________________
કાલલોક-સર્ગ ૩૦ सामानिकानां देवानां ताश्चतुर्भिः सहस्रकैः । महत्तराचतुष्केण प्रत्येकं समुपासिताः ॥८४॥ अनीकैः सप्तभिः सेना-धिपैर्देवैश्च सप्तभिः । सहस्त्रैश्च षोडशभि-र्देवानामात्मरक्षिणां ॥८५॥ देवदेवीसमुदायै-रन्यैरप्यमितैर्वृताः । प्रवृत्तदिव्यवादित्र-गीतनाट्या महर्द्धिकाः ॥८६॥ तद्विमानं समारुह्य गत्या सत्वरया स्यात् । आगत्यार्हज्जन्मवेश्म-न्युत्तरंति विमानतः ॥८७॥ तिनः प्रदक्षिणाः कृत्वा जिनं च जिनमातरं । स्तुवंति मधुरैर्वाक्य-विनयावनता इति ॥८८॥ नमोस्तु ते कुक्षिरत्न-धारिके विश्वदीपिके ॥ लोकनाथस्य जननि स्वयंबुद्धस्य भास्वतः ॥८९।। अधोलोकनिवासिन्यो वयं स्मो दिक्कुमारिकाः । अर्हज्जन्मोत्सवं कुर्मो भेतव्यं न त्वया ततः ॥१०॥ इत्युदीर्य समुद्घातं कृत्वा वैक्रियमंजसा ।
संवर्तकं विकुर्वंति वायुं भूमिविशोधकं ॥९१।। એટલે તે દરેક દેવી પોતાના ચાર હજાર સામાનિક દેવો અને ચાર મહત્તરા દેવીઓથી સેવાતી, સાત સેના, સાત સેનાધિપતિ દેવો, સોળ હજાર આત્મરક્ષક દેવો અને બીજા અપરિમિત દેવદેવીઓથી પરિવારિત થઈને દિવ્ય એવું વાજિંત્ર, ગીત અને નૃત્ય જેમાં થઈ રહેલ છે, એવા તે વિમાનમાં મોટી ઋદ્ધિ પૂર્વક આરોહણ કરે છે. અને ઉતાવળી ગતિથી અરિહંતના જન્મગૃહ પાસે આવીને વિમાનમાંથી तरे छे. ८४-८७.
પછી જિનેશ્વરને તેમજ જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા દઈ, વિનયવડે નમસ્કાર કરી, મધુર વાકયો વડે આ પ્રમાણે સ્તવના કરે. ૮૮.
હે કુષિરત્નધારિકે ! વિશ્વદીપકે ! સ્વયંબુદ્ધ અને સૂર્ય સમાન તેજસ્વી લોકનાથના છે भात ! तभने नभ७॥२ छे. ८८.
અમે અધોલોકવાસી દિર્દૂમારીઓ છીએ. અમે અરિહંતનો જન્મોત્સવ કરવા આવેલી છીએ. तभे. अमाराथ. 3२शो नही.' ८०.
આમ કહીને તરત જ વૈક્રિય સમુઘાત કરીને ભૂમિને શુદ્ધ કરનાર સંવર્તક વાયુ વિકુર્વે. ૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org