________________
સુવર્ણ કમળ ઉપર ધર્મચક્ર
तथाहु: सिंहासणेणं आगासगयाहिं सेअवरचामराहिं इत्यादि । चतुर्दिशं च चत्वारः सहस्रयोजनोच्छ्रिताः । घंटालघुपताकादि - मंडिता: स्युर्महाध्वजाः ||६२३॥ तत्र धर्मध्वजः प्राच्यां याम्यां मानध्वजो भवेत् । गजध्वजः पश्चिमाया - मुदक् सिंहध्वजो महान् ||६२४|| यदत्र चापक्रोशादि मानमुक्तं यथास्पदं । भवेत्तदत्राधिकृत-जिनात्मांगुलमानतः ॥ ६२५ ॥
तदुक्तं 'सव्वं माणमिणं नियनियकरेणेति' ।
-
-
तच्चार्हतां त्रिभुवन - धर्मचक्रित्वसूचकं । स्फुरज्ज्योति: स्मृतमपि प्रतिपक्षमदापहं ॥ ६२१॥ सिंहासनं धर्मचक्रं ध्वजश्छत्रं च चामराः । चरत्याकाशमार्गेण क्षितौ विहरति प्रभौ ॥६२२ ॥
आगासगएणं चक्केणं, आगासगएणं छत्तेणं, आगासगएणं सपायपीढेणं
पीठं च चैत्यवृक्षं चा-सनं च छत्रचामरान् । सद्देवच्छंदकादीनि कुर्वंति व्यंतरामराः ||६२६॥
३४७
સ્ફુરાયમાન એવું તે ધર્મચક્ર તીર્થંકરનું ધર્મચક્રીપણું સૂચવે છે, અને જે યાદ કરવા માત્રથી પ્રતિપક્ષના મદને દૂર કરનાર હોય છે. ૬૨૧.
આ સિંહાસન, ધર્મચક્ર, ધ્વજા, છત્ર અને ચામરો, જ્યારે પ્રભુ વિહાર કરે, ત્યારે આકાશ માર્ગે साथे यावे छे. २२.
કહ્યું છે કે—આકાશમાં રહેલા ચક્ર, છત્ર, પાદપીયુક્ત સિંહાસન અને શ્વેત ચામરોથી (પ્રભુ) युक्त होय छे.' त्याहि.
ચારે દિશાનાં એક હજાર યોજન ઊંચા અને ઘંટા તથા લઘુપતાકા વિગેરેથી શોભતા, ચાર મહાધ્વજ होय छे. 523.
Jain Education International
तेमां पूर्वे धर्मध्व४, दृक्षिरों- मानध्व४, पश्चिमे गभ्ध्व भने उत्तरे सिंहध्व४ होय छे. २४. અહીં જે ધનુષ્ય અને ક્રોશાદિ માન કહેલ છે, તે જેનો અધિકાર ચાલતો હોય, તે પ્રભુના આત્માંગુલથી २५.
समभवु.
કહ્યું છે કે—આ સર્વ પ્રમાણ પોતપોતાના હાથપ્રમાણે જાણવું.
भशिपीठ, यैत्यवृक्ष, आसन, छत्र, यामर जने देवछंहो विगेरे व्यंतर हेवो डरे छे. ५२७.
For Private & Personal Use Only
www.jainelibrary.org