________________
૩૧૦
ननु शय्या च चर्या च न स्यातां युगपत्ततः । एकोनविंशतेरेव कथं नोक्तः सहोद्भवः || ३७९ ॥ अत्रोच्यते- कंचिद्ग्रामं समुद्दिश्य गच्छन्नुत्सुकमानसः । मार्गे यदीत्वरा शय्यां तादृशीं प्रतिपद्यते ॥ ३८० ॥
गमनेच्छानिवृत्तत्वात्तदा चर्यापरीषहः । कंचित्कालं च शय्यापि यौगपद्यं द्वयोरिति ॥ ३८१|| मोहायुर्वर्जषट्कर्म - बंधिनां तु चतुर्दश । छद्मस्थानां स्युरष्टाभि-र्वर्जिता मोहनीयजैः ॥ ३८२॥ चर्याशय्ये वोष्णशीते स्यातामेषां समं न यत् । द्वादशानुभवंत्येते सूक्ष्ममोहास्ततः समं ॥ ३८३॥ ननु पूर्वोक्तया युक्त्या न शय्याचर्ययोः कथं । सहोद्भवो भवत्येषामिति चेत् श्रूयतामिह ॥ ३८४॥
तद्धेतुमोहानुदया-न्त्रैषापौत्सुक्यसंभवः ।
ततो नेत्वरशय्यायामेषां चर्यापरीषहः ॥ ३८५॥
પ્રશ્ન : ‘તમે શય્યા ને નૈષધિકી પરિષહ એક કાળે થતા નથી એમ કહો છો તે જ પ્રમાણે શય્યા ને ચર્યા પણ એક કાળે થતા નથી તો ૧૯ પરિષહ સમકાળે વેદાય એમ કેમ ન કહ્યું ?' ૩૭૯.
કાલલોક-સર્ગ ૩૦
ઉત્તર : કોઈ ગ્રામ તરફ ઉત્સુક મનથી જતાં માર્ગમાં જો થોડા કાળની તેવા પ્રકારની શય્યા મળી આવે, તે વખતે જવાની ઇચ્છા બંદ થવાથી ચર્યા પરિષહ હોય છે અને કેટલોક કાળ શય્યાપરિષહ પણ હોય છે તેથી તે બંને પરિષહ સમકાળે કહ્યા છે.' ૩૮૦-૩૮૧.
મોહનીય ને આયુ સિવાયના છ કર્મના બંધક છદ્મસ્થને મોહનીયકર્મથી ઉત્પન્ન થતા આઠ પરિષહ સિવાયના ૧૪ પરિષહો હોય છે. ૩૮૨.
Jain Education International
તેમને ચર્યા ને શય્યા તેમજ ઉષ્ણ ને શીત સમકાળે થતા ન હોવાથી સૂક્ષ્મ મોહવાળાને સમકાળે ૧૨ પરિષહો હોય છે. ૩૮૩.
પ્રશ્ન : ‘તમે કહેલી પૂર્વયુક્તિ વડે તેને સમકાળે શય્યા ને ચર્યા પરિષહ કેમ ન હોય ?' ઉત્તર : ‘સાંભળો ! ઔત્સુક્યના હેતુભૂત મોહનીયકર્મનો ઉદય ન હોવાથી તેમને ઉત્સુકતા હોતી નથી, તેથી તેમને ઇત્વરકાળના શય્યા ને ચર્યા પરિષહ સાથે હોતા નથી. ૩૮૪-૩૮૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org