________________
પરમાત્માની વાણીનો પ્રભાવ
૩૫૧
तथोक्तं -भिल्लस्स तिन्नि भज्जा एगा मग्गेइ पाणियं पाहि ।
बीया मग्गइ हरिणं तइया गवरावए गीयं ॥६४५॥ प्रष्टुमाकांक्षितो योऽर्थः प्राक् संदिग्धश्च यो भवेत् । येन वा यस्य वैराग्यं यो वा यस्यावबोधकृत् ॥६४६॥ सर्वोऽपि लोकः प्रत्येकं तमर्थमवबुध्यते । अर्हदुच्चारितादेक-वाक्यादप्यतिशायिनः ॥६४७॥ अविच्छेदेन भगवान् विधत्ते देशनां यदि ।। तदा नोद्विजते श्रोता यावज्जीवमहर्निशं ॥६४८॥ न क्षुत्तृष्णा न च व्याधिः काचिदाधिश्च न स्पृशेत् । शृण्वतो भगवद्वाणीं सकलानपि देहिनः ॥६४९।। माधुर्यं भगवद्वाण्या वाचां यद्यप्यगोचरं । तथापि सौख्यवन्मुक्ते-रौपम्येन निरूप्यते ॥६५०॥ यथासीद्वाणीजः कोऽपि मितंपचशिरोमणिः । आतृप्तिं नात्मनाप्याद योऽन्नं लोभ इवांगभृत् ॥६५१॥ अन्नं नाजीर्यदन्येषां यस्मिन् पश्यति भक्षितं ।
यः सिक्थाशंकया पश्यन् स्थालीक्षालनवार्यपि ॥६५२।। કહ્યું છે કે–એક ભિલ્લને ત્રણ સ્ત્રી હતી, તેમાંથી એક કહે છે કે “મને પાણી પા” બીજી કહે छ 3 'भने ४२५. सावी. मा५' नेत्री हे छ ? [त. मो.' १४५.
(આના ઉત્તર માટે ઉપરનો સરો નત્યિ શબ્દ સમજી લેવો.)
જે અર્થ પૂછવાને ઈચ્છક્યો હોય જે અર્થ પૂર્વનો સંદેહવાળો હોય અથવા જે અર્થથી જેને વૈરાગ્ય થાય તેમ હોય, અથવા જે જેને અવબોધ પમાડનાર હોય, તે દરેક અર્થને અરિહંતના કહેલા, અતિશયવાળા गे. पायथा ४ सर्व दो सभ य छे. १४६-४७.
જો ભગવંત દેશના આપ્યા જ કરે, તો યાવજીવ સતત હંમેશ સાંભળતાં પણ શ્રોતા ઉગ(ખેદ) पामे नही. १४८.
मगतनी पीने समतi स प्राीमोने, भूष, तरस, माधि, व्या स्पर्श ४२ती नथी. ભગવંતની વાણીનું માધુર્ય જો કે વાચાને અગોચર છે, તો પણ મુક્તિના સુખની જેમ ઉપમાથી તેનું नि३५९५ ४२वामां आवे छे. ६४८-५०.
એક વણિક લોભીઓમાં શિરોમણિ હતો. તે જાણે અંગધારી લોભ જ હોય તેમ પોતે પણ તૃપ્તિ થાય તેટલું પૂરું અન્ન ખાતો નહોતો. તેના જોતાં જો બીજો કોઈ ખાય તો તેને પણ અન્ન પચતું નહોતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org