________________
શુભ
૪૭;
કાલલોક-સર્ગ ૩૧ चत्वारो गुरवः स्थाप्या आद्यपंक्तौ ततः परं । शेषासु पंक्तिषु स्थाप्यो लघुराद्यगुरोरधः ॥३९०॥ अग्रे तूर्ध्वपंक्तिसमं रिक्ते स्थाने तु दीयते ।
गुरुरेवं कृते भंगों-तिमः सर्वलघुर्भवेत् ॥३९१।। अथ प्रकृतं-प्रतिशालाद्यलिंदाढ्या दिक् स्याल्लघूपलक्षिता ।
गुरूद्दिष्टाऽनावृत्ता स्या-त्ताश्चतस्रो यथाक्रमं ॥३९२॥ એટલે કે –પહેલી પંક્તિમાં ચારે ગુરુ સ્થાપવા. ત્યારપછી બીજી ત્રીજી વિગેરે બાકીની પંક્તિઓમાં ગુરુની નીચે લઘુ મૂકવો. તેની પછી ઉપરની પંક્તિમાં હોય, તે પ્રમાણે ગુરુલઘુ મૂકવા અને તેની પહેલા જેટલા ખાલી સ્થાન હોય, તેમાં ગુરુ જ મૂકવા. આમ કરવાથી છેલ્લા (સોળમા) ભંગમાં સર્વે (ચાર) લઘુ આવશે. ૩૯૦–૩૯૧. તેની સ્થાપના – ઘરનું નામ | ફલ
પ્રસ્તાર
શુભાશુભ પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર સ્થિરતા
ડ ડ ડ ડ. ધન્ય ધનપ્રાપ્તિ | ડ ડ ડ | શુભ જય જય
ડ | ડ ડ | શુભ પુત્ર
| ડ ૩ શુભ ખર દારિત્ર્ય
ડુ ડ { ડા અશુભ કાંત સર્વસંપત્
ડ | ડા શુભ મનોહર મનનો આહાદ ડ | | ડ સુમુખ લક્ષ્મી
શુભ દુર્મુખ યુદ્ધ
ડ ડ ડ | અશુભ વિષમતા [ S S 1
અશુભ વિપક્ષ (સુપક્ષ) બાંધવ
ડ | ડ | ધનંદ ધન
શુભ ક્ષય ક્ષય ડ ડ | |
અશુભ આજંદ
અશુભ વિપુલ આરોગ્ય
શુભ ૧૬ વિજય સર્વસંપત
હવે પ્રસ્તુત વાત–અહીં દરેક (સોળે પ્રકારના) ઘરમાં જે દિશામાં લઘુ મૂક્યો છે તે દિશા “અલિંદથી વ્યાપ્ત છે એટલે તે દિશાએ અલિંદ હોય એમ જાણવું, અને જે દિશામાં ગુરુ મૂક્યો હોય, તે દિશા આવરણરહિત એટલે અલિંદ વિનાની છે એમ જાણવું. તે દિશાઓ પૂર્વાદિના અનુક્રમે ચાર છે. ૩૯૨.
ઓશરી, પરસાળ, ઓરડી વિગેરે નાનો ભાગ.
0 2
0
ળ
0
-
=
નંદ
-
-
દ
-
O +
છ –
શુભ
૧
ળ
-
–
0
–
&
કુર
–
-
છ –
0
શુભ
& 2
–
–
૧૪
–
મૃત્યુ
છે –
૧૫ |
2
–
શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org