________________
४४०
કાલલોક-સર્ગ ૩૧
अगण्यं चक्रिणः सैन्यं निर्गच्छत्कंदरोदरात् । जाति म्लेच्छभूपाला नष्टैः पर्यंतवासिभिः ॥१५८॥
: વનઅપ છે. ततः सन्ना ते सर्वे संभूय रणकर्मठाः । युध्यते चक्रिसैन्येन दत्तदैन्येन विद्विषां ॥१५९॥ खड्गाग्रच्छिन्नमत्तेभ-गलद्रुधिरपिच्छिलं । शिरोभिः स्यान्मिथश्छिनैः स्थपुटं तत्र भूतलं ॥१६०॥ तत्र शत्रुशराश्लेष-परावृत्ताः शरा निजं । यांत्याश्रयं सजातीया-तिथ्यं कर्तुमिवोद्यताः ॥१६।। भटाः केचिच्छरशतै- त्यापिच्छं वपुर्गतैः । उत्पन्नपक्षाः स्वर्गंतु-मिव संख्यमुखे हताः ॥१६२॥ केचिनिष्पिष्टरदनच्छदा हस्ताग्रवर्तिभिः ।। भटाः खड्गैर्विराजते मूर्ता वीररसा इव ॥१६३॥ केचिद्घातशतोद्भिन्न-रंत्रकैः कंठवर्त्तिभिः । विभांति वरणसग्भि-रिव युद्धे जयश्रियाः ॥१६४॥
ક્રોડો પદાતિઓથી, તેમ જ મહદ્ધિક દેવોની જેવા હજારો રાજાઓથી, જોવા લાયક અને અગણિત એવું ચક્રીનું સૈન્ય, ગુફામાંથી બહાર નીકળે એટલે નજીક રહેલા લોકોને નાસતા જોઈ મ્લેચ્છ રાજાઓ ચક્રીના આગમનને જાણે. ૧૫૫-૧૫૮.
રણકર્મમાં કુશળ એવા તે બધા મ્લેચ્છ રાજાઓ તૈયાર થઈ, એકઠા થઈ, શત્રુ સૈન્યને દીનતા પમાડનાર એવા ચકીનાં સૈન્ય સાથે યુદ્ધ કરે. ૧૫૯.
તેમની સાથેના યુદ્ધથી ખગવડે ભેદાયેલા હાથીઓના મસ્તકમાંથી ગળતા રુધિરવડે જમીન વ્યાપ્ત થઈ જાય; પરસ્પરના છેદેલા મસ્તકોથી બધી જમીન ઢંકાઈ જાય. ૧૦. - શત્રુના બાણની સાથે સંઘટ્ટ થવાથી પાછા આવતા બાણો જાણે સજાતીયનું આતિથ્ય કરવાને તત્પર થયા હોય તેમ પોતાને સ્થાને પાછા આવે. ૧૬૧.
કેટલાક સુભટો સેંકડો બાણોવડે ભેદાયેલા પોતાના શરીરથી સ્વર્ગે જવાને માટે જાણે પાંખો આવી હોય એવા દેખાવા લાગે. ૧૬૨.
કેટલાક સુભટો હોઠ પીસીને હાથમાં રહેલા ખગ્ગોવડે મૂર્તિમંત વીરરસ હોય એવા શોભવા લાગે. ૧૬૩.
કેટલાક સુભટો સેંકડો પ્રહારથી નીકળેલા અને કંઠમાં વીંટાઈ ગયેલાં આંતરડાઓ જાણે યુદ્ધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org