________________
(
प
યુગમાં ચંદ્રનાં અયન કેટલા?
पंचापि विषुवंत्यर्कः कुर्याद्याम्यायनस्थितः ।
स्वातेर्नक्षत्रस्य भुक्त्वा त्रयोविंशतिमंशकान् ॥६००। अंशाश्चात्र चतुस्त्रिंशदधिकशतच्छिन्नस्य रूपस्य ज्ञेयाः ।
पंचापि विषुवंत्यर्कः कुर्यात्सौम्यायनस्थितः ।।
एकोनसप्ततिं भागा-नश्चिन्या अवगाह्य च ॥६०१।। इति विषुवत्प्रकरणं
अयनानां चतुस्त्रिंशं शतं शीतयुतेर्युगे । तत्रोत्तरायणानि स्युः सप्तषष्टियुगे युगे ॥६०२॥ सप्तषष्टिरेव याम्या-यनान्येकातराण्यथ ।
प्रागत्तरायणं पश्चा-द्याम्यायनमिति क्रमः ॥६०३।। ततश्च - या नक्षत्रार्द्धमासेनै-वोत्तराभिमुखा विधोः ।
आवृत्तयस्ताः सर्वाः स्यु-रभिजित्प्रथमक्षणे ॥६०४॥ भमासार्द्धनाथ पुन-दक्षिणाभिमुखा विधुः । आवृत्ती: कुरुते पुण्य-योगं प्राप्याखिला अपि ॥६०५॥
.
દક્ષિણાયનમાં રહેલો સૂર્ય સ્વાતિ નક્ષત્રના ત્રેવીસ અંશ ભોગવે ત્યારે તેના પાંચે વિષુવતું આવે छ.500.
महा में सो ने यात्रीशन छे६ ३५शो 2014 (*).
ઉત્તરાયણમાં રહેલો સૂર્ય અશ્વિની નક્ષત્રના ઓગણોતેર અંશોને ભોગવે ત્યારે તેના પાંચે વિષુવ भावे छ. ६०१. ति विषुवत्५४२९..
એક યુગમાં ચંદ્રના એક સો ને ચોત્રીશ (૧૩૪) અયન આવે છે, તેમાં દરેક યુગમાં સડસઠ (5७) उत्तरायए। भावे छे. 5०२.
એકાંતરે સડસઠ (૭) દક્ષિણાયન આવે છે, તેમાં પ્રથમ ઉત્તરાયણ અને પછી દક્ષિણાયન એવો ॐभ छे. 503.
તેથી અર્ધ નક્ષત્રમાસમાં ઉત્તર દિશા તરફ ચંદ્રની જે આવૃત્તિ થાય છે, તે સર્વ આવૃત્તિઓ અભિજિત नक्षत्र प्रथम समये थाय छे. 5०४.
અર્થ નક્ષત્રમાસમાં દક્ષિણ દિશા તરફ ચંદ્ર જે આવૃત્તિ કરે છે, તે સર્વે પુષ્ય નક્ષત્રના યોગને पाभीने ७३ छ.०५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org