________________
પ્રમાણ કાલ
अत्र प्रमाणकालोऽस्ति प्रकृतः स प्रतन्यते । अतीतोऽनागतो वर्त्तमानश्चेति त्रिधा स च ॥ १९५॥ अवधीकृत्य समयं वर्त्तमानं विवक्षित्तं । भूतः समयराशीर्यः कालोऽतीतः स उच्यते ॥ १९६॥ अवधीकृत्य समयं वर्त्तमानं विवक्षितं ।
भावी समयराशिर्यः कालः स स्यादनागतः ॥ १९७॥ वर्त्तमानः पुनर्वर्त्त - मानैकसमयात्मकः ।
असौ नैश्चयिकः सर्वो-प्यन्यस्तु व्यावहारिकः ॥१९८॥ इति जंबूद्वीपप्रज्ञप्तिवृत्त्याद्यभिप्राय:,
योगशास्त्राद्यप्रकाशवृत्तौ तु -
लोकाकाशप्रदेशस्था भिन्ना: कालाणवस्तु ये भावानां परिवर्त्ताय मुख्यः कालः स उच्यते ॥ १९९॥ ज्योति : शास्त्रे यस्य मान - मुच्यते समयादिकं । स व्यावहारिकः कालः कालवेदिभिरामतः ॥ २००॥
આ અગ્યાર પ્રકારના કાળશબ્દના નિક્ષેપામાંથી અહીં નવમા પ્રમાણકાળનો પ્રસ્તાવ છે. તે પ્રમાણકાળ અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ પ્રકારનો છે.૧૯૫.
વિવક્ષિત વર્તમાનકાળના સમયને આશ્રયીને ગયેલો જે સમયોનો સમૂહ તે અતીતકાળ કહેવાય छे. १८५.
૩૧
વિવક્ષિત એક સમયરૂપ વર્તમાન કાળને આશ્રયીને જે સમયરાશિ થવાનો છે, તે અનાગતકાળ दुहेवाय छे.१८७.
વર્તી રહેલો એક સમયરૂપ કાળ તે વર્તમાનકાળ કહેવાય છે. આ વર્તમાનકાળ નિશ્ચયથી છે. અને બીજો સર્વકાળ વ્યાવહારિક છે.૧૯૮.
આ પ્રમાણે જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની ટીકા વિગેરેનો અભિપ્રાય છે,
પરંતુ યોગશાસ્ત્રના પહેલા પ્રકાશની ટીકામાં તો આ પ્રમાણે કહ્યું છે—‘‘પદાર્થોનાં પરિવર્તન કરવા માટે લોકાકાશ પ્રદેશમાં જે જુદા કાળના અણુઓ રહેલા છે, તે મુખ્ય કાળ કહેવાય છે.૧૯૯. જયોતિષ શાસ્ત્રમાં જેનું સમયાદિ માન કહેલું છે, તે વ્યાવહારિક કાળ છે, એમ કાળને જાણનારાઓ उहे छे.२००.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org