિનો છે. બધા વાસુદેવો ભરતાર્ધને જીતીને અહીં આવે છે. અને આ શિલાને ઉપાડીને પોતાના બળની परीक्षा रे छे. ५०१. બીજા તેમાં પ્રથમ વાસુદેવ આ શિલાને ઊંચા કરેલા ડાબા હાથના અગ્રભાગ સુધી ઊંચી કરે છે, મસ્તકસુધી, ત્રીજા કંઠ સુધી. ચોથા વક્ષ:સ્થળ સુધી, પાંચમા જઠર સુધી, છઠ્ઠા કટિતટ સુધી, સાતમા ઉરુપ્રદેશ સુધી, આઠમા જાનુ સુધી અને નવમા જાનુથી કાંઈક નીચે સુધી ઊંચી કરે છે. અવસર્પિણીનો આ ક્રમ સમજવો, ઉત્સર્પિણીમાં તેથી વિપર્યય સમજવો. ૬૦૧–૬૦૪. આ કોટિશિલા ઉપર શાંતિનાથ પ્રભુના ચક્રાયુદ્ધ નામના ગણધર અનેક મુનિમહારાજ સાથે સૌ પ્રથમ સિદ્ધિપદને પામેલા છે. ૬૦૫. તે જ શ્રેષ્ઠ ગણધરથી બત્રીશ પાટ સુધી સંખ્યાતા ક્રોડો મુનિ અહીં સિદ્ધ થયા છે. SOS. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૭ કોટિશિલા ઉપર સિદ્ધ થયાની પરંપરા ततः श्रीकुंथुनाथस्याष्टाविंशत्या युगैः सह । सिद्धाः शिलायामेतस्यां संख्येया मुनिकोटयः ॥६०७॥ अरस्य चतुर्विंशत्या युगैर्द्वादश कोटयः । श्रीमल्लेयुगविंशत्या मुनीनां कोटयश्च षट् ॥६०८॥ तिम्रः कोट्यः सुव्रतस्य तीर्थे कोटिर्नमिप्रभोः । सिद्धा मुनीनामित्येषा नाम्ना सिद्धिशिलाप्यहो ॥६०९॥ स्वरूपं प्रतिविष्णूना-मप्यूह्यं वासुदेववत् । पर्यंते त्वायुषोऽमीषां विष्णुर्जगति ज़ुभते ॥६१०॥ मिथश्चोपस्थिते युद्धे मुक्तं विष्णुजिघांसया । जायते विष्णुसाच्चक्रं लंचयेव वशीकृतं ॥६११॥ तेनैवाथ स्वशस्त्रेण चक्रेणामोघशक्तिना । प्रयांति नरकं मृत्वा हरिणा छिन्नमस्तकाः ॥६१२।। नवानां वासुदेवानां काले स्युर्नारदा नव । तेषां मन:प्रिया नाना-देशवार्तादिशंसिनः ॥६१३॥ ત્યારપછી કુંથુનાથ પ્રભુના મુખ્ય ગણધર અને તેના ૨૮ પાટો સહિત સંખ્યાતા ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે. ૬૦૭. અરનાથ પ્રભુના મુખ્ય ગણધરના ૨૪ પાટ સાથે ૧૨ ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે. મલ્લિનાથ પ્રભુના મુખ્ય ગણધરના ૨૦ પાટ સાથે છ ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે. ૬૦૮. મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં ત્રણ ક્રોડ અને નમિનાથ ભગવાનના તીર્થમાં એક ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે; તેથી આ શિલાનું બીજું નામ સિદ્ધિશીલા પણ છે. ૬૦૯. પ્રતિવાસુદેવનું સ્વરૂપ પણ વાસુદેવ પ્રમાણે સમજવું. તેમના આયુષ્યના અંતે વાસુદેવ જગતની અંદર પ્રગટ થાય છે. ૬૧૦. તે બંનેના પરસ્પરના યુદ્ધમાં વિષ્ણુને મારવા પ્રતિવિષ્ણુ ચક્ર મૂકે છે. એટલે તે ચક્ર લાંચથી વશ કરેલા અધિકારીની જેમ વાસુદેવનું થઈ જાય છે. ૧૧. તે પ્રતિવાસુદેવના શસ્ત્રરૂપ અમોઘ શક્તિવાળું ચક્ર, વાસુદેવ, પ્રતિવાસુદેવપર મૂકે છે. તે તેનું મસ્તક કાપી નાંખે છે. એટલે તે મરણ પામીને નરકે જાય છે. ૧૨. નવે વાસુદેવના વખતમાં નવ નારદો થાય છે. તેઓ વાસુદેવોના મનને પ્રિય હોય છે અને વિવિધ દેશની વાર્તાદિ તેમને કહેનારા હોય છે. ૬૧૩. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ કાલલોક-સર્ગ ૩૧ तथोक्तं रामचरित्रे तत्कालीननारदस्वरूपं - मरुत्तो रावणं नत्वो-वाच कोऽयं कृपानिधिः । पापादमुष्माद्यो ह्यस्मां-स्त्वया स्वामिन्यवारयत् ॥६१४॥ आचख्यौ रावणोऽप्यासी-नाम्ना ब्रह्मरुचिर्द्विजः । तापसस्याभवत्तस्य भार्या कूर्मीति गुळभूत् ॥६१५॥ तत्रैयुः साधवोऽन्येधु-स्तेष्वेकः साधुरब्रवीत् । भवभीत्या गृहवास-स्त्यक्तो यत्साधु साधु तत् ॥६१६।। भूयः सदारसंगस्य विषयैर्लुब्धचेतसः । गृहवासाद्वनवासः कथं नाम विशिष्यते ॥६१७॥ श्रुत्वा ब्रह्मरुचिस्तत्तु प्रपन्नजिनशासनः । तदैव प्रावजत्सा च कूर्म्यभूच्छ्राविका परा ॥६१८॥ मिथ्यात्ववर्जिता तत्र सा वसंत्याश्रमे सूतं । सुषुवे नारदं नाम रोदनादिविवर्जितं ॥६१९॥ गतायाश्चान्यतस्तस्या-स्तं जहुर्तृभिकामराः । पुत्रशोकादिंदुमाला-यांतिके प्राव्रजच्च सा ॥६२०।। - શ્રી રામચરિત્રમાં તેના વખતમાં થયેલા નારદનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે- “મરુત્ત રાજા રાવણને નમીને પૂછે છે કે–હે સ્વામિન્ ! આ કૃપાનિધિ કોણ છે, કે જેણે તમારી સાથે આવીને આ મહાપાપથી મને નિવાર્યો ? ૧૪. ત્યારે રાવણ કહે છે કે–‘બ્રહ્મરુચિ નામનો બ્રાહ્મણ તાપસ થયેલો હતો. તેને કૂર્મી નામની સ્ત્રી હતી, તે સગર્ભા થઈ. ૬૧૫. ત્યાં અન્યદા કોઈ સાધુ આવ્યા. તેમાંથી એક સાધુ બોલ્યા ક–“સંસારના ભયથી જેણે સારી રીતે ગૃહવાસ તજ્યો હોય તે સારું છે, પરંતુ તે સાધુ પણ જો વિષયમાં લુબ્ધચિત્તવાળો થઈને, ફરીને સ્વદારાનો સંગ કરે, તો ગૃહવાસથી વનવાસમાં વિશેષ શું ?' ૬૧૬-૬૧૭, તે સાંભળીને બ્રહ્મચિ પ્રતિબોધ પામ્યા. તેમણે જિનશાસન સ્વીકાર્યું અને તરત જ તે મુનિ પાસે દીક્ષા લીધી; તથા કૂર્મી શ્રેષ્ઠ શ્રાવિકા થઈ. ૧૮. મિથ્યાત્વરહિતપણે તે આશ્રમમાં વસતાં તેણીએ પુત્રને જન્મ આપ્યો, તેનું નામ જન્મ વખતે રુદન ન કરવાના કારણે નારદ સ્થાપ્યું. ૧૯. કૂર્મી કાંઈક આઘીપાછી ગઈ તેવા અવસરે, તે બાળકને જંભક દેવો (પૂર્વભવના સ્નેહથી) ઉપાડી ગયા. પુત્રવિરહના શોકથી તેણે ઇંદુમાળા આર્યાની પાસે ચારિત્ર લીધું. ૨૦. Page #554 -------------------------------------------------------------------------- ________________ નારદ વિશે तेऽमराः पालयामासु शास्त्राण्यध्यापयंश्च तं । आकाशगामिनीं विद्यां ददुस्तस्मै क्रमेण च ॥६२१॥ अणुव्रतधरः प्राप यौवनं च मनोहरं । स शिखाधारणान्नित्यं न गृहस्थो न संयतः ||६२२ || कलहप्रेक्षणाकांक्षी गीतनृत्यकुतूहली । सदा कंदर्पक्रौकुच्य-मौखर्यात्यंतवत्सलः ॥६२३ ॥ वीराणां कामुकानां च संधिविग्रहकारकः । छन्निकाख्यो वृषीपाणि- रारूढः पादुकासु च ॥६२४॥ देवैः स वर्द्धितत्वाच्च देवर्षिः प्रथितो भुवि । प्रायेण ब्रह्मचारी च स्वैच्छाचार्येष नारदः ॥ ६२५॥ इत्येतदनुसारेण परेषामपि भाव्यतां । स्वरूपं नारदर्षीणां यथासंभवमागमात् ॥ ६२६ ॥ एवं चासौ रामचरित्राद्यनुसारेण सम्यग्दृष्टिरणुव्रतधारी च प्रतीयते । षष्ठांगे तु तत्कालीनस्य नारदस्य स्वरूपमेवमुक्तमर्थत: દેવો તે બાળકને પાળવા લાગ્યા, તેને શાસ્ત્રો ભણાવ્યા અને અનુક્રમે તેને આકાશગામિની વિદ્યા खायी. २१. તે નારદ અણુવ્રતધારી થયો. અનુક્રમે મનોહર એવું યૌવન પામ્યો. તે નિત્ય શિખાને–ચોટલીને ધારણ કરતો હોવાથી ગૃહસ્થ નહીં અને મુનિ પણ નહીં એવો થયો. ૬૨૨. ૫૧૯ તે નારદ કલહ જોવાનો ઈચ્છુક, ગીતનૃત્યમાં કુતૂહળી, સદા મજાક–મશ્કરી અને વાચાલતાનો प्रेमी थयो. 23. વીરોમાં અને કામીઓમાં સંધિ અને વિગ્રહ કરાવનારો, છન્તિક નામનો, હાથમાં દર્ભનું આસન ધારણ કરનારું અને પાદુકા પહેરનારો થયો. ૬૨૪. દેવોએ તેને ઉછરેલો હોવાથી તે દેવર્ષિ તરીકે પૃથ્વી ૫૨ પ્રસિદ્ધ થયેલો છે. નારદો પ્રાયઃ બ્રહ્મચારી તેમજ સ્વેચ્છાચારી હોય છે. ૬૨૫. આને અનુસારે બીજા નારદોનું સ્વરૂપ પણ આગમોથી યથાસંભવ જાણવું. ૬૨૬. આ પ્રમાણે રામચરિત્રને અનુસારે નારદને સમકિતદષ્ટિ અને અણુવ્રતધારી સમજી શકાય છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦ कच्छुल्लो नारदो नाम दर्शनेनातिभद्रकः । विनीतश्चेष्टयुद्धत्वा - दंतः कलुषिताशयः ॥ ६२७॥ तित्वाध्धृतमाध्यस्थ: श्रितानां प्रियदर्शनः । सुरूपो वल्कवसनो मुकुटभ्राजिमस्तकः ॥ ६२८॥ वक्ष: क्लृप्तोत्तरासंग : श्यामेन मृगचर्मणा । यज्ञोपवीतयुक् दंडी कमंडलुं करे दधत् ॥ ६२९ ॥ मौञ्जेन कटिसूत्रेण रुद्राक्षमालया । विज्ञः कच्छपिकापाणि- गीतगांधर्वकौतुकी ॥ ६३० ॥ आकाशगामी सकल - भूतलाटनलंपट : । विविधानां स विद्यानां निधानं केशवप्रियः ॥ ६३१|| युद्धप्रियस्तदन्वेषी जनानामसमाधिकृत् । पार्थिवांत:पुरादावप्यनिरुद्धगतिस्सदा ॥ ६३२॥ स चाप्रत्याख्यातपाप-कर्मा विरतिवंचित: । पैशुन्यभीरुभिर्भूपै - मिथ्यादृगपि पूज्यते ॥ ६३३॥ तथोक्तं षष्ठांगवृत्तौ - न प्रतिहतानि सागरोपमकोटीकोटयंत: प्रवेशनेन सम्यक्त्वलाभतः, न च प्रत्याख्यातानि सागरोपमकोटीकोट्याः संख्यातसागरोपमैर्न्यूनताकरणेन सर्वविरतिलाभत: કાલલોક-સર્ગ ૩૧ છઠ્ઠા અંગમાં તો તત્કાલીન નારદનું સ્વરૂપ આ પ્રમાણે અર્થથી કહ્યું છે-‘કચ્છુલ્લ નામનો નારદ भेवा मात्रथी ४ अतिभद्र, विनीत, युद्ध (स्लेश) ईष्ट होवाथी अंतःराना दुषित आाशयवाणी, વ્રતી હોવાથી માધ્યસ્થ્યને ધારણ કરનારો, આશ્રિતોને પ્રિયદર્શનવાળો, રૂપવંત, વલ્કલના વસ્ત્રોવાળો, માથે મુકુટ (શિખા) ને ધારણ કરનારો, કાળા મૃગચર્મનું વક્ષઃસ્થળ ઉપર ઉત્તરાસંગ કરનારો, યજ્ઞોપવીત ધારણ કરનારો, દંડી (દંડ રાખનારો), કમંડળુ હાથમાં રાખનારો, મુંજનો કંદોરો અને રૂદ્રાક્ષની જપમાળાવડે शोलतो, विज्ञ, हाथमां छपि नामनी वीशाने रामनारो, गीत-गांधर्वनी तुडी, आाशगामी, સકલ જગતમાં ફરવાની ચાહનાવાળો, વિવિધ પ્રકારની વિદ્યાઓનો નિધાન, વાસુદેવની પ્રીતિવાળો, યુદ્ધપ્રિય, યુદ્ધનું છળ જોવામાં તત્પર, લોકોમાં અસમાધિ કરનારો, રાજાના અંતઃપુરોમાં છુટથી જનારો, પાપના ત્યાગ વિનાનો, વિરતિરહિત અને તેની પિશુનતાથી ભય પામેલા રાજાઓ મિથ્યાત્વી છતાં પણ જેને પૂજે છે એવો હોય છે.' ૬૨૭-૬૩૩. છઠ્ઠા અંગની વૃત્તિમાં કહ્યું છે કે-‘(સાત કર્મોની) અંતઃસાગરોપમ કોટીની સ્થિતિ દ્વારા ઉત્પન્ન Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૧ દ્રોનું સ્વરુપ તથા સર્ગ સમાપ્તિ पापकर्माणि ज्ञानावरणीयादीनि येन स तथा । प्रश्नव्याकरणवृत्तावप्युक्तं-नारदमुनिर्गगनादवततार, अभ्युत्थितश्च सपरिवारेण पांडुना, द्रौपद्या तु श्रमणोपासिकात्वेन मिथ्याष्टिमुनिरयमिति कृत्वा नाभ्युत्थित इति. रुद्रा अपि भवंत्येव-मेकादश महोद्धताः । वशीकृतानेकविद्यो-र्जिताः सम्यक्त्वशालिनः ॥६३४॥ जघन्यमध्यमोत्कृष्टा-स्त्रिधा ये पुरुषा भुवि । तेषूत्कृष्टा अमी प्रोक्ता-स्त्रिधा धर्मादिभेदतः ॥६३५॥ अहँतो धर्मपुरुषा-श्चक्रिणो भोगपुरुषाः । વાસુદેવા: પુન: ક–પુરુષ રૂતિ કીર્તિતા: ૬રૂદ્દા एते यथोक्ताः पुरुषा विदेहेषु निरंतरं । भवंत्यन्येषु दशसु भरतैरावतेषु तु ।।६३७।। થતા સમ્યત્વથી જેણે મિથ્યાત્વને હણ્યું નથી એવો, અંતઃ કોટાકોટીસાગરોપમની સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટાડવાથી થનારા સર્વવિરતિના લાભવડે જેણે આશ્રવોના પચ્ચખાણ કર્યા નથી એવો તેમ જ જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોનો જેણે ક્ષયોપશમ કર્યો નથી એવો નારદ હોય છે.' પ્રશ્નવ્યાકરણની વૃત્તિમાં પણ કહ્યું છે કે–“નારદ મુનિ આકાશમાંથી ત્યાં ઉતર્યો. પાંડુરાજાએ પરિવાર સહિત તેનું અભ્યત્થાનાદિ કર્યું, પરંતુ દ્રૌપદી એ શ્રમણોપાસિકા હોવાથી આ મિથ્યાદષ્ટિ મુનિ છે, એમ જાણીને અભુત્થાનાદિ ન કર્યું.' ઈતિ નારદસ્વરૂપ. હવે રુદ્રોનું સ્વરૂપ કહે છે. ૧દ્રો પણ અગ્યાર થાય છે. તે મહાઉદ્ધત હોય છે, વશ કરેલી અનેક વિદ્યાઓથી બલવાન હોય છે અને સમ્યક્તશાળી હોય છે. ૩૪. પૃથ્વી પર જે જધન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના પુરુષો કહ્યા છે, તેમાં ઉત્કૃષ્ટપુરુષો ધર્માદિના ભેદથી ત્રણ પ્રકારે કહ્યા છે. ૩૫. તે આ પ્રમાણે-અરિહંતને ધર્મપુરુષ, ચક્રવર્તીને ભોગપુરુષ અને વાસુદેવને કર્મપુરુષ કહ્યા છે. ૬૩૬. એ યથોક્ત પુરુષો પાંચ મહાવિદેહમાં નિરંતર હોય છે અને ભરત–ઐરાવતરૂપ દશ ક્ષેત્રમાં ૧. સોને માટે માત્ર આ એક જ શ્લોક છે. તેના વિષે કાંઈ પણ વિશેષ હકીકત જણાવવામાં આવી નથી. તે કયારે થાય છે તે પણ જણાવ્યું નથી. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ स्युः क्रमादवसर्पिण्या-मुत्सर्पिण्यां तथोत्क्रमात् । आयुर्देहादिभिस्तुल्या जगतामुपकारिणः ॥६३८|| इति गदितया रीत्या विश्वे भवंति हि चक्रिणो, भुजबलजितस्वस्वक्षेत्राः क्षताखिलशत्रवः । हरिहलभृदादीनामप्यूह्यतां दिगियं बुधाः । श्रुतजलनिधेरेषां शेषं विदंतु विशेषतः ।। ६३९ ॥ विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगतत्त्वप्रदीपे किलैकत्रिंशत्तम एष पूर्त्तिमभजत्सर्गो निसर्गोज्ज्वलः ॥ ६४०॥ ॥ इति लोकप्रकाशे एकत्रिंशत्तमः सर्गः समाप्तः श्रीरस्तु ।। ग्रं. ७१७ તો ક્રમથી અવસર્પિણીમાં અને ઉત્ક્રમથી ઉત્સર્પિણીમાં આયુ દેહાદિવડે તુલ્ય અને જગતના ઉપકારી થાય છે. ૬૩૭–૩૮. કાલલોક-સર્ગ ૩૧ આ પ્રમાણે ઉપર કહેલી રીતે વિશ્વમાં ચક્રવર્તીઓ ભુજાબળથી પોતપાતાના ક્ષેત્રને જીતનારા અને સર્વ શત્રુનો નિરાસ કરનારા હોય છે. તેમની તેમજ વાસુદેવ–બળદેવની હકીકત પણ બુધજનોએ ઉપર કહ્યા પ્રમાણે જાણવી. તેમની શેષ હકીકત વિસ્તારથી શાસ્ત્રરૂપી સમુદ્રથી જાણવી. ૬૩૯. વિશ્વને આશ્ચર્ય કરે તેવી કીર્દિ છે જેની એવા શ્રી કીર્ત્તિવિજયવાચકેંદ્રના શિષ્ય, માતા રાજશ્રી અને પિતા તેજપાળના પુત્ર વિજયવાન્ વિનયવિજયે જે કાવ્ય રચ્યું છે, તે જગતના તત્ત્વરૂપપ્રદીપને નિશ્ચય કરનારા કાવ્યમાં સ્વભાવથી જ ઉજ્વલ એવો આ એકત્રીશમો સર્ગ સંપૂર્ણ થયો. ૬૪૦. 1 ઈતિ શ્રીલોકપ્રકાશે એકત્રિંશત્તમઃ સર્ગઃ સમાપ્તઃ ॥ કાલલોકપ્રકાશ (પૂર્વાર્ધ) ચતુર્થભાગ સમાપ્ત Page #558 -------------------------------------------------------------------------- ________________ કાળલોક – પૂર્વાર્ધ ૫૨૩ બાર આરાનું કાલચક્ર સર્ગ-૨૯, શ્લોક-૨૯ ( ની મ ય The અ c re વ ( ૩ સુષમ દુઃષમ ૨. કો.કો. સાગર ૨ સુષમ કી.કો ) | = સ પાલન ૭૬ દિવસ જે શરીર ૧ ગાઉં ૪૨૦૦૦ વર્ષ જૂન/ કો , જ આવું : ૧ પલ્ય 5 પાંસળી ૬૪ - આમળા પ્રમાણ આહાર૧ દિવસે પાલન ૬૪ દિવસ (૧. કો.કો.સા. પિf વર્ષ ૨૧૦૦ વર્ષ / શરીર પsધનુષ દિલ્મ 18. કુષમ સુષમ છે આયુ: પૂર્વ કોડ વર્ષ પાંસળી ૧ર માણ “ આહારદિપનીયત આહાર ૨ દિવસે છે શરીર ૨ ગાઉ જ આયુ: ૨ પલ્ય આયુ : ૧૩૦ વર્ષ શરીર ૭. હાથ ૪૯ દિવસ ( \ ૪ કોડા કોડીસાગર ૧ સુષમ સુષમ eણી kh: les સંતતિ પાલન પાંસળી ૨૫૬ આયુ : ૨૦ વર્ષ શરીર. ૨ હાથ તુવર પ્રમાણ ke 3] = 1 lice16 ૦૦ વર્ષ || ૧૦૦ વર્ષ hellre Ithihoh rele 31 - ૧૦ % - કો. . નિર્ભ ૨. દુઃષમ /. ૨૧૦૦૦ વર્ષ | ૪. કોડા કોડીસાગર | - જે. સુષમ સુષમ ૪૨૦૦ વર્ષ / a૧.કો.કો. સા.માં , A\૩. દુઃષમ સુષમ. મા ગ ૧૨. કો.કો. સાગર/?. | ૪. સુષમ દુઃ૫મ/ [૩. કો.કો. સાગર | શ પ tહરિ ! " ઉન્મ પિ હો, ૫ મ ની - Page #559 -------------------------------------------------------------------------- ________________ 2ch ColleIMES YAYYAYAYYYAYAYYY ॥ श्री शीलांगरथ ॥१॥ जे नो करंति मणसा, निज्जियाहारसन्नासोइंदी ।। पूढवीकायारंभ, खंतिजुआ तेमुणी वंदे ॥१॥ खंतीअजवमद्दव, मुत्तीतवसंजमे य बोधव्वे ।। सच्चं सोयं अकिचणं च, बंभ च जइधम्मो य ।। २ ।। जोए, करणे सन्ना, इंदिय भूमाइ समणधम्मो य ।। सीलंगसहस्साणं, अछारससहस्सनिष्फत्ती ॥ ३ ।। करणाईतिण्णि जोगा, मणमाइणिओहवन्तिकरणाई। आहाराईसन्ना चउ, सोआइ इंदिया पंच ॥ ४ ।। MOR | जेनोकरंती जेनोकरावंति जेनो अणुमो IG 8000 यति १००० मणसा वणसा। तणुणा २००० २००० २००० ) निजियआ निजियभय निजियमेह निजियपरि हारसन्ना सन्ना णसन्ना महसन्ना ५०० ५०० ..५००.40५०० --- -- - - सोइंदी चक्खिदी । घाणिंदी रसणिंदी फासिंदी १०० १०० ॥ १०० 100 + 100 न पुढविकाया आउकाया || तेउकाया |वाउकाया !! रंभ १० रंभ १० । !! रंभ १० रंभ १० यारंभ १० --.-....----2 खंतिजुआ समदवा सअजवा समुत्तिणे । तवजुआ तेमुणोंवदे तेमुणीवंदे तेमुणोवंदे तेमुणोवदे | तेमुणोवदे ५ चिरिदिआ भ-१० तेदिआ अजीयस - - सावजुआ आकिवण तमुणीवद ते. काबईदियाँ TE/ -१५/ बाजा। सबाजुमा मुणीवदे तेमणीवंर्ट ) वणस्सईका 9 www ससजमा तेमणोवंद-६/ / RCOD Masala । LOTM Korea eHave दलका કાળલોક - પૂર્વાર્ધ Page #560 -------------------------------------------------------------------------- ________________ કાળલોક - પૂવાર્ધ MAHILA SAMANYAAN OMBINISA ॥ श्री दशविध चक्रवालसामाचारीरथ ॥२॥ मणगुत्तो सन्नाणो, पसमियकोहो य इरियसमिओ य ।। पुढविजिए रक्खंतो, इच्छाकारी नमोतस्स ।।१।। गुत्तिनाणाइतिगं, पसमियकोहाइ समिइपणगंच ।। भोमाइरक्खेतो, चक्कसमायारिजुत्तोय ॥२॥ ईच्छा मिच्छा तहक्कारो, आवस्सिया य निसीहिया। आपुच्छा पडिपुच्चा, छंदनिमंतोवसंपया ॥३॥ GHIMIR ---- - - - तणुगुत्ती ९००० 5000 मणगुत्ती वयगुत्ती १००० सनाणी सद्दिठ्ठी २००० सच्चरणी २००० + OcOCOCOMe पसमिय को होय ५०० पसमिय माणोय ५०० चरिदि पचिदि मिवंता - D एक्खता अजीय -- ५० MON S ड्राग्य २०००RAKASw पसमिया पसमिय मायाय लोहोय ५०० ५०० . .. .. . . . एसणागिहणिविख परिठवण समिओय | वणसमिओय समिओय 100 १०० --4 .- ----- --- --- तेउजिए || वाउजिएवणस्सइजिए रक्खता । रक्खतो रक्खतो ॥ नमोतस्स-१ //नमातर छेदणकारी काग निमोतस्स -९/ निमंतण नमो -९ भासा समिओय १०० समिओय १०० विदि १०० रक्खतो Co म आपुन्छकारी // डिपन नमोतस्स-६// नमोतय ) 'पुढविजिए। आउजिए रक्खतो । रक्खतो IERAT OIRS Cad - OMM १०. emen ईच्छाकारी/मिच्छाकारी तहत्तिकारी|| आवस्सिया नमो तस्स नमो तस्स नमोतस्स कारीनमो निसिहिया नमो तस्स मा Y तप्प्य PARNAKAL TRE । NAMAS ૫૨૫ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ નવનિધાન ની પેટીનો સામાન્ય દેખાવ છ ખંડ તથા માગધાદિ ત્રણ તીર્થો માગધ બાર યોજન ની લંબાઈ 138 0% 0 0 અયોધ્યા પ વરદામ હિમવંત ૩ ૯ યો. પહોળાઈ 5 કાળલોક - પૂર્વાર્ધ સર્ગ-૩૧, બ્લોક-૩ ૮ યોજન ઊચાઈ સર્ગ-૩૧, શ્લોક-૫૯ પ્રભાસ Page #562 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તિના અને વાસુદેવનાં રત્નો સર્ગ-૩૧, શ્લોક-૨૯૯ ૪ ચર્મ રત્ન કાળલોક – પૂર્વાર્ધ ૧ ચકરત્ન ૨ છત્ર રત્ન ૩ દડ રત્ના रत्ना ચકી નBUITABILIMB તથા ચકીરત્ન તથા વાસુદેવ રત્ન | ચક્રવર્તી ] રત્ન છે ! || રત્ન છે ! ચીરત્ન | શ્રી વત્સાકારે ચકી રત્ન ||વાસુદેવરત્ન ગદારત્ન | અમ્લાન - વનમાલા/પાંચજન્ય શંખ રત્ન ૬ કાકીણી રત્ન ૭ મણી રત્ન એરણાકાર ચક્રવર્તિ રત્ન - વાસુદેવ રત્ન પણ છે ચકીવાસુનું પક્કોણ રજs વાસુદેવ છે રત્ન |વાસુદેવ રત્ન વાસુદેવ રત્ન | વાસુદેવ રત્ન ૫૨૭ Page #563 -------------------------------------------------------------------------- ________________ Page #564 -------------------------------------------------------------------------- ________________ તેજસ પ્રિન્ટર્સ અમદાવાદ,