SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ - एकैको हीयते पाद - स्तदाषाढे पदत्रयं । यथा हानिस्ततोवृद्धि-र -સ્તત: પૌષે યથોતિં ૫૨૦૮૪ यद्वा पौषे दिनार्द्धे गच्छाया षट्पादा हीयते ततः । एकैकोंड्रिर्मासि मासि चाषाढे निष्ठिताखिला ॥। १०८७॥ एतत्पादोनपौरुष्या - दिकं मानं यदीरितं । यत्सर्वं स्वस्वराकायां विज्ञेयं व्यवहारतः || १०८८ ॥ इति पूर्वार्द्धं । इति सार्द्धपौरुषी । पौधे वितस्तिच्छायाथ यदि स्याद् द्वादशांगुला । तदा दिनस्य पूर्वार्द्धं मासे मासे ततः पुनः || १०८५ ।। द्वयोर्द्वयोरंगुलयो - हनिर्भाव्या ततः शुचौ । मध्याह्ने स्यान्न तच्छाया खलमैत्रीव मूलतः || १०८६॥ પોરસી થાય છે. અહીં જે પ્રમાણે પાદથી હાનિ કરવાની છે, તેમ શ્રાવણથી વૃદ્ધિ કરવી, તેથી પોષ માસે પ્રથમ કહ્યા પ્રમાણે નવ પાદ આવશે. ૧૦૮૩–૧૦૮૪. Jain Education International કાલલોક-સર્ગ ૨૮ ઈતિ સાર્ધપૌરુષી. પોષ માસમાં જે વખતે વેંતની છાયા બાર આંગળની થાય, ત્યારે દિવસનો પૂર્વાર્ધ (પુરિમઢ) પૂર્ણ થાય છે. ત્યારપછી માસે માસે બે-બે આંગળની હાનિ કરવી; તેથી અષાઢ માસમાં મધ્યાહ્ન સમયે ખલ પુરુષની મિત્રતાની જેમ બિલકુલ છાયા રહેતી નથી. ૧૦૮૫-૧૦૮૬. અથવા પોષ માસમાં મધ્યાહ્ન સમયે શરીરની છાયા છ પાદ હોય છે. ત્યારપછી માસે માસે એક એક પાદ હાનિ થતાં, અષાઢ માસમાં બિલકુલ છાયા રહેતી નથી.૧૦૮૭. આ પાદોનપૌરુષી વિગેરેનું જે માન અહીં કહ્યું છે, તે સર્વ વ્યવહારથી પોતપોતાની પૂર્ણિમાએ જાણવું. ૧૦૮૮. ઈતિ પૂર્વાર્ધ. આ પ્રમાણે મેં આપ્તવચનને અનુસારે યુગનું કાંઈક સ્વરૂપ કહ્યું છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy