________________
શુભાભિલાસા પ્રકટ કરતા નગરજનો
वदंति सर्वे तत्रैवं जय जीव जगद्गुरो । ज्ञानाद्यैर्निरतीचारैर्जहि कर्मरिपून् द्रुतं ॥ ३३२ ॥ जयाजितानींद्रियाणि जितं धर्मं च पालय । विघ्नान् जित्वा त्रिभुवनैश्वर्यमासादय द्रुतं ॥ ३३३॥ रागद्वेषमहामल्लौ हत्वा मल्ल इवोद्भट: । आराधनापताकां द्राग् जगद्रंगे समाहर ॥ ३३४॥ विशुद्धं केवलज्ञानं प्रभो शीघ्रमवाप्नुहि । सन्मार्गं दर्शयास्माकं धर्मे निर्विघ्नमस्तु ते ॥ ३३५॥ एवं महैः प्राप्य वनमशोकादितरोस्तले ।
संस्थाप्य शिबिकां तस्याः समुत्तरति तीर्थकृत् ||३३६ ॥ यथोचितं भूषणानि विमुंचति ततः प्रभुः । तान्यादाय हितं शास्तीत्येवं कुलमहत्तरा ॥ ३३७॥ उच्चोच्चगोत्रस्त्वं वत्स त्वमसि क्षत्रियोत्तमः । प्रसिद्धमातापितृको व्याप्तकीर्तिर्जगत्त्रये ॥ ३३८ ॥
તે સર્વે આ પ્રમાણે બોલે કે ‘હે જગદ્ગુરૂ ! જયવંતા વર્તો, ઘણું જીવો, નિરતિચાર એવા જ્ઞાનાદિવડે કર્મશત્રુનો શીઘ્ર નાશ કરો. ૩૩૨.
303
અજિત એવી ઈંદ્રિયોને જીતો. આચાર અને ધર્મનું પાલન કરો. સર્વ વિઘ્નોને જીતી ત્રિભુવનનું भैश्वर्य ही भेजवो 333.
રાગદ્વેષરૂપ મહામલ્લને, વિશિષ્ટ મલ્લ જેવા તમે હણીને જગરૂપી રણભૂમિમાં આરાધનામાં ४५ मेणवो. ३३४.
હે પ્રભુ ! તમે વિશુદ્ધ એવા કેવળજ્ઞાનને શીઘ્ર પ્રાપ્ત કરો. અમને સન્માર્ગ દેખાડો, આપનો धर्म निर्विघ्न हो." 3३५.
આ પ્રમાણે મહોત્સવપૂર્વક ઉદ્યાનમાં આવીને અશોકાદિ વૃક્ષની નીચે શિબિકા સ્થાપન કરે, એટલે प्रभु तेमाथी उतरे. 33.
પ્રભુ યથોચિતપણે આભૂષણો ઉતારે એટલે તે લઈને કુલમહત્તરા તેમને આ પ્રમાણે હિતવચનો डहे. 339.
Jain Education International
"हे वत्स ! तमे घशा उय्य गोत्रवाणा छो, तमे क्षत्रियोत्तम छो; प्रसिद्ध माता-पिताना पुत्र छो, खने तभारी डीर्ति भगतमा असरेली छे. ३३८.
For Private & Personal Use Only
www.jainelibrary.org