________________
તિથિનાં સ્વામી
૧૧૯
उग्रवती भोगवती तृतीया च यशोमती ।
सर्वसिद्धा शुभनामा पंचैतास्तिथयस्त्रिशः ॥७५५॥ अयं भाव:-उग्रवत्यभिधानेन नंदातिथिर्निशातिथिः ।
भद्रातिथिनां रजनी-तिथिर्भोगवतीति च ॥७५६॥ यशोमतीति च ज्ञेया जयानां यामिनीतिथिः । तुच्छा रात्रितिथिर्जेया सर्वसिद्धेति नामतः ॥७५७॥ शुभनामा भवेत्पूर्णा तिथी रात्रितिथि: स्फुटं ।
एवं पंचदश ज्ञेया रजनीतिथयो बुधैः ॥७५८॥ एषां पंचदशानां तिथीनां स्वामिनश्चैवं लौकिकशास्त्रेषु निरूपिता:
तिथिपाश्चतुर्मुख १ विधातृ २ विष्णवो ३ यम ४, शीतदीधिति ५ विशाख ६ वज्रिणः ७ । वसु ८ नाग ९ धर्म १० शिव ११ तिग्मरश्मयो १२, मदन: १३ कलि १४ स्तदनु विश्व १५ इत्यपि ॥७५९।। तिथौ हि दर्शसंज्ञके पितृनुशंत्यधीश्वरान् ।
त्रयोदशीतृतीययोः स्मृतस्तु वित्तपोऽपरैः ॥७६०॥ ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વસિદ્ધા અને શુભા નામની આ પાંચ તિથિઓને ત્રણવાર આવર્તન ७२वी.७५५.
म भावार्थ छ ?-नहाथ (१-६-११)नी रात्रिनी तिथि अवती नामनी 18वी, (भद्राय (२-७-१२)नी रात्रिनी यि मोगपती नामनी वी.७५७ . ___ या Alथ (3-८-१३)नी रात्रिनी alथ यशोमती 19वी, तु तिथि (४-८-१४) नी રાત્રિની તિથિ સર્વસિદ્ધા નામની જાણવી. ૭૫૭.
અને પૂર્ણ તિથિ (૫–૧૦–૧૫)ની રાત્રિની તિથિ શુભા નામની જાણવી. આ પ્રમાણે પંડિતોએ પંદર રાત્રિની તિથિઓ જાણવી. ૭૫૮.
આ પંદર તિથિઓના સ્વામી લૌકિક શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યા છે. ચતુર્મુખ બ્રહ્મા) ૧, વિધાતા २, विष्णु 3, यम ४, शीतपति (यंद्र) ५, विशन, 5, [ ७, वसु. ८, ना॥८, धर्म १०, શિવ ૧૧, તિગ્મરશ્મિ (સૂર્ય) ૧૨, મદન ૧૩, કલિ ૧૪, અને વિશ્વ ૧૫. આ અનુક્રમે પંદર તિથિઓના પંદર સ્વામીઓ છે. ૭૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org