SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક ઉપકાર સ્મૃતિ - ગઠણ સ્વીકાર * જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, - સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. * અમારા સંપૂર્ણ યોગ-મકારક, સમ્યક્ષ્મદર્શન પ્રદાનૈકનિષ્ઠ, કલિકાલ કલ્પતરુ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરુણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી - ભદ્રંકરવિજયજી ગણિવર્ય. * લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વ પ્રથમ પ્રેરણા કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિદ્વધર્ય, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ. * ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રન્થના સંપાદનમાં આશીર્વાદ અર્પતા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ | વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા. * વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦ + ૧૦૦ + ૮૭મી વર્ધમાન તપની ઓળીના આરાધક, જેમની કૃપાદૃષ્ટિ વરસી રહી છે એવા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા. * વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગક્ષેમ-કારક, વાત્સલ્ય વારિધિ, સંયમરાધના માટે કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજા. * પંદર પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી, અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વીરત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy