Page #1
--------------------------------------------------------------------------
________________
Ul
.
10
WAAV
1
UL
.
1
TE
ODELIMINATION
M
A
WAM,
WNA
!
l
0
JAVA
Mer
i WANN
NELLITE
neth
G
R
EINIBASHBURBIA 1301AR '
111'119- 1
11
X
wut
Page #2
--------------------------------------------------------------------------
________________
॥ श्री वर्द्धमानस्वामिने नमः ॥ છે જો જમાવાઈમને નમઃ |
| r safજે કામઃ
ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમાદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના તાત્વિક આગમિક સાહિત્ય
ના સંગ્રહ સ્વરૂપ.
છે આગમ જ્યોત જ
(પ્રથમ વર્ષ)
| ગમનકાળ સુથાર
: પ્રકાશક : શ્રી આગદ્ધારક ગ્રંથમાલા
: કાયૅવાહક :રમણલાલ જેચંદભાઈ શાહ
કપડવંજ मा.श्री केलाममागर मृत मान मंदिर भी महावार जेन भाराधना केन्द्र, कोबा
Хемолоко. વીર સં. ૨૪૯૩
આગમે. સં. ૧૭ આશાતનાથી બચતા રહી છે. વિ. સં. ૨૦૨૩
ઈસ્વીસન ૧૯૬૭ ગુરૂગમથી આ પુસ્તક વાંચવું. કિ. પાંચ રૂપીયા છે
પ્રથમવૃત્તિ ૫૦૦ .
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્ર ઢાં જ લિ પરમ હિતારિણી જિનવાણીને રસાસ્વાદ કરાવનાર
આમિક તત્ત્વથી ભરપૂર આ ગ મ ા ત ની તાત્વિક સામગ્રીને
પ્રણેતા.
પૂ. આગમ દ્ધારક શ્રી છે. શ્રી આરામદારક શ્રી એટલે – ૦ આગમ વાચનાઓ આપનાર ૦ આગમોનું સંપાદન કરનાર ૦ આગમને શિલા અને તામ્રપત્રમાં કોતરાવી ચિરંજીવ કરનાર ૦ આગમાનુસારી તલસ્પર્શી ઝીણવટભરી દેશના આપનાર ૦ આગમ પુરુષની આકૃતિને ઓળખાવનાર ૦ આગમમાં જણાવાયેલ શ્રી અરિહંત પ્રભુની મહાપ આદિ
ઉપમાઓને સાકાર બનાવનાર ૦ ૭૫ વર્ષની અતિવૃદ્ધવયે પણ ૧૫ દિવસ લાગલાગેટ અર્ધ પદ્માસને બેસી સમાધિપૂર્વક સ્વર્ગે સંચરનાર. આવા અવર્ણ ગુણગૌરવશાવી મહા પુરુષના ચરણમાં ભાવભરી શ્રદ્ધાંજલિ.
Page #4
--------------------------------------------------------------------------
________________
- પ્રકાશકીય નિવેદન
| વિ. સં. ૨૦૧૦માં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરની નિશ્રામાં વિદ્વર્ય મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ.ની પ્રેરણાથી આ ગ્રંથમાળાની સ્થાપના થઈ હતી.
પૂ. ગચ્છાધિપતિની દેખરેખ નીચે પૂ. આગમો. શ્રીના રચેલા લગભગ તમામ ગ્રંથ પ્રકાશિત કરવાનું સૌભાગ્ય અને સાંપડયું તે અમારા પરમ આનંદની વાત છે.
છેવટે શિખર ઉપર કળશ ચઢાવવાની જેમ વિ. સં. ૨૦૨૧ના ચોમાસામાં પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંતના અપ્રકાશિત વ્યાખ્યાનેને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવા માટે “ આગમ ત” [ત્રિમાસિક ની યોજના એ રૂપ લીધું અને દેવગુરૂ કૃપાએ પ્રથમ વર્ષના ચાર પુસ્તક વિવેકી વાચકોના હાથમાં રજુ કર્યા.
તે જ ચાર અંકે સંયુક્ત સ્વરૂપમાં પુસ્તકાકારે પ્રકાશિત કરીએ છીએ. જેથી વિવેકી વાચકો પૂ આગમો. માના તાત્ત્વિક લખાણને વ્યવસ્થિત રીતે સળંગ વાંચી શકે.
પૂ ગચ્છાધિપતિની આજ્ઞાથી પૂ. આગામે શ્રીના પરમવિનય વિદ્વદર્ય પૂ મુનિશ્રી સૂર્યોદયસાગરજી મ. અને શાસન સુભટ પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂ. મુનિશ્રી અભયસાગરજીએ ખૂબ જ જહેમત ઉઠાવી પ્રસ્તુત પ્રકાશન વ્યવસ્થિત રીતે સંપાદિત કરી આપ્યું છે. તે બદલ અમે તેમના ઋણી છીએ.
તેમજ પૂ. આગમ.શ્રીના તલસ્પર્શી તાત્વિક લખાણને વ્યવસ્થિત સ્વરૂપે રજુ કરવા માટે અનેક ઉપયોગી સૂચને કરી આત્મીયતા દાખવનાર પૂ. ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ. પૂ. આ.
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. મુનિશ્રી ક્ષમાસાગરજી મ તથા પૂ સંપાદકશ્રીના વિનચી શિષ્યરત્ન પૂ મુનિશ્રી અશોકસાગરજી મ. તથા કાળી પેન્સિલથી લખાયેલા વેરવિખેર લખાણને વ્યવસ્થિત કરી સંપાદનમાં સુગમતા કરી આપનાર પૂ. મુનિશ્રી નિરૂપમસાગરજી મ. તથા વિવિધ પ્રેસકોપી કરવા આદિ કાર્યમાં સહયોગ આપનાર પૂ. મુનિશ્રી કલ્યાણ સાગરજી મ. આદિ મુનિ ભગવંતના ચરણોમાં શ્રદ્ધાવનત અમારું મસ્તક મુકે છે.
તથા પ્રસ્તુત પ્રકાશનને ખૂબજ વ્યવસ્થિતરીતે છપાવવા અદિના પ્રયત્નમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ધર્મસ્નેહી શ્રી સારાભાઇ પોપટલાલ ગજરાવાલા (નીલધારા, એલીસબ્રીજ, અમદાવાદ.૬.) ધર્મપ્રેમી શ્રી લાલભાઈ L. પરીખ C. A. ( પરીખ બિલ્ડીંગ, એલીસબ્રીજ, અમદાવાદ ૬.) તથા અહીંની પાઠશાળાના શિક્ષક શ્રી હરગોવનદાસ S. શાહ તથા આર્થિક સહયોગ આપનાર પુણ્યાભાઓના ધમપ્રેમની ભૂરિસૂરિ અનુમોદના કરીએ છીએ.
છેવટે દષ્ટિદોષ કે છદ્મસ્થસુલભ કઈ ક્ષતિઓ આ પ્રકાશનમાં રહી હોય તે બદલ ક્ષમાપ્રાર્થીએ છીએ.
મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી ) પરબડી સામે • કાપડ બજાર (
મુ, કપડવંજ વાયા નડીઆદ જી. ખેડા /
લિ. કાર્યવાહક શ્રી આગદ્ધારક જૈન
ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઇ
omnunuuuuuuuuuuuuuun
શ્રત જ્ઞાનની મહત્તા
શ્રુતજ્ઞાન પરપ્રકાશક છે, તેના આધારે શાસનની સ્થાપના, પ્રવૃત્તિ અને સ્થિતિ હોય છે સાપેક્ષ રીતે શ્રુતજ્ઞાન સર્વજ્ઞાનમાં શ્રેષ્ઠ છે. તેને અદ્દભુત રહસ્ય ગુરૂગમથી સમજવા જરૂરી છે. '
Page #6
--------------------------------------------------------------------------
________________
જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કોઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલલા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન
અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી.
આગમસમ્રાટ આગમજ્યતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર
ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વાર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર સૂરિશ્વરજી મહારાજ
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમત–પુ. ૧ થી ૪નું
વિ ય દર્શન
8 પ્રથમ પુસ્તક છે
પાનું
પાનું
વિષય ૧-૨ વિશ્વવત્સલ શ્રી તીર્થકર
પ્રભુને સર્વહિતકર ઉપદેશ ૩ પૂ. ગચ્છાધિપતિશ્રી ને
મંગળ આશીર્વાદ ૪ પ્રકાશકીય નિવેદન ૫ થી ૭૭ આગમ રહસ્ય ૫ નંદીની મહત્તા ૫ નંદી શબ્દાર્થ ૬ “નંદીસૂત્ર’ નામનું રહસ્ય ૬ નદી એ સૂત્ર કે અધ્યયન
નંદીને વિષય નિક્ષેપાદ્વારા ભેદની
જરૂરીયાત ૯ નામ નિક્ષેપ સ્વરુપ ૧૦ “સ્થાપના નિક્ષેપનું મહત્વ ૧૧ સ્થાપનાની સાબીતી ૧૧ સ્થાપનાને પ્રતિપક્ષી તર્ક ૧૨ અદ્દભુત સમાધાન
વિષય ૧૨ સ્થાપનાનું વ્યાવહારિક
મહત્વ સ્થાપનાની પૂજનીયતા
જેનેતરની દષ્ટિયે સ્થાપના ૧૪ અન્યદર્શનીના મતે
સ્થાપનાનું મહત્વ મુસ્લિમેના મતે સ્થાપ
નાનું મહત્વ ૧૫ વીતરાગ પ્રભુની મૂર્તિની
પૂજ્યતા | ૧૫ સ્થાપનાની પૂજ્યતા માટે
અદ્દભૂત તક ૧૭ સ્થાપનાની પૂજ્યતા માટે
સચોટ દલીલ દેવગુરુની ઉપાસનાની સફળતાને મર્મ ચેની અનાવશ્યકતા
(પૂર્વપક્ષ) ૧૯ ચિત્યેથી સાધુ સમાગમની
સુલભતા
Page #9
--------------------------------------------------------------------------
________________
મમ:
પાનું વિષય
પાનું વિષયની ૨૦ સાધુ સમાગમ કરતાં પણ | ૩૦ દ્રવ્યપૂજાને આશય
ચેનું સાપેક્ષિક મહત્વ ૩૧ “દ્રવ્ય” શબ્દને મર્મ ૨૧ પ્રભુ-પૂજામાં સમર્પણ બુદ્ધિ ૩૧ દ્રવ્યપૂજામાં સર્વવિરતિનું -ત્યાગનું મહત્વ
લક્ષ્ય ૨૨ પ્રભુ-ભક્તિમાં થતા ધન | ૩૧ પૂજાથી વિરતિ–પ્રાપ્તિને
વ્યયનું અદ્ભુત ફળ ૨૨ પ્રભુ ભક્તિમાં વપરાતી | ૩ર ગુણાનુરાગ દ્વારા પૂજાની સામગ્રીની જ સફળતા
સફળતા ૨૩ દ્રવ્ય-પૂજાની સાવઘતા ૩૩ અધિકાર-ભેદે ફળભેદ (પૂર્વપક્ષ)
૩૩ સાધુ-શ્રાવકને પૂજાથી ૨૪ દ્રવ્ય-પૂજાની નિરવઘતા લાભહાનિના ભિન્ન પ્રકારે (ઉત્તરપક્ષ)
૩૪ વ્યાખ્યાનના દષ્ટાંતથી ૨૪ હિંસા એટલે?
પૂજાથી લાભહાનિનું રહસ્ય ૨૪ વિહિત પ્રવૃત્તિમાં થતી
૩૫ સર્વજ્ઞ પ્રભુએ દ્રવ્યપૂજા હિંસાનું સ્વરૂપ
કેમ ઉપદેશી? ૨૫ હિંસાને સંબંધ પ્રમત્ત
૩૬ તીર્થકરો પૂજા-પ્રવર્તક ગ સાથે હવામાં ખરા ? અકાય તર્કો.
૩૬ વ્યાવહારિક દષ્ટાંતથી તીર્થ. જિન-પૂજા સાધુ કેમ ન કરેની પૂજા પ્રવર્તકતા
કરે? ને સટ જવાબ ૩૮ નદી ઉતરવાના દષ્ટાંતે પણ ૨૭ સ્વરુપ હિંસા સાવદ્ય કે દ્રવ્યપૂજામાં હિંસા નથી. નિરવદ્ય? ને યથાર્થ પૂજકની ઉચિત મર્યાદાનું
મહત્વ ર૭ દ્રવ્યપૂજામાં અલ્પ પણ ૩૯ દ્રવ્યપૂજામાં થતે પાપને પાપ છે જે નહિં.
ડર અજ્ઞાન મૂલક છે. ૨૯ સ્થાપનાને પ્રતિપક્ષી કુતર્ક | ૪૦ સંસારની પ્રવૃત્તિઓમાં ૨૯ કુતકનું સચોટ નિરસન નિઃશંક રહેનારાઓની ૩૦ દ્રવ્યપૂજાનું રહસ્ય
દયનીય દશા ..
ખુલાસો
Page #10
--------------------------------------------------------------------------
________________
પાનું
પાનું
૪૯
વિષય
વિષય ૪૦ અપવાદ પદે સ્વરૂપ હિંસા ! ૪૮ ભાવદયાનું વૈશિષ્ટય
પ્રભુપૂજા અને યજ્ઞ-હિંસાની કેવળજ્ઞાનના સ્વભાવવાળા વિષમતા
સર્વ જીવે છે નદીના છતે પ્રભુપૂજાની સર્વ જ્ઞાનાદિ ગુણમહત્તા
મય છે જ. ભાવદયાની દૃષ્ટિએ જિન. | ૫૦ જ્ઞાનમય આત્માને સ્વી.
કારવાની જરૂર પૂજાનું મહત્વ
૫૦ શિક્ષકના દષ્ટાંતથી આત્માની કર જિનપૂજામાં દયાના સ્વરુપ
જ્ઞાનમયતાની સિદ્ધિ ની જાણકારીનું મહત્વ
૫૦ “જ્ઞાન અભિવ્યંગ્ય છે. ઉત્પાદ્ય ૪૩ દ્રવ્યદયાની માર્મિક
નથી”ની સાબીતીઓ વ્યાખ્યા.
૫૧ જ્ઞાનની જેમ દર્શન આદિ ૪૩ દ્રવ્યદયાની અશક્યતા
ગુણેની સ્વાભાવિકતાની (પૂર્વ પક્ષ) ૪૪ દ્રવ્યદયાની વિધેયતા
પર ભાવદયાની અનંતગુણી (ઉતરપક્ષ)
અધિકતા ૪૪ છઘસ્થા માટે દ્રવ્યદયા
પર ભવ–મેચકેને વિષમ જરૂરી ઉપક્રમનું સ્વરુપ
પ૩ ભવ–મેચકોના કુતર્કને 'બચવાનું ન માને તે પાંચ
સચોટ રદીયે મહાવ્રતને માનતે નથી
દ્રવ્યદયા ભાવદયા સાથે ૪૬ દ્રવ્યદયાને મર્મ
સંબંધ ૪૬ દ્રવ્યદયા કરતાં ભાવદયાનું ૫૪ ભાવદયાનું સ્વરુપ સાપેક્ષ મહત્વ
૫૫ જ્ઞાનાદિગુણને વિકાસ ૪૭ ભાવદયાને ઉપક્રમ ૫૫ ભાવદયામાં અધિકપણું ૪૭ સિદ્ધમાં જીવત્વ પ૬ ભાવદયાનું વિશિષ્ટ સ્વરુપ ૪૮ વૈકાલિક જીવન જીવનાર | ૫૭ ભાવદયામાં મર્યાદાનું
જીવ
સિદ્ધિ
કુતર્ક
પ્રાધાન્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
પાનું વિષય
પાનું " વિષે ૫૭ ઉપસંહાર
૬૮ નિક્ષેપાના અધિકારમાં ૫૮ અરુપી જ્ઞાનરૂપ નંદીની દ્રવ્યની મહત્તા. .
સ્થાપના શી રીતે? દ૯ દ્રવ્યની સાપેક્ષ મહત્તા. ૫૯ સદૂભાવ-અસદુભાવ સ્થા- ૬૯ દ્રવ્યની મહત્તાથી સમવાય
પનાની સાચી વ્યાખ્યા. સંબંધનું નિરસન. ૬. જ્ઞાનપંચક સ્થાપના- | ૭૦ સદસત્ કાર્યવાદની અપેનંદીપણાને મર્મ.
ક્ષાયે દ્રવ્યનું મહત્વ. ૬૦ અક્ષમાં કરાતી સ્થાપનાનું | ૭૧ એક ભવિકાદિ ત્રણ ભેદની રહસ્ય.
અપેક્ષાયે દ્રવ્યનું મહત્વ. ૬૧ સ્થાપના નંદીને નિષ્કર્ષ ૭૧ અતીતપર્યાયની દ્રષ્ટિએ ૬૧ સ્થાપના સત્ય એટલે? દ્રવ્યપણાની સાબીતીને દર સ્થાપના સત્યનું મહત્વ.
પ્રબળતર્ક. ૬૩ સ્થાપના સત્યની સાપેક્ષ
૭૨ રોબર સૂત્રથી દ્રવ્ય પૂજ્યતા–અપૂજપતા.
નિક્ષેપનું મહત્વ.
૭૨ ૬૪ સ્થાપના નંદી નિષ્કર્ષ.
નામ અને અપ્રધાન દ્રવ્યની ૬૪ દ્રવ્ય નિક્ષેપને ઉપક્રમ.
ભિન્નતા.
૭૩ અસદુભાવ સ્થાપના અને ૬૫ દ્રવ્યનું મહત્વ. ૬૫ દ્રવ્યની ઉત્પત્તિ.
પ્રધાનદ્રવ્ય વચ્ચે તફાવત. ૬૬ દ્રવ્યશબ્દની કૃદંત વ્યુત્પ
૭૪ ભાવ નિક્ષેપ ઉપક્રમ. ત્તિનું મહત્વ.
૭૪ ભાવ નિક્ષેપ વ્યાખ્યા. ૬૭ દ્રવ્ય શબ્દના અપ્રધાન
૭૫ અનુભવ ક્રિયાત્મક ભાવના અર્થની સંગતિ.
કારણ તરીકે દ્રવ્યના
અવાંતર ભેદે. ૬૭ દ્રવ્ય આરાધન એટલે?
૭૬ ભાવ અવસ્થાનું નિયતી૬૮ દ્રવ્ય-નિક્ષેપમાં દ્રવ્ય કરણ.
શબ્દનો અર્થ કર્યો? | ૭૭ ભાવનું વધુ સ્પષ્ટીકરણ.
Page #12
--------------------------------------------------------------------------
________________
8 દ્વિતીય પુસ્તક છે પાનું વિષય
પાનું વિષય ૧–૩ જગવત્સલ શ્રી તીર્થકર | ૧૦ એકેન્દ્રિય જીના દષ્ટાને
પ્રભુને સર્વ હિતકર જેનેતરોની માન્યતાની ઉપદેશ.
અપૂર્ણતા. ૪ શ્રી નમ મહામંત્રને | ૧૦ અજવાળાના દકાન્તસૂક્ષ્મ મહિમા.
એકે જીની અપ્રતિશ્રી સૂત્રકૃતાંગ સૂત્રનાં
ઘાત દશા. વ્યાખ્યાને પા. ૫ થી ૮૮ ૧૧ સૂક્ષ્મ એકે- છના પ્રથમ વ્યાખ્યાન ૫થી ૧૧ દષ્ટાન્તથી “વિરમે તે ૬ પાંચમા અધ્યયનની ક્રમ- બચે”નું મહત્વ. સંગતિ.
દ્વિતીય વ્યાખ્યાન ૧૧થી ૨૪ આંગળીના દષ્ટાન્ત ૪-૫ | ૧૨ અક્ષરના એગ્ય સંબંધના અધ્યયનના સંબંધનું દષ્ટાંતે અધ્ય. સંબંધનું નિરૂપણ.
મહત્વ. ૭ ચેથા-પાંચમા અધ્યના | ૧૨ કરશે તે ભોગવશે તે
પેટા વિષયેનું મહત્વ. સિદ્ધાંત સાર્વત્રિક નથી. ૭ આકાશચંદન ન્યાયની ૧૩ રાજીનામું દેનાર મુનિમના સંગતિ.
દષ્ટાંતે વિરતિનું મહત્વ. ૮ પચ્ચક્ખાણના મહત્તવ
૧૩ રાજીનામું કે રજા ? વિષે ચેરનું દૃષ્ટાન્ત.
૧૪ સ્વેચ્છાએ છેડાતું નથી ૮ ચેરના દાન્તની સંગતિ માટે કર્મસત્તા હેરાન ૯ શ્રી પ્રભવસ્વામીના દષ્ટાં- કરે છે.
તથી અવિરતિને વિચાર. [૧૪ ગુમડાના દષ્ટાંતથી અવિ૯ પાપ ક્યારે લાગે ? તે | રતિની મામિકતા.
બાબત જૈન-જૈનેતરની | ૧૫ મિથ્યાત્વના લક્ષણને માન્યતાનું રહસ્ય.
પ્રાસંગિક સૂક્ષ્મ વિચાર.
Page #13
--------------------------------------------------------------------------
________________
પાનું
ર૭
વિષય | પાનું વિષય ૧૬ તત્વની અપ્રતીતિ તે ! તૃતીય વ્યાખ્યાન ૨૪ થી ૪૩ મિથ્યાત્વ.
૨૪ જૈનેની દષ્ટિએ પ્રતિજ્ઞાનું ૧૬ તત્વ-પ્રતીતિરૂપ સમ્યક્ર મહત્વ.
ત્વની સમજુતી. ૨૫ પચ્ચકખાણ આત્માને અવિરતિમાં બળીયાના મૌલિક સ્વભાવ છે. ડાઘાનું દષ્ટાંત. ૨૫ નવ તની જૈન માન્યવ્યવહારુ દષ્ટાંતથી પચ્ચક
તાને મમ. ખાણનું મહત્વ.
૨૬ જૈન અને જૈનેતરની જીવ ૧૮ કેટના દાંતથી પચ્ચકૂ- સંબંધી માન્યતા. ખાણુનું મહત્વ.
જીવની સ્વાભાવિક શુદ્ધિ. ૧૮ પ્રતિજ્ઞાન ભેદનું વ્યાવ
૨૭ જીવ પાપ કેમ કરે છે? હારિક સ્વરુપ.
uત બાળ”નું ગૂઢ રહસ્ય. મૂળ-ઉત્તરગુણના ભેદથી પચ્ચક્ખાણના સ્વરુપનું
૩૪ જેનેતરના સંસ્કારની મામિ વર્ણન. '
છાપથી પચ્ચક્ખાણના પરચ૦ કે પ્રતિજ્ઞા બાબત
પાયાની ઢીલાશ. અનુચિત બેદરકારી.
૩૫ દુઃ પચ્ચક્ખાણ એટલે. પચ્ચકખાણ કે વિરતિ પર
૩૬ પચ્ચકખાણમાં જ્ઞાનાચાર જેનવને આધાર.
દર્શનાચારનું મહત્વ. પશ્ચિક્ખાણના અધિકારનું
૩૭ પચ્ચકખાણમાં ચારિત્રાનિરૂપણ.
ચારનું મહત્વ. ૨૧ દંડ વડે પણ પચ્ચકખાણ
૩૮ પૂ આ શ્રી હરિભદ્રસૂરીલેવાતા નથી.
શ્વરજી મના શબ્દોમાં પચ્ચક્ખાણના અધિકારી શ્રાવકપણું એટલે? તરીકે શ્રીકૃષ્ણમહારાજાની
૩૯ શ્રાવકની પા૫ જુગુપ્સાને સુંદર અને દશાનું વર્ણન. પચ્ચક્ખાણની પ્રાપ્તિ માટે | ૪૦ શ્રાવકને અર્થ દંડની છૂટ આચાર શુદ્ધિની જરૂર. | છે? એ કુતર્કને ખુલાસે.
૨.
|
ચિતાર
૨૩
Page #14
--------------------------------------------------------------------------
________________
જ
9
૪૧
પક
૪૨.
મe,
પાનું વિષય
| પાનું વિષય ૪૧ પચ્ચ૦માં ચારિત્રાચારની | પર આ સ્તિક-નાસ્તિકની મહત્તાને ઉપસંહાર.
માન્યતા. પચ્ચકખાણમાં તપાચારનું ! પર જેન–જેતરની પાપની મહત્વ.
માન્યતામાં ફરક તપાચારને મામિક અર્થ.
જૈનેતરે કરતાં જેનોની કેઈપણ વ્રત નિયમમાં પાપની વ્યાખ્યાનું માર્મિક દઢતાની જરૂર.
રહસ્ય ૪૩ પચ્ચકખાણમાં પાંચે
જેન–જેનેતરની પાપની આચારની સંગતિ.
વ્યાખ્યામાં તાવિક ફરક ચતુર્થ વ્યાખ્યાન ૪૪થી ૬૯ ૫૪ ઉપસંહાર ૪૪ આચારશુદ્ધિની મહત્તાનું ૫૫ ચારિત્રની સંવરરૂપતા રહસ્ય.
પપ અવિરતિની ભયંકરતા ૪૫ અહિંસા આદિ પાંચે
૫૬ જિનશાસનમાં ત્યાગની બાબતે નાસ્તિકને પણ
પ્રધાનતાવાળા મહાવતે માન્ય છે. વ્યવહારમાં પણ સજાના
૫૬ જેમ શબ્દનું રહસ્ય ભયથી પાપ અકરણીય છે.
પ૭ નિષેધમુખે અહિંસાદિનું ઈજજતની બેપરવાઈવાળા
મહત્વ છે માટે ટૂંકું દષ્ટાંત
૫૭ અહિંસા આદિરૂપ ધર્મ ગુહે અટકે ક્યારે? મંગળ છે તેનું રહસ્ય ધર્મની દષ્ટિએ ગુન્હાની | ૫૮ હિંસા આદિના ત્યાગમાં અટકાયત.
જેને અને જૈનેતરની પચ્ચ૦ના પાલન માટે ધારણાનું અંતર
પાપભીરુતાની મહત્તા. ૫૯ જિનશાસનમાં સંવરનું ૫૦ પાપમાંથી પાછા ફરવા મહત્વ
માટે ધર્મ નીતિની પદ્ધતિ. ૫૯ પચ્ચકખાણ બાબત. ૫૧ આસ્તિક-નાસ્તિકમાં ફરક મૌલિક ધારણું શે ?
૬૦ વિરતિનું સ્વરુપ
૪૭.
Page #15
--------------------------------------------------------------------------
________________
પાનું
વિષય
વિષય ૬૦ પચ્ચકખાણમાં પાપ | પંચમ વ્યાખ્યાન ૭૦ થી ૮૮
તરીકેની કબુલાતનું મહત્વ ૭૦ મહાવ્રતે મેમાં શબ્દ પચ્ચકખાણમાં ગુરુની ભેદને ઝઘડે કેમ સાક્ષીનું મહત્વ
(પૂર્વ પક્ષ) ૬૧ મૂળગુણ પચ્ચક્ખાણ ગુરુ- ૭૧ દષ્ટિ સંમેહ દેષ મુખે જ લેવાય
૭૨ મહાવતે-ચમમાં મૌલિક ૬૧ પુંડરીક રાજાનું દષ્ટાંત
ભેદ (સમાધાન) ૬૪ મૂળગુણને ઉત્તર ગુણના
૭૨ જેનેતરમાં યમનિયમ પચકખાણમાં વિશિષ્ટ
મૌલિક નથી શબ્દ રચના
૭૩ જૈન-જૈનેતર વચ્ચે પાયા ૬૫ પચ્ચકખાણમાં સાચી
ને જ ફરક સમજણની જરૂર છે
૭૩ જીવના લક્ષણ ઉપરથી પચ્ચકખાણની યોગ્યતા માટે જરૂરી શું
જૈનેતરની માન્યતાની
ચકાસણી આચાર શુદ્ધિ સામે આજ્ઞા |
૭૪ જેનેતરની યમનિયમની બાબતના સતતપયોગનું '
વાત માત્ર શાબ્દિક છે. મહત્વ ૨૭ હત પદનું રહસ્ય
૭૪ મહાવતે આત્મધર્મ છે.
| ૭૪ કર્મગ્રંથની દષ્ટિએ વિરતિ ચાંલ્લાનું બંધારણીય મહત્વ
એ આત્માને ગુણ છે. ૬૭ પચ્ચકખાણની આચરણ
૭૫ અહિંસા આદિના પાલન માટે રાત પદનું બંધાર માટે વિરતિનું અનિવાર્ય
ણીય મહત્વ ૬૮ મે જૂની વૃત્તિને | ૭૫ મહાવ્રત-ચમ નિયામાં આજ્ઞાના સતત પગથી મૌલિક સ્વરુપ ભેદ છે.
૭૬ જૈનેતરોના યમ-નિયમોની ૬૯ ઉપગની સતત જાગૃ- માન્યતા પિકળ છે. તિનું મહત્વ
૭૬ સર્વધર્મ સમભાવની વાવ ૬૯ ઉપસંહાર
અજ્ઞાન પૂર્વક છે.
E
६७ या
મહત્વ
નિગ્રહ
Page #16
--------------------------------------------------------------------------
________________
પાનું
પાનું વિષય ૭૭ વ્રતપશ્ચક્ખાણ આત્માના
સ્વભાવ રૂપ છે. ৩৩ વ્રત–પચ્ચ. આત્માના
સ્વભાવ રૂપ છે. ৩৩ પચ્ચકખાણ કેને અને
ક્યારે હોય ? આચારની મર્યાદાની સતત જાળવણી સૂચવનાર
iણ આદિ પદે. ૭૯ યદુવેસ્ટના આદેશનું રહસ્ય. ૭૯ સંયમ શુદ્ધિ માટે વહુ
ના આદેશનું મહત્વ. ટીકામાં આપેલ સત પદનું રહસ્ય. પાંચમા અધ્યના નામનું રહસ્ય. પચ્ચક્ખાણ શુદ્ધિ માટે આચારની કારણુતા વિષે કુતર્ક (પૂર્વપક્ષ). પચ્ચકખાણ-શુદ્ધિ માટે શલિ-વિશેષથી આચાર શુદ્ધિનું મહત્વ.
વિષય આચાર-શુદ્ધિનું વિશિષ્ટ
નિરુપણુ. ૮૨ આચાર-શુદ્ધિથી પચ્ચક
ખાણની સાનુબ હતા. ૮૨ અઈમુત્તા મુનિનું દષ્ટાંત ૮૩ સારી અને ખોટી ચિત્ત
વૃત્તિના નમુના. ૮૪ દૂષિત મનોદશાથે શાસન
હીલનાની ગેરસમજુતી. બાલમુનિ આઈમુત્તાની સંવેગ દશા. પચ્ચ૦ના બદલે આચારની વિશિષ્ટ ભૂમિકાની પ્રાપ્તિ. ઉપસંહાર. કાર્ય સહચર કારણ તરીકે આચારની શુદ્ધિનું મહત્વ. આચારશ્રત નામની સાર્થકતા શી રીતે ? આચાર આત્મભાવરૂપ
છતાં પચ્ચક્ખાણની જરૂર. ૮૮ અનાચારનું જ્ઞાન સાપેક્ષ
પણે જરૂરી છે.
છે તૃતીય પુસ્તક છે.
સાધનાના
૧ જગવત્સલ શ્રી તીર્થકર | ૩ કલ્યાણની
પ્રભુને સર્વ હિતકર | પગથીયાં ઉપદેશ.
| ૪ સદ્ધર્મપ્રાસાદના પાયાની ઈટા
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦
સ્થાન,
પાનું વિષય | પાનું વિધ્ય ૫થી ૬૦ દીવાદાંડીનાં અજવાળાં ૧૪ મનને વિષય છે? પથી૧૧ આગમવાચન પરિચય ૧૫ મનની સાબીતીમાં અપાવિ. સં. ૧૯૭૪માં સુરતની યેલ કુતર્કનું નિરસની
ચેથી આગમવાચના ૧૫ મનના અણુ સ્વરૂપનું સમાપ્તિનું વ્યાખ્યાન-૧
નિરસના ૫ આગમવાચનાની ઉત્પત્તિ | ૧૬ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ ૬ મુદ્રણ
૧૬ મતિ-શ્રુતના સહચરિત૬ વેચાણ
પણને વિચાર ૭ ભેટ
૧૭ અવધિજ્ઞાન કવરૂપ ૮ રજા પાડવાનું પ્રજન ૧૭ મનઃ પર્યવજ્ઞાન સ્વરૂપ ૯ આવતી વાયનાનું મુકરર ૧૮ કેવળજ્ઞાન સ્વરૂપ
૧૮ જ્ઞાન–અજ્ઞાન વ્યવસ્થા ૯ ઉપસંહાર.
૧૮ મતિ આદિ ત્રણ જ્ઞાન ૧૧થી ૩૦ શ્રુતજ્ઞાનની મહત્તા. મિશ્ર હોઈ શકે
વિ.સં. ૧૯૮૪માં ૧૯ મતિજ્ઞાનના ભેદે અમદાવાદના જૈન સાહિત્ય ૨૦ શ્રુતજ્ઞાન શ્રેષ્ઠ કેમ? પ્રદશન વખતે આપેલ ૨૦ શ્રુતસિવાયના ચાર જ્ઞાને. વ્યાખ્યાન-૨
કેવા? ૧૧ શ્રુતજ્ઞાનની મહત્તા કેમ?
૨૧ શા પર વિશ્વાસની
જરૂર ૧૨ પ્રમાણની મુખ્યતા કે જ્ઞાનની?
અણસમજથી દીક્ષામાં ૧૨ કેવલીને મતિજ્ઞાન હોય?
આડે આવવું મહાપાપ છે. ૧૩ કેવલીઓ અતીન્દ્રિય
દીક્ષાર્થીએ મા બાપની હોય છે.
સેવા કરવાની કે નહીં? ૧૩ કેવલીને મતિજ્ઞાનની જરૂર
૨૩ દીક્ષાર્થીની દશા
૨૩ શ્રાવકની આદર્શ વ્યાખ્યા. ૧૪ મનથી મતિજ્ઞાન શી રીતે
૨૪ દીક્ષાની મહત્તામાં વૈયાથાય ?
કરણીનું સમર્થન
Page #18
--------------------------------------------------------------------------
________________
પાનું
વિષય
પાનું વિષય ૨૬ શ્રુતજ્ઞાનની મહત્તાનાં ૩૪ આ સંસ્થાની મહત્તા. કારણે
કયારે ? ૨૭ શ્રુતજ્ઞાનની પૂજ્યતા માટે ૩૫ વિદ્યાર્થીઓને ઉચ્ચ. પ્રબળ પ્રમાણ
આદર્શ ૨૮ સંઘ એટલે ?
૩૫ જ્ઞાનદાનના વિશિષ્ટ ધરણે
સંસ્થાની પ્રશસ્થતા ૨૯ શ્રુતજ્ઞાનની મહત્તામાં અદ્ભુત દષ્ટાંત
૩૬ ઉપસંહાર ૩૧ થી ૩૬
૩૬ થી ૪૭ જ્ઞાનદાનની અનુપમતા
શ્રી મહાવીર જન્મવિ. સં. ૧૯૧ કા. ૧, ૨
કલ્યાણકની પવિત્રતા શ્રી યશેવિ. જૈન પાઠશાલા
વિ. સં. ૧૧ સૈ. સુ. ૧૩ઃ (મહેસાણા) માં આપેલ
રાજકેટમાં આપેલ
વ્યાખ્યાન-૪ વ્યાખ્યાન-૩ ૩૧ જ્ઞાનદાન શી રીતે ?
૩૬ “જયંતી” શબ્દ પ્રયોગ, (પૂર્વપક્ષ)
વ્યાજબી નથી. ' ૩૨ જ્ઞાનદાનની સાર્થકતા
કલ્યાણકને મહિમા. (ઉત્તરપક્ષ)
૩૮ બધા તીર્થકરોની સરખી જ્ઞાનદાનના વિવિધ પ્રકારે આરાધના કેમ નહીં? ગૃહસ્થના જ્ઞાનદાનને ૩૮ તીર્થંકરનામકર્મની મહત્તા.
૩૯ મહાવીર પ્રભુને વધારે ૩૨. જ્ઞાનદાન કેને દેવું?
આરાધવાનું કારણ. ૩૩ જ્ઞાનદાનમાં ધર્મના શાસનની પ્રાપ્તિથી દુઃષમ લક્ષ્યની જરૂર
કાળની પણ સફળતા. ૩૩ પરિણામે હિતકારી હોય
આરાધના માટે તત્પરત જ જ્ઞાન છે.
તાની જરૂર. ૩૪ જ્ઞાનદાનને પરમાર્થ
|| ૪૧ પ્રભુ શાસનની મહત્તા. ૩૪ જ્ઞાનદાનના સાધનનું ૪૨ પંચમ આરામાં પ્રભુ શાસમહત્ત્વ કયારે ?
નનું મહત્વ.
પ્રકાર
૩૯
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય
પાનું વિષય ૪૩ શ્રુતજ્ઞાનના ઉત્પાદક ભગ ૫૭ સર્વ શાસ્ત્રોએ માન્ય કરેલ વાન મહાવીર.
ધર્મ. ૪૩ શ્રી મહાવીર પ્રભુ આરાધ્ય
પ૭ દાન. કેમ ?
૫૮ શીલ. દુનિયાદારીને લીધે તીર્થ
૫૯ તપ. કરે આદર્શરૂપ નથી.
૫૯ ભાવ. ૪૪ મહારાણા પ્રતાપસિંહનું
૬૦ થી ૭૯ વીણેલાં મોતી અનુકરણ શા માટે? જન્માંધ પાપનું દૃષ્ટાંત.
પૂ આગમશ્રીના માર્મિક ૪૫ કલ્યાણકની ઉજવણીને ચિંતનપૂર્ણ લેખે. આદર્શ.
૬ન્થી૬૪ મૂળસૂત્ર એટલે શું? જય “જ્ઞાતનંદન” એ નામ
૬૪થી૭૪ ર્વમાન્ય ઘર્મ (હિંદી) સ્વાભાવિક છે.
१५ सर्वमान्य धर्म ૪૬ જ્ઞાતપુત્ર શાથી? ૪૮થી ૫૯ ધર્મનું મૂળસ્વરૂપ
१५ मोक्षका रास्ता
१६ का स्वर्ग और मोक्ष શેઠ મોતી કડીયાની મેડી
धर्मका लक्ष्यार्थ नहीं है ? પાલીતાણામાં અષાઢ વદ
| ૬૭ સાગા લ છે, ૧૪ આપેલ વ્યાખ્યાન-૫
धर्म उसका कारण है. ૪૮ ધર્મના સ્વરૂપની મહત્તા. १८ धर्मका स्वरुप समझने में ૪૮ ધર્મની પરીક્ષા.
परीक्षा की जरुर ૫૦ વૈયાવચ્ચનું મહત્વ. १८ धर्मकी परीक्षा પર ધર્મની કિંમત જાણવાની ७० व्यापक धर्मकी स्थिति જરૂર.
७१. विचार औन्नत्य के मेद પ૩ બાહો સાહ્યબીની જડ ७४ उपसंहार ધર્મ છે.
૭૪ થી ૭૭ પરમ પવિત્ર પર ૫૪ ઉદ્યમ કરતાં નશીબ બળ
મેકી–પને અનુક્રમ વાનું છે. પપ સુણે જાત કહેવાની
૭૭ થી ૭૯ પરમેશ્વર એટલે?
૮૦ પૂર આગમ આચાર્યશ્રી ૫૬ દુઃખ દેનાર પાપ જ છે. વિરચિત ભાવવાહી સ્તવન
જરૂર શી ?
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩ .
6 ચતુર્થ પુસ્તક છે પાનું વિષય
પાનું વિષય ૧ થી ૩ જગવત્સલ શ્રી તીર્થ ૨૮ થી ૩૪
કર પ્રભુને સર્વહિતકર - તાત્વિક પ્રશ્નોત્તરે ઉપદેશ
૩૫થી ૫૮ ૪ પૂ. આગામે શ્રી ની | ઉપયોગી ૬૫ પ્રશ્નોત્તર મંગળવાણી
વિ. સં. ૧ ચૈત્રી. ૫ થી ૨૪ હૈયાને કાર ઓળી પ્રસંગે કપડવંજમાં પૂ. આગામેશ્રી ની
શ્રી દેશવિરતિ સમાજના
સાતમા અધિવેશન પ્રસંગે માર્મિક રચનાઓ.
ચતુર્વિધ શ્રી સંઘે પૂછેલ ૫ પરમાત્માને આદર્શ ઉપ
પ્રશ્નોના ૫૦ આગમ કાર (સ્તવન)
શ્રી એ આપેલ જવાબ. ૬ ચેતનને શિખામણ (સઝાય ૫ થી ૬૭ ૭ આશ્રવના અંશે (સઝાય) પૂ આગામેશ્રી રચિત ૮થી ૧૨ પૂર આગ રચિત ચાર ભાવનાની સજ્જ સંસ્કૃત સુંદર સુભાષિતે.
૫૯ મૈત્રી ભાવના સક્ઝાય.
૬૨ ૧૩ થી ૧૭ સજીને કેવા હોય?
પ્રમાદ )
૬૪ કાર્ય છે , હૃક્ષણનિ સાનુવાદ
૬૬ માધ્યય ભાવના સજઝાય ૧૮થી ૨૧ તાત્વિક વિચારણું | ૬૮ તાવિક નિર્ણય
તારિવાવિન સાનુવાદ (અત્યંત ઉપયોગી ખુલાસાએ) ૨૨ થી ૨૪ જતુફાનમહિમા
૭૦ પ્રકાશકીય
૭૨ આગમચેત અંગે આવક
-સાનુવાદ ૨૫થી ૫૮
–જાવક પરિપત્ર.
૭૩ થી ૭૭ “આગમત”ને. ગુરૂચરણમાંથી મળેલું
ભેટ રકમ આપનાર પુણ્ય૨૫ થી ૨૭ શ્રી પંચાશકના
શાળી મહાનુભાવે. ઉપયોગી પ્રશ્નોત્તર ૭૮ સંપાદકીય (ક્ષમાપના);
Page #21
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસ્થ સ્વર્ગત પૂજ્ય આચાર્ય આગમેદ્ધારકશ્રીના જીવન ચરિત્ર અને તાત્ત્વિક વ્યાખ્યાનના પ્રકાશન અંગે શ્રી આગામે દ્ધારક ભક્તિમંડળની
વિશિષ્ટ યોજના વિ. નમ્રભાવે જણાવવાનું કે, , જેઓએ આગમનું સંશોધન, મુદ્રણ, કરાવવા સાથે સામુદાયિક વાચનાઓના વિશાલ આયોજન કરીને અધિકારી ભવ્યાત્માઓને આગમતત્ત્વની જાણકારીને લાભ આપે અને પાલીતાણું-સુરત આગમમંદિરમાં આરસની શિલાઓ અને તામ્રપત્ર પર કાતરાવીને આગમોને ચિરંજીવ
બનાવ્યા.
- જેઓએ વિવિધ આગ ઉપર ઝીણવટભરી તાત્ત્વિક છણાવટ સાથે ખૂબ જ માર્મિક વ્યાખ્યા આપી આરાધાની તાત્વિક દૃષ્ટિનું ઘડતર કર્યું.
જેઓએ જીવનના છેલ્લા શ્વાસ સુધી શાસનની અખંડ સેવા કરી, અનેક સ્વપક્ષ-પરપક્ષના આક્રમણને રોકવા ભગીરથ સફળ પુરુષાર્થો આદર્યા.
જેઓએ હજારો તાત્ત્વિક શ્લેકે અને સેંકડે ગ્રંથની રચના કરી અને છેવટે કોઈને માન્યામાં ન આવે તેવી અદ્ભુત સમાધિ છેલ્લા પંદર દિવસ અર્ધ પવાસને કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેવા દ્વારા જાળવી મરણને પણ ધન્ય બનાવ્યું.
તે અપ્રતિમગુણગરિમશાલી આગમાદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના સર્વાગ સંપૂર્ણ કલાસમૃદ્ધ વિવિધ માહિતીપૂર્ણ જીવનચરિત્રના પ્રકાશન માટે આ યોજનાનું ઘડતર કર્યું છે.
વળી વિષમ કલિકાલમાં ભવ્ય જીવોને પરમ આલંબનરૂપ જિનવાણીના સંકલનરૂપ આગના ગૂઢ, તલસ્પર્શી, માર્મિક અને સૂક્ષ્મ વિવેચથી ભરપૂર પૂ આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાના બહોળા સંગ્રહને આગમતત્વ જિજ્ઞાસુ પુણ્યાત્માઓના કરકમલમાં પહોંચતો કરવા માટે “આગમ ત” નામે વૈમાસિક પ્રકાશનની યેજનાને વ્યવસ્થિત બનાવવા માટે પણ આ પ્રયાસ પેજના વિચારાઈ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
. આ યોજના “શ્રી આગમ દ્વારક ભક્તિ મંડલ” નામે વિચારાઈ છે.
દરેક સુજ્ઞ વિચારક, વિવેકી પુણ્યાત્માઓ નીચેની ત્રણ શ્રેણિમાંથી ગમે તે શ્રેણિમાં નામ લખાવી પૂ. આગમાદ્વારકશ્રી પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાને અને આગમભક્તિને અણમેલ લાભ લેવો જોઈએ.
૧, શ્રદ્ધાંજલિ : આ શ્રેણિમાં ત્રણ વર્ગ છે. રૂપિયા ૫૦૦૧, ૨૫૦૧, ૧૦૦૧. આ શ્રેણિમાં નામ લખાવનાર વ્યક્તિને ફેટ જીવન ચરિત્રના ગ્રંથમાં આવશે, અને “આગમ ત ભેટ મળશે.
૨. ભાવાંજલિ :- આ શ્રેણિમાં ત્રણ વર્ગ છે. રૂપિયા ૭૦૧, ૫૦૧, ૨૫૧. આ શ્રેણિમાં નામ લખાવનાર વ્યક્તિને “જીવન ચરિત્ર ની ત્રણ નકલ ભેટ મળશે, અને “આગમ જોત” ભેટ મળશે.
૩. અર્ધાજલિ :- આ શ્રેણિમાં ત્રણ વર્ગ છે. રૂપિયા ૧૦૧, ૫૧, ૨૧. આ શ્રેણિમાં નામ લખાવનાર વ્યક્તિને “જીવન ચરિત્ર”ની એક નકલ ભેટ અથવા “આગમ ત” ભેટ મળશે.
ખાસ સૂચના :-જીવનચરિત્ર માટે જ્ઞાનખાતાની રકમ લેવા વિચાર નથી.શુભખાતાની રકમ ઉપયોગમાં આવી શકશે. “ આગમ ત” માં જ્ઞાન ખાતાની રકમ અમુક પ્રમાણમાં સ્વીકારાય છે.
જીવન ચરિત્રનું અને તાત્ત્વિક વ્યાખ્યાને પ્રકાશિત કરવાનું કાર્ય પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ પ્રેરણાથી વિ. સં ૨૦૨૧ ના ચાતુર્માસમાં શ્રુતભક્તિથી પ્રેરાઈને અમે ઉપાડયું છે.
જીવનચરિત્રના સંપાદનનું મંગળ કાર્ય પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. ગણિવર્ય કંચનસાગરજી મ. પૂ. વિદર્ય મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂ. મુનિ શ્રી અભયસાગરજી મ. એ રવીકાર્યું છે.
તેઓશ્રીએ ભેગી કરેલી કાચી અનેક વિવિધ બહોળી સામગ્રી પરથી પ્રખ્યાત સારા લેખક પાસે ૬૦૦ પાનાનું દળદાર જીવનચરિત્ર લખાઈને તૈયાર થઈ જવા આવ્યું છે. ૧૨૫ થી ૧૫૦ નાના મેટા ફોટાઓ પણ તૈયાર થઈ ગયા છે.
તાત્વિક વ્યાખ્યાનનું કાર્ય પણ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. વિદર્ય મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા પૂ. મુનિ શ્રી અભય
Page #23
--------------------------------------------------------------------------
________________
સાગરજીએ પરિશ્રમપૂર્વક તૈયાર કરી “આગમ જાત” નામે વૈમાસિકના પ્રકાશન રૂપે શરૂ થઈ ગયું છે.
પ્રથમ વર્ષના ચાર પુસ્તક પ્રક્ટ થઈ ચુક્યા છે. પણ પુસ્તક જે ચારે પુસ્તકોનું ભેગું એક પ્રકટ થવાની તૈયારીમાં છે.
દરેક વિવેકી આગમતત્વજિજ્ઞાસુ આરાધક તથા પુણ્યશાલી સંઘોએ તુર્ત વહેલામાં વહેલી તકે ઉપરની એજનાને લાભ લેવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
*
*
મીઠાભાઈ કલ્યાણચંદજૈન પેઢી ] પરબડી સામે, કાપડ, બજાર, | રમણલાલ જેચંદભાઈ શાહ મુ. કપડવંજ, (જી. ખેડા) |
કાર્યવાહક (વાયા નડિયાદ) 1 | શ્રી આગદ્ધારક જૈન ગ્રંથમાળા
- પૂજ્ય આગમાદ્વારકશ્રીના જીવન ચરિત્ર અને
તાત્વિક વ્યાખ્યાનના પ્રકાશન માટે શ્રી આગદ્ધારક ભક્તિમંડળ માં નામ લખાવી આગમ ભક્તિને અમૂલ્ય લાભ લેવા ધ્યાન રાખશે
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત ગ્રંથમાળા
આગમોદ્ધારક
ગ્રંથમાળા
પુસ્તક ૧–લું mcmonotacandonononenononotacno વિશ્વવત્સલ શ્રીતીર્થંકર પ્રભુને સર્વહિતકર
ઉપદેશ " अस्थि मे आया उववाइए पत्थि मे आया उववाहए" ।
–શ્રી આચારાંગ સૂત્ર. આ ઉપદેશ સંભળાવનારા સંતની ઓળખાણ જગતને છે ક્વચિત્ જ થાય છે. છે આ ઉપદેશ સાંભળવામાં કે સંભળાવવામાં, અલ્પ છે જાણી, માની કે ચિંતવી પણ ન શકે તેવા અઢાર કોડા-કોડ છે સાગરોપમના લાંબા કાળનું અંતર પડે છે.
આ ઉપદેશથી વિપરીત ઉપદેશને દેનારા ઘરના ગૃહ8 પતિઓ, ગામના ઠાકોરે, દેશના સ્વામી, છ ખંડનું સામ્રાજ્ય
ચલાવનારા કે અસંખ્ય દેવની અખંડ ઠકુરાઈવાળા ઈન્દ્રો હોય છે પણ તે બધા પિતાના અને શ્રેતાના સર્વ આત્માને એકજ છે છેતરનારા છે. છે. આ ઉપદેશ જે સ્થળે સંભળાતું નથી કે તેને સંભળાવ2 નારા સહુ મળતા નથી તે સ્થળને સત્પરુષે અનાર્યદેશ, છે અકર્મભૂમિ કે ભોગભૂમિ તરીકે જણાવે છે. 8 આ ઉપદેશને સાંભળ્યા, જાણ્યા કે માન્યા સિવાયનું દાન છે. છે તે નાદાનીયત છે. શીલ તે શિથિલતાનું સાધન છે, તપનું આચરણ
તે અખંડ તાપથી તડફડવું છે, શુભલેશ્યા જેવી પરમ શુભલેશ્યાની ભાવના પણ ભવકૃપમાં ભમાડનારી છે.
*
Page #25
--------------------------------------------------------------------------
________________
આગમત
આ ઉપદેશને યથાર્થ પણે ઓળખનારોજ આંધળો છતાં વિવેકદષ્ટિએ દેખનારાઓને દીપાવનાર છે, કાને બહેરો હોય છતાં સકર્ણ સમુદાયને શોભાવનાર છે.
આ ઉપદેશને ઝીલીને તેને ઝેલે ચઢનારે નરેમ, માત્ર સમિતિ અને ગુપ્તિના નામે જ જાણે તે પણ તે વિચક્ષણ વર્ગને વર્ણનીય જ્ઞાની ગણાય છે.
આ ઉપદેશ યથાતથ પણે અંતરમાં ન ઉતરે તે શ્રી મહાવિદેહક્ષેત્રના એક હજાર અને કંઈક ન્યૂન એકવીસ હાથી પ્રમાણુ શાહીથી લખી શકાય એટલા જ્ઞાનવાળે છતાં પણ તે શ્રી સંઘની કઈ પણ વ્યક્તિ તરીકે ગણાતું નથી, તેમજ તેને મોક્ષ માર્ગની મુસાફરી કરવાને મરથ પણ થયે નથી એ ચોક્કસ છે.
આ ઉપદેશને ઝીલવા ઝંપલાવવું એ જ અનેક ભવ સુધી સકળ જીવને શાસનરસિક બનાવવાની નીપજાવેલી ભાવનારૂપ વલ્લીનું અનુપમ અને સ્વપરને અવ્યાબાધઆનંદવાળું સ્થાન અર્પણ કરનાર ફળ છે.
આ ઉપદેશ સમસ્ત સમ્યકશ્રુત, સમસ્ત લોકેત્તર પ્રવચન, સમસ્ત અંગપ્રવિણ, સમસ્ત આચારાંગ, સમસ્ત નવ બ્રહ્માધ્યયન અને સમસ્ત શાસ્ત્રપરિણાને ઊંડે અને અદ્વિતીય પાયે છે.
આ ઉપદેશની યથાર્થપણાની પ્રતીતિરૂપ ઊંડા પાયા ઉપર સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યક્રચારિત્ર, દેશવિરતિ, સર્વવિરતિની પ્રાપ્તિ, પિષણ કે અભિવૃદ્ધિની મેટી મહેલાતે રચી શકાય છે.
આ ઉપદેશનું યર્થાથ શ્રવણ, જ્ઞાન, શ્રદ્ધાન અને અનુકૂળ અનુષ્ઠાન નાસ્તિકવાદને નિરાસ કરે છે, અદ્વૈતવાદને નસાડી મૂકે છે, શૂન્યવાદને સંહાર કરે છે, સાંખ્ય અને યોગના વાદને વિષમી દશા થાય તેવી રીતે વખેડી નાખે છે અને આત્માને ભવ્યત્વના ભવ્ય દેખાવમાં દાખલ કરી શુક્લ પાક્ષિકપણાના પણ બનાવી, સમ્યક્ત્વને સખા સજી, વિરતિવનિતાનું વિશ્રામસ્થાન વિસ્તારનાર બનાવી અવ્યયપદથી અવ્યાબાધ વરમાળા વરવાને લાયક બનાવે છે. (ક્રમશઃ)
Page #26
--------------------------------------------------------------------------
________________
પરમ કૃપાળુ શાંતભૂતિ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીને
મંગળ આશીર્વાદ
જિન શાસનના આધારસ્તંભસમ આગમનું તાવિક પર્યાલચન શ્રમણજીવનની સારમયતા વધારે છે.
જ્ઞાનધ્યાન અને સ્વાધ્યાયની પ્રવૃત્તિ વિશેની માનસિક અને અંતરંગ સ્થિતિને સંયમાનુકૂલ રાખવા માટે ખૂબ જ ઉપયેગી નિવડે છે.
આ દષ્ટિએ ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્ધારક શ્રી વર્તમાન સાધુ સંઘના ધ્રુવતારકસમાં હતા.
તેઓશ્રીની અવિરત શ્રતે પાસના અપ્રમત્તપણે આગમન તાત્વિક રહસ્યને હદયંગમ કરવાની સાધના, અને આગમવાચના આગમનું મુદ્રણ, આગમને શિલા અને તામ્રપત્રપર ઉત્કીર્ણ કરાવીને ચિરસ્થાયી બનાવવાની દીર્ઘગામી દષ્ટિ સાથે જનસાધારણના હૈયામાં પણ આગમોના ગૂઢ અતિનિગૂઢ સૂક્ષ્મ તો પોતાની અમેઘ દેશના અને સુંદર વ્યાખ્યાન શક્તિથી ઉતાર્યા છે. એ ખરેખર આપણું માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે.
લિપિબદ્ધ થયેલા પણ અપ્રકાશિત રહેલા આ વ્યાખ્યાનેને સુવ્યવસ્થિત રૂપે સુવાચ્ય સ્વરૂપમાં પ્રકાશિત કરવાની યોજના રૂપે
આગમત નું પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘને સર્વ રીતે રત્નત્રયીની આરાધનામાં સહયેગી બને એ અંતરની શુભ કામના છે.”
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
દેવ-ગુરુકૃપાએ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી અને વિદ્વદ્વર્ય પૂ. મુનિરલ શ્રી સૂર્યોદય સાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી વિ. સં. ૨૦૧૦માં અમારી આ શ્રી આગમ દ્ધારક ગ્રંથમાળાની સ્થાપના થએલી.
ત્યારથી આજ સુધીમાં પ. પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રીના અથાગ પ્રયત્નથી પ. પૂ. આગમ દ્વારકશ્રીની સઘળી કૃતિઓ છપાઈ ગઈ આગમ સંબંધી ત્રેપન વિષયેની તારવણી અને અપરિચિત શબ્દના સંગ્રહનું કાર્ય છપાવવાની તૈયારી પર છે.
આજ સુધી વિવિધ પુસ્તકો અને સિદ્ધચક માસિક દ્વારા પ. પૂ. આગમ દ્વારકશ્રીના ગુજરાતી ઘણું વ્યાખ્યાને છપાયા છે, છતાં ઘણા તાત્વિક આગમ અને પ્રકરણ ગ્રંથના માર્મિક વ્યાખ્યાનેને વિશાળ સંગ્રહ હજી અપ્રકાશિત રહ્યો છે.
તે બધાને વ્યવસ્થિત રીતે પ્રકાશિત કરવાની પ્રેરણા પૂ. ગચ્છાધિપતિ પાસેથી મળવાથી અમારી સંસ્થાએ આગમત પુસ્તકમાળાના પ્રકાશનનું આ કાર્ય હાથ ધર્યું છે.
આ વ્યાખ્યાનના સંપાદનનું કાર્ય પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી, પૂ. આગાદ્વારકશ્રીના શિષ્યરત્ન પૂ. વિદ્વદર્ય મુનિરાજશ્રી સૂર્યોદય સાગરજી મહારાજ તથા પૂ. તપસ્વી ઉપા. શ્રી. ધર્મસાગરજી મના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી અભયસાગરજી મહારાજે સ્વીકાર્યું છે. '
વિવેકી વાચક વર્ગ એગ્ય રીતે નય સાપેક્ષ અતિ નિગૂઢ સ્યાદ્વાદ શૈલીથી ભરપૂર આ વ્યાખ્યાનેને, ગુરૂગમથી સમજવાને પ્રયત્ન કરી સમ્યજ્ઞાનસહિત શ્રી જિનશાસનની ક્રિયાઓના રાજમાર્ગો ધપવાની કુશળતા કેળવે એ જ શુભાભિલાષા
Page #28
--------------------------------------------------------------------------
________________
છે આગમ રહસ્ય 9
[ ધ્યાનસ્થ પૂ. આગમ દ્વારકશ્રીએ અનેક મુમુક્ષુ જિજ્ઞાસુ આગમતત્વ પિપાસુ અધિકારી જીના આગ્રહથી આગમ સંબંધી પ્રૌઢ પ્રતિભા શ્રુતાનુસારી પ્રજ્ઞાબળે મેળવેલ ગૂઢ અતિ નિગૂઢ રહ
થી ભરપુર આ લેખમાળા શ્રી નંદીસૂત્રના મહત્વને વર્ણવવારૂપે વર્ષો પહેલાં લખેલી, તે સંકલિત કરીને અહીં આપવામાં આવેલ છે.] નદીની મહત્તા –
કેઈ પણ સૂત્ર, ઉદ્દેશ વિગેરે વિધિથી જ્યારે-જ્યારે અપાય છે, અથવા કઈ પણ સૂત્રની અનુજ્ઞા–એટલે બીજાને આપવાની આજ્ઞાકરાય છે, ત્યારે–ત્યારે નંદીને વિધિ કરે જોઈએ, એવું શાસ્ત્રકારનું ફરમાન છે.
સૂત્રદાનના પ્રસંગ સિવાય પણ સર્વસાવદ્ય-વિરતિરૂપ પ્રવજ્યા, શ્રાવકને વ્રતાદિદાન કે સામાન્ય રૂપે જ્ઞાનપંચમી આદિવ્રતનું આરોપણ પણ નંદીની વિધિપૂર્વક જ કરવાનું શાસ્ત્રકારે જણાવે છે.
' એટલે “નંદી' શબ્દનો અર્થ તથા સ્વરૂપ, તેમ જ નિક્ષેપાદ્વારા જણાતા તેના ભેદો જાણવાની ખાસ આવશ્યકતા છે. નંદી શબ્દાર્થ –
નંદી’ શબ્દ “ર” ધાતુ ઉપરથી બનેલું છે, જો કે તે ધાતુ “સમૃદ્ધિ અર્થમાં છે, તે પણ તેને પ્રાગ સામાન્ય રીતે ધનધાન્યાદિની સમૃદ્ધિમાં થતું નથી, પણ હર્ષ રૂપી ધનની વૃદ્ધિમાં થાય છે. અને તેથી જ આનંદ, નંદન, નંદથુ, પરમાનંદ, વિગેરે શબ્દો જેમ હર્ષની સમૃદ્ધિને જણાવવાવાળા બને છે, તેવી જ રીતે અહીં પણ “નંદી” શબ્દ હર્ષની સમૃદ્ધિ ને જણાવનાર છે. જેમ “નાભિ” શબ્દ સ્ત્રીલિંગ અને પુલિંગ, બંનેમાં વપરાય છે, તેવી રીતે આ નંદી શબ્દ પણ પુલિંગ અને સ્ત્રીલિંગ બંનેમાં વપરાય છે, પણ ફરક એટલે જ કે “નાભિ' શબ્દ સ્ત્રીલિંગમાં પણ હસ્વ કાર
Page #29
--------------------------------------------------------------------------
________________
આગમત
વાળે રહે છે, પણ “નંદી’ શબ્દ પુલિંગમાં હસ્વ છેકારવાળો રહે છે, સીલિગમાં તેને સ્ત્રીલિંગને ઈ પ્રત્યય લાગતાં દીર્ઘ થઈ જાય છે. નંદી સૂવ” નામનું રહસ્ય – - જે કે “નંદી' શબ્દથી હર્ષ પ્રમદ, આનંદ, વિગેરે સામાન્યથી સમજાય છે, પણ જૈનશાસનમાં હર્ષનું તાત્વિક કારણ સમ્યગજ્ઞાનાદિ જણાવેલ હેવાથી સમ્યજ્ઞાનાદિના કારણભૂત આ સૂત્ર “નંદી” સૂત્ર તરીકે જણાવાયું છે. “કારણમાં કાર્યને ઉપચાર” પંડિતપર્ષદામાં સાહજિક હેવાની જ્ઞાનને નિરૂપણ કરનાર અધ્યયનને પણ “નંદીસૂત્ર તરીકેની સંજ્ઞા સંગત થઈ પડે છે. નંદી એ સૂત્ર કે અધ્યયન?
જે કે શ્રી પાક્ષિકસૂત્ર વિગેરેમાં તેમજ આજ શ્રી નંદીસૂત્રમાં, સૂત્રના ભેદે જણાવતાં, તેમ જ પિસ્તાલીશ આગમની સંખ્યા ગણાવતાં જ્ઞાનીઓએ “શ્રી દશવૈકાલિક આદિ સૂત્રની માફક આ “નંદીસૂત્રને પણ સ્વતંત્ર સૂત્રપણે જણાવ્યું છે, તેમ જ આ “નંદીસૂત્ર” ઉપર બીજા સૂત્રની માફક સ્વતંત્ર રીતે ચૂણિ અને વૃત્તિ વિગેરે છે.
તેથી આ “નંદીસૂત્ર”ને પૃથફ સૂત્રપણે ગણવું એ ઉચિત છે, તે પણ દરેક સૂત્ર કે અનુગ આદિના પ્રારંભ વખતે શરૂઆતમાં આ સૂત્રને “નંદી” અધ્યયન તરીકે ઉલ્લેખ “શ્રી નમસ્કાર મહામંત્ર આદિના સ્મરણની માફક આ સૂત્રની મહત્વપૂર્ણ નિયતતા સૂચવે છે.
આ સૂત્ર દરેક સૂત્ર કે આગમની વ્યાખ્યાને પ્રારંભે આ રીતે નિયતરૂપે જરૂરી હાવા રૂપે દરેક સૂત્ર કે આગમને પ્રથમ અવયવ બનવાથી “નંદીસૂત્રને અધ્યયન તરીકે પણ પૂર્વાચાર્યોએ ઓળખાવેલ છે તે પણ સાપેક્ષ રીતિએ વિચારતાં સંગત જણાય છે. નદીને વિષય
“શ્રી આચારાંગ” વિગેરે શાસે જેમ “સાધુઓના આચાર” વિગેરેનું પ્રતિપ્રાદન કરે છે, તેવી રીતે આ “નંદી” નામનું સૂત્ર કે અધ્યયન પાંચ જ્ઞાનનું નિરૂપણ કરે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
આગમત
તે પાંચ જ્ઞાનમાં શરૂના ચાર જ્ઞાને આંશિક જ્ઞાને છે, અને પાંચમું કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાન છે.
એટલે કે છાઘસ્થિક કે વીતરાગદશાના જ્ઞાનનું નિરૂપણ આ સૂત્રમાં વિસ્તારથી જણાવાયેલું છે, અને દરેક સૂત્રની ઉદ્દેશ આદિની ક્રિયામાં પાંચ જ્ઞાનને નિરૂપણ કરનાર આ અધ્યયન સંભળાવાય છે.
જે કે સર્વાનુગાનુજ્ઞા (પન્યાસપદવી) આચાર્ય પદવી વિગેરેની ક્રિયામાં સંપૂર્ણ “નંદીસૂત્ર”નું કથન આવશ્યક ગણુયેલું છે, તે પણ દરેક સૂત્રના ઉદ્દેશ આદિ વિધિવિધાનમાં પાંચ જ્ઞાનને સંક્ષેપ પણે સૂચવનાર “નંદી” સૂત્ર તે જરૂર સંભળાવાય છે. - આ રીતે અનુયોગ-સૂત્રની વ્યાખ્યાના પ્રારંભ કરતી વખતે પણ પાંચ જ્ઞાનને વિસ્તારથી અધિકાર જણાવનાર આ “નંદીસૂત્રને સંપૂર્ણ અનુયાગ (વ્યાખ્યા) કરવાનું હોય છે, પણ શ્રી આવશ્યક નિર્યુક્તિમાં પાંચ જ્ઞાનનો અધિકાર સ્વતંત્રરૂપે કહેલે હાઈ ટીકાકારે “નંદીસૂત્ર'ના અનુગને સર્વ અનુગોની આદિમાં નિયમિતપણે જણાવવાનું જરૂરી નથી માનતા તે પણ જ્ઞાનપંચકના અભિધાનરૂપ “નંદી”નું કથન, કે તેની સામાન્ય વ્યાખ્યા તો દરેક સૂત્રના અનુગની શરૂઆતમાં કરવાનું નિયત છે.
સામાન્ય દષ્ટિથી વિચારીશું તે પણ માલમ પડશે કે અનુગ કરવામાં આવતું કોઈ પણ સૂત્ર, શ્રુતજ્ઞાનને એક ભેદ જ હોય, અને તે શ્રુતજ્ઞાન પણ જ્ઞાનપંચકને એક અવયવ છે, તે મુખ્ય અવયવી તરીકે જ્ઞાનપંચક જણાવ્યા સિવાય અનુગોનું યથાય અવતરણ થઈ શકે નહિ, માટે દરેક ઉદ્દેશાદિ અને અનુગાદિમાં શ્રી નંદીસૂત્રનું કથન નિયમિત હોય એ સહજ છે. આ રીતે આ નંદીસૂત્ર દરેકને અવયવ રૂપ બની અધ્યયન તરીકે ઓળખાય તેમાં આશ્ચર્ય નથી.
ઉપરોક્ત હકીકતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે શ્રી નંદીને વિષય પાંચ પ્રકારનું જ્ઞાન છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
આગમોત નિક્ષેપાદ્વારા ભેદેની જરૂરીઆત
જૈન શાસ્ત્ર સિવાય અન્ય સર્વ શાસ્ત્રોમાં સંહિતા, પદ, પદાર્થ વિગેરે છ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે છે, પણ કેઈ પણ ઈતર શાસ્ત્રમાં નિક્ષેપદ્વારા વ્યાખ્યા કરવામાં આવતી નથી.
છે કે વ્યાખ્યાનના સંહિતાદિક પ્રકારે જૈનસૂત્રકારોએ છેડી દીધેલા નથી, કિંતુ “ઉપક્રમ” “નિક્ષેપ” નામના બે અનુગદ્વારેની વ્યાખ્યા કર્યા પછી “નય” નામના ચેથા અનુગદ્વારની વ્યાખ્યા કરવા પહેલાં, “અનુગમ નામના ત્રીજા અનુગદ્વારની વ્યાખ્યા કરતી વખતે સૂત્ર અને નિયુક્તિની વ્યાખ્યા પ્રસંગે સંહિતાદિક પ્રકારે જણાવાય છે.
શાસ્ત્રોમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગામ, અને નય એ માટે અનુગારમાં નામાદિ નિક્ષેપારૂપ ભેદને નિર્દેશ કર્યો છે. એટલું જ નહિ, પણ દરેક વ્યાખ્યા, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર નિક્ષેપાભેદે (નિક્ષેપ)થી કરવાનો નિયમ જણાવ્યું છે. એટલે કે જૈનતરેએ પિતાના શાસ્ત્રોની વ્યાખ્યાના પ્રસંગે જરૂરી નહિં માનેલ નામાદિનિક્ષેપને કમ જેનશાસ્ત્રકારોએ જરૂરી ગયે છે. આનું માત્ર કારણ એ છે કે સામાન્ય પદાર્થનું જ પ્રતિપાદન કરનાર પિતાના ગ્રંથની વ્યાખ્યામાં અન્ય દર્શની નામાદિ ભેદેને ન જણવે, તેમજ જૈન શાસ્ત્રકારે પણ સૂત્રાદિના અનુગમ વખતે વાચક શબ્દમય સૂત્રના અનુગ વખતે ભલે નામાદિક ભેદે ન જણાવે, પણ વાચના અનુગના પ્રસંગે નામાદિ ભેદ જણાવવા જરૂરી છે, અન્યશાસ્ત્રકારે સ્યાદ્વાદને ન માનતા હોવાથી તેઓને શબ્દાત્મક, (નામ) આકારાત્મક, (સ્થાપના) પિંડાત્મક (દ્રવ્ય) કે વર્તમાન-દશાત્મક (ભાવ) સ્થિતિમાંથી કેઈપણ એક જ સ્થિતિ માનવાની હોવાથી તેઓને શબ્દાત્મક વિગેરે અનેક સ્થિતિનું વિવેચન કરવાની જરૂર પડતી નથી, પણ જેનશાસન તે દરેક પદાર્થને શબ્દ, આકાર, પિંડ અને ચાલુ અવસ્થા એ ચાર સ્થિતિમય માનતું હોવાથી દરેક પદાર્થની વ્યાખ્યા કરતી વખતે જેન-ગ્રંથમાં તે ચારેય ભેદે વિશકલિત અને સંકલિતરૂપે જણાવેલા હોય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
આ શબ્દાદિક ચાર સ્થિતિ જ નામ, સ્થાપના, દ્રવ્ય ઘટાદિક પદાર્થોમાં ઘટાદિક નામથી વ્યવહાર, તેના પૃથુબુદાદાદિ આકાર, મૃત્તિકાદિરૂપ પિંડત્વ અને જલધારણાદિક અવસ્થાને દેખનારે કઈ પણ સુજ્ઞ મનુષ્ય, કેઈ પણ પદાર્થને નામાદિ–થતુયાદિરૂપ માન્યા સિવાય રહી શકે નહિં, અને તેથી વસ્તુ સ્વરૂપના ભેદો જણાવવા પહેલાં દરેક ચીજના નામાદિક ભેદે જણાવવાની જરૂર જ્ઞાનીઓએ માની છે, અને તેથી “નંદીસૂત્રના અધિકારમાં પણ નામાદિ ચાર ભેદ જાણવાની જરૂર રહેશે, માટે અહીં “નદીના નામાદિક ભેદેને વિચાર કરાય છે.
- દરેક પદાર્થના ઓછામાં ઓછા ચાર નિક્ષેપો કરવાના હોવાથી નંદીના પણ નામનંદી, સ્થાપનાનંદી, દ્રવ્યનંદી અને ભાવનંદી એવા ચાર ભેદ જાણવા. આ સૂત્રનું “નંદી’ એવું નામ સૂત્રકારએ કહેલું અને રૂઢ હોવાથી આ સૂત્ર “નામનંદીરૂપ છે. નામ નિક્ષેપ સ્વરૂપ
આ સૂત્ર સંકલિતની અપેક્ષાએ જેમ તૃતીયા તત્પરુષના આધારે નામનંદીરૂપ છે. તેવી જ રીતે વિશકલિતની અપેક્ષાએ કેઈપણ જીવ, કે અજીવનું અગર જીવો કે અજીવોનું “નંદી એવું નામ કેઈપણુ ગુણને અનુસારે કે સ્વેચ્છાએ સ્થાપે તે તે જીવાદિ પદાર્થ પણ “નામનંદી’ કહી શકાય. કારણ કે તે જીવાદિ પણ “નંદી” નામસ્થાપનની અપેક્ષાએ “નંદી” નામથી ઓળખાય છે, એટલે તે તે જીવાદિ પદાર્થોને પણ સાપેક્ષ રીતિએ “નામનંદી” કહી શકાય.
તથા “નંદી” એવી અક્ષરની શ્રેણીને પણ નંદી નામે બેલાતી હેવાથી “નામનંદી” કહી શકાય છે. પણ ચાલુ અધિકારમાં સંકલિતની અપેક્ષાએ જ્ઞાનપંચકના સ્વરૂપને નિરૂપણ કરનાર આ સૂત્રને “નામનંદી.” તરીકે વિરહ્યું છે.
કેટલાક અન્ય દર્શનકારે શબ્દની સર્વત્ર વ્યાપકતા ગણીને તેમ જ શબ્દથી જગતની ઉત્પત્તિ ગણીને સમગ્ર પ્રદાર્થને કેવળ
Page #33
--------------------------------------------------------------------------
________________
આગમત
નામરૂપ જ માને છે, તેવી રીતે જૈન શાસ્ત્રકારે પણ સર્વ પદાર્થને શબ્દરૂપે પ્રરૂપે છે, છતાં સર્વ પદાર્થો અમુક નિયત આકારવાળા હેવાથી વિશ્વને આકારમય એટલે કે સ્થાપનાત્મક પણ પ્રરૂપે છે તે એટલે સ્થાપના નદીનું સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. સ્થાપના નિક્ષેપનું મહત્વ.
સ્થાપના” શબ્દ “નામ”ની માફક વાચના નિર્દેશમાં વપરાતે નથી. પણ સંકલિત સ્થાપનામાં માત્ર તે વસ્તુના આકારને મુખ્ય ગણીને વપરાય છે, તેમજ વિશકલિત સ્થાપનામાં વાચ્ય વસ્તુનું દ્રવ્યત્વ કે તેને ભાવ ન હોય અને જુદી રીતને દ્રવ્ય અને ભાવ હોય, તે પણ આકારને આધારે તે વસ્તુને સ્થાપના તરીકે ઓળખવામાં આવે છે. - જેમકે ગાય, ઘોડા, હાથી વિગેરેના ચિત્રમાં કે શહેનશાહ વિગેરેની સિકકા છાપમાં ઘડા કે શહેનશાહ વગેરેનું દ્રવ્યત્વ એટલે મૃત્તિકાદિકપણું કે તજજીવપણું નથી, તેમ જ જલધારણાદિ અવસ્થા રૂપ કે જ્ઞાને પોગાદિ અવસ્થારૂપ ભાવ નથી, તે પણ તે ઘટપટાદિ અને શહેનશાહ આદિના આકારને દેખીને કે દેખાડીને ઘટપટાદિ કે શહેનશાહઆદિ તરીકે ઓળખાણ કરાવાય છે.
વાસ્તવિક રીતિએ જેમ મૂળ (ખરી) વસ્તુ તેને આકારથી ઓળખાય છે, તેવી રીતે સ્થાપનાવસ્તુ પણ આકારથી ઓળખાતી હેવાને લીધે, તેની ઓળખ, તેનું સ્મરણ વિગેરે જેવું ભાવથી થાય છે તેવું સ્થાપનાથી પણ થાય છે.
વિચાર કરતાં, સ્પષ્ટ માલમ પડશે કે ખુદ રાષભદેવજી ભગવાન વિગેરે શ્રી તીર્થકરે કે શ્રી પુંડરિકસ્વામીજી વિગેરે ગણધરે અગર શ્રી જંબુસ્વામી વિગેરે મુનિવરેને તે તે કાળના લોકે જે ઓળખતા હતા, તે પણ તેમના આકારદ્વારાએ તેમને ઓળખતા હતા. ઇદ્રિયદ્વારા જાણનારા છદ્મસ્થ પુરુષ કે અવધિ આદિ અતિશય જ્ઞાનવાળા પુરુષે પણ સાક્ષાત્ તેઓના આત્માને કે સાક્ષાત
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૧
પુસ્તક ૧-લું તેઓના ગુણેને દેખીને તેઓને ઓળખતા ન હતા, તેમ જ ઔદારિક આદિ શરીરરૂપી પિંડ દ્વારા પણ તેઓને ઓળખતા ન હતા, અર્થાત્ ઓળખનાર, સ્મરણ કરનાર કે ભક્તિ કરનારને તે અસલી= ભાવપદાર્થમાં રહેલા આકારમાં અને (ભિન્ન) નકલી સ્થાપના પદાર્થમાં રહેલા આકારમાં કેઈ પણ જાતને ફરક અનુભવાતું નથી. સ્થાપનાની સાબીતી
જો કે કેટલાક સ્થાપનાને નહિં માનનારાઓ એમ જણાવે છે કે “પત્થરની ગાય દૂધ ન દેતી હોવાથી તેમજ પત્થરના વાઘ વિગેરે ફાડી ખાવું વિગેરે કાર્યો ન કરતા હોવાથી સ્થાપનાને સ્વીકાર યોગ્ય નથી” એમ જણાવે છે; પણ તેઓએ વિચારવું જોઈએ કે
પત્થરની ગાય” એવું વાક્યજ તેઓ કેમ બેલી શકે છે? કારણ કે જે “પત્થરની ગાય'માં પત્થરપણું અને ગાયપણું બંને ચીજ માનવામાં આવે તે જ “પત્થરની ગાય” એવું બેલી શકાય, માટે સ્થાપના નહિ માનવી, અને “પત્થરની ગાય” એમ બેલવું તે માન્યતાવિરૂદ્ધ અને જુઠું હવા સાથે મારી જનેતા વાંઝણું” એવું કહેનારની માફક પરસ્પર વિરૂદ્ધ થઈ પડે છે, સ્થાપનાને નહિં માનનારાઓ પણ પિતાના બચ્ચાઓને રમકડાં આપે છે, સિક્કાઓ સંઘરે છે, હુંડીઓ ખરીદે છે, દસ્તાવેજોની કિંમતે માને છે. પિતાના પૂજ્ય પુરૂષની છત્રીઓ તરફ સન્માનબુદ્ધિ ધરાવે છે એટલું જ નહિ પણ તેમના ઉપદેશકે નારકી આદિના ચિતરામણે પણ રાખે છે, લોકોને દેખાડે છે યાવત્ પુસ્તકે કે જે સાંકેતિક અક્ષરના આકારેજ છે તેને આશ્રીને ઉપદેશ કરે છે, એટલે કે તેઓ ડગલે ને પગલે સ્થાપના ઉપર આધાર રાખીને ચાલે છે, અને તેથી એટલું તે સાફ સિદ્ધ થાય છે કે સ્મરણ, ઓળખવું વિગેરેમાં તે સ્થાપના મૂળ પદાર્થ જે જ ભાગ ભજવે છે. સ્થાપનાને પ્રતિપક્ષી તક
સ્થાપનાને અપલાપ કરનારાઓ કદાચ એમ કહે કે
Page #35
--------------------------------------------------------------------------
________________
આગમત ઓળખ વગેરેને માટે ભલે સ્થાપના ઉપયોગી હોય, પણ પત્થરની ગાય” તરીકે ઓળખાતી છતાં પણ દૂધ દેવારૂપ કાર્યમાં નિષ્ફળ નીવડે છે, તેવી જ રીતે જિનેશ્વર વિગેરેની સ્થાપના તેઓને ઓળખવા વિગેરેમાં ઉપયોગી થવા છતાં સમ્યગદર્શન આદિરૂપ ફળ દેવામાં તે તે નિરૂપયેગી જ ગણાય અને તેથી સ્થાપનાને સ્થાપનારૂપે માનવા છતાં પણ પૂજ્યરૂપે તો માની શકાય જ નહિ.” અદભુત સમાધાન
આવું કહેનારાઓ વસ્તુતઃ જ્ઞાનીઓના વચને મર્મ સમજવા નથી પામ્યા એમ લાગે છે. કેમકે ગાય વિગેરેથી દૂધ વિગેરેની પ્રાપ્તિની માફક જે ભગવાન વિગેરેથી સમ્યગ્ગદર્શન આદિની પ્રાપ્તિ માનવામાં આવે તે દેહેલી ગાય જેમ દૂધ વિનાની થઈ, ફરી દૂધ પિદા ન કરે ત્યાં સુધી નિસાર મનાય છે, અને તેને દેહીએ તો પણ તે વખતે લેશમાત્ર પણ દૂધ મળતું નથી, તેવી રીતે કઈ પણ તીર્થકર કે કેવળી આદિની આરાધના કરવાથી કઈ પણ એક જીવને સમ્યગદર્શન આદિ પ્રાપ્ત થાય, તે વખતે તે કેવળી વિગેરે સમ્યગદર્શન વિગેરે રહિત થઈ ગયા એમ માનવું જોઈએ, અને ફરી તેઓ સમ્યગદર્શન વિગેરે ફરી પેદા કરે ત્યારે જ આરાધવાલાયક બને એમ માનવું જોઈએ, પણ આવું માનવું કઈ પણ મનુષ્ય સ્વીકારી શકે નહિ, તેમજ ન્યાયની રીતિએ એક દ્રવ્યને ગુણ બીજા દ્રવ્યમાં જઈ શકતું જ નથી. તેમજ જૈનદર્શન પ્રમાણે સમ્યગદર્શન આદિ ગુણે પણ એક આત્મામાંથી બીજા આત્મામાં જઈ શકતા નથી, તે એવા સંક્રમણ નહિ થઈ શકનાર ગુણના અધિકારમાં સંક્રમણ થઈ શકનારા દૂધ આદિ દ્રવ્યનું દષ્ટાંત ન્યાયની દૃષ્ટિએ ખૂબ અસંગત ગણાય. સ્થાપનાનું વ્યવહારિક મહત્ત્વ
મકાન વિગેરે બનાવવામાં જેમ તેના પ્લાને કાગળ વિગેરેમાં કરી, મકાન વિગેરે બનાવનારાઓ તે પ્લાન ઉપર બરોબર આધાર
Page #36
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૧૩ રાખે છે, તેવી રીતે મલિનતાને નાશ કરી, નિર્મળતાને પ્રાપ્ત કરનારા મહાપુરુષના આકારે, અને તેનાથી જણાતા તેના વર્તને ઉપર આધાર રાખનાર મનુષ્ય પોતાના આત્માની મલિનતા મટાડી નિર્મળતાને પ્રાપ્ત કરવા તે રસ્તે લઈ શકે છે. યાદ રાખવું કે મકાન પૂરું ન થાય ત્યાં સુધી મકાન બાંધનારે વારંવાર પ્લાન=નકશા તરફ દષ્ટિ કરે છે, તેવી રીતે આત્માને નિર્મળ કરવાની ચાહનાવાળે પુરુષ, નિર્મળતાના આદર્શ પ્લાનરૂપ તીર્થંકર મહારાજા વિગેરેની મૂર્તિરૂપ પ્લાનને પિતે નિર્મળ ન થાય ત્યાં સુધી કઈ દિવસ પણ દૂર કરી શકે નહિ. આ ઉપરથી પવિત્ર પુરુષેની મૂર્તિની પ્રતિદિન દર્શનીયતા નિર્માલપણની આકાંક્ષાવાળાને કેટલી જરૂરી છે તે સ્પષ્ટ સમજાશે.
કેટલાકે મૂર્તિની દર્શનીયતા માન્યા છતાં પણ તેની પૂજનીયતા માનવામાં આનાકાની કરે છે, તેઓએ વાસ્તવિક રીતે મૂતિના ગુણે તરફ ધ્યાન રાખેલું નથી. તેથી તેઓએ સ્થાપના નિક્ષેપની આદરણીયતાને સૂચવનારા આ લખાણ તરફ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સ્થાપનાની પૂજનીયતા
જિનેશ્વરે વિગેરેની સ્થાપના નકશાની માફક જે દર્શનીય જ માને, પણ પૂજ્ય ન માને તેઓએ વિચારવું જોઈએ કે ભાવની પૂજ્યતા માની છે કે નહિ? જે તીર્થકર વિગેરેની ભાવ અવસ્થા વંદનીય, નમનીય, પૂજયનીય અને ધ્યેય હોય તો પછી તેઓની સ્થાપનાની વંદનીયતા વિગેરે કેમ ન હોય? જેનેરેની દષ્ટિએ સ્થાપના
કે પિતાના પરમેશ્વરને જેઓ રાગદ્વેષ રહિત માનતા નથી, તેઓને સ્થાપના અને ભાવમાં ફરક પડે તેમ માની પણ લે, તત્વથી તે પરમેશ્વરને રાગદ્વેષ રહિત નહિ માનનારા પણ પરમેશ્વરને સર્વજ્ઞ તે માને જ છે, અને તેથી પરમેશ્વરની સ્થાપના દ્વારા થતી પરમેશ્વરની આરાધનાને પરમેશ્વર પિતાની આરાધના થએલી છે એમ માની ખુશી થાય, અથવા તે મૂર્તિને નહિ માનવા દ્વારા પિતાની
Page #37
--------------------------------------------------------------------------
________________
આગમત
આરાધના નહિ કરનાર, અગર મૂર્તિ દ્વારા પિતાની આરાધના કરનારા લેકેને રેકનારા સ્થાપના–લેપકેની ઉપર નાખુશ થાય તેમાં આશ્ચર્ય નથી. દેશાંતરે ગએલે રાજા જેમ પિતાના અધિકારવાળા પ્રતિનિધિને કે પિતાની પાદુકાને માનનાર ઉપર ખુશી રહે છે, અને તેનું અપમાન કરનાર કે તેને નહિ માનનાર ઉપર, અગર તેને માનતાં રોકનારા ઉપર નાખુશ રહે છે, તેવી રીતે રાગદ્વૈષવાળા પણ સર્વજ્ઞ માનેલા પરમેશ્વરની પ્રતિમા દ્વારા થતી આરાધના અને વિરાધના દ્વારાએ પરમેશ્વરને ખુશી અને નાખુશી બનવાનું થાય તે સ્વાભાવિક છે. અન્ય દર્શનીચેના મતે સ્થાપનાનું મહત્વ - રાગદ્વેષ સહિત એવા પરમેશ્વરના નામ માત્રને જપવાથી જે ઈષ્ટ સિદ્ધિ માનવામાં આવે છે તે પ્રતિમાની પૂજ્યતામાં તે નામસ્મરણ અવશ્ય લેવા સાથે તેની આકૃતિ વગેરેની પૂજ્યતા થવાથી કેવી રીતે નુકશાન માનવું કે જેથી તેની પ્રતિમાની અપૂજ્યતા માની શકાય? આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે “રાગદ્વેષવાળા છતાં પણ સર્વજ્ઞ છે” એવું પરમેશ્વરનું સ્વરૂપ માનનારાઓને પણ પ્રતિમાની પૂજ્યતા માનવી પડે.
જે કે રાગદ્વેષ સહિત છતાં સર્વજ્ઞપણે પરમેશ્વરને માનવાવાળાઓ પરમેશ્વરને સર્વ જગત વ્યાપક માને છે, અને તેથી તેનું પ્રતિબિબ બનાવી શકાય નહિ એમ માને, પણ અતિશય માટે પર્વત તેમજ હાથી વિગેરેનું પ્રતિબિંબ એક આંગળ જેટલા કાચમાં પણ પડે છે, અને તેમાં ફક્ત પ્રમાણને જ અન્યથાભાવ રહે છે, પણ કઈ પણ અંગાદિકને અન્યથાભાવ નહિ રહેતાં સર્વથા ત રૂપતા રહે છે, તેવી રીતે જગવ્યાપક એવા પરમેશ્વરની પણ નાના આકારની સર્વ અવયવવાળી મૂતિ થવામાં, અને તેની આરાધ્યતામાં કઈ પણ જાતની હરકત વાસ્તવિક રીતે જણાશે નહિ. વધુમાં જેઓ પરમેશ્વરને સર્વવ્યાપક માને છે તેઓને તે પ્રતિમામાંથી પણ પરમેશ્વરની આંશિક સત્તા માની શકાય એ રીતે પરમેશ્વરના અંશસહિતપણુ તરીકે પણ મૂર્તિને માનવાની જરૂર રહેશે.
Page #38
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧–લું
વાસ્તવિક રીતે તે જેઓ પરમેશ્વરને સંદેશે–આપનારા કે લીલા કરનારા અગર જગને પેદા કરનારા માને છે, તેને પરમાર્થ રૂપે પરમેશ્વર જગવ્યાપક હોવા છતાં પણ પરમેશ્વરને અ૫ભાગમાં રહેવાવાળા શરીરને ધારણ કરવાવાળે માનવો જ પડશે. અને જે તેમ માનવામાં આવે તે તેની તે અવસ્થાની પૂજ્યતાની ખાતર, તે અવસ્થાની મૂર્તિ માનવી જ પડે. પિતાના મુખ કે દષ્ટિ આગળ પરમેશ્વરનું તેવું પ્રતિબિંબ રાખ્યા વગર કેની સન્મુખ વંદન, નમન આદિ કરે છે તે વિચારવાની ખાસ જરૂર છે. મુસ્લિમોના મતે સ્થાપનાનું મહત્વ
ગોખલા વિગેરેની સ્થાપના કરીને પરમેશ્વરની સ્થાપના માનવામાં આવે તેમાં આડકતરી રીતે સ્થાપના તે મનાય છે, પણ કેઈ જાતનું પરમેશ્વરની આકૃતિ આદિનું દશ્ય હેતું નથી, એટલે ખરી રીતે “લસણ પણ ખાધું અને તાવ પણ ગયે નહિ” એ ન્યાય જેવી સ્થિતિ થાય છે.
આ રીતે રાગદ્વેષવાળા સર્વજ્ઞ પરમેશ્વરને માનનારા લોકોની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેને વિચાર કર્યો, હવે વીતરાગ સર્વજ્ઞ ભગવાનને પરમેશ્વર તરીકે માનવાવાળાની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેને વિચાર કરીએ. વીતરાગ પ્રભુની મૂર્તિની પૂજ્યતા
જેઓ પોતાના પરમેશ્વરને મોક્ષ જવા પહેલાં શેડ કે લાંબે કાળ સર્વજ્ઞ વીતરાગપણે વર્તવાનું માની સશરીર અવસ્થા માન્ય કરે છે, તેઓને તે જ સર્વજ્ઞ વીતરાગની સશરીર અવસ્થાને આકાર માન્ય કરે એ ન્યાયસંગત છે. - સ્થાપનાની પૂજ્યતા માટે અદ્દભુત તકે
જેઓ પરમેશ્વરોને શાસ્ત્રકથન આદિ કરનારા માને છે, તેઓને પરમેશ્વરની સાકારતા માન્યા સિવાય છુટકે નથી. પરમેશ્વર જે એકાંતે નિરંજન, નિરાકાર હોય તે તેઓને કર્મ ન હોવાથી,
Page #39
--------------------------------------------------------------------------
________________
આગમત
શરીર ન હોય, અને શરીર ન હોવાથી મુખને સદ્ભાવ ન હોય, અને સુખને અભાવ હોવાથી તે પરમેશ્વરે ઉપદેશક બની શકે નહિ, અને તેથી શાસ્ત્રોનું કથન ખુદ પરમેશ્વરનું કરેલું નહિ પણ તદિતર કેઈ સામાન્ય વ્યક્તિનું આ કથન છે એમ માનવું પડે.
કદાચ કહેવામાં આવે કે પરમેશ્વરના પ્રતિનિધિ એવા કઈ જ્ઞાનીએ, પરમેશ્વરનું જ્ઞાન જાણીને શાસ્ત્રોનું નિર્માણ કરેલું છે એમ કહેવામાં પણ તદિતર જ્ઞાનીઓનું પ્રામાણિકપણું અને શાસ્ત્રકથન ગણાય, પણ ખુદ પરમેશ્વરનું તે તે કથન ગણાય જ નહિ, અને સર્વશક્તિમાન પરમેશ્વર માનેલે હેવાથી સાક્ષાત સર્વ જીવોને તોપદેશ નહિ કરતાં કેઈક, સામાન્ય મનુષ્ય દ્વારા એ શાસ્ત્રોને ઉપદેશ શા માટે કરે?
તત્વથી, પરમેશ્વરે કહેલાં શાસ્ત્રો છે એમ માનનારાઓએ પરમેશ્વરને સાકાર માન્યા સિવાય છૂટકે જ નથી, અને પરમેશ્વરને સાકાર માનવાથી, પરમેશ્વરે સાક્ષાત્ કહેલા તને પરમેશ્વરની વાણી તરીકે માન્ય રાખવા તે ગ્ય ગણાય. કેઈ સામાન્ય વ્યક્તિ દ્વારા કહેવાતા તની પરમેશ્વરની વાણુરૂપે માન્યતા પરમેશ્વરને શરીર ન હોવાથી અસંભવિત હેવાથી અંધશ્રદ્ધા સિવાય સ્વીકારી શકાય નહિં.
વળી જે પરમાત્માને સર્વકમ રહિત હોવાથી વીતરાગ સર્વજ્ઞ માની તેઓની સિદ્ધપણાની અવસ્થાને લક્ષ્યમાં લઈ પરમાત્માને નિરંજન, નિરાકાર માને તેઓને પણ સિદ્ધપણાની અવસ્થા પ્રાપ્ત કરવાના પ્રયોગો અને પરિણામે સાકાર અવસ્થામાં થએલા માનવાના હેઈ નિરંજન, નિરાકારરૂપ થયેલા સિદ્ધ પરમાત્માની સ્થાપના પણ સાકારપણાના છેલલા ભાવને અનુસાર માનવી જ પડે. આ રીતે નિરંજન, નિરાકારરૂપ સિદ્ધપરમાત્માની સ્થાપના પણ તેમના સમગ્ર ગુણીપણાને લીધે ગુણે ઉપર બહુમાન ધરનારાઓને અવશ્ય વંદનીય, નમનીય અને પૂજય ઠરે એમાં આશ્ચર્ય જ નથી.
Page #40
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૧૭ સ્થાપનાની પૂજ્યતા માટે સચેટ દલીલ
હવે જેઓ પરમેશ્વરને સાકાર માને છે, તેમજ તેવા પરમે શ્વરને વીતરાગ અને સર્વજ્ઞ માની તેઓને શાસ્ત્ર અને તેના નિરુપક પણ માને છે, તેઓને સાકાર પરમેશ્વરની, તે તે ઉત્તમદશા વંદનીય, નમનીય અને પૂજનીય છે કે નહીં? જો તેઓ તેવી ભાવદાને વંદનીય, નમનીય અને પૂજનીય ન ગણે તે તેઓએ ઉત્કૃષ્ટ ગુણોના સમુદાયવાળા પણ મહાપુરુષને આદર આદિ સત્કત્યથી પિતાની જાતને વંચિત રાખી ગણાય એટલું જ નહિ પણ ઉપદેશ દ્વારા થએલા તેઓના ઉપકારને પણ કૃતજ્ઞતારૂપે જાણનારા ન થયા એમ સ્પષ્ટ કહી શકાય, અને તેવી દશા કૃતઘોને જ હોય છે એમ વિદ્વત સમાજે સ્પષ્ટ માનેલું છે.
જે ગુણબહુમાનવાળા કૃતપણાને અંગે સર્વજ્ઞ, વીતરાગ અને તપદેશક પ્રભુને વંદનીય, નમનીય અને પૂજનીય માનવામાં આવે તે પછી ભક્તોના કરેલાં વંદન, નમન અને પૂજનથી તેવા વીતરાગ પ્રભુને કઈ પણ જાતને ઉપકાર નહિં છતાં આરાધક મનુષ્યને જેમ પોતાના સદ્વર્તનવાળા શુભ પરિણામથી કર્મ નિજારા વિગેરે ફળ મળે છે, અને તેમાં ભગવાન વીતરાગ હોવાથી પ્રભુની પ્રસન્નતા કઈ પણ પ્રકારે કારણ બનતી નથી, અને આ રીતે વીતરાગ સર્વજ્ઞ ભગવાનની ભાવ-અવસ્થામાં તેમનું કરાતું પૂજન, આરાધકના ગુણ બહુમાન અને કૃતજ્ઞપણના આધારે ફળદાયક મનાય છે. તે રીતે તેઓની આરાધના મૂર્તિ દ્વારા કરનારે મનુષ્ય ગુણના બહુમાન અને ઉપકારીપણાના પરિણામ અને સદ્વર્તનને આધારે કર્મનિર્ભર આદિ ફળ મેળવે, તેમાં કઈ પણ પ્રકારને મતભેદ ન્યાયસંગત થઈ શકે નહિ. દેવગુરૂની ઉપાસનાની સફળતાને મર્મ
યાદ રાખવાની જરૂર છે કે જેનેએ દેવ કે ગુરુની આરાધનાથી કર્મનિર્જરા આદિ થતા ફળે, આરાધ્ય દેવગુરૂના આપેલા માનેલા નથી, પણ આરાધક મનુષ્યના તે દેવગુરૂના આલંબને થએલાં
Page #41
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
શુભ પરિણામથી જ માનેલા છે. અને જ્યારે ભાવદશાએ વિદ્યમાન એવા દેવગુરુની આરાધનાની સફળતા પણ આરાધક મનુષ્યના પરિણામ આદિકને આભારી છે, તે પછી તે આરાધ્યમ એવા દેવગુરુની મૂર્તિ દ્વારા થતી આરાધનાનું ફળ, આરાધકના શુભ પરિણામને આભારી કેમ ન હોય?
ટુંકામાં જેઓને સાક્ષાત્ દેવ અને ગુરુ વંદનીય, નમનીય અને પૂજનીય હેય, તેઓને તે દેવગુરુની તથવિધ મૂતિ પણ વંદનીય અને પૂજનીય માનવી જરૂરી છે. ચેની અનાવશ્યકતા (પૂર્વપક્ષ)
કેટલાક લકે સ્થાપનાને માને છે. સ્થાપનાની દર્શનીયતા માને છે. તેમ જ તે સ્થાપનાની પૂજ્યતા નિરૂપાયે પ્રકારાન્તરે પણ સ્વીકારે છે. પણ સ્થાપનાને અંગે ચિત્યાદિક સ્થાનનું મહત્વ સ્વીકારતા નથી.
તેઓ એમ જણાવે છે કે “સ્થાપના (મૂતિ)ની નિશ્રાએ લક્ષાવધિ સ્થાને (મંદિર) બનાવવામાં આવ્યાં છે. અને બને છે. તેથી ઘણે જ અર્થવ્યય નિષ્ફળ રીતે થાય છે, માટે સ્થાપનાને
ગ્ય માની તેની દર્શનીયતા અને પૂજ્યતા માનનારે પિતાના રહેઠાણમાં જ તે સ્થાપના (મૂતિ) ગોઠવવી જોઈએ, અને એમ કરવાથી નિષ્ફળ અર્થવ્યય ઘણે બચી જાય અને આરાધક પુણ્યાત્મા ગુણના બહુમાનવાળે અને કૃતજ્ઞ બની પિતાના આત્માને ઉચ્ચતર સ્થિતિમાં લાવી શકે. ચૈત્યેનું મહત્વ
આવું કહેનારાએ પ્રથમ તે વિચારવું જોઈએ કે કોઈ પણ સંસ્થા અલગ સ્થાન વગર બદ્ધમૂલ થઈ શકતી નથી.” મૂર્તિને નહિં માનનારાઓને પણ પિતપિતાની સંસ્થાને બદ્ધભૂલ કરવા માટે સ્થાને નિયત કરવાં જ પડે છે.
જે લોકમાં ત્યાગી ગણાતે વગ સ્થાનયુક્ત (મઠધારી) હોય
Page #42
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૧૯ છે, તેમાં પણ ગુરુ કરતાં દેવની વિશેષ આરાધના કરવાની હોવાથી દેવને માટે સ્વતંત્ર સ્થાને કરવાની ફરજ પડે છે. તે પછી જે જૈન મતમાં ત્યાગીઓનું એકત્ર રહેવું થતું નથી, ત્યાગીઓને સંગ નિયમિત નથી, તેમ જ ત્યાગીઓને નિયત સ્થાન ન હોવાથી શ્રી જિનેશ્વર મહારાજની સ્થાપનાની આરાધનાને અંગે દરેક ગામ કે ગામ ને નગરમાં જૈન વસ્તીના પ્રમાણમાં એક કે અનેક ચૈત્ય થાય તેમાં આશ્ચર્ય શું? ચિત્યથી સાધુસમાગમની સુલભતા
યાદ રાખવાની જરૂર છે કે જે ગ્રામ કે નગરમાં ગૃહત્ય નહિં પણ ગ્રામચેત્ય હોય તે વિહાર કરતાં પ્રામાનુગામ ફરતા સાધુઓને પણ ત્યાં દર્શન કરવા આવવાની ફરજ થઈ પડે છે, અને તે ફરજમાં ચૂકનાર સાધુને જૈનશાસ્ત્રકારે પ્રાયશ્ચિત્ત જણાવે છે.
એટલે પરમેશ્વરની મૂર્તિની નિશ્રાએ બનેલા ટામેચાને અંગે સાધુસમાગમની સુલભતા થાય છે. જે ગામમાં મંદિર ન હોય તેવા ગામમાં જવાની ફરજ જે સાધુઓ ઉપર પાડવામાં આવે તે તે અસ્થાને છે, એટલું જ નહિં પણ તે ફરજ અશક્ય ગણાય, અર્થાત ધર્મ હેતુના મુખ્ય સાધનેમાં હમેશાં ભક્તિથી સાધુસેવા એ જણાવેલી છે, તે પણ પરમેશ્વરના મુખ્ય ચિત્ય દ્વારા સારી રીતે મળી શકે છે.
યાદ રાખવું કે ત્યાગી પુરુષને ગૃહસ્થની કઈ જાતની અપેક્ષા નહિં હોવાથી તેમજ ગૃહસ્થની ઋદ્ધિસમૃદ્ધિની દરકાર નહિં હેવાથી તેવા ચિત્યને વાંદવાના પ્રયજન વગર સાધુઓનું ગામમાં આવવું અસંભવિત નહિં તે સંભવિત તે થાય જ.
વળી તેવા ચેત્યોને અંગે થએલા સાધુ દર્શનથી સંસ્કારિત આત્મા ભક્તિકારી લાભ મેળવે, એટલું જ નહિ પણ તે મુનિવર્યો પાસેથી જિન વાણીના શ્રવણને લાભ મેળવી, સમ્યકત્વ, દેશવિરતિ કે યાવત્ સર્વવિરતિ પણ પ્રાપ્ત કરી શકે અને તેથી પિતાના આત્માને સંસારથી વિસ્તાર પણ કરી શકે.
Page #43
--------------------------------------------------------------------------
________________
આગમજાત એવી જ રીતે સુજ્ઞ, વિવેકી, સાધમ બંધુઓના પણ દર્શન, ભક્તિ અને સમાગમ થવા સાથે તેઓના વાત્સલ્યને અપૂર્વ લાભ પણ તેવા ચિત્યદ્વારા જ મેળવી શકાય.
ધ્યાનમાં રાખવાનું છે કે ગુરુમહારાજ વીતરાગ નહિં હેવાથી નિષ્પક્ષપણે ચિર સ્થાયી રહી ધર્મ–ભાવનાની વૃદ્ધી કરી શકે નહિ, પણ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માથી અધિષિત સ્થાન રાગદ્વેષ શૂન્ય હાઈ પક્ષપાતના દેષથી રહિતપણે સર્વદા સરખી રીતે સર્વ શ્રદ્ધાળુ એની ભાવનાની વૃદ્ધિનું અચૂક કારણ બની શકે છે. સાધુ સમાગમ કરતાં પણ ચિનું સાપેક્ષિક મહત્વ
આપણે અનુભવીએ છીએ કે-મુનિવર્યના પ્રથમ સંગે શ્રદ્ધાળુ એની જે સંખ્યા હોય તે સંખ્યા ચિરસંગે (અતિ પરિચય અને લાંબા કાળે) ટકતી નથી, પણ પરમેશ્વરની પરમ પવિત્ર મૂર્તિના સ્થાને એકત્ર થતી શ્રદ્ધાળુની સંખ્યા ઘણા ચિરકાળ સુધી એક સરખી બની રહે છે, એટલે સર્વદા સર્વગુણસંપૂર્ણ રહેનાર જિનબિંબ કે જિનચૈત્યની નિશ્રાએ ત્યાગી અને તદિતર-ગૃહસ્થ વર્ગ હંમેશાં સારી સંખ્યામાં રહે અને તેથી ધર્મને ઉદય દિનપ્રતિદિન વૃદ્ધિગત થાય એ સ્વાભાવિક છે.
ખુદ તીર્થકર મહારાજાઓની વખતે પણ દરેક ગામ ચિત્યની બહુલતાવાળા હતાં, અને દેવતાઓ દરેક નવા સ્થાને યોજન પ્રમાણ સમવસરણની રચના મણિ, સુવર્ણ અને રૂપા-ચાંદીથી કરતા હતા, અને તે રચનાથી સર્વથા અપરિચિત લેકેને પણ ધર્મને લાભ પામી, ધર્મભાવનાને વધારતા હતા, આસોપકારી ચરમ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજા પણ પિતાના મરીચિના ભાવમાં ભગવાન ઋષભદેવજીની ઋદ્ધિ-સમૃદ્ધિ દેખીને પ્રતિબંધ પામ્યા અને પિતાના પિતાની ચક્રવર્તિપણની અદ્ધિને પણ તૃણ તુલ્ય ગણી સર્વવિરતિ અંગીકાર કરનારા થયા.
આવી રીતે ચૈત્ય સમૂહ અને ચૈત્યની જેમ બાળ જીવને
Page #44
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૨૧ ઉપયોગી સમવસરણ રચનાથી થતા ધાર્મિક ફાયદાઓને સમજનાર કે વિવેકી મનુષ્ય તેની જરૂરીઆત ન સ્વીકારે ? પ્રભુપૂજામાં સમર્પણુબુદ્ધિ-ત્યાગનું મહત્વ
આવી રીતે ધર્મ પ્રાપ્તિનો અપૂર્વ લાભ ચિત્યસમૂહથી થતા જાણવા છતાં જેઓ અર્થવ્યયને જ આગળ કરી તેની નિરર્થકતા જણાવે છે, તેઓએ એટલું તે પ્રથમ યાદ રાખવું ઉચિત છે કે –
ચૈત્યસમૂહ કે મૂર્તિસમૂહને માટે કઈ પણ દિવસ કઈ પણ વ્યક્તિને અર્થ ઉપાર્જન, કરવાનું ગ્ય ગણાયું જ નથી. પણ લાભ સંજ્ઞા અને પરિગ્રહ દેશે ઉપાર્જન કરેલાં કે મેળવેલા દ્રવ્યને સદુપયેગ કરવાનું સ્થાન પરમેશ્વરની મૂતિ કે તેનું ચૈત્ય જ છે. આ રીતે પરિગ્રહની મમતાને ત્યાગ, ઔદાર્યના ફળની પ્રાપ્તિ, પરમેશ્વરનું યથાર્થ આરાધના વિગેરે ચિત્ય કે મૂર્તિ દ્વારા શક્ય બને છે.
જેઓ ચિત્ય કે મૂર્તિને માનનારા નથી, અને સર્વવિરતિને ધારણ કરી શકતા નથી, તેઓ પરિગ્રહની મૂછીને કેવી રીતે ઓછી કરશે ? ઔદાર્યનું સુંદર ફળ કેવી રીતે મેળવશે? અને પરમેશ્વરની આરાધના માટે પિતાના દ્રવ્યને કેવી રીતે સદુપયોગ કરશે?
પરમેશ્વરના ઉપદેશથી કે તેમના શાસનથી ધર્મને પામેલ મનુષ્ય જે પ્રાપ્ત થએલા એવા અસ્થિર અને વિનાશી એવા પણ દ્રવ્યને ઉપગ પરમેશ્વરના ચૈત્યની પૂજા-ભક્તિમાં નહિ કરે તે તે બિચારે રાંક સર્વસ્વ સમર્પણ બુદ્ધિથી પરમેશ્વરનું આરાધન તે કરી શકે જ ક્યાંથી?
જગતમાં પ્રાણથી પ્યારા મનાતા છતાં સ્વાર્થની સગાઈવાળા પુત્રને સર્વધન આપી દેતાં કેઈને કાંઈ પણ આંચકે આવતું નથી, તે પછી જેઓએ અવિનાશી અવ્યાબાધ આત્મતત્વ ઓળખાવી જડ જીવનથી જીવી રહેલા મનુષ્યને જડ જીવનની જંજીરેથી છોડાવી અવ્યાબાધ અવ્યય પદના પુનિત પંથે ચઢાવ્યા છે, તેવા મહાપુરુષના
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત મને હર મંદિર અને મને જ્ઞ પ્રતિમાઓની ભક્તિ નિમિત્તે ચંચળ સર્વસ્વને ભેગ આપવાની પણ બુદ્ધિ થાય તે સ્વાભાવિક જ છે.
સુજ્ઞ પુરુષની દષ્ટિએ એ બુદ્ધિ અકૃત્રિમ અને ઉચિત છતાં પણ ધર્મના અનભિજ્ઞ કે વિરેાધી લેકને પ્રભુ ભક્તિમાં થતા વ્યયની કૃત્રિમતા કે નિરર્થકતા ભાસે તેમાં તે બિચારા કમ પરાધીન અજ્ઞાની આત્માના દુષ્ટ અધ્યવસાયે કારણરૂપ જણાય છે, અને તેથી તે મેહમૂદ્ધ પ્રાણીઓએ જલ્દી સાવચેત થવાની જરૂર છે. પ્રભુ ભક્તિમાં થતા ધનવ્યયનું અદ્ભુત ફળ
ચિત્ય અગર મૂર્તિની ભક્તિ નિમિત્તે કરેલે ધનવ્યય આત્માને પરમેશ્વર પરાયણ કરનાર થાય છે એટલું જ નહિ પણ જગતની અપેક્ષાએ તે ધનવ્યય મૂર્તિ અને મંદિરરૂપે ઘણું જ લાંબા કાળ સુધી વિદ્યમાન રહે છે. પુત્ર, પૌત્રાદિકને આપેલું સર્વસ્વ તે પુત્રપૌત્રાદિકને મૂચ્છ અને પરિગ્રહસંજ્ઞામાં ડૂબાડવા સાથે એશઆરામની વૃદ્ધિ કરાવનારું, ધર્મહીનેની માલિકીવાળું, અને એકલાની જ મીલકત બને છે. ત્યારે ચિત્ય અને મૂર્તિ દ્વારા કરેલ ધનવ્યય સુજ્ઞ ધમિકોની સત્તાવાળે અને સામુદાયિક વારસા જેવો થાય છે.
ચૈત્ય કે મૂર્તિ દ્વારા કરાતે ધનવ્યય નષ્ટ થતો નથી પણ તે રૂપાંતરે ઉભે જ રહે છે. જ્યારે ભોગપભેગના સાધન માટે કે માજશેખના અંગે કરેલે ધનવ્યય એક અંશે પણ પિતાના બદલાને મેલી જતો નથી, તે પછી ચિરસ્થાયી તે બને જ ક્યાંથી? અને મહેલ આદિકરૂપે કરેલ ધનવ્યય પરમેશ્વરને આરાધવાના માર્ગમાં કોઈ પણ પ્રકારે ઉપયોગી થતું નથી, એટલું જ નહિ પણ અવ્યાબાધ• આત્માને અખૂટ ગુણોના લાભ, સ્વૈર્ય, વૃદ્ધિ કે તેની પરાકાષ્ટાને ઉપયોગી નહિં થતાં કેવળ બાધક જ નીવડે છે. પ્રભુ ભક્તિમાં વપરાતી સામગ્રીની જ સફળતા
એટલે-“ભેગમાં આવેલી રદ્ધિ તાત્કાલિક ફળ દઈ સર્વથા નાશ પામે છે, અને ઉપભેગમાં આવેલી ઋદ્ધિ
Page #46
--------------------------------------------------------------------------
________________
સમજી જ દગીમાં
સમજીને પાસ કરના અપાર
પુસ્તક ૧-લું આત્માને ઉન્માદ કરાવનારી થાય છે, એવું સમજી જીંદગીમાં જહેમતકરી મેળવેલું બધું મરણના ઝપાટા વખતે મૂકી દેવાનું છે, એવું સમજીને પારમાર્થિક દૃષ્ટિએ પરમેશ્વરની મૂર્તિ અને ચૈત્યને માટે ધનવ્યય કરી ધર્મની આરાધના કરવી એ જ શ્રેયસ્કર છે.
આ અંગે અનંતે પકારી જ્ઞાનીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે
આ જીવનમાં જગતના પ્રાપ્ત થએલા સુંદર પદાર્થોને કેઈ પણ સદુપયોગ હોય તે તે પરમેશ્વરની ચિત્ય અને મૂર્તિ દ્વારા થતી આરાધનામાં જ છે.”
ધર્મિષ્ઠ મનુષ્યો તે એમ જ માનનારા હોય છે કે –“જે સાધનેને વ્યય પરમેશ્વરના ચૈત્ય, મૂર્તિ કે તેની આરાધના કરનારાઓની ભક્તિ, બહુમાન કે સેવા માટે ન થયે, તે સાધને કેવળ આરંભાદિ પાપના ફળ રૂપ હોઈ તે બધી સદ્ધિ તે પાપ અદ્ધિ છે.”
આ રીતે સન્માર્ગે થએલે ધનને વ્યય કઈ પણ અંશે નિષ્ફળ નથી, પણ સર્વદા સફળ જ છે. અને આવા ધન વ્યયથી તેવું ઉત્તમ ફળ મેળવનારા પુણ્યાત્માઓ ભાગ્યશાળી હોવા સાથે જગતમાં ચિરકાળ યશસ્વી રહે છે, એ વાત સ્પષ્ટ થઈ દ્રવ્ય પૂજાની સાવધતા (પૂર્વપક્ષ)
કેટલાકે “દરેક વસ્તુના ચાર નિક્ષેપો (ભેદે) કરવા જ જોઈએ એવી શાસ્ત્રકારની આજ્ઞા હેવાથી સ્થાપનાને માને છે, અને ગુણવાન પુરુષોના બહુમાનની દષ્ટિએ તેમણે કરેલા અનંત ઉપકારને લીધે, સ્થાપનાને દર્શનીય માનવા સાથે વંદનીય-પૂજનીય પણ માનવા તૈયાર હોય છે, કેમ કે-કોરી ખાંડ કે સાકરથી બીબા દ્વારા આકૃતિ નિપજતી નથી, પણ તે ખાંડ કે સાકરને રસ જે બીબામાં રેડવામાં આવે તે તે ખાંડ કે સાકરને બીબાના આકારે ઘાટ થાય છે, તેવી રીતે પરમેશ્વર કે ગુરૂની સ્થાપના (મૂતિ)ના
Page #47
--------------------------------------------------------------------------
________________
આગમજાત દર્શન માત્રથી આત્મા ગુણશ્રેણિએ ચઢી તરૂપ થાય નહિ, પણ દર્શન, વંદન, પૂજન આદિ પ્રવૃત્તિના બળે આરાધક આત્મા અનુક્રમે તરૂપ થઈ શકે, આમ છતાં તેઓને એક કારણે જરૂર પૂજા-ભક્તિમાં અચકાવવું પડે છે, અને તે કારણે બીજું કાંઈ જ નહિ, પણ જલ, વનસ્પતિ, અગ્નિ અને વાયુ આદિની વિરાધનારૂપ હિંસા જ છે. દ્રવ્યપૂજાની નિરવઘતા (ઉત્તરપક્ષ)
આ સ્થળે કહેવું પડશે કે તેવી રીતે અચકાનારા હિંસાના વાસ્તવિક સ્વરૂપને જ સમજ્યા નથી, કેમ કે જે તેઓ હિંસાના વાસ્તાવક સ્વરૂપને સમજ્યા હોત તે પરમેશ્વરની અને ગુરુમૂર્તિની પૂજાને અમે થતી પ્રવૃત્તિને હિંસારૂપ ગણુત જ નહિ. હિંસા એટલે?
શાસ્ત્રકારે હિંસાનું લક્ષણ જણાવતાં સ્પષ્ટપણે લક્ષણ જણાવતાં સ્પષ્ટપણે જણાવે છે કે –“વિષયકષાય આદિ પ્રમાદની પ્રવૃત્તિ કરતાં જે અન્યજીના પ્રાણુને નાશ થાય તેનું જ નામ હિંસા છે, અર્થાત પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતા પ્રાણુવ્યપરંપણને હિંસા કહી શકાય જ નહિ વિહિત પ્રવૃત્તિમાં થતી હિંસાનું સ્વરૂપ
વિષયકષાયની પ્રવૃત્તિ સિવાય થતા પ્રાણવ્યપરંપણને જે હિંસા માનવા જઈએ તે પાંચ મહાવ્રતને ધારણ કરનારા સાધુ મહાત્માએ વિહાર આદિક પ્રસંગે નદી ઉતરે. તેમાં જલના જીવને જે નાશ થાય તેથી તેમનું પ્રથમ મહાવ્રત–જે સર્વથા હિંસાથી વિરમવારૂપ છે તેને નાશ માનવે પડશે. કદાચ કહેવામાં આવે કે “સાધુને નદી ઉતરવા માટે જિનેશ્વર ભગવાને આજ્ઞા કરેલી છે, માટે નદી ઉતરનારા સાધુને મહાવ્રતમાં કિંચિત્ માત્ર પણ બાધ નથી,” એમ કહેનારે અવશ્ય વિચારવું જોઈએ કે ખુદ તીર્થકર ભગવાનને હિંસા કરવાની, કરાવવાની કે અનુદવાની શું છૂટ હોય છે? અર્થાત્ જે સાધુઓને નદી ઉતરવાથી અચકાય આદિની વિરાધનાથી હિંસા
Page #48
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું લાગતી હતી અને પ્રથમ મહાવ્રતને ભંગ થતા હતા તે તીર્થકર ભગવાન તે નદી ઉતરવાની આજ્ઞા આપત જ નહિં!
એટલે કે ભગવાન તીર્થકરને હિંસાથી વિરમેલા સાધુઓને નદી ઉતરવાની આજ્ઞા પણ તેઓએ જ આપી છે, આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે “નદી ઉતરવી તે પ્રમત્તગથી થતા પ્રાણનાશ રૂપ હિંસા ન હોવાને લીધે સાવદ્ય હિંસારૂપ નથી. અને તેથી જ ભગવાનના મહાવ્રતને કે નદી ઉતરનારા સાધુના મહાવ્રતને નદી ઉતર વાથી બાઘ નથી. હિંસાને સંબંધ પ્રમત્તયોગ સાથે હેવામાં અકાદ્ય તકે
જે “
દ ત્પાદ’ અને ‘પર્યાયનાશ માત્રને હિંસા માનવામાં આવે, પણ “પ્રમાદયોગથી થતા પ્રાણુનાશનું જ નામ હિંસા છે. એમ માનવામાં ન આવે તે પ્રાણના ભોગે અનેક દુઃખો વેઠીને પળાતા મહાવ્રતને ઉપદેશ સર્વહા હિંસામય થશે, તેમ જ તપસ્યા, લેચ, વિહાર અને અનશન આદિકને ઉપદેશ પણ હિંસારૂપ જ થશે. - વધુ વિચારતાં નદી, સમુદ્ર વિગેરેમાં સિદ્ધ થવાની વાત કઈ પણ પ્રકારે માની શકાશે નહિ, કેમકે નદી સમુદ્ર વિગેરેમાં સિદ્ધ થતા એના શરીરથી અપકાયના જીવોની વિરાધના સતત ચાલુ રહેલી હોય છે, અને તે વિરાધનાથી તે સિદ્ધ થનારા છ હિસક ગણાય, અને તેથી તેને ત્યાં સિદ્ધ થવાને વખત આવે જ નહિં.
આવી જ રીતે સાધુઓને કથંચિત્ પડવાનું થતાં વેલડીનું આલંબન લેવાનું આમારાંગયાદિમાં કહેલું છે તેમ જ અનુપગથી આવેલા કાચા મીઠાને માપવાદિક પ્રસંગે ખાવા-પીવાનું જે કહેલું છે તે સર્વ કથન હિંસામય જ બને.
ઉપરોક્ત સર્વને વિચાર કરતાં સ્પષ્ટ માલમ પડશે કે “પ્રાણના નાશ માત્રને શાસ્ત્રકારોએ હિંસા માની નથી, પણ વિષયકષાય આદિના વ્યાપારથી થતા પ્રાણુનાશને જ હિંસા
Page #49
--------------------------------------------------------------------------
________________
આગમત
અથન નથી
અને તેના ઉત્તર કોચે
માનેલી છે.” અને તેવી હિંસા પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતી નથી તેમ જ તે કરવાનું કઈ જગ્યા ઉપર વિધાન પણ નથી. જિનપૂજા સાધુ કેમ ન કરે?ને મામિક જવાબ
કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે પરમેશ્વરની પૂજાને અંગે થતી વિરાધનાને હિંસારૂપ ગણાતી નથી તે પછી પંચમહાવ્રતધારક સાધુઓને તે પૂજા કરવાનું વિધાન કેમ નથી? કેમકે તેઓએ પ્રથમ મહાવહતમાં જે હિંસાને ત્યાગ કર્યો છે તે હિંસા પરમેશ્વરની પૂજામાં નથી એ સ્પષ્ટ જ છે, અર્થાત નદી ઉતરવાની માફક પૂજાની પ્રવૃત્તિ સાધુઓએ શા માટે ન કરવી? આવું કહેવામાં આવે તેના ઉત્તરમાં જાણવાનું કે માત્ર હિંસાના પ્રસંગને લીધે સાધુએ પૂજા નથી કરતા એમ નહિ, પણ તેઓ દ્રવ્યપૂજાના અધિકારી નથી. માટે તેઓ તે પૂજા કરતા નથી.
વિદ્વત સમાજમાં તેમ જ જૈન શાસ્ત્રમાં પણ એ વાત તે સિદ્ધ જ છે કે અધિકારી વિશેષે જ ક્રિયા વિશેષ હોય છે.”
વળી ગૃહસ્થને લેભ અને પરિગ્રહ સંજ્ઞાથી મેળવેલા દ્રવ્યને જેમ પૂનામાં સદુપયેગ કરવાનું છે તેવી રીતે સંયમને અનુપયેગી ધર્મોપકરણ પણ વધુ સખવાને જેમના માટે નિષેધ છે તેવા સાધુ
એ વ્યાવહારિક દ્રવ્યને સર્વથા ત્યાગ કરેલ હોવાથી તેમની પાસે દ્રવ્ય તે હેય નહિં. તે પછી તેના અંશમાત્રને સદુપયોગ કરવાની વાત તેમને લાગુ કરી શકાય નહિ.
વળી પરમેશ્વરની પૂજા કરનારે શરીરની અશુચિ ટાળવા માટે સ્નાન કરવું જોઈએ, અને તે સ્નાનને તે મહાવ્રતધારીઓને સર્વથા ત્યાગ હોય છે.
યાદ રાખવાની જરૂર છે કે શરીરના અશુચિપણને લીધે તેમ જ સ્નાન નહિ કરવાનું હોવાને લીધે સાધુઓ ચિત્યમાં રહેતા નથી.
આ બધી હકીકતને બરાબર વિચારનાર અનુષ્ય સાધુએ કેમ પૂજા કરતા નથી? એમ કહી શકે જ નહિં.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૭
પુસ્તક ૧-લું સ્વરૂપહિંસા સાવઘ કે નિરવઘર ને યથાર્થ ખુલાસે
ઉપર જણાવેલું સમાધાન “સ્વરૂપહિંસાથી થતા અલ્પ કર્મબંધને પણ નહિ ગણુને કરવામાં આવેલું છે, પણ જે “સ્વરૂપહિંસાથી ક્રિયાકાલ કે ફલાલ બંનેમાંથી એકમાં પણ અલ્પ પણ પાપબંધ માનવામાં આવે તે સાધુઓને પૂજાની અકર્તવ્યતા સ્વાભાવિક રીતે સિદ્ધ થાય.
કેટલાકે “પુષ્પાદિકને તેડવા આદિ વખતે સ્વરૂપ હિંસા માની તેને અલ્પ પાપબંધ માને છે, અને પૂજા કરતી વખતે થતા શુભ પરિણામથી તે પાપને સર્વથા નાશ માની પૂર્વે ઉપાર્જન કરેલા બીજા પાપને પણ નાશ”—માને છે.
- જ્યારે કેટલાકે-“પુષ્પાદિ તેડવા આદિ પ્રસંગે પણ સુભાષ હોવાથી તે હિંસાના પાપને પૂજારૂપ ફળકાળ સુધી નહિ ટકાવતાં, કિયાના કાળમાં જ નષ્ટ થએલું.”—માને છે.
પણ આ બંને પક્ષે “સ્વરૂપ હિંસાથી ક્રિયાકાળ ને ફીકાળ સુધી અ૫ પાપ” માને છે તેથી સ્વરૂપહિંસાને પણ છોડવાની ધારણાવાળા મહાવ્રતધારીઓને દ્રવ્યપૂજા એગ્ય ન હેય તે સ્વાભાવિક છે. દ્રવ્યપૂજામાં અલ્પ પણ પાપ છે જ નહીં
જો કે કેટલાકે “પૂજા આદિકના આરંભને અંગે ભવાંતરે વેદવા લાયક અલ્પ પાપબંધ માનવા તૈયાર થઈ પૂજામાં અલ્પ પાપ બહુ નિર્જરા” માનવા તૈયાર થાય છે, પણ આ તેઓનું માનવું વસ્તુ સ્વરૂપની સમજણ વિનાનું છે.
કેમકે –જેમ સુપાત્રદાનમાં સન્મુખગમન, ભાજન આદિકનું પરાવર્તન, બાફ આદિકની થતી વિરાધના, વગેરે હોવા છતાં તે બધું આવશ્યક ગણી, સુપાત્રદાનમાં એકાંત વિજેરા જ શાસ્ત્રકારોએ જણાવી છે, અને એ જ સુપાત્રદાનને અંગે અનાવશ્યક અને અગ્ય હિંસા અને જૂઠના પ્રસંગને લઈને ભવાંતરે વેદાય એવું અ૫ પાપ અને બહુનિ જરા જણાવી છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
આગમત એવી રીતે પરમેશ્વરની પૂજામાં પણ જયણના વિશદ લક્ષ્ય પૂર્વક કરાતી પ્રવૃત્તિઓથી થતી હિંસા ભવાંતરે ભેગવવું પડે એવું અલ્પ પણ પાપ ન બંધાય પણ અનુપગ અને અજયણાવાળી પૂજા કરવામાં આવે તે પૂજા ભવાંતરે ભેગવવું પડે તેવું અલ્પ પાપ મને ઘણુ નિ જરાવાળી થાય એમ કહી શકાય.
જે આવું ન માનીએ તે જેમ અશુદ્ધ આહાર આદિક દેવાને ઉપદેશ સાધુઓથી શ્રાવકેને મુખ્ય વિધિએ આપી શકાતું નથી, તેવી રીતે આ પૂજાને ઉપદેશ પણ વિદિત પૂજામાં અલ્પપાપ અને બહુ નિર્જરા હોય તે આપી શકાય જ નહિ.
વળી વિદિત પૂજામાં અલ્પપાપ બહુનિજર માનીએ તે દ્વિવિધ વિવિધપણે કે વિવિધ વિવિધપણે સાવઘથી વિરમેલા સામાયિક પૌષધવાળા શ્રાવક કે સાધુ અલ્પપાપ-બહુનિરાના ફળવાળી પૂજા નિમિત્તે કાઉસગ્ગ કરી શકે નહિં, અને તેઓને તે કાઉસગ્ન કરવાનું વિધાન તે સ્થાને સ્થાન પર સૂત્રકારોએ જણાવેલું છે.
તેથી સિદ્ધ થાય છે કે વિહિત પૂજામાં ભવાંતરે વેદાય તેવું અલ્પપાપ બંધાય છે એમ માની શકાય જ નહિ.
ગ્લાનની પ્રતિસેવા પછી લેવાતું પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત્ત પણ અજયણું કે અનુપગજન્ય અશુદ્ધિને અંગે જ ગણી શકાય. શુદ્ધ આહાર આદિકથી કરેલી ગ્લાનની પરિચર્યામાં ગમન આગમન આદિ કે નદી ઉતરવા આદિ કે અકાલ પર્યટણ આદિ કરવામાં આવે તે તેનું પંચકલ્યાણક વિગેરે પ્રાયશ્ચિત્ત હોઈ શકે નહિ, અને ભગવાન-મહાવીર મહારાજાને લેહીખંડે મટાડવા રેવતીને ઘેરથી પાક-લાવનાર સિંહ અણગારને કેઈ પણ જાતનું પ્રાયશ્ચિત્ત કરવું પડયું નથી.
આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે શુદ્ધ પૂજામાં જયણુંપૂર્વક કરાતી પ્રવૃત્તિઓમાં હિંસા છતાં પણ ભવાંતરે વેદાય તેવું અલપાપ બંધાતું નથી, પણ એકાંત નિરા થાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું સ્થાપનાને પ્રતિપક્ષી કુતર્ક
કેટલાક લેકે સ્થાપના નિક્ષેપાની વંદનીયતા નમનીયતા યુક્તિથી સાબીત થવાથી સ્થાપનાની સત્યતા વિષે તે બાબતમાં કંઈ પણ બેસવાની જગ્યા નથી રહેતી, ત્યારે ભદ્રિક લેકેને ભરમાવવા એવા કુતર્કો આગળ કરે છે, કે જે સ્થાપનાની સત્યતા હોવાથી તે વંદનીય નમનીય અને પૂજનીય હોય તો સાધુઓ શા માટે ભગવાનની મૂર્તિની સર્વ આરાધના કરતા નથી? કુતર્કનું સચોટ નિરક્ષર
આ કુતર્કનું પિકલ એટલા જ ઉપરથી જણાશે કે “દરેક સાધુ કે સાધ્વી જિનેશ્વર ભગવાનની મૂર્તિને સ્થાપના નિક્ષેપા તરીકે સત્ય માની વંદન અને નમન તે કરે જ છે તે તે ઉપરથી પણ ભગવાનની મૂર્તિની વંદનીયતા, નમનીયતા ઉપરના મુદ્દાવાળાઓ કેમ સ્વીકારતા નથી ?”
વાસ્તવિક રીતિએ સાધુ કે સાધ્વી ભગવાનની મૂર્તિનું પૂજન ન કરે તેટલા માત્રથી શ્રાવકને તેને ઉપદેશ દેવે અગ્ય માની સ્થાપનાના પ્રતિપક્ષીઓ પૂજાથી દૂર રહેતા હોય તે સાધુઓ અને સાધ્વીઓ ભગવાનની પ્રતિમાને વંદન નમન કરે છે અને તેને ઉપદેશ શ્રાવક શ્રાવિકાઓને આપે છે તે તેનું મહત્વ પ્રામાણિકપણે અંગીકાર કરવું જ જોઈએ, છતાં પણ સાધારણ એટલે ઉભય (સાધુ અને શ્રાવક) વર્ગે કરાતું અને ઉપદેશાતું પ્રતિમાનું વંદન નમન અભિનિવેશબળે તેઓ અંગીકાર કરતા નથી,
એટલે “સ્વયં પૂજા નહિં કરનારા સાધુઓ દ્વારા પૂજનને કરાતો ઉપદેશ અનર્થક હેઈ અમે તેને માનતા નથી એમ કહેવું કઈ પણ પ્રકારે યુક્તિ-સંગત નથી, કેમકે યુક્તિ દ્વારાએ સાધુઓથી કરાતા અને ઉપદેશાતા શ્રી જિનમતિનાં વંદન નમનનું વિધાન પિતે આચરીને પછી જ પૂજા સંબંધી “નહિ કરાતાં છતાં કેમ કહેવાય છે?' એ મુદ્દો ઉઠાવે જોઈએ, પણ ખરી. રીતિએ
Page #53
--------------------------------------------------------------------------
________________
આગમત
તેઓને ભગવાનની મૂર્તિનું ઉત્થાપન જ કરવું છે, તેથી સાધુ-શ્રાવક દ્વારા કરાતું અને કહેવાતું પણ વંદન નમન અંગીકાર નહિ કરતાં એકલા પૂજનને સવાલ ખડો કરે છે. દ્રવ્ય પૂજાનું રહસ્ય
ઉપરના કુતર્કને ખરી દષ્ટિએ વિચારીએ તે કઈ પણ દરદ મટાડવા વૈદ્ય કે ડેાકટર પિતે જે ઔષધ ખાતે હોય તે જ લેવું જોઈએ. અર્થાત્ જે ઔષધ સાજે એવે વૈદ્ય કે ડોકટર ન ખાતે હોય તે ઔષધ દરદીએ પણ લેવું જોઈએ નહિ આવી રીતિએ કરવું જે ન્યાયયુક્ત હોય તે એમ કહી શકાય કે “સાધુએ શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું પૂજન કરે તે જ તેમના ઉપદેશથી શ્રાવકોએ તે પૂજન આદરવું જોઈએ,” પણ ઉપર જણાવેલા ઔષધના દષ્ટાંતે કઈ પણ મનુષ્ય પોતાના દરદને મટાડવા માટે વૈદ્ય ડોકટરે આપેલા ઔષધને વૈદ્ય ડેકટરને ખવડાવવા માંગતા નથી. તેવી રીતે શ્રદ્ધાસંપન્ન મનુષ્ય આરંભ પરિગ્રહના દેષમાં રહેલી પિતાની તન્મયતાના દરદથી બચવા માટે સાધુ મહાત્માઓ દ્વારા અપાતી પૂજારૂપ ઔષધી આદરવામાં કઈ પણ પ્રકારની હરકત ગણતા નથી. દ્રવ્ય-પૂજાને આશય
યાદ રાખવું જોઈએ કે જિનેશ્વર મહારાજની મૂર્તિનું પૂજન આરંભ પરિગ્રહઆસક્ત મનુષ્યોને આરંભ પરિગ્રહના વિચાર અને વર્તનથી દૂર રાખી સર્વથા આરંભ-પરિગ્રહથી મુકાવવા માટે જ છે, અને તેથી જ શાસ્ત્રકારે વાસ્તવિક દ્રવ્યપૂજા તેને જ ગણે છે કે જે પૂજા આરંભ-પરિગ્રહથી સર્વથા વિરમવા માટે હેય. એટલે કે જે પૂજા કરનારાઓનું ધ્યેય આરંભ–પરિગ્રહની આસક્તિના સર્વથા ત્યાગ તરફ ન હોય તે મનુષ્યની કરેલી ભગવાનની દ્રવ્યપૂજા તે વાસ્તવિક દ્રવ્યપૂજા નથી, કારણ કે દ્રવ્ય તે કહેવાય કે જે ભાવપણે પરિણમે, પણ જે ભાવપણે પરિણમે નહિ તે વાસ્તવિક રીતિએ દ્રવ્ય પણ કહી શકાય નહિં.
Page #54
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
દ્રવ્ય’ શબદનો મર્મ
જો કે દ્રવ્ય શબ્દનો અર્થ ન લેતાં આકકુમારના નિક્ષેપમાં જેમ આદાને દ્રવ્યાક ગણાવતાં માત્ર લેકવ્યવહારથી દ્રવ્યનિક્ષેપ અપ્રધાનપણાને લીધે જણાવ્યું છે, તે રીતે દ્રવ્ય શબ્દને અપ્રધાન અર્થ લઈને આરંભ–પરિગ્રહની આસક્તિના ત્યાગના મુદ્દા સિવાય કરેલા પૂજનને લેકવ્યવહારથી દ્રવ્ય શબ્દને અપ્રધાન અર્થ લઈને દ્રવ્યપૂજા કહી શકાય તે પણ વાસ્તવિક રીતિએ તે તેવાની કરેલી પૂજાને દ્રવ્યપૂજા કહી શકાય જ નહિ, દ્રવ્યપૂજામાં સર્વ વિરતિનું લક્ષ્ય
આ સ્થળે એ શંકા જરૂર થશે કે પૃથ્વીકાય આદિકના આરંભસય પૂજનથી નિરારંભમય સર્વ વિરતિનું ધ્યેય કેવી રીતે સિદ્ધ થઈ શકે? આવી શંકા કરનારે સમજવું જોઈએ કે જેમ જેમ ગુણવાનની ભક્તિ વધારે થાય તેમ તેમ ગુણવાન પ્રત્યે આદરની દશા પણ ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, અને જેમ જેમ ગુણવાન પ્રત્યે આદરની દશા ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, તેમ તેમ ગુણવાનના વચને તરફ શ્રદ્ધાની તીવ્રતા પ્રગટ થાય, અને જેમ જેમ ગુણવાનના વચને તરફ પૂજકની શ્રદ્ધા તીવ્ર–તીવ્રતર થતી જાય તેમ તેમ પૂજક ગુણવાનના વચને પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થાય અને વચન પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થએલે પુરુષ, વચનમાં તન્મય થવાથી તન, મન, ધન, કુટુંબ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા વિગેરે સર્વના ભોગે પણ ગુણવાનના વચન પ્રમાણે વર્તવા તૈયાર થાય અને તેજ સર્વ વિરતિનું સ્વરૂપ છે, એટલે ભગવાનની મૂર્તિના પૂજનથી સર્વ વિરતિરૂ૫ ધ્યેયને પહોંચવાનું બની શકે છે. પૂજાથી વિરતિ–પ્રાપ્તિને અમે
જે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજન કરનારા સવ મનુષ્ય તે જ ભવમાં સર્વ વિરતિને કયેયને સફળપણે પામી શકતા નથી, તે પણ જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ નથી તે કાળમાં પણ એક્ષના
Page #55
--------------------------------------------------------------------------
________________
ર.
આગમત
સાધનરૂપ સમ્યગદર્શન જ્ઞાનચારિત્ર આદરનારા મહાનુભાવો પિતાના સમ્યગદર્શન આદિને નિષ્ફળ ગણતા નથી, કારણ કે તે મહાત્માઓ સારી પેઠે સમજે છે કે અનેક ભવ સુધી આવા સમ્યગ્દર્શન આદિને અભ્યાસ કરવાથી જ–ઘણું પછી જ–મોક્ષ મળશે, પણ ઘણા ભલે પછી મળવાવાળે મેક્ષ આ ભવમાં આદરાના સમ્યગદર્શન જ્ઞાન–ચારિત્રને જ આભારી છે, તેવી રીતે આ દ્રવ્યપૂજા પણ ઘણા ભ સુધી કરવામાં આવે અને પછી સંસ્કારની પરંપરા વૃદ્ધિ પામતાં, સર્વ વિરતિને લાભ ભવાંતરે થાય છે તેથી સમ્યગદષ્ટિ જીવ નાસીપાસ થાય જ નહિ.
યાદ રાખવું જોઈએ કે સર્વવિરતિ પણ કાંઈ તેજ ભવે મોક્ષ આપી દેતી નથી. પરંતુ ઘણુ ભ સુધી વિરાધનાને સર્વથા ત્યાગ, અને આરાધનાનું સંપાદન થતું રહે તે જ સર્વવિરતિ પણ ભવાંતરે મેક્ષ આપે છે. તેવી રીતે અવિધિના વતનેને દૂર રાખતે, તેમ જ વિધિના વતની પિપાસા ધરી તેને માટે અત્યંત ઉદ્યમ કરનાર, દ્રવ્યપૂજા કરનાર જીવ ભવાંતરે સહેલાઈથી સર્વ વિરતિને પામી શકે છે. ગુણાનુરાગ દ્વારા પૂજાની સફળતા
અહીં એક વાત ખાસ યાદ રાખવાની જરૂર છે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજનાર મનુષ્ય જિનેશ્વર ભગવાનના રાજ વૈભવ કે સુખસમૃદ્ધિને આગળ કરીને પૂજન કરતો નથી, પણ ભગવાન જિનેશ્વરદેવે આરંભ-પરિગ્રહ, વિષય, અને કષાયને સર્વથા ત્યાગ કરી છે અનગારિતા વિગેરે ગુણે પ્રાપ્ત કર્યા, અને અજ્ઞાન વિગેરે અઢારે દેને ક્ષય કર્યો, એ ગુણને આશ્રીને જ શ્રદ્ધાસંપન્ન મનુષે ભગવાન જિનેશ્વરની મૂર્તિનું પૂજન કરે છે.
એટલે જે સર્વવિરતિ વિગેરે ગુણે ધારીને ભગવાનની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે તે ગુણે તરફ તે પૂજકનું નિસીમ બહુમાન હોય તે સ્વાભાવિક જ છે, અને શાસ્ત્રીય નિયમ પ્રમાણે જે ગુણે તરફ જે મનુષ્યનું નિસીમ બહુ
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૩
પુસ્તક ૧-લું માન હેય તે મનુષ્ય તે ગુણેને પ્રાપ્ત કરવાના શુભ અધ્યવસાયવાળો જ હોય, અને તે શુભ અધ્યવસાય સમયે સમયે અનંતી નિર્જરા કરાવનાર થાય તેમાં બે મત હેઈ શકે જ નહિ. અને તેવી નિર્જરાથી આત્મા નિર્મળતા પામીને પિતાના ક્ષાપશમિક કે સાયિક ગુણેને પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય જ નથી. અધિકાર ભેદે ફળભેદ
આરંભ-પરિગ્રહમાં આસક્ત પ્રાણીઓને જ્યારે આરંભ-પરિસ ગ્રહથી વિરક્તતારૂપ સર્વવિરતિ માટે ભગવાન જિનેશ્વરની મૂર્તિની દ્રવ્યપૂજા જરૂરી છે તે પછી જેઓને તે સર્વવિરતિરૂપ કાર્યની પ્રાપ્તિ થએલી છે, તેવા સાધુ મહાત્માઓને દ્રવ્યપૂજાની જરૂર ન હોય તે સ્વાભાવિક જ છે. જગતમાં જે કુંભારને ઘડે કરે હોય તેને દંડચકાદિરૂપ કારણે મેળવવાં પડે છે, પણ જેને ઘડા રૂપી કાર્ય થઈ ગયું હોય છે તેવા કુંભારને દંડચક્રાદિ કારણે મેળવવા પડતા નથી. કુંભારને છોકરો ઘડે કરતાં શીખતે હોય, તેને ઘડે કરી લીધું છે એ કુંભાર દંડથી ચક્ર ફેરવતાં શીખવે, તે વખત તે કુંભારને કરે, કઈ દિવસ પણ એમ ન કહી શકે કે “તમે તૈયાર ઘટને ચક ઉપર મુકે અને ચક્ર ફેર.” તે પછી સર્વ વિરતિની સિદ્ધિવાળાને સર્વવિરતિના કારણરૂપ દ્રવ્યપૂજાને ઉપદેશ આપતાં કયે અક્કલવાળે મનુષ્ય એમ કહે કે “તમે દ્રવ્યપૂજા કરે.” ! ! ! સાધુ-શ્રાવકને પૂજાથી લાભ-હાનિના ભિન્ન પ્રકારે
1. વળી કેટલાક સ્થાપનાની સત્યતા, માન્યતા, પૂજનીયતા વિગેરે શાસ્ત્રાધારે જાણ્યા છતાં લોકોને અવળે માર્ગે દોરવા એમ પણ કહેવા તૈયાર થાય છે કે “જે કાર્યમાં સાધુને લાભ હેય, તે કાર્યમાં શ્રાવકને પણ લાભ હોય, અને જે કાર્યમાં શ્રાવકને લાભ હોય તે કાર્યમાં સાધુને પણ લાભ જ હોય.”
Page #57
--------------------------------------------------------------------------
________________
આગમત
એટલે કે “જિનેશ્વરભગવાનની મૂર્તિના પૂજનમાં શ્રાવકને લાભ થતે હેય, તે સાધુને પણ તે ભગવાનની મૂર્તિના પૂજનમાં લાભ જ હોવું જોઈએ, અને સાધુને જે ભગવાનની મૂર્તિના પૂજન નમાં સ્વાભ હેય તે શ્રાવકને પણ ભગવાનની મૂર્તિના પૂજનમાં ગેરલાભ જ થા જોઈએ.”
તત્વ એટલું જ કે-“શ્રાવક અને સાધુ બંનેને એકસરખે જ લાભ કે ગેરલાભ હવે જોઈએ. તે પછી ભગવાનજિનેશ્વરની મૂર્તિના પૂજનથી શ્રાવકને લાભ થાય તે સાધુને લાભ કેમ નહિ? અને સાધુને ગેરલાભ થાય તે શ્રાવકને ગેરલાભ કેમ નહિ?
આવી રીતે બેલનારાઓએ વિચારવું જોઈએ કે સાધુ અને શ્રાવકેની પ્રતિજ્ઞા એક સરખી છે? અને જ્યારે બંનેની પ્રતિજ્ઞા એક સરખી નથી, તે પછી બંનેને એક સરખે લાભ કે ગેરલાભ કેમ થાય? વ્યાખ્યાનના દષ્ટાંતથી પૂજાથી લાભ-હાનિનું રહસ્ય
તેઓએ વિચારવું જોઈએ કે કઈ સ્થાને મોટા ગીતાર્થ સાધુ વ્યાખ્યાન કરી રહ્યા છે, અને તે વ્યાખ્યાનના મકાનથી છેડે દૂર, બીજા મકાનમાં અન્ય અગીતાર્થક સામાન્ય-ગીતાર્થ સાધુઓ રહેલા હેય, તેઓ તે મોટા-ગીતાર્થ સાધુઓના વ્યાખ્યાનને સાંભળવા વરસતા વરસાદમાં આવે કે કેમ? કદાચ કહેવામાં આવે કે અપકાયા આદિની વિરાધનાના ભયથી તે સાધુઓ મોટા સાધુઓનું વ્યાખ્યાન સાંભળવા આવી શકે નહિ, અને કદાચ આવે તે આવનાર સાધુએને મહાન દેષ લાગે, તે આવી વખતે તે વ્યાખ્યાનના સ્થાનથી ઘણે દૂર રહેલા શ્રાવકે કે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે કે નહિ? જે શ્રાવકે તે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે, તેઓને સાધુઓની માફક માર્ગના વિરાધક ગણવા કે આરાધક ગણવા?
શાસ્ત્રાનુસારે કહેવું જ પડશે કે વરસતા વરસાદમાં પણ વ્યા
Page #58
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૩૫
ખ્યાન સાંભળવા આવતા શ્રાવકે સાધુની માફક પ્રભુ માર્ગના વિરાધક નથી, પણ આરાધક છે. એટલે કે શંકકારના જ મુદા પ્રમાણે શ્રાવક અને સાધુને આરાધક-વિરાધપણું જુદા જુદા સ્વરૂપે છે તેવી જ રીતે શ્રાવક અફાસુ (સચિત્ત) અષણય (દેષિત) વહેરાવે તે પણ બહુ નિજ, દીક્ષા મહોત્સવ કરે તે પણ બહુ લાભ, સાધુના મૃતકને ઉઠાવીને લઈ જાય, તેની દહનક્રિયા કરે તે તે ગુરૂભક્તિ શ્રાવકને અંગે ગણાય છે, તેમ સાધુએ કઈ દિવસ એ કાર્ય કર્યા છે ? અને તેમાં બહુ લાભ માન્ય છે? આ બધી બાબતને ઉત્તર નકારમાં આવે તે સ્પષ્ટપણે માનવું જરૂરી છે કે સાધુ અને શ્રાવકને લાભના માર્ગે જુદા જુદા છે, અને જો તેમ હેય તે પછી આ દ્રવ્યપૂજાને અંગે સાધુ અને શ્રાવકના માર્ગ જુદા જુદા માનવામાં શા માટે સંકેચ થાય છે? સર્વજ્ઞ પ્રભુએ દ્રવ્યપૂજા કેમ ઉપદેશી?
કદાચ એમ કહેવામાં આવે કે જે જિનેશ્વરભગવાન પ્રાણીના અભયદાનને માટે એટલે કે સર્વ જીવોની હિંસા વજળવા માટે સાધુઓને આખા સંસારને ત્યાગ કરવાનો ઉપદેશ આપે, હિંસાની અનમેદના પણ ન લાગે તેટલા માટે આધાકમ–દેશિક વિગેરે દૂષણવાળો આહાર લેવાની સાધુઓને નિષેધ કરે, પૂર્વકર્મ, પશ્ચાત કર્મને દેષના પરિવાર માટે લેચાદિક જેવા તીવ્ર કષ્ટ વેઠવાના કહે, થાવત્ સાધુઓને સમસ્ત આચાર કેઈ પણ પ્રકારે પ્રાણીને બાધા ન થાય તે માટે કષ્ટમય બતાવે, યાવતું પ્રાણીની વિરાધનાના પ્રસંગે અપકાય જેવા જીવોના પણ બચાવ માટે સાધુઓને પિતાનું જીવન ત્યાગ કરવાને ઉપદેશ આપે એવા જિનેશ્વરભગવાન પોતાની પૂજા અને માન્યતા માટે સ્થાપના (મૂર્તિ) દ્વારા આવી રીતે હિંસા કરાવી પૂજા કરાવે અને તેનું એકાંત નિર્જ રારૂપી મેટું ફળ બતાવે તે સંભવે જ કેમ?
આવું કહેનારે પ્રથમ વિચારવું જોઈએ કે ભગવાન જિનેશ્વર
Page #59
--------------------------------------------------------------------------
________________
આગમત
દેવે પિતાની પૂજા માન્યતા માટે આ પૂજા પ્રવર્તાવી નથી. યાદ રાખવું કે જિનેશ્વરદે કેવળજ્ઞાન ઉપાર્જન કરીને જગતને ધર્મોપદેશ દેનારા બન્યા પણ ન હતા તેની પહેલાં તેઓશ્રીને જન્મની જ વખતે સકલ ઈકોએ મેરૂ પર્વત ઉપર જન્માભિષેકને મહોત્સવ અને પૂજન કરેલા છે, અને તેજ દેવેન્દ્રની પૂજાની રીતિએ અનુસરીને ભવ્ય ભગવાન જિનેશ્વરદેવના સ્નાત્રપૂજન વિગેરે કરે છે. તીર્થકરે પૂજા પ્રવર્તક ખરા?
કદાચ કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતે નિર્જરારૂપી લાભ દેવ કે ઈંદ્રો પિતાના જ્ઞાનથી જાણી શકતા ન હતા, તેમ જ અન્ય શ્રાવક-શ્રાવિકાઓ પણ ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતે નિર્જરારૂપી લાભ સ્વયં જ્ઞાનથી જાણી શકતા નથી, પણ તે લાભનું જ્ઞાન ભગવાન જિનેશ્વરદેવના વચન દ્વારા એ જ થાય છે, અર્થાત્ જિનેશ્વરદેવે પોતાની પૂજાના સક્ષાત્ પ્રવર્તક ન હેય તે પણ ફળ-નિરૂપણ દ્વારા જરૂર પ્રવર્તક ગણાય.
આ કહેવાવાળાએ પ્રથમ એ સમજવું જરૂરનું છે કે બીજા મતેની પેઠે જૈનમતમાં જિનેવર એવી કઈ એક વ્યક્તિ નથી, પણ અનંતી થઈ ગઈ, કેઈ થાય છે, અને અનંતી થશે, એટલે એક ઈશ્વરવાદમાં જેની માન્યતા ન હોવાથી સામુદાયિક નિરૂપણમાં
વ્યક્તિનું કેઈ પણ પ્રકારે પ્રવર્તકપણું થતું નથી. ખરી રીતે તે સમુદાયની અપેક્ષાએ વ્યક્તિએ કરેલું કથન સત્ય ઉપદેશ રૂપ જ ગણાય છે. વ્યાવહારિક દષ્ટાન્તથી તીર્થકરેની પૂજા પ્રવર્તકતા
જેમ કેઈ પણ સજન દુર્જનના સંસર્ગથી થતા અવગુણ અને સર્જનના સંસર્ગથી થતા ફાયદાઓ કઈ પણ શ્રેતાને સમજાવે તેમાં તે ઉપદેશક સજન પિતાની મહત્તા કરે છે એમ કહી શકાય જ નહિ. જો કે તે સજીનના સમુદાયની અંતર્ગત તે જરૂર છે. પણ તેટલા માત્રથી તે સજનને પિતાની મહત્તા જણાવનારે નહિ
Page #60
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
ગણતાં સર્વથા સત્ય ઉપદેશક જ ગણવામાં આવે છે,
વળી સાધુ મહારાજાએ પણ સુપાત્રદાનને ઉપદેશ દેતાં યાવત્ સાધુ મહાત્માઓને સુપાત્ર મનાવવાથી પિતે જ સુપાત્રમાં આવી જાય છે, અને પિતાને દેવાતું દાન પણ મહાલાભદાયી છે એમ અચંપત્તિથી ચેખું સિદ્ધ થાય છે, તે પણ તે સુપાત્રદાનને ઉપદેશક સાધુ મહાત્માને લાલચુ કહી શકીએ જ નહિ.
જ્યારે રાગદ્વેષે ભરેલા સજીને અને સાધુ મહાત્માઓ. સજનગણ અને સાધુ મહાત્માઓના સમુદાયના સંસર્ગ અને દાનના ફળોને બતાવતા દૂષિત કે અભિમાની ગયું કે માની શકાતા નથી, તે પછી જેઓ ક્ષીણમેહનીયવાળા હાઈ વીતરાગ થઈને સર્વજ્ઞ થએલા છે તેવા જિનેવરદેવના સમુદાયની પૂજાના ફળને જણાવે તેમાં સત્ય ઉપદેશ સિવાય બીજું કહી કે માની શકાય જ કેમ?
જેમ એક સાધુ મહાત્મા ઉપદેશ દેતાં જણાવે કે “સાધુ મહાત્માઓના નામગોત્રને શ્રવણ કરવા માત્રમાં પણ ઘણું જ ફળ છે અને તેના કરતાં સાધુ મહાત્માની સામે જવું, તેઓને વંદન કરવું, નમન કરવું, સુખશાતા પૂછવી અને ત્રિવિધ પર્યું પાસના કરવી તેમાં તે અનહદ લાભ છે.” આ ઉપદેશ કરનાર સાધુ મહાત્મા જેમ પિતાની એક વ્યક્તિને અંગે આ ઉપદેશ નહિ દેતે હેવાથી મહાત્વાકાંક્ષાવાળા છે એમ જેમ કહી શકાય નહિ તેમ જ તે ગૃહસ્થનું રહામે આવવા વિગેરેમાં થતું પ્રાણીનું નુકસાન કરાવનાર તે સાધુ મહાત્મા જ છે એમ કહી શકાય નહિ, કારણ કે તે સાધુ મહાત્માને ઉદ્દેશ પ્રાણુઓની બાધા માટે. અંશે પણ નથી. પરંતુ માત્ર તે શ્રેતાઓના આત્માનું કલ્યાણ થાય તે જ તે સાધુ મહાત્માના ઉપદેશનું તત્ત્વ છે.
તેવી જ રીતે સાધુ મહાત્માઓને પણ ભગવાન જિનેશ્વરદેવે સંયમ પાલન માટે વિહાર અને નદી ઉતરવા વિગેરે કહેલ છે તેમાં પણ જે કે અનેક પ્રાણીઓની વિરાધના રહેલી છે, છતાં ભગવાન
Page #61
--------------------------------------------------------------------------
________________
આગમત જિનેશ્વરદેવના ઉપદેશનું તત્વ તે પ્રાણીઓની બાધાને અનુલક્ષીને નથી પણ માત્ર સાધુમહાત્માઓના સંયમના પાલનને અનુલક્ષીને જ છે. નદી ઉતરવાના દષ્ટાંતે પણ દ્રવ્ય પૂજામાં હિંસા નથી
કદાચ કહેવામાં આવે કે નદી ઉતરવા આદિનું વિધાન અપવાદ પદે છે, અને તેથી જ નદી ઉતર્યા વગર થતા વિહારને શાસ્ત્રોમાં મુખ્ય સ્થાન આપેલું છે. આ કહેનારે પણ સમજવું જોઈએ કે સાધુમહાત્માઓને માસકમ્પાદિક મર્યાદામાં વિહાર કરે તે ઉત્સર્ગ જ છે. કેઈપણ દિવસ એમ નહિ કહેવાય કે રહેવાનું ન મળે તે સાધુ મહાત્માએ વિહાર કરે, અર્થાત્ વિહાર કરે એ તે ઔત્સગિક જ વિધાન છે, અને વિહારમાં જતુબાધાને સર્વથા અસંભવ જ છે એમ કઈ પણ કહી શકે જ નહિ.
વળી અપવાદે પણ નદી ઉતરવાનું વિધાન સ્વછંદપણે કે અન્ય કઈ તેવા મનુષ્ય કરેલું કે કપેલું નથી, પણ ખુદ જિનેશ્વરદેએ નદી ઉતરવાનું વિધાન કરેલું છે. અને સાધુમહાત્માઓને માટે ઉપદેશેલું છે. તે પછી અપવાદપદે પણ શું જિનેશ્વરદેવ હિંસાને ઉપદેશ દઈને હિંસા કરાવવા દ્વારા અને સાધુમહાત્માઓ તે નદી ઉતરવા આદિ રૂપે હિંસા કરવા દ્વારા પિતાને મહાવ્રતને ભંગ કરે છે. એમ કહેવાની કઈ પણ અક્કલવાળા મનુષ્ય હિંમત કરશે ખરો? નહીં જ!
આ સ્થળે જે એમ કહેવામાં આવે કે વિહાર અને નદી ઉતરવા આદિકથી પણ સંયમનું પાલન કરવું અને કરાવવું એ જ શ્રેષ્ઠ ગણેલું છે, તે પછી તેમ કરનાર અને કરાવનારા મહાવ્રતથી દૂર થયા નથી એમ માનવામાં કયે મુદ્દો આગળ કરાય છે? અલ્પ-બહુ નુકશાન અને ફળની વિચારણું એ બન્ને જે આવા ઉપદેશે અને વિધાને દ્વારા કરવામાં આવે તે સમજવું ઘણું જ સહેલું પડશે કે હિંસાની સર્વથા પ્રતિજ્ઞા કરનારા, પિતાની પ્રતિ. જ્ઞામાં ન્યૂનતા કરતાં અલપ-બહુ નુકશાનને ફળની વિચારણા કરે તે
ટો અને વિધાનસ સર્વથા પ્રતિજ્ઞાની વિચારણા કરે
Page #62
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧–લું
પછી શ્રાવક શ્રાવિકા કે જેઓ સ્થાવર જીવોની હિંસાની પ્રતિજ્ઞાવાળા નથી, તેઓ પિતાની ત્રસજની હિંસાની પ્રતિજ્ઞાને પાળતાં છતાં જે જિનેશ્વર ભગવાનના ભક્તિ, બહુમાન અને પૂજન આદિને લાભ મેળવવા તૈયાર થાય તેમાં આશ્ચર્ય જ શું? પૂજકની ઉચિત મર્યાદાનું મહત્વ
યાદ રાખવું જોઈએ કે કોઈ પણ શ્રાવક કે શ્રાવિકા પિતાના ગુણઠાણને ઉચિત વ્રત નિયમેને બાધ લગાડીને પૂજા આદિ કરતે જ નથી, અને કેઈક ભદ્રિક-શ્રાવક પિતાના વ્રત નિયમને તેમ જ ગુણઠાણને બાધ કરી અભક્ષ્ય પદાર્થો નૈવેદ્ય તરીકે ધરાવે કે અપેયથી પ્રક્ષાલન આદિ કરે કે બલિદાન આદિથી ભગવાનની આરાધના માને તો તેમાં કોઈ પણ દિવસ કઈ પણ ગ્રંથકાર કે સાધુ મહાત્મા અગર સમજુ એ શ્રાવક કે શ્રાવિકા વર્ગ મહાફળ માનતે કે કહેતે નથી, એટલું જ નહિ પણ મોટા જૂઠાં બેલીને કે મોટી ચેરી કરીને જે દ્રવ્ય મેળવવામાં આવે તેવા દ્રવ્યથી કરાતા જિનેશ્વર ભગવાનના પૂજનમાં પણ કેઈએ કદી પણ મહાફળ કહેલું નથી. દ્રવ્યપૂજામાં થતે પાપને ડર અજ્ઞાન મૂલક છે
વાસ્તવિક રીતે સર્વવિરતિના ચેયથી કરાતું જિનેશ્વર ભગવાનનું પૂજન પિતાને પ્રાપ્ત થએલી દેશવિરતિ ભૂમિકાને પાડનારૂં તે હેવું જોઈએ જ નહિ એ સર્વ માન્ય સિદ્ધાંત છે. અને તેથી જ દેશવિરતિના ગુણઠાણે રહેલે મનુષ્ય, પણ કદાચ સાવધભીરૂ હેઈને સચિત પાણીને અડવામાં, વાયરે વિંઝવામાં, અગ્નિના સમારંભમાં, વનસ્પતિને ભક્ષણ આદિ કરવામાં થાવત્ માટી મીઠાને અડવામાં પણ દયાથી કંપિત હૃદયવાળે થતા હોય તે તેવા ભાગ્યશાળીને પૂજનના વિધાનમાં પણ પ્રવર્તવાનું હેતું નથી.
તેથી જ શ્રાવકની અગીઆર પ્રતિમાઓ પૈકીની આઠમી આરંભવજન નામની પ્રતિમાને વહેનારા
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૦
આગામત
ભાગ્યશાળીને પૂજાના વિધાનને નિયમ નથી. પણ જેઓ અર્થ ઉપાર્જન માટે કે પોતાના શરીરની શુશ્રષા માટે લેશ પણ દયાના વિચાર વિના વગર સકેચે પ્રવર્તવાવાળા હેઈને તેમ જ કેટલાકે અભક્ષ્ય અને અનંતકાયના ભક્ષણ કરનાર અને કરાવનાર હેઈને માત્ર જિનેશ્વર ભગવાનની પૂજામાં વપરાતા ફલ અને જલને અંગે વિરાધનાનું મોટું રૂપ આપે છે તેઓ તે મહામિથ્યાત્વી અને કદાગ્રહી જ ગણવા. સંસારની પ્રવૃત્તિઓમાં નિશંક રહેનારાઓની દયનીય દશા
યાદ રાખવું કે જગતભરમાં જેટલા પૃથ્વીકાય, અપકાય, અગ્નિ કાય, વાઉકાય પ્રત્યેક વનસ્પતિમાં ફૂલ, ફળ, બીજ, બેઇદ્રિય, તેઇદ્રિય, ચૌરંદ્રિય, પચેંદ્રિય, નારકી દેવતા અને મનુષ્યના સર્વ જીને એકઠા કરવામાં આવે તેના કરતાં એક સોયના અગ્ર ભાગમાં પણ રહેનારા લસણ, ડુંગળી વિગેરે અનંતકાયના જે અનંતગુણા છે આવી રીતે અનંતગુણ જીવમય અનંતકાયને ભક્ષણ કરનારા મનુષ્ય ભગવાન જિનેશ્વરદેવની પૂજામાં થતી પૃથ્વી આદિની અનંતભાગની સ્વરૂપ હિંસાને જે ધિક્કારવા જાય તે તે ખરેખર વેશ્યાપણે રહેલી વારાંગના કેઈક સતીને પિતાના પતિ સાથે વાત કરતાં ધિક્કારે તેના જેવું જ અત્યંત અવિવેકીમય અને શોચનીય જ ગણાય. અપવાદપદે સ્વરૂપહિંસા
આ સ્થળે એ પણ સમજવાની જરૂર છે કે ચૌદ રાજલેકના સર્વ ને અભયદાન દેવારૂપ સર્વવિરતિની પ્રાપ્તિ માટે આ એકેદ્રિયની સ્વરૂપહિંસા વાળું પૂજન હોવાથી અધિક લાભ નિયમિત છે. કેમકે એકેદ્રિય કરતાં ચઢિયાત બેઇકિયાદિકને વર્ગ રહ્યા હોવા સાથે તે એકેંદ્રિય વર્ગ પણ સર્વવિરતિની પ્રાપ્તિમાં રહ્યા છે. આજ કારણથી ઉત્કૃષ્ટ વર્ગમાં રહેલાં પચેંદ્રિય એવા બકરા આદિના હોમથી પ્રાપ્ત કરાતી દુન્યવી સમૃદ્ધિના યાજ્ઞિકના વિધાન કરતાં આ વિધાન સર્વથા જુદું પડે છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૧
પુસ્તક ૧-લું
પ્રથમ તે પચેંદ્રિય જી કરતાં કઈ પણ તે છ ઇંદ્રિયવાળા જીવને વગ નથી કે જેની રક્ષણીયતાને અંગે પંચેન્દ્રિય વર્ગમાંથી કોઈ પણ જીવ વધ પામે તેના નુકશાનને અલ્પ ગણી શકાય, એ પણ યાદ રાખવાનું છે કે જે કાર્યમાં બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય કે પચેંદ્રિય જીવોને વધુ હોય તેવું કાર્ય ધર્મને સમજનાર કેઈ પણ મનુષ્ય કઈ પણ કાળે કરી શકે નહિ, તે. પછી પિતાની પ્રતિજ્ઞા અને માણસાઈને અનુચિત એવી ત્રસજીવની હિંસાના કાર્યમાં કઈ પણ વિવેકી સંકલ્પ સરખો પણ કરે નહિ, અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવના પૂજનના કાર્યમાં એકેદ્રિયની થતી સ્વરૂપહિંસા અપવાદપદે આવી શકે, પણ બકરાં વિગેરે પંચેંદ્રિયની હિંસા અપવાદપદે આવી શકે જ નહિ. પ્રભુ પૂજા અને યજ્ઞ હિંસાની વિષમતા
વળી ભગવાન જિનેશ્વરદેવનું પૂજન સર્વવિરતિના ધ્યેયથી એટલે અનાદિકાળથી આત્માના અવરાયેલા ચારિત્રગુણની પ્રગટતાને માટે છે, તેથી તે પૂજનમાં થતી સ્વરૂપહિંસા અપવાદપદમાં આવી શકે, કારણ કે હિંસાથી ચારિત્રમેહનીય વિગેરે બંધાય છે, જ્યારે પૂજનથી ચારિત્રમેહનીય વિગેરે તૂટે છે, એટલે એક જ ધ્યેયથી તે ઉત્સર્ગ અપવાદરૂપ બની શકે છે, પણ સ્વર્ગાદિની બાહ્ય સમૃદ્ધિ કે જે કેવળ આત્માને અધોગતિ પમાડનારી છે, તેને માટે પંચેંદ્રિય આદિજીની હિંસા કરી આત્માને મલિન કરવામાં આવે તે કઈ પણ પ્રકારે અપવાદરૂપ થઈ શકે નહિ, કારણ કે પરિગ્રહ અને હિંસા બંનેથી પાપનું જ પિષણ થાય છે, એટલે પંચેંદ્રિય અને સ્વર્ગપ્રાપ્તિ એ બંનેમાં એક પણ અપવાદ કે ઉત્સર્ગ થઈ શકે નહિ. નદીના દૃષ્ટાંતે પ્રભુપૂજાની મહત્તા
વળી હિંસાને સર્વથા ત્યાગ કરનારા મહાવ્રતધારીઓને જેમ નદી ઉતર્યા વગર વિહાર ન થાય તે નદી ઉતરવાનું વિધાન છે એમ કહેવાય છે તેવી રીતે અહીં પણ સર્વવિરતિ અંગીકાર કરી છએ
Page #65
--------------------------------------------------------------------------
________________
૨
આગમજાત
કાયના જીનું અભયદાન કરવાને જેએ શક્તિમાન ન થાય તેઓને જ આ પૂજનના વિધાનમાં પ્રવર્તવાનું છે એમ કહેવામાં પણ શું
ટું છે? વળી નદી ઉતરીને જેમ પ્રાપ્ત કરેલા સંયમનું પાલન કરવાનું હોવાથી નદી ઉતરતાં પણ સાધુને તે નિર્જરાને મહાન લાભ છે, તેવી રીતે નહિ પ્રાપ્ત થએલી સર્વવિરતિની પ્રાપ્તિ માટે ભગવાન જિનેશ્વરદેવના પૂજનમાં સ્વરૂપહિંસા છતાં પણ પ્રવર્તવાવાળ મનુષ્ય કેમ એકાંત નિરા પ્રાપ્ત કરે નહિ? ભાવદયાની દષ્ટિએ જિનપૂજાનું મહત્વ
યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરેદેવના પૂજનની વખતે કર્મક્ષય થવા પૂર્વક આત્મગુણની પ્રાપ્તિનું જ ધ્યેય છે, અને તેમની સ્તુતિ કરતાં પણ ચૈત્યવંદનને અંતે “સંસારથી થ જોઈતે વૈરાગ્ય, સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રરૂપ માર્ગને અનુસરવાપણું” વગેરે આત્મકલ્યાણકારક વસ્તુઓનું ધ્યેય છે, અને તેથી જ તેવા ધ્યેયને અંગે થતા કાર્યને આત્માની ઉચ્ચતર ભાવદયા ગણવામાં કોઈ પણ જાતની હરકત નથી, અને ભાવદયાની પ્રાપ્તિ અગર રક્ષણ માટે દ્રવ્યદયાને કથંચિત ભેગ આપે એ વિવેકીઓ માટે હિતાવહ જ છે. જિનપૂજામાં દયાના સ્વરૂપની જાણકારીનું મહત્વ
દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ, અને તેમાં ભાવદયાની ઉત્કૃષ્ટતા જાણવાની આ સ્થળે સહેજે સર્વ કેઈને જિજ્ઞાસા થાય તે સ્વા. ભાવિક જ છે, અને તેથી પ્રાસંગિકપણે આપણે દ્રવ્યદયાના અને ભાવદયાના સ્વરૂપને વિચારવા આગળ વધીએ તે તેમાં કોઈ પણ પ્રકારે અપ્રાસંગિક ગણાશે નહિ.
ખરેખર અનેક પ્રમાણેથી સ્થાપનાની સત્યતા વિગેરે જણાવી તેની પૂજામાં કહેવાતી હિંસા તે હિંસાના લક્ષણવાળી નથી અથવા તે ભવાંતરે વેદવાલાયક અલ્પ પાપવાળી નહિ પણ ક્રિયાકાળે કે ફળકાળે તેમાં થતી સ્વરૂપહિંસાનું અ૫ પાપ નાશ પામી જાય છે એમ જણાવ્યું, છતાં કેટલાક સ્થાપના નહિ માનવાના દુરાગ્રહને
Page #66
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું લીધે કે પૂજાના વિરોધપણને લીધે ભાવદયાની ધારણાથી થતી જિનેશ્વર ભગવાનની પૂજાને નિષેધવા તૈયાર થાય છે તેઓને દ્રવ્યદયા અને ભાવદયાને પ્રસંગ જણાવે કઈ પણ પ્રકારે અપ્રસ્તુત ગણાશે નહિ. પરંતુ દ્રવ્યદયા કરતાં ભાવદયાનું અત્યંત ગૌરવ જાણવા માટે તે બંનેનું સ્વરૂપ જાણવાની જરૂર છે. દ્રવ્યદયાની માર્મિક વ્યાખ્યા
દ્રવ્યદયા એટલે-એકેદ્રિય આદિ જેને પ્રાપ્ત થએલા સ્પર્શનઇકિય આદિ દ્રવ્ય પ્રાણને નાશ ન કર, નાશ અન્ય કરતા હોય તેને રોકવા કે નાશ થતું હોય તેને અટકાવવા પ્રયત્ન કરો. દ્રવ્યદયાની અશક્યતા (પૂર્વપક્ષ)
આ સ્થળે કેટલાક એમ કહે છે કે–એકેદ્રિય આદિ જ પિતાના સ્પર્શનઈદ્રિય આદિ પ્રાણને પિતાના આયુષ્ય કે પર્યાપ્તિ આદિ નામકર્મના ઉદય સુધી ધારણ કરવાના છે, તેના આયુષ્ય કે પર્યાપ્તિ આદિ નામકર્મને નાશ થતાં કેઈ પણ મનુષ્ય કે સાધુ મહાત્મા તેના મરણ, કે પ્રાણુનાશના દુઃખના કારણથી બચી શકવાના નથી. અપેક્ષાએ એમ કહેવાય છે કે મરનારના કર્મને વિપાક જે મરવા રૂપ છે અને વિપાકને અંત થયા વિના કઈ મરતું જ નથી તે પછી હિંસા નામની ચીજ સંભવિત જ નથી, સહેજ પણ વિચાર કરવાથી સમજાશે કે જ્યાં સુધી આયુઃ કર્મને સદ્ભાવ હોય ત્યાં સુધી કઈ પણ પ્રાણ મરે નહિ (યાદ રાખવું કે આયુકમ ગતિ, જાતિ આદિ કર્મોની પેઠે અનેક ભવ કરવાથી વેદ્ય નથી પણ દરેક ભવમાં જુદું જુદું વેદાતું હાઈ પ્રત્યેક ભવથી જ વેદ્ય છે) અને આયુષ્યને નાશ થયા વિના કેઈ પણ જીવ મરતે જ નથી. આ અપેક્ષાએ કઈ પણ પ્રાણીની હિંસા કેઈ પણ પ્રાણ દ્વારાએ થવી શક્ય જ નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
આગમત દ્રવ્યદયાની વિધેયતા (ઉત્તરપક્ષ)
આવું કહેનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે જેઓ કાયાથી માત્ર પ્રાણના નાશને હિંસા તરીકે માનતા હોય તેઓને જ કથંચિત આ પ્રકારે બેલિવું શભશે, પણ જેઓ પ્રાણીઓના પ્રાણને કાયાદ્વારાએ નાશ ન થયો હોય તે પણ વચન દ્વારા કહેવામાં મન દ્વારાએ વિચારવામાં જેઓ પ્રાણીઓના પ્રાણુને નાશ થયા વિના પણ હિંસા માનનારા છે તેઓને ઉપર પ્રમાણેનું બેસવું શભશે નહિ, કારણ કે હિંસા થયા વિના પણ તેના વચને અને વિચારે હિંસાત્મક હેય તે તે વક્તા અને વિચારકને હિંસાના દેશમાં ભાગીદાર ગણવામાં આવે છે એટલે મરનાર પ્રાણીના આયુઃ અને પર્યાપ્તિ આદિના નાપને પ્રેરક પોતે ન બને અને મરનાર પ્રાણ પિતાના જ આયુઃ અને પર્યાપ્તિ આદિના અભાવથી મરી જાય અગર ન પણ મરી જાય તે પણ તેવા હિંસાત્મક વચને અને વિચારવાળે પ્રાણું જરૂર હિંસક છે. છવાસ્થ માટે દ્રવ્યદયા જરૂરી
આ વિચાર જેનું આયુષ્ય વિગેરે અનપવર્તનીય અને નિરૂપક્રમ એટલે ઘટાડી કે નાશ નથી કરી શકાતું તેવા પ્રાણીઓને અંગે સમજી શકાય, પણ તેવા પ્રાણુઓના તેવા અનપવર્તનીય અને નિરૂપક્રમપણને નિશ્ચય તેવા વિશિષ્ટ જ્ઞાનીઓજ કે જેઓ પોતે સ્વતઃ અહિંસક જ છે તેઓ કરી શકે તેમ છે, સામાન્ય મનુષ્ય કે મહાત્માઓ કર્મવર્ગણાને કે તેને આયુઃ નામ આદિ ભેદને સાક્ષાત્ જાણી શકતા નથી, તે પછી તે આયુષ્ય વિગેરેના અનાવર્તન નીયપણું કે નિરૂપક્રમપણને તે જાણી શકે જ કેમ?
અનપવર્તનીય કે અપવર્તનીય પકેમ કે નિરૂપક્રમ એમાંથી કઈ પણ પ્રકારનું આયુષ્ય હોય તે પણ તેના નિશ્ચિત જ્ઞાન વિના નિરપેક્ષપણે પ્રવર્તનારે મનુષ્ય પ્રાણના વિયેગ રૂપ હિંસા ન બને તે પણ કાયા, વચન અને મન દ્વારા એ હિંસાના કારણુ તરીકે પ્રવૃત્તિ કરનારે જરૂર હિંસક જ બને છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
આવી રીતે જ્યારે અનપવર્તનીય અને નિરૂપક્રમ આયુષ્યવાળાને અંગે નિરપેક્ષપણે પ્રવર્તનારે મનુષ્ય હિંસક બને તે પછી જેઓનું આયુષ્ય, અધ્યવસાય નિમિત્ત આદિ સાત કારણથી અપવર્તન થવાવાળું કે ઉપક્રમથી ઘટવાવાળું હોય છે તેઓને અંગે હિંસાત્મક મન, વચન કે કાયાના વેગને પ્રવર્તાવનારા કેમ હિંસક બને નહિ? ઉપક્રમનું સ્વરૂપ
જેમ એક ઘડીઆળની ચાવી નિયમિત રીતે ઘડીઆળ ચાલે તે તે ઘડીઆળને છત્રીસ કલાક ચલાવનારી હોય તે પણ તે ઘડીઆળની ઠેસ ખસી જાય કે સ્કુ ઢીલા થઈ જાય તે તેજ ચાવી એક સેંકડમાં ઉતરી જઈ ઘડીઆળ બંધ પડે છે, એટલે કે ઘડીઆળને છત્રીસ કલાક ચલાવવાવાળી ચાવી છતાં પણ તે ચાવી એક સેકંડમાં ઉતરી જાય છે, તેવી રીતે શાસ્ત્રકારોના જણાવવા મુજબ ત્રણ પલ્યોપમ જેવું મેટામાં મોટું મનુષ્ય તિર્યંચનું આયુષ્ય પણ એક જ અંતર્મુહૂર્તમાં ભગવાઈ જાય અને તેવા મેટા આયુષ્યવાળે પણ એક જ અંતર્મુહૂર્ત જીવી મરણ પામે આવું લાંબુ આયુષ્ય અસંખ્યાતા વર્ષોનું હેવાથી તેનું અપવર્તન કે ઉપક્રમ નહિ માનનારાઓ યુગલિક મનુષ્ય કે તિર્યંચની સ્ત્રીઓના ગર્ભમાં નવ લાખ ગર્ભની હિંસા કેવી રીતે માની શકશે?
અર્થાત્ જ્યારે એવા લાંબા આયુષ્યવાળાના આયુષ્યને અપવર્તનને ઉપકમથી નાશ (જલદી ભોગવવું) થાય છે, તે પછી સામાન્ય મનુષ્ય તિર્યચેના આયુષ્યનું અપવર્તન કે ઉપકમ થાય તેમાં આશ્ચર્ય જ શું? બચાવવાનું ન માને તે પાંચમહાવતને માનતે નથી
આ ઉપરથી જેઓ સર્વથા એમ માને છે કે –“પ્રાણી પિતાના કર્મોથી જ જીવે છે અને મરે છે, પણ તેને કઈ પણુ મનુષ્ય બચાવી કે મારી શકતા નથી.” આવું બોલનારા
Page #69
--------------------------------------------------------------------------
________________
આગમકથા
હેઈ મહામૃષાવાદી છે, એટલું જ નહિ પણ તેઓના મતે તે હિંસા જેવી કેઈ ચીજ રહેતી નથી.
જ્યારે તેઓના મતે હિંસા જેવી કેઈ ચીજ નથી તે પછી તે હિંસાથી વિરમવા રૂપ “પ્રાણાતિપાત વિરમણ” નામનું મહાવ્રત તે હેય જ ક્યાંથી? અને તેમના મત પ્રમાણે તેઓને ખરી રીતે “પ્રાણાતિપાત વિરમણીરૂપ મહાવ્રત ન હોય તે “મૃષાવાદ વિરમણ” આદિ બીજા મહાવ્રત કે જેઓ પ્રાણાતિપાત વિરમણ રૂપ મહાવતની રક્ષા માટે જ છે તેને સંભવ જ ક્યાંથી હોય? અર્થાત્ હિંસાના બચાવને અકર્તક માનનારા પિતાના મહાવ્રતની પિતાના જ વચને જલાંજલિ આપે છે. દ્રવ્યદયાને મર્મ
ઉપરની હકીક્તથી સ્પષ્ટ થશે કે આયુષ્ય આદિને ઉપક્રમ ન લાગે તે જેટલું આયુષ્ય હોય તેટલે કાળ તે પ્રાણી જીવી શકે. અર્થાત્ “ આપણું કાયા, વચન કે મનોગથી તેના આયુબ્દના ઉપકમો ન કરવા, ન કરાવવા અગર થતા હોય તેની ઉપેક્ષા ન કરવી તે જ ઉચિત છે અને તેનું નામ જ દ્રવ્યદયા છે. દ્રવ્યદયા કરતાં ભાવદયાનું સાપેક્ષ મહત્વ
આવી દ્રવ્યદયાથી બચેલા પ્રાણીઓ પિતાનાં આયુષ્યને ભેગવીને અંતે મરણને શરણ થાય જ છે, એટલે કે ઉપક્રમ ન કરવાથી અથવા તે ઉપક્રમનાં કારણે દૂર કરવાથી બચાવેલા પ્રાણીનું અંતે મરણ તે થાય જ છે, માટે બચાવનારે કે હિંસા નહિ કરનારે મરણની માફી કરાવી નથી, પણ માત્ર મરણની મુદત આગળ ઠેલેલી છે, તેવી જ રીતે સ્પર્શનઈદ્રિય આદિ પ્રાણને પણ સર્વકાળને માટે બચાવ કર્યો નથી. પણ તેના નાશને હમણાં નહિ થવા દેતાં ભાવી ઉપર ધકેલ્યા છે એટલે કે લેણાની રકમને ઉભી રાખી માત્ર જેમ મુદતને વધારે કરી આપી દેણદારને કેટલીક મુદતનું આશ્વાસન કરાય તેવી રીતે અહીં દ્રવ્યદયામાં પણ માત્ર જીવનની
Page #70
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
મુદત સુધી નિર્વિઘપણે જીવવા દેવાની જ માત્ર સગવડ થાય છે, પણ જેમ લેણદાર લેણી રકમને માંડીવાળીને ફારગતી આપી દઈ દેણદારને સર્વથા છૂટે કરે છે, તેમ આ દ્રવ્યદયામાં કઈ પણ પ્રાણીને સર્વથા મરણથી બચાવતું નથી, કે જીવનનું સ્થાયીપણું કરતું નથી.
જો કે આ ઉપરથી દ્રવ્યદયાની કિંમત ઘટે છે એમ ન માનવું, કેમકે મોટામેટા રાજ્ય પણ દેવાના વ્યાજની માફીથી કે દેવાની રકમની મુદતના હફતા નહિ લેવા દ્વારા કરાતા વધારાથી પગભર થયાં છે તેવી રીતે આ પ્રાણી પણ કોઈ પણ પ્રાણીના આયુષ્ય અને સ્પર્શ ઈદ્રિયના નાશથી મુદતને કાળાંતરને માટે લંબાવે તે તે પણ ઘણું જ ભાગ્યશાળીપણાનું કર્તવ્ય છે, પણ આવી દ્રવ્યદયા કરતાં પણ ભાવદયા અપૂર્વ ચીજ છે એમ જણાવવા માટે જ ઉપર દ્રવ્યદયાની વાસ્તવિક સ્થિતિ જણાવી છે. ભાવદયાને ઉપક્રમ
હવે ભાવદયા શી ચીજ છે? એ જાણવાની દરેકને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક જ છે, ઉપર જણાવેલ દ્રવ્યદયાના સ્વરૂપથી જ સુજ્ઞ વર્ગ ભાવદયાનું સ્વરૂપ સમજી ગયો હશે, છતાં બધા તેવા સુજ્ઞ હેય તે સંભવ ન હોવાથી બાલજીની સમજણ માટે ભાવદયાનું સ્વરૂપ સમજવું જરૂરી છે. સિદ્ધોમાં જીવવા
ભાવદયાના સ્વરૂપને સમજવા પહેલાં સુજ્ઞ સજીએ એ ધ્યાનમાં રાખવું કે જેવી રીતે આયુષ્ય અને સ્પશન ઈદ્રિય વિગેરે જીવેના બાહ્ય પુદગલની મદદ દ્વારાએ ધારણ થતા હોવાથી કશ્ય પ્રાણુ છે. તેવી રીતે બાહ્ય પુદગલોની મદદ (સવાય જીવમાત્રથી ધારણ કરાયેલા સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર વિગેરે રૂપી ગુણે તે જીવના આત્મીય ભાવમાણે છે. આ જ કારણથી પાંચ ઈદ્રિમાંથી
Page #71
--------------------------------------------------------------------------
________________
આગમત
કઈ પણ ઈદ્રિય, મન આદિ ત્રણ બળમાંથી કઈ પણ બળ કે શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણેમાંથી એક પણ પ્રકારનો પ્રાણ નહિ છતાં સંસારથી મુક્ત થએલા સિદ્ધોને જીવ તરીકે ગણી શકાય છે.
જે સમ્યગદર્શન આદિ ભાવપ્રાણોને વાસ્તવિક પ્રાણ છતાં પ્રાણરૂપે ન ગણીએ તે “પ્રાણધારણાના અર્થમાં વપરાતા જીવ ધાતુથી બનેલે “જીવ' શબ્દ સંસારથી મુક્ત થએલા અને ઇન્દ્રિય આદિથી રહિત એવા સિદ્ધ મહારાજામાં વાપરી શકાય જ નહિ. વૈકાલિક જીવન જીવનાર જીવ
વળી વર્તમાનમાં શ્રેત્ર ઇંદ્રિયઆદિક પ્રાણનું ધારણ કરવા રૂપ જીવપણું તે નાસ્તિકે પણ “વાવસુ ગીત) એમ કહી કબૂલ કરે છે. અર્થાત નાસ્તિક કરતાં આસ્તિકેની ભિન્નતા તેટલી જ હોય કે નાસ્તિકે જ્યારે વર્તમાન જીવનથી જીવ માને ત્યારે આસ્તિકે મૈકાલિક દ્રવ્યજીવનથી જીવ માને, અને જૈને એવું નૈકાલિક જીવન માનવા સાથે સમ્યગદર્શન આદિ ભાવપ્રાણેના જીવનથી જ જીવ તરીકે માને. અને તેથી જ શાસ્ત્રકારો પણ ક્ષેત્ર આદિ ઇદ્રિને જીવેના મુખ્ય લક્ષણ તરીકે નહિ જણાવતાં “જા = સંત જેવ” (નવતત્વ ગા. ૫) ઈત્યાદિ કહી જ્ઞાનાદિ ભાવપ્રાણેના જીવનને જ વાસ્તવિક જીવન તરીકે જણાવે છે. ભાવદયાનું વૈશિ
એટલે કે ભાવયા જેટલી શ્રેત્ર ઇંદ્રિય આદિના બચાવની સાથે સંબંધ રાખતી નથી તેના કરતાં સમ્યગદર્શન આદિરૂપ ભાવપ્રાણેની પ્રગટતા, સ્થિતિ વૃદ્ધિ, પરાકાષ્ઠા અને સર્વ કાળ સ્થાયીપણું સાથે સંબંધ રાખે છે, અને તેવા ગુણોના તેવા પ્રકાર સાથે જ સંબંધિત હોવાના લીધે જ ભાવદયા પૂર્વ જણાયેલી દ્રવ્યદયા કરતાં તાવિક અને અનંતગુણ વિશિષ્ટતાવાળી હોય તેમાં આશ્ચર્ય શું ?
Page #72
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
કેવળજ્ઞાન સ્વભાવવાળા સર્વ જીવે છે.
જગતના દરેક જીવે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અને અનંત સુખવાળા સ્વભાવથી જ છે. સિદ્ધિ દશાને પામેલા જેને તે સ્વભાવ સકલ કર્મ ક્ષયને લીધે પ્રગટ થએલો છે, અને બાકીના સંસારી અને તે સ્વભાવ કર્મને લીધે અવરાયેલે છે, જે કે સંસારી જેમાં પણ જે છે ચઢતે ગુણઠાણે ગએલા છે તેઓએ જે કર્મોને ક્ષય કર્યો છે તે તે કર્મોને લીધે રોકાયેલ સ્વભાવ તે તે જેને પ્રગટ થએલો છે, પણ સર્વથા આત્મસ્વભાવનું અનાવૃતપણે કેવળ સિદ્ધ દશામાં જ છે, સંસારી દશાના આત્માએમાં તે એકેદ્રિય હોય કે યાવત્ પંચેંદ્રિય હેય, મિથ્યાત્વવાળે હેય કે સમ્યકત્વવાળ હોય, ભવ્ય હેય કે અભવ્ય હાય, પણ તે સર્વે સત્તાએ અનંતજ્ઞાનાદિ સ્વભાવવાળા જ છે. સર્વ જી જ્ઞાનાદિ ગુણમય છે જ
જે એમ માનવામાં ન આવે તે કેવળજ્ઞાની સિવાયના સવ જેને પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, ચાર પ્રકારનું દર્શનાવરણીય, છવ્વીસ પ્રકારનું મેહનીય અને પાંચ પ્રકારના અંતરાય કર્મને ઉદય માની શકીએ જ નહિ, અર્થાત્ અભવ્ય અને મિથ્યાદષ્ટિ આત્માએને સ્વભાવ જે અનંત જ્ઞાનાદિરૂપ ન માનીએ તે તેઓને લાગેલા કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મો કેનું આચ્છાદાન કરે ?
જગતમાં સામાન્ય નિયમ છે કે વિદ્યમાન દ્રવ્ય કે ગુણનું જ આચ્છાદન હોય, એટલે મિથ્યાષ્ટિ તથા અભવ્ય જેવામાં પણ અનંત-જ્ઞાનાદિ સ્વભાવ માનીએ તે જ તેઓને કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મોને બંધ વિગેરે માની શકાય આટલા જ માટે શાસ્ત્રકારે પણ આત્માને ચંદ્રમાની ઉપમા આપીને તેના જ્ઞાનને પ્રભા જેવું ગણી, જ્ઞાનાવરણીય કર્મને વાદળ જેવું આચ્છાદક ગણાવ્યું છે.
આ હકીકત સમજતાં એ વાત સહેજથી સમજાશે કે જેને
Page #73
--------------------------------------------------------------------------
________________
આગમત
શાસ્ત્રકારે જ્ઞાનને “ઉત્પાદ” નહિ માનતાં “અભિવ્યંગ્ય” તરીકે માને છે તે વ્યાજબી જ છે. જ્ઞાનમય આત્માને સ્વીકારવાની જરૂર
જો કે કેટલાક મતવાળાએ “વિષયના સંગે સમવાય સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતું જ્ઞાન” માને છે, પણ તેઓને વર્તમાનકાલના પણ અનંતા વિષયને સંબંધ અસંભવિત હેવાથી તેમ જ સંભવિત માન્યા છતાં એકકાલે સંગ અસંભવિત હેવાથી સર્વ પદાર્થોનું વર્તમાનકાલ વિષયક પણ જ્ઞાન થઈ શકે નહિ અને અતીત અને અનાગત કાલના પદાર્થોને તે નાશ અને અનુત્પત્તિ હેવાથી સંનિકર્ષ (સંબંધ) હોઈ શકે જ નહિ, એટલે જ્ઞાનને ઉત્પન્ન થતું માનનારાના પક્ષમાં કઈ પણ જીવનું કે ઈશ્વરનું સર્વજ્ઞપણું સંભવી શકે જ નહિં, કેઈ પણ જીવ કે ઈશ્વરનું સર્વશપણું તે જીવને સર્વજ્ઞ સ્વભાવી માનવાથી જ સંભવી શકે. શિક્ષકના દષ્ટાંતથી આત્માની જ્ઞાનમયતાની સિદ્ધિ
વળી દરેક વિચારક મનુષ્યના ખ્યાલ બહાર એ વાત નહિ હોય કે એક જ શિક્ષકના વર્ગમાં ભણતા સર્વ વિદ્યાર્થીને શિક્ષક સરખું શિખવે છતાં સર્વ વિદ્યાર્થીએ સર્વ વિષયના સરખું સમજનારા થતા નથી, જેમ માટીથી ઘડો બનાવવામાં કુંભાર જે જે વખત જેટલી જેટલી માટી લે તે તે વખતે તેટલા તેટલા પ્રમાણને ઘડે થાય જ છે, તેવી રીતે જ્યારે જ્યારે શિક્ષક જે જે વિદ્યાર્થીઓને કહે તે તે વિદ્યાર્થીઓને ત્યારે ત્યારે જ્ઞાન થવું જ જોઈએ, પણ તેમ થતું ન હેવાથી જ્ઞાનને ઉપાઘ ન માનતાં અભિવ્યંગ્ય માનવાની ફરજ પડે છે. જ્ઞાન અભિવ્યંગ્ય છે ઉપાઘ નથી–ની સાબીતીઓ
વળી અભ્યાસીઓના ખ્યાલમાં હશે કે એક વસ્તુ ગેખતાં પ્રથમ મગજમાં આવી પણ જાય છે, તે પણ પછી તેને જેટલા
Page #74
--------------------------------------------------------------------------
________________
પુરતક ૧૯ પ્રમાણમાં ખવામાં આવે તેટલા પ્રમાણમાં તે વધારે દઢ બને છે અને દીર્ઘકાળ સુધી તેજ વસ્તુ ટકી શકે છે.
અનુભવસિદ્ધ આ હકીક્ત વિચારતાં આત્માને જ્ઞાનાધાર ન માનતાં જ્ઞાનમય માનવાની આપણને ફરજ પડે છે.
અલ્પ મહેનતે વધારે ક્ષયપશમ થાય અગર વધારે મહેનત અલ્પ ક્ષયે પશમ થાય તે પણ આત્માના જ્ઞાન સ્વભાવને જ સૂચવે છે.
વળી એક વસ્તુનું જ્ઞાન થયા પછી અમુક કાળે તે વસ્તુના ઉપગની જરૂર હોય, અને તે યાદ કરવા માટે પ્રયત્ન પણ કરવામાં આવે તે પણ તે વખતે તે વસ્તુ કદાચિત યાદ આવતી નથી.
આ સ્થળે પણ જે જ્ઞાનને ઉત્પાદ્ય માનીએ પણ તેને અભિવ્યંગ્ય માનીને તેના આવરણને ન માનીએ તે ઉત્પન્ન થએલા ઘટને નાશ થવા સુધી જેમ પ્રત્યક્ષભાવ હોય છે તેમ ઉત્પન્ન થએલા જ્ઞાનને પણ સ્મરણ ભાવ હમેશાં રહેવું જ જોઈએ, પણ તે સ્મરણુભાવ હમેશાં નથી રહેતે એ અનુભવસિદ્ધ હેવાથી તે
સ્મરણને રોકનારા કર્મો માન્યા સિવાય બુદ્ધિમાનેને માટે બીજે રસ્તે જ નથી.
વળી કાળાંતરે યાદ નહિ આવતી વસ્તુને યાદ લાવવાને પ્રયત્ન અને ઉપગ નહિ છતાં તે વસ્તુ સ્વાભાવિક રીતે યાદ આવી જાય છે.
આ બધી હકીકતે વિચારતાં પણ આત્માને જ્ઞાન સ્વભાવ અને તેને રોકનારાં કર્મો તથા ઉપયોગથી કે બીજા કારણથી તે કર્મોને પશય થવાથી તે જ્ઞાનની અભિવ્યક્તિ થઈ એમ માન્યા સિવાય બુદ્ધિમાન પુરૂષે રહી શકે જ નહિ. જ્ઞાનની જેમ દર્શન આદિ ગુણેની સ્વાભાવિકતાની સિદ્ધિ
જેવી રીતે ઉપરની હકીકત વિચારતાં આત્માને જ્ઞાન સ્વભાવ માનવે પડે, અને આત્માને જ્ઞાનાધિકરણ ન માનતાં જ્ઞાનમય જ
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
આગમત
માનવે પડે, તેવી રીતે દર્શન, સતશ્રદ્ધા, વીતરાગતા, દાનાદિ શક્તિ એ સર્વ પણ આત્માના સ્વભાવ જ છે એમ માન્યા સિવાય છુટકે જ નથી.
આવી રીતે સંસારી છે તેમજ સિદ્ધના પણ જીવ તરીકે ગણાતા હોઈ સર્વ જીવે ઉપર જણાવેલા જ્ઞાનાદિ સ્વભાવવાળા છે. અને તેથી જ જીવ કહેવાય છે એમ સહેજે સમજી શકાશે. ભાવદયાની અનંતગુણ અધિકતા
આ જ્ઞાનાદિ ગુણોને જ જૈન શાસ્ત્રકારે ભાવપ્રાણ તરીકે એાળખાવે છે. અને તેજ ભાવપ્રાણની અપેક્ષાએ સિદ્ધદશામાં પણ જેનું જીવપણું માનવામાં આવેલ છે, અન્યથા મુક્ત થયેલા જીવમાં આયુષ્ય ન લેવાથી શરીર હેતું નથી અને શરીરના અભાવે બેંદ્રિય આદિ પાંચ ઇન્દ્રિયેનું બળ અને મનેયેગ આદિનું બળ ન હોવાથી સિદ્ધમાં જીવપણું કહી શકાય જ નહિ
એટલું જ નહિ પણ સંસારી માં એ દરેક જીવ પૂર્વભવ છેડતી વખતે તે ભવના પ્રાણેને છેડી દે છે અને બીજી ગતિમાં જતાં શ્વાસોશ્વાસ આદિક પ્રાણમાંથી કઈ પણ પ્રાણને જોડે લઈ જતે નથી, અને તેથી પરભવમાં જતા જીવને જીવ તરીકે ગણવો મુશ્કેલ થઈ પડે, અર્થાત આ શ્વાસોશ્વાસ આદિક પ્રાણે દરેક ભવમાં થવા વાળા જુદા જુદા છે. અને તેથી જ તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. અને સર્વ ભવમાં સર્વત્ર જીવની સાથે રહેનારા જ્ઞાનાદિક પ્રાણે ભાવપ્રાણ કહેવાય છે.
આ હકીકતથી ભાવપ્રાણેની કિંમત દરેક સુજ્ઞના ખ્યાલમાં આવશે, અને તેથી જ આગળ જણાવવામાં આવતી ભાવદયાની અનંતગુણી અધિકતા દ્રવ્યદયા કરતાં છે એમ સહેજે સમજાશે. ભવમેચકેનો વિષમ કુતક
પહેલાં એ વાત સૂચવાઈ ગઈ છે કે દ્રવ્યદયા કરવાથી દુઃખી
Page #76
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૫૩ પ્રાણને માત્ર દુઃખની મહેતલ જ મળે છે, પણ દુઃખને નાશ થતું નથી.
આ ઉપરથી તે પ્રાણીઓની અજ્ઞાનતા ખુલ્લી થશે કે જે પ્રાણીઓ “બીજા રીબાતા પ્રાણીઓને મારવામાં” ધર્મ ગણે છે. કારણ કે રીબાતા પ્રાણીઓના આ જન્મને નાશ કરવાથી આપણી નજરે માત્ર તેના દુઃખને નાશ દેખાય પણ વાસ્તવિક રીતે તે રીબાતા પ્રાણીઓના દુઃખના કારણભૂત કર્મોને નાશ ન થાય ત્યાં સુધી તે રીબાતા પ્રાણીઓના દુઃખને નાશ તેઓ પિતે કે બીજો કેઈ કરી શકે જ નહિ. ભવમેચકેના કુતકને સચોટ રદીયે
આ સ્થાને એ પણ યાદ રાખવાની જરૂર છે કે અત્યન્ત દુખે ઘેરાએલે મનુષ્ય કે કઈ પણ પ્રાણી ખરાબ વિચારોમાં જ હોય અને તેવા ખરાબ વિચારોની વખતે મરણ પામતો પ્રાણી ભવિષ્યની ખરાબ અંદગીને જ મેળવે, અને મરણ પામતા પ્રાણીને ખરાબ જંદગીમાં ધકેલનાર ખરી રીતે તે મારનારે જ થાય છે, અર્થાત રીબાતા પ્રાણીને મારવાથી ફાયદો કહેનાર મનુષ્ય આત્મા, કર્મ કે જન્માંતર ન માને તે જ રીબાતા પ્રાણીને મારવામાં ફાયદો કહી શકે, પણ જો તે મનુષ્ય આત્મા, પરભવ કે કર્મને માનતા હોય તે કઈ પણ પ્રકારે રીબાતાને મારવામાં ફાયદે કહી શકે નહિ.
જે મનુષ્ય આત્મા પરભવ અને કર્મ માનતે હોય તે મનુષ્ય જે રીબાતાને મારવામાં ફાયદો માને તે તેની અપેક્ષાએ સુખી પ્રાણુંએને મારવામાં વધારે મેટો ફાયદો માનો જોઈએ, કારણ કે મોટે ભાગે સુખી પ્રાણીઓ ઉદાર અને સંતેષ પરિણામમાં હોય છે. અને તેવા ઉદાર અને સંતોષ પરિણામવાળા પ્રાણીઓ તેવી અવસ્થામાં જે મરણ પામે તે ઘણે ભાગે સદ્ગતિના ભાગી થાય છે. અને તેથી તેવી સુખી અવસ્થામાં તે સુખીઓને મારનારે તેની આવતી જિંદગીને ઘણી સારી કરી દે છે, તે તે આવતી જિંદગી
Page #77
--------------------------------------------------------------------------
________________
આગમજાત
સારી કરવાને ઉપકાર કાંઈ જે તે ન ગણાય. અને તેથી રીબાતાને મારવામાં લાભ ગણવાની અપેક્ષાએ તેઓને સુખીઓને મારવામાં વધારે લાભ ગણવો પડશે. દ્રવ્યદયને ભાવદયા સાથે સંબંધ
વસ્તુતઃ નથી તે સુખીપણાની અપેક્ષાએ મારવામાં લાભ કે નથી તે દુઃખીપણાની અવસ્થાએ મારી નાખવામાં લાભ થતો ! પ્રાણીઓની વિવિધ હિંસા એટલે કે પ્રાણીના ભવને નાશ. પ્રાણીને દુઃખ દેવાના કે તેના ભવને નાશ કરવાના વિચારથી કે દુઃખના પરિહારના વિચારે ન રાખવાથી થએલે પાપબંધ કઈ પણ પ્રકારે તેના ભવના નાશને પ્રયત્ન, દુઃખ ઉત્પત્તિને પ્રયત્ન, કે મારવાના વિચારોથી નાશ પામે નહિ તેમ જ ઓછું પણ થાય નહિં, પણ તેવી રીતની વિવિધ હિંસાથી થએલું પા૫ પ્રાણીઓને બચાવવાના વિચારે, ઉચ્ચારે, અને આચારોથી જ ઓછું થઈ શકે કે નાશ પામી શકે, કે રેકી શકાય. ભાવદયાનું સ્વરૂપ
જો કે તેવી રીતના રક્ષણના પ્રયત્નથી માત્ર પ્રાણીઓના દ્રવ્યપ્રાણને બચાવ જ કથંચિત થઈ શકે છે, એટલે કે તેને થતા કે થવાના દુઃખમાં તે રક્ષક મનુષ્ય માત્ર કારણ બને નહિ, પણ તે દુઃખી થતા મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે પિતાની મેળે તે દુઃખ વર્તમાન કાળે કે કાલાંતરે ભોગવવાના જ રહે છે. તે દુઃખના કારણભૂત કર્મોને ભેગવટે અને તેનાથી થતા દુઃખનું વેદન તે ત્યારે જ બંધ થાય કે જ્યારે તે કર્મોના નાશના કારણે તેને પિતાને સ્વતઃ મળે કે કેઈ ધર્માત્મા મનુષ્ય મેળવી આપે આનું નામ જ ભાવદયા કહેવાય છે.
આવી ભાવદયાથી એકલા દુઃખનો નાશ અને તેના કારણભૂત કર્મોને જ નાશ ચિંતવાય છે તેમ નહિ પણ જે કર્મોએ તે આત્માના સમ્યગદર્શન આદિ ગુણેને રોકી દીધા છે તે કર્મોને નાશ કરવામાં
Page #78
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧નું તેને તૈયાર કરશે અને તે નાશ ન કરે ત્યાં સુધી તેની દરેક ઉન્નતિની અવસ્થામાં સહાયકારક અને અનુમોદક થવું એ ખરેખર ભાવદયાનું જ સ્વરૂપ છે. જ્ઞાનાદિગુણેને વિકાસ
યાદ રાખવાની જરૂર છે કે દરેક સંસારી પ્રાણી અનાદિકાળથી કર્મથી વિંટળાએ હાઈ મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિના પંજામાં જ સપડાએલું રહે છે, અને તે પંજામાંથી છૂટવું તે ઘણું જ દુરસં ભવિત છે, પણ આત્માની વિચિત્ર શક્તિ હોવાથી તે સમ્યગદર્શન આદિમાંથી કઈ પણ એક કે અલ્પગુણની પ્રાપ્તિ કરે તે તે પ્રાણી અનુક્રમે તે ગુણને જરૂર તે કાળે કે ભવિષ્યમાં વધારનારે થાય છે, એટલું જ નહિ પણ જન્મ, જરા, મરણ, રેગ, શેક, આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપે જ્યાં સર્વથા નથી, તેમ જ જ્યાં ગયા પછી તે તાપે કઈ પણ દિવસ કેઈ પણ જીવને થવાના નથી. તેમ જ કઈ પણ કાળે કઈ પણ જીવના કોઈ પણ પ્રકારે પ્રગટ થએલા સંપૂર્ણ જ્ઞાનાદિકમાંથી એક અંશ પણ ઓછો થવાને નથી અને સર્વગુણ સંપૂર્ણ પણે સર્વદા નિશ્ચિતપણે રહેવાનું નિમિત્તા થએલું છે તેવા મોક્ષપદને તે અલ્પગુણવાળે કે એક અંશવાળે મનુષ્ય સાધી શકે છે. ભાવદયામાં અધિકપણું
આવી ભાવદયા તરફ લક્ષ્ય રાખવા વાળે મનુષ્ય આ ભાવદયાના ફળો ગુણે અને સ્વરૂપને હિસાબ કરે તે અનુભવાતા દ્રવ્યદયાના ગુણ આદિ કરતાં અનંતગણું અધિકપણું ભાવદયામાં માને તેમાં આશ્ચર્ય નથી !
આ ઉપરથી એ પણ સમજી શકાશે કે દ્રવ્યદયા કરનાર મનુષ્ય માત્ર કેટલાક પ્રાણીઓના કેટલાક દુઃખેને વિલંબ માત્ર કરી શકે તેવી દ્રવ્યદયા કરતાં સમ્યગદર્શન આદિ પામીને મેણે ગએલો જીવ સર્વ માટે સર્વકાલના દુઃખ દૂર કરનાર કે તે દુઓને
Page #79
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
નહિ કરનારે થાય છે. અને તેથી જ આખી જિંદગીમાં કરાતી દ્રવ્યદયા કરતાં પણ એક ક્ષણની ભાવદયાની ધારણા અનંતગુણ ફળવાળી માનવી પડે તેમ છે.
આજ કારણથી એક પણ જીવને સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત કરાવનાર મહાપુરૂષને ચૌદ રાજલકમાં અભયદાન દેવડાવનાર અને પ્રાપ્ત કરનારને ચૌદ રાજલકમાં અભયદાન દેનારે ગણવામાં આવે છે.
ઉપરની બધી હકીકત બારીકીથી વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભાવદયાના સાધનેને દ્રવ્યદયાના નામે કે દ્રવ્ય હિંસાને બહાને અપનાવનાર મનુષ્ય બુદ્ધિ વગરને શાસ્ત્રના તત્વને નહિ સમજનારો છે. - આ ઉપર જણાવેલા ભાવદયાના મુદ્દાથી જ શાસ્ત્રકારો પ્રતિમા ચૈત્ય અને પૂજન આદિના ફળ જણાવતાં સ્પષ્ટપણે એ જ ધારણા રાખવાનું જણાવે છે કે “આ મનહર ચૈત્ય, સુંદર મૂતિ, અને પરમ રમણીય પૂજાને દેખીને અન્ય ભવ્ય જીવે સમ્યકત્વની પ્રાપ્તિ કરશે અને પરંપરાએ સકલ લેકના સર્વજીને સર્વ પ્રકારે અભયદાન દેનારા થશે.” ભાવદયાનું વિશિષ્ટ સ્વરૂપ
તેમ જ વિશિષ્ટ લક્ષ્ય તરીકે એ પણ જણાવાયું છે કે રમ્યચિત્ય, મનેzમૂતિ અને પરમ આલ્હાદક પૂજાને અંગે પરમપવિત્ર પૂજ્યપાદ મહાત્માએ અહીં પધારશે અને તેમના મુખકમળથી જગતઉદ્ધારક, અકલંક ભગવાન શ્રી જિનેશ્વરદેવની વાણીનું શ્રવણ અનેક ભવ્ય પામશે અને તેથી પણ તે ભવ્યજી ભવિષ્યમાં કે તત્કાલ સર્વ વિરતિમય પરિણામથી પરમ શુદ્ધિમય સિદ્ધપદને પામવાની યોગ્યતા મેળવશે.”
આવી રીતે જણાવેલ વિશિષ્ટ લક્ષ્ય અને ધારણાને ભાવદયા કહેવી તેમાં કઈ પણ પ્રકારે અતિશયોક્તિ નથી અને આવી ભાવદયાની ઉત્પત્તિ-સ્થિતિ–વૃદ્ધિને માટે વર્તમાનમાં જે કાંઈ
Page #80
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
પ૭ દ્રવ્યદયાને ભેગ આપવું પડે તે અપવાદ પદે રહેવાથી ક્ષમ્ય ગણવાને માટે કઈ પણ બુદ્ધિશાળી અચકાશે નહિ.
દેશે વર્જવાને માટે કરાતી દ્રવ્યદયા પિતાના કરતાં અધિક દે વવા માટે ઉપયોગી થતી ભાવદયાને અંગે કાંઈક અંશે ક્ષતિ પામે છે તે કઈ પણ પ્રકારે અનુચિત નથી. ભાવદયામાં મર્યાદાનું પ્રાધાન્ય
યાદ રાખવું કે મૂર્તિ આદિકના સંબંધને અંગે દ્રવ્યદયાની કાંઈક અંશે થતી ક્ષતિ પણ શ્રાવકપણાની અણુવ્રતાદિ ધર્મની મર્યાદા બહારની તો હોય જ નહિ. અને તેથી જ અભક્ષ્ય, અપેય કે અનંતકાય આદિથી ભક્તિ કરવાનું કે ઈ પણ શાસ્ત્રકારે કઈ પણ કાળે વિધાન કર્યું જ નથી.
એટલે પંચંદ્રિયની હિંસા કરીને કરાતા યજ્ઞની સમાનતા અહિં કોઈ પણ પ્રકારે લાવી શકાશે જ નહિ. કેમકે જગતભરમાં પાંચ ઇદ્રિવાળા પ્રાણીઓ કરતાં વધારે ઇદ્રિવાળા કઈ પણ પ્રાણીઓ નથી કે જેની રક્ષાના પરિણામે પંચેન્દ્રિયની હિંસા અપવાદપદમાં આવે. વળી તે યજ્ઞાદિક દુન્યવી સમૃદ્ધિને માટે હેવાથી પણ અપવાદપદમાં આવી શકતા નથી, વળી તે પંચંદ્રિયની હિંસા પરમ પુરૂષના કેઈ પણ પ્રકારના બહુમાન આદિને માટે ઉપગ વાળી નથી, તેમ જ કઈ પણ ધર્મિષ્ઠ મનુષ્ય તેવા કતલખાના જેવા દેખાવને દેખીને ધ્રુજતા હૃદયવાળો થઈ જવાથી આત્મા કે પરમાત્માની ભાવનામાં જઈ શકતું નથી. ઉપસંહાર
ઉપર જણાવેલી હકીકતથી દરેક સુજ્ઞ મનુષ્યને સ્થાપનાની પૂજ્યતા અને તે આત્મગુણેને આપનારી, વધારનારી અને કરાવનારી છે એમ સહેજે સમજાયું હશે.
આ રીતે સ્થાપનાની માન્યતા, દર્શનીયતા, પૂજ્યતા જણાવવા
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમોત સાથે સ્થાપનાના પૂજનમાં થતી હિંસાનું માત્ર સ્વરૂપહિંસાપણું હાઈને અનુબંધ હિંસાપણું નથી એમ સાબીત થયું અને સ્થાપનાની આરાધનાથી સ્થપાતા મહાપુરૂષનું આદર્શજીવન અને તત્વષ્ટિ ઉત્પન્ન કરવાથી તેઓશ્રીના ભવતારક ઉપદેશમાં આરાધકની તલ્લીનતા થાય છે એ ફલિત થયું.
તેમજ સ્થાપના દ્વારા તેના દર્શન, પૂજન આદિ કરવાવાળાઓને અપૂર્વ સન્માર્ગની પ્રાપ્તિ સત્સમાગમ દ્વારા થાય એ લક્ષ્ય સ્વપર દયા કે જે દ્રવ્યદયાથી અનંતગુણી અધિક સાબીત કરવામાં આવી છે તેને લાભ આગળ જણાવી ગયા. સ્થાપ્ય નંદી સ્વરૂપ
અહીં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સ્થાપ્ય પુરૂષની સત્યતા અને મહત્તાને આધારે જ સ્થાપનાની સત્યતા ને મહત્તા રહેલી હોય છે, તે સ્થાપનાનંદીમાં મૂળ તરીકે “નંદી” કો લે કે જેને આધારે સ્થાપના નંદીની પૂજ્યતા થાય. અરૂપી જ્ઞાનરૂપ નંદીની સ્થાપના શી રીતે ?
આગળ ભાવનંદીના પ્રકરણમાં જ્ઞાનપંચકરુપી ભાવનંદી કહેવામાં આવશે અને તે ભાવનંદીની અપેક્ષાએ અહીં સ્થાપનાનંદી લે જરૂરી છે, પણ કેઈ પણ ચીજની સ્થાપના કરવામાં તે મૂળ ચીજના આકારની જ મુખ્યતા હોય છે, અને જ્ઞાનપંચકરૂપ નંદી તે અરૂપી હોવાને લીધે તેને કેઈ પણ નિયત આકાર નથી, કે જે આકારની આપણે સરખાવટ કરીને સ્થાપના કરી શકીએ. પણ પ્રથમ આપણે સ્થાપનાની સિદ્ધિના અધિકારમાં જણાવી ગયા છીએ તેમ તેવા અરૂપી ગુણાદિની સ્થાપના વખતે તેના આધારભૂત દ્રવ્યના આકારની સરખી આકૃતિવાળી સ્થાપના લેવી પડે છે, તેવી જ રીતે અહીં પણ જ્ઞાનપંચકને કેઈ પણ નિયત આકાર ન હોવાથી તેમ જ અરૂપી હેવાથી તેની સ્થાપના સ્વતંત્રપણે શકય નથી તે સ્વાભાવિક જ છે, પણ તે જ્ઞાનપંચકવાળા સાધુ વિગેરેની સ્થાપના
Page #82
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું કરવી ને તેને જ સ્થાપનાનંદિ માનવી એ જ વધુ સંગત છે.
એમ ન કહેવું કે જ્ઞાનપંચકની સ્થાપના કરવાને અંગે કરેલી જ્ઞાનપંચકવાળા સાધુની સ્થાપના સ્થાપના સાધુ કહેવાય કે સ્થાપના નંદી કહેવાય? કેમ કે સ્થાપના કરતાં ભાવસાધુ અને ભાવનંદીમાં કેઈ પણ પ્રકારે, ભેદ નથી. જેમ સ્થાપનાકેવળજ્ઞાન અને સ્થાપના કેવળદર્શનને અંગે બંને ગુણરૂપ ભાવ જુદા છતાં પણ તે બંને ગુણ અવિરોધી હોવાને લીધે તે બંને કેવળજ્ઞાન અને કેવળદર્શનનું સ્થાપન એક જ કેવળીના જીવથી સંબંધિત શરીર દ્વારાએ કરાય છે તેવી રીતે અહીં પણ સાધુપણું અને જ્ઞાનપંચક પરસ્પર વિરોધી નહિ હોવાથી જ્ઞાનપંચકવાળા સાધુની સ્થાપનાને જેમ સ્થાપના સાધુ કહેવાય તેમ સ્થાપનાનંદી પણ કહી શકાય, અને તેથી જ ભાવનંદી રૂપ જ્ઞાનપંચકવાળા સાધુ આદિની
સ્થાપનાને જ શાસ્ત્રકારે સ્થાપનાનંદી કહે છે. સદ્ભાવ–અસદ્દભાવ સ્થાપનાની સાચી વ્યાખ્યા
કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે સ્થાપનાના સદ્ભાવ સ્થાપના અને અભાવ સ્થાપના એવા બે ભેદ જણાવી આકારસહિતપણું અને આકારરહિતપણું જણાવે છે. તે પછી આ સ્થાપનાનંદીને આકારરહિતપણુરૂપ અસદુભાવ સ્થાપના તરીકે કેમ ન માની શકાય ?
આ શંકાના સામાધાનમાં જણાવવાનું કે સદ્ભાવસ્થાપના અને અસદ્દભાવ સ્થાપનામાં જણાવેલ આકારને સદ્દભાવ અને અસદુભાવ સ્થાપનાના સ્વરૂપની અપેક્ષાએ છે. એટલે કે “ સ્થાને આકાર જે સ્થાપનામાં હોય તે તે સદ્દભાવ સ્થાપના કહેવાય.” અને “જે સ્થાપનામાં સ્થાપ્ય વસ્તુનો આકાર ન હોય છતાં સ્થાપ્યની સ્થાપના કરાય તે તે અસદ્દભાવ સ્થાપના કહેવાય છે.” અર્થાત્ સ્થાપ્યને આકાર સ્થાપનામાં હોય તેથી સદ્દભાવ અને તેમાં તેને આકાર ન હોય તેથી અસદુભાવ–સ્થાપનાપણું છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
આગમત
જ્ઞાનપંચકના સ્થાપનાનંદીપણને મર્મ
આ ઉપરથી જેઓ સદ્દભાવ અને અસદ્દભાવ શબ્દો દેખીને સદ્દભાવને અર્થ સાચે અને અસદ્દભાવને અર્થ જૂઠે એમ કરતા હોય તેઓએ પિતાને ભ્રમ છેડી દેવાની જરૂર છે, કેમ કે અહીં તે સ્થાપ્યના આકારને સદ્ભાવ અને અસદુભાવ લઈને જ સર્ભાવ અને અસદ્દભાવ શબ્દો વાપરેલા છે, એટલે “સ્થાપ્યના આકારના સદૂભાવવાળી સ્થાપના તે સદૂભાવસ્થાપના, અને
સ્થાના આકારના અસદૂભાવવાળી સ્થાપનાને અસ૬ભાવ સ્થાપના” ગણાય છે.
ઉપરની હકીકત વિચારતાં સહેલાઈથી સમજાશે કે સદ્દભાવ સ્થાપનાપણું અને અસદ્ભાવસ્થાપનાપણું છે ખરું! પણ સ્થાપ્યને આકાર હોય તે તેની સ્થાપનાને સદૂભાવ સ્થાપના કહેવી, અને સ્થાને આકાર ન હોય તે તેની સ્થાપનાને અસદ્દભાવ સ્થાપના કહેવી, એવું નથી, એટલે જ્ઞાનપંચકરૂપ નંદી પિતે આકાર રહિત હોવાથી તેની કેઈ પણ સ્થાપના તે અસદ્દભાવ સ્થાપના કહેવાય, અર્થાત્ તેની સદ્ભાવ કથા૫ના હેઈ શકે નહિ એમ માનવું વ્યાજબી નથી. પરંતુ તે જ્ઞાન પંચક આદિ ગુણરૂપ છતાં ગુણીથી તે કથંચિત્ અભિન્ન હઈ જ્ઞાનપંચકથી અભિન્ન એ સાધુ આદિને આત્મા પણ શરીરથી કથંચિત અભિન્ન છે, માટે તે સાધુ આદિના શરીરને જે આકાર છે તે જ વાસ્તવિક રીતે જ્ઞાનપંચકને આકાર જ છે. અને તેને આકાર પ્રમાણે આકારવાળી જે સ્થાપના કરવામાં આવે તે સદુભાવ સ્થાપના જ કહેવાય, કેઈ પણ પ્રકારે તે સાધુ આદિના આકારવાળી સ્થાપનાને અસદ્દભાવ સ્થાપના કહી શકાય જ નહિ. અક્ષમાં કરાતી સ્થાપનાનું રહસ્ય
સ્થાપના નદીમાં અસદુભાવવાળી સ્થાપના તે ત્યારે જ કહી શકાય કે જ્યારે સ્થાપના તરીકે સ્થપાતી ચીજમાં જ્ઞાનપંચકવાળા સાધુ આદિને કઈ પણ પ્રકારે આકાર ન છતાં તેને નંદી તરીકે
Page #84
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
સ્થાપનામાં આવે. જૈન ધર્મને જાણનાર ને માનનારાઓ જેમ જિનેશ્વર મહારાજના ચિત્યમાં જિનેશ્વર મહારાજાએ આદિની સંભાવ સ્થાપનાઓથી પરિચિત છે. તેવી જ રીતે ગુરૂમહારાજની પાસે દરેક ક્રિયાકાંડમાં આચાર્યની સ્થાપના તરીકે રહેલા અક્ષઆદિથી સારી રીતે પરિચિત હોય છે, જો કે તે અક્ષમાં કઈ પણ પ્રકારે આચાર્યને કે પંચપરમેષ્ઠીને આકાર નથી. તે પણ તે અક્ષાદિને પ્રતિક્રમણ આદિમાં વેવવંદન કરતી વખતે પંચપરમેષ્ટી તરીકે અને વંદન આદિ આવશ્યકમાં ગુરુ (આચાર્ય) તરીકે માનીને તેમની સમક્ષ સાક્ષાત્ આચાર્યની સમક્ષ કરાતી હોય તેવી રીતે ક્રિયા કરવામાં આવે છે.
જો કે કેટલાક અજાણુ મનુષ્ય આ અક્ષઆદિ કે જે સ્થાને સ્થાન પર શાસ્ત્રમાં અસદૂભાવ સ્થાપના તરીકે ગણાય છે તેમાં પણ આચાર્ય આદિના ઢીચણને આકાર છે એમ કહેવા તૈયાર થાય છે, પણ અક્ષાદિના અભાવ સ્થાપનાપણાને જે તેઓ નિષ્પક્ષપણે વિચારશે તે તેઓને પિતાની ભૂલ સુધારવાને રસ્તે મળશે. સ્થાપનાનંદીને નિષ્કર્ષ
ચાલુ સ્થાપનાનંદીને અધિકારમાં પણ કેઈ અક્ષાદિને ભાવનંદીવાળા સાધુ તરીકે સ્થાપવામાં આવે તે તેને અસદ્દભાવ સ્થાપના નદી તરીકે કહી શકીએ. પણ જ્ઞાનપંચકમાં આકાર નથી એમ ધારી જ્ઞાનપંચકવાળા સાધુ આદિની આકારવાળી સ્થાપનાને અસદુભાવ સ્થાપના તરીકે કહી શકાય જ નહિ.
આ ઉપરથી ભાવનદીની સ્થાપના, સદુભાવ અને અસદુભાવ એમ બે પ્રકારે થાય છે એમ નક્કી થયું અને તેથી જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સભાવ અને અસદુભાવરૂપી સ્થાપના તે સ્થાપનાનંદી તરીકે ગણવાનું નક્કી થયું. સ્થાપના સત્ય એટલે?
હવે જે શબ્દ એકલા કેત્તરમાર્ગની સાથે સંબંધ રાખતે
Page #85
--------------------------------------------------------------------------
________________
આગમત
હોય તે શબ્દના વાચાર્થના આકારની સ્થાપના કરવાથી જેમ કેતરમાર્ગવાળા ભાવના પ્રતિબંધ તરીકે તે સ્થાપનાને માન્ય ગણે તેમ લૌકિક રીતિએ વપરાતા નામના વાચ્યાર્થીની સ્થાપનાને લેકની રીતિએ લોકોત્તરમાર્ગવાળાએ પણ સ્થાપના ગણવી પડે અને તેથી જ વ્યવહારનયની અપેક્ષાએ સત્યની પ્રરૂપણ કરતાં સ્થાપના સત્યને પણ સ્થાન આપેલું છે. - જે કે પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્થાપનાની દર્શનીયતા આદિ તે ભાવની દર્શનીયતા આદિને આધારે જ હોય છે. પણ ભાવની દર્શનીયતા આદિ ન હોવાને લીધે લૌકિકભાની સ્થાપના દર્શનીચતા આદિ ગુણવાળી ન ગણાય તે સહજ છે, પણ દર્શનીયતા આદિના અભાવને લીધે તેની સ્થાપના સત્યતા ઉડી જતી નથી. સ્થાપના સત્યનું મહત્વ “
આજ કારણથી સમ્યકત્વ અંગીકાર કરનારા મહાપુરુષને અન્ય મતના દેવ આદિની મૂર્તિઓના પૂજા સત્કારઆદિ બંધ કરવા પડે છે અને તેમ ન કરવાથી સમ્યકત્વને દૂષણ લાગવાનું માનવું પડે છે, જે તે અન્ય દેવ આદિની મૂર્તિમાં સ્થાપનાસત્યતા ન માનીએ અને બીજા સાધુ કે પત્થર આદિ સામાન્ય પદાર્થોની માફક જ તે મૂર્તિઓને ગણીએ તે તે મૂર્તિઓના વંદનાદિ-પરિહારનું કઈ પણ કારણ રહે નહિ, અને તે મૂતિઓના વંદન આદિ કરવામાં સમ્યકત્વને દૂષણ લાગવું જોઈએ નહિ, પણ સામાન્ય ધાતુ પાષાણ આદિકથી તે આકારવાળા ધાતુપાષાણ આદિનું મૂર્તિ તરીકે સ્થાપના સત્યપણું માનીએ તે જ પરિવાર અને દૂષણ ઘટી શકે.
કદાચ કહેવામાં આવે કે તે સ્થાપના જ અસત્ય ચીજ છે, અને તેથી તે અન્ય દેવની મૂર્તિને અન્ય દેવની સ્થાપના તરીકે માનવી તે જ અસત્ય છે, અને તેથી જ તેને પરિહાર અને દૂષણ છે. પણઆ વાત બરાબર નથી કારણ કે એવી રીતે તે સર્વ વસ્તુમાં પરિવાર અને દૂષણને પ્રસંગ આવે તે પછી કેવળ અન્ય
Page #86
--------------------------------------------------------------------------
________________
પુસ્તક નું
મતની મૂર્તિઓને અંગે પરિહાર અને દૂષણ કહેવાય જ કેમ? સ્થાપના સત્યની સાપેક્ષ પૂજ્યતા-અપૂજ્યતા
વળી શામાં ખુદ ગણધર મહારાજાઓએ અન્ય દેવની મૂતિએને સમભાવ અને ચમત્કારી વર્ણવી છે, તે જે તેના સ્થા તેજ સ્થાપના ઉપર અપેક્ષાવાળા ન હતા અને તે સ્થાપનાને પિતાની સત્ય પ્રતિકૃતિ તરીકે ગણતા ન હતા તે તે મૂતિઓ સપ્રભાવ અને ચમત્કાર કરનારી હેત જ નહિ. તત્વ એટલું જ કે શૈશાલાના મતને અનુસરનારાઓ જેમ ગોશાલાની મૂર્તિને સ્થાપના સત્ય ગણે તેવી જ રીતે ભગવાન મહાવીર મહારાજાના અનુગામીઓને પણ તે શાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે ગણવાની તે ફરજ છે. ફરક એટલે જ કે ગોશાલાના મતને અનુસરવાવાળાઓ જેમ શૈશાલાને દર્શનીયતા આદિ ગુણવાળી માનતા હતા, અને તેથી ગોશાળાની મૂર્તિને પણ દર્શનીયતા આદિ ગુણવાળી માને પણ ભગવાન મહાવીર મહારાજના અનુગામીઓ ખુદ ગોશાલાદિને દર્શનીયતા આદિ ગુણયુક્ત ન માનતાં અદર્શનીયતા આદિવાળા માનતા હતા. અને તેથી તે ગોશાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે માનવા છતાં પણ દર્શનીયતા આદિ ગુણયુક્ત ન માનતાં અદર્શનીયતાદિ ગુણવાળી માને.
આજ કારણથી શાસ્ત્રકારોએ નાગ, ભૂત, યક્ષ, આદિની પૂજા આદિને અંગે થતે આરંભ અર્થદંડમાં ગણાવ્યું. પણ જિનેશ્વર ભગવાન આદિની પૂજામાં થતી સ્વરૂપ હિંસાને અર્થદંડમાં પણ સ્થાન આપ્યું નહિ. - વાસ્તવિક રીતે જોતાં પણ જણાશે કે જ્યાં દર્શનીયતા આદિ ગુણ હોય ત્યાં જ આત્મદ્ધાર અને સ્વપર ભાવદયાને પ્રસંગ હોય અને તેથી જ તે સ્થાને થતી હિંસાને કેવળ સ્વરૂપ હિંસા તરીકે કહી શકાય. પણ જે સ્થાને અદર્શનીયતા આદિ ગુણોવાળાની સ્થાપના હોય ત્યાં આત્મોદ્ધાર વિગેરેને અંશ પણ ન હોય અને તેથી તેવા
Page #87
--------------------------------------------------------------------------
________________
આગમોત
એની પૂજા વિગેરેમાં થતી હિંસા મિથ્યાજ્ઞાન તેમ જ લૌકિક ફળ અપેક્ષાવાળી હવાથી અર્થદંડમાં લેવી જ પડે.
આવી રીતે દર્શનીયતા અદશનીયતા આદિને કેત્તર અને લૌકિક સ્થાપનામાં ફરક હોઈ તેમાં થતી હિંસાને દંડ કે અદંડ તરીકે ભલે ગણાવાય તે પણ તેથી લૌકિક સ્થાપનાની સત્યતાને કઈ પણ પ્રકારને બાધ આવતું નથી. સ્થાપનાનદી-નિષ્કર્ષ
જેમ અન્ય મતના દેવેની સ્થાપનાને અંગે સત્યતામાં બાધ નથી તેવી રીતે લેકવ્યવહારના પદાર્થોની સ્થાપનાને અંગે પણ સ્થાપના સત્યતાને બાધ નથી એમ સહેલાઈથી સમજી શકાશે ચાલુ અધિકારમાં જેમ લકત્તર માર્ગ વાળાએ જ્ઞાનપંચકને નંદી તરીકે માને છે, અને તેથી તે જ્ઞાનપંચકવાળા સાધુ આદિના આકારને
સ્થાપના નદી તરીકે માને છે, તેમ લેકવ્યવહારથી બાર પ્રકારના વાજીત્રને નંદી તરીકે ગણવામાં આવતાં હોવાથી તે બારે પ્રકારના વાજીની સ્થાપનાને લેકવ્યવહારની અપેક્ષાઓ સ્થાપનાનંદી કહેવામાં આવે એમાં કઈ પ્રકારની પણ હરકત નથી, અને તેથી જ શાસ્ત્રકારોએ શંખ આદિ બાર પ્રકારના વાજી કે જેને લેકેએ ભાવનંદી તરીકે માન્યા છે તેને અવાસ્તવિક હોવાથી દ્રવ્યનંદી તરીકે જણાવી તે જ શંખ આદિ બાર પ્રકારના વાજીની સ્થાપનાને સ્થાપના નંદી તરીકે જણાવેલ છે.
એટલે કે લેકર દષ્ટિએ જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સદ્દભાવ કેઅસદ્ભાવ સ્થાપનાને સ્થાપનાનંદી તરીકે જણાવ્યા છે, તેવી રીતે લેકદષ્ટિએ શંખ આદિ બાર પ્રકારના વાજીંત્રની સ્થાપનાને પણ સ્થાપનાનંદી તરીકે જણાવેલ છે. દ્રવ્યનિક્ષેપને ઉપક્રમ
દરેક તત્વની ચાર પ્રકારની ઘટના થતી હોવાથી જિનેશ્વર મહારાજે કહેલ પદાર્થની ચાર પ્રકારે શ્રદ્ધા કરવાથી સમ્યક્ત્વ થાય
Page #88
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું છે. તે માટે અને જ્યાં કંઈ પણ વિશેષ હકીકત માલમ ન પડે તે જગ્યાએ પણ ચાર નિક્ષેપાથી તે વ્યાખ્યા કરવી જ જોઈએ, એ નિયમને અનુસરીને “નંદીને અંગે નામ અને સ્થાપનાનું નિરૂપણ જણાવ્યા પછી હવે ભાવનંદીના નિરૂપણ પહેલાં દ્રવ્યનંદીના નિરૂપણની આવશ્યકતા છે, એમ માનવામાં કઈ પણ જાતની હરકત નથી. દ્રવ્યનું મહત્ત્વ
વસ્તુતત્વના નિયમ પ્રમાણે નામને અંગે જે બે પદાર્થો અભિધેય અને અભિધાન નિશ્ચિત માનવા લાયક છે તે બન્ને પદાર્થો દિવ્યને એક વિભાગ છે, કારણ કે અભિધાન એટલે તે તે ભાવે પરિણમેલું જ્ઞાન કહેવાય અને તે મુખ્યતાએ ભાષા-વર્ગણના પુદુગલની પરિણતિ છે. ભાષાવર્ગણારૂપી દ્રવ્યની સત્તા ન સ્વીકારીએ તે તે નામને સ્વીકાર ગુણ વગર ગુણના સ્વીકારની પેઠે કે ઉપાદાન વિના કાર્યના સ્વીકારની પેઠે અગ્ય જ ગણાય, એટલે અભિધાનરૂપી નામના સ્વીકારની જેમ ભાષાવર્ગણારૂપી દ્રવ્યને પણ સ્વીકાર કરવું જોઈએ. તેમ જ અભિધેય વસ્તુ પણું જે કે દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે હે ઈ ત્રણ પ્રકારે હોય છે તે પણ ગુણ અને પર્યાયને આધાર દ્રવ્ય હોય છે તેથી અભિધેયરૂપ પદાર્થને માનનારે પણ દિવ્ય પદાર્થને માન્યા સિવાય છૂટકે નથી.
આવી રીતે દ્રવ્યની જરૂરીઆત જણાવી તેને શબ્દાર્થ વિગેરે જણાવવા દ્વારા નંદીની વ્યાખ્યા પ્રસંગે હવે દ્રવ્યનંદીનું સ્વરૂપ જણાવાય છે. દ્રવ્યની વ્યુત્પત્તિ
દ્રવ્ય શબ્દ ટુ' ધાતુના સમાન અર્થવાળા “દુ' ધાતુથી બને છે. “દુ ધાતુ ગતિ અર્થમાં હેવાથી અને તેને કર્તામાં જ પ્રત્યય લગાડવાથી તે તે પર્યાને પામનારી ચીજને દ્રવ્ય કહેવાય છે. અને તેથી જ શબ્દ પ્રાભૂતને જાણનારાઓ દ્રવ્ય શબ્દથી ભવ્ય અર્થ જણાવે છે, એટલે જે કંઈ પણ મનુષ્યત્વાદિક અને સંસ્થા
Page #89
--------------------------------------------------------------------------
________________
આગમચેત
નાદિકના પર્યાયને પામનારી ચીજ હોય તેને દ્રવ્ય કહી શકાય છે, પછી તે ચીજ ચાહે તે જ્ઞાનાદિક ગુણવાળી હોય, વર્ણાદિક ગુણવાળી હોય કે તે સિવાયની પણ હોય, તો પણ તે બધી દ્રવ્ય શબ્દથી જણાવી શકાય છે.
જો કે “ શે” એવા તદ્ધિતના સૂત્રથી “સુ” શબ્દને અર્થ સામાન્યથી “પદાર્થ માત્ર થાય છે એમ ગણી તેને એક ભાગ રૂપી અવયવ અગર તેવા સામાન્ય વિકાર હોય તેને પણ દ્રવ્ય કહેવાય, એ રીતે ‘દુશદ ઉપરથી પણ દ્રવ્ય શબ્દ બનાવાય છે પણ તેવી રીતે બનાવેલ દ્રવ્ય શબ્દ સામાન્ય ધર્મની મુખ્યતા વિશેષ ધર્મની ગૌણતા માનનારાને અંગે વિશેષ અનુકૂળ આવે પણ નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્ય શબ્દ લેતી વખતે તે તદ્ધિતની વ્યુત્પત્તિ કરતાં પૂર્વે જણાવેલી કૃદન્તની વ્યુત્પત્તિ અનુકૂળ ગણાય. દ્રવ્ય શરદની કૃદંત વ્યુત્પત્તિનું મહત્વ
શબ્દશાસ્ત્રને જાણનારે કઈ પણ મનુષ્ય શબ્દની વ્યુત્પત્તિમાં અમુક રીતે જ કરવાની માન્યતાવાળો ન હોઈ શકે કેમકે શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નામ માત્રની વ્યુત્પત્તિઓ અનિયમિત જ છે. અને તેથી જ જમ્' ધાતુ છતાં ‘” શબ્દ કરવાની જરૂર પડી છે. એમ શબ્દશાસ્ત્રકારે કહે છે.
પૂર્વે જણાવેલી કૃદન્ત વાળી વ્યુત્પત્તિ અનુકૂળ એટલા માટે ગણવામાં આવી છે કે નિપાના અધિકારમાં દ્રવ્ય શબ્દને અર્થ કરતાં શાસ્ત્રકારે ભૂત કે ભવિષ્ય પર્યાના કારણભૂત વસ્તુને દ્રવ્ય ગણવા જણાવે છે એટલે કે અતીત, વર્તમાન કે અનાગત કાળના સવ પર્યાયે (અવસ્થાઓ) જે ભાવરૂપ છે તેના આધારભૂત જે વસ્તુ છે તે દ્રવ્ય કહેવાય છે, તેથી જ દ્રવ્યને ત્રિકાળાબાધિત ગણવામાં આવે છે અને સત્ રૂપે મનાતા ઉત્પાદયધ્રૌવ્યરૂપી ત્રણ અશમાં પણ ધ્રૌવ્ય અંશ દ્રવ્ય રૂપે ગણાય છે. ' '
Page #90
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-૩
દ્રવ્ય શબ્દના અપ્રધાન અર્થની સંગતિ
જગતમાં જેવી રીતે મુખ્ય ધર્મવાળી વસ્તુને મુખ્ય નામે બોલાવવામાં આવે છે તેવી જ રીતે તેવા મુખ્ય ધર્મો વિનાની ઉપચરિત ધર્મવાળી વસ્તુને પણ તેના મુખ્ય નામે જ બેલાવવામાં આવે છે. જેમ ઝવેરીની અપેક્ષાએ મુખ્ય તેજવાળા પદાર્થને હીરે ગણવામાં આવે છે. તેવી જ રીતે સામાન્ય ચળકતા કાચના કટકાને પણ સામાન્ય જ્ઞાનવાળી અવસ્થાવાળો મનુષ્ય હીરે કહેતાં અચકાતું નથી.
અથવા તે નિરૂપચરિત શબ્દની માફક ઉપચારથી પણ શબ્દોની બધા પ્રવૃત્તિ થઈ જાય છે, અને તેવી ઉપચરિત પ્રવૃત્તિ દ્રવ્ય શબ્દ આભારી હેઈ દ્રવ્ય દેવ (ભવનપતિ આદિ)માં દેવ શબ્દની પ્રવૃત્તિ અખલિત થઈ જાય છે તેવી જ રીતે બાહાથી સાધુને સમુદાય, જ્ઞાનાદિકની સંપદા અને ગુરુદત્ત આચાર્યપદાદિના કારણથી શુદ્ધ પરિણતિ ન હોય તે પણ વ્યવહારથી જે આચાર્ય ગણાય તે દ્રવ્યાચાર્ય કહેવાય ને તે જગ્યાએ દ્રવ્ય શબ્દનો અર્થ ભૂતકાળના ભાવાચાર્યવાળે કે ભવિષ્યકાળના ભાવઆચાર્યવાળે એ અને ન કરતાં અપ્રધાન આચાર્યવાળે એ જ અર્થ કરવો પડે છે.
તેવી જ રીતે ભગવાન જિનેશ્વરની સ્નાત્રાદિક પૂજા કરનારે મનુષ્ય તેમણે આચરવા લાયક જણાવેલા સંસાર ત્યાગરૂપ સર્વવિર તિના ભાવથી શૂન્ય હોય તે તેની કરેલી આરાધના દ્રવ્ય આરાધના કહેવાય છે. દ્રવ્ય આરાધના એટલે?
એટલે કે સર્વવિરતિની ભાવના સહિતની આરાધનામાં ભાવ આરાધનાની કારણતા હોવાથી જેમ દ્રવ્ય આરાધના કહેવાય છે તેમ સર્વવિરતિની ભાવનાથી રહિત મનુષ્ય કરેલી પણ જિનેશ્વર ભગ વાનની રથ યાત્રાદિક આરાધના કારણ રૂપે નહિ હોવા છતાં પણ અપ્રધાન આરાધના જરૂર છે. અને તેથી તે પણ દ્રવ્ય આરાધના, દ્રવ્યસ્તવ કે દ્રવ્યપૂજા કહેવાય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
આગમત
ઉપર જણાવેલી હકીકત પરથી સ્પષ્ટ થશે કે દ્રવ્યશબ્દ જેવી રીતે કારણમાં વપરાય છે તેવી રીતે અપ્રધાનમાં પણ વપરાય છે. દ્રવ્ય નિક્ષેપોમાં દ્રવ્યશબ્દને અર્થ કર્યો? * ચાલુ પ્રકરણમાં દ્રવ્ય શબ્દ બને અથવા લેવાની જરૂર છે, અને તેથી જ આગમ અને આગમ એવા રૂપે દ્રવ્ય નિક્ષેપાના બે ભેદ પડી ને આગમમાં પણ જ્ઞશરીર અને ભવ્ય શરીર ભેદની સાથે વ્યતિરિક્ત નામને ભેદ પડી શકે છે. જે એકલા કારણને અંગે જ દ્રવ્ય શબ્દને વ્યવહાર કરીએ તે વ્યતિરિત નામને ભેદ દ્રવ્ય નિક્ષેપામાં આવી શકે નહિં.
કદાચ એમ કહેવામાં આવે કે વ્યતિરિક્ત નામને ભેદ ખુદ પરિણામી કારણ સિવાયના બીજા કારણોને લાગુ પડતું હોઈ અપ્રધાનતા રૂપ દ્રવ્ય શબ્દને અર્થ લાગુ પાડવાની જરૂર નથી તે તે કથન સર્વથા ઉચિત છે એમ ન કહી શકાય, કારણ કે પરિણામ પણ સિવાયના કારણે જેમ વ્યતિરિક્ત દ્રવ્ય તરીકે લેવાય છે તેવી જ રીતે અપ્રધાનપણે રહેલી વસ્તુઓને પણ વ્યતિરિક્ત દ્રવ્ય નિક્ષેપમાં લેવાય છે, અને તેથી જ વીર શબ્દના નિક્ષેપામાં વ્યતિરિક્ત દ્રવ્યવીર તરીકે શ્રી સરદારે લેવામાં આવે છે, અને આદ્રકીય અધ્યયનના અધિકારમાં આદ્રકના દ્રવ્ય નિક્ષેપાના અધિકારે આદ્રક (આદુ)ને વ્યતિરિક્ત દ્રવ્યઆદ્રક તરીકે લેવામાં આવે છે.
આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે નિક્ષેપાના અધિકારમાં મુખ્યતાએ તદ્ધિત સૂત્રથી થયેલ દ્રવ્ય શબ્દ ન લેતાં કૃદન્ત સૂત્રથી બનેલે કારણુતા અને અપ્રધાન અર્થને જણાવવાવાળે દ્રવ્ય શબ્દ લે વ્યાજબી છે. નિક્ષેપાના અધિકારમાં દ્રવ્યની મહત્તા
આ ઉપરથી જણાય છે કે–ભાવ (અવસ્થા)ને આધાર દ્રવ્ય છે પણ તે ભાવ વર્તામાં આવે ત્યારે તેની પૂર્વ અને પશ્ચિમ અવસ્થાની હયાતી હોવી જોઈએ, કેમકે જે વર્તમાન ભાવની પૂર્વ,
Page #92
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
પશ્ચિમ અવસ્થા અને તે ત્રણેના આધારભૂત દ્રવ્ય ન માનવામાં આવે તે ભાવ અવસ્થાને સદ્ભાવ જ ન હોય કેમ કે તેવા તેવા રૂપે દ્રવ્યનું વર્તવું તેને જ ભાવ અવસ્થા કહેવાય છે.
ભૂત ભવિષ્યના પર્યાયને ન માનનારા અગર તેને નિરન્વય એટલે પરંપરા વગરનો નાશ માનનારા તો કેવળ ક્ષણિકવાદી જ હોય ને તે ક્ષણિકવાદ કોઈ પણ પ્રકારે નિરૂપાદાન હવાથી ઘટી શકે તેમ નથી, માટે ભાવને માનનારાએ દ્રવ્યને માનવાની ખાસ જરૂર છે, કેમકે દ્રવ્ય વસ્તુ સિવાય અવસ્થાની ઉત્પત્તિ કે ફેરફારી માની શકાય તેમ નથી. દ્રવ્યની સાપેક્ષ મહત્તા
આ વાત દ્રવ્યને ભાવની ભિન્નતાની અપેક્ષાએ તેમ જ દરેક નિપાના જુદા જુદા પણની અંગે જણાવી પણ નિક્ષેપાના એકઠાપણાની અપેક્ષાએ વિચારીએ તે અવસ્થા એટલે પર્યાય રૂપી ચીજ દ્રવ્ય સિવાય હોઈ શકે નહિ. કેમકે જેમ દ્રવ્ય વિનાની અવસ્થા ન હેય તેમ અવસ્થા એટલે પર્યાય વગરનું દ્રવ્ય હેય નહિ, માટે નિક્ષેપાના સમુદાયની અપેક્ષાઓ એટલે કે એક જ વસ્તુ જે ઘટાદિક હોય તેમાં ઘટ નામની પ્રવૃત્તિ, પૃથુબુઘોદરાદિ આકાર અને જલ ધારણાદિ રૂપ ભાવ વિદ્યમાન છે તેમ તે જ વસ્તુમાં મૃત્તિકા રૂપી દ્રવ્ય પણ વિદ્યમાન છે. દ્રવ્યના મહત્વથી સમવાય સંબંધનું નિરસન
જો કે સમવાય સંબંધથી કાર્યકારણભાવ માનનારા કારણને નાશ માની કાર્યની ઉત્પત્તિ માને છે પણ પરિણામી કાર્યકારણ ભાવ માનનારાને તેવું માનવાની ફરજ પડતી નથી, અને તેથી જ વસ્ત્રમાંથી પણ તંતુનું કાર્ય કરાય છે તેમાં વિરોધ નહિ આવે તેમ જ માટીના ઘડામાં ઘડાપણાના કાર્ય સાથે મૃત્તિકાનું શીતલ પણ રૂપી કાર્ય થાય તેમાં પણ વિરોધ નહિ આવે અને જેમ સમવાય સંબંધે. કાર્ય કારણ ભાવ માનનારને છિદ્રઘટ અને ખંડવસ્ત્ર વિગેરેની ઉત્પત્તિમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૦
આગમત ઈશ્વરની કૃતિની અંધશ્રદ્ધા કરવી પડે છે તેવી કરવી પડશે નહિ.
તત્વ એ જ કે પરિણામી ભાવ માનનારાને નામ, સ્થાપના અને ભાવની સાથે દ્રવ્યનું સંમીલિતપણું માનવામાં ઘણું જ અનુકુળતા રહેશે. નામથી અભિધેય, આકારથી નિર્દેશ્ય, અને ભાવનું સ્થાન ખરેખર રીતિએ દ્રવ્ય જ હોઈ શકે માટે દ્રવ્ય નિક્ષેપ માનવાની જરૂર છે. સત્ કાર્યવાદની અપેક્ષાએ દ્રવ્યનું મહત્ત્વ
વળી કથંચિત્ સત્ કાર્યવાદ માનનારાઓને ભાવની નિષ્પત્તિ માટે યોગ્ય દ્રવ્ય લેવું પડે તે માટે પણ દ્રવ્ય નિક્ષેપાની જરૂર છે. જગના વ્યવહારથી પણ ધારેલા ઘટાદિક કાર્યની ઉત્પત્તિ પહેલાં પણ હું ઘટાદિક કરું છું એમકહેવાય છે. જે તે કિયાની વખતે ઘટાદિક વિદ્યમાન જ હોય તો તેને કરવાનું હોય નહિ અને અવિદ્યમાન એવા જ ઘટાદિક જે થતા હોય તે ઘટાદિકની નજીકની પ્રાગૂ અવસ્થામાં જ કપાલાદિ પછીની ક્રિયામાં ઘટાદિક કરૂં છું એમ કહી શકાય જ નહિ, અર્થાત્ ઘટાદિકના થવા પહેલાં અને કપાલાદિની પછીમાં કઈક એવી સ્થિતિ માનવી જોઈએ કે જેમાં ઉત્પન્ન થનારા કાર્યની કારણુતા છતાં તે કાર્ય રૂપે જ ગણી શકાય, તેનું જ નામ છેલ્લે કારણપણું અને દ્રવ્યપણું કહી શકાય.
જેવી રીતે છેલલા કારણને દ્રવ્યપણું કહી શકીએ તેવી જ રીતે છેલ્લા કારણના કારણેને પણ કારણપણે ગણને દ્રવ્યપણું કહેવામાં હરકત નથી. જેમ એક કારણ કારણતરનું વિરોધી નથી તેમ ભવિષ્યની અવસ્થાની કારણ પરંપરા પણ વિધવાળી નથી, અને તેથી શરૂઆતથી પણ દ્રવ્યપણું ગણવામાં વાંધા જેવું નથી. એકભવિકાદિ ત્રણ ભેદની અપેક્ષાએ દ્રવ્યનું મહત્વ
તેથી જ શાસ્ત્રકારે જુદી જુદી અપેક્ષાએ જ એકભવ, બદ્ધાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર એ ત્રણેને દ્રવ્યરૂપે માને છે. પૂર્વભવ એ ઉત્તસ્સવનું કારણ છે તેના કરતાં આયુષ્યનું બાંધવું તે સમજ
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૧
પુસ્તક ૧-લું તીય મૂળ કારણ હોઈ વિશેષ નજીક છે, અને તેના કરતાં પણ પહેલાને ભવ પૂરો કરી વિવક્ષિતભવમાં જવા વાળે જીવ ત્યાં જીતી વખતે ઘણું જ નજીકનું કારણ છે માટે તેની શુદ્ધ અપેક્ષાએ ભવિષ્યના ભવની અપેક્ષાએ દ્રવ્ય ગણવામાં આવે છે. અતીત પર્યાયની દષ્ટિએ દ્રવ્યપણુની સાબીતીને પ્રબળતર્ક
આ ઉપરથી વાચકોને ભૂતકાળને અંગે દ્રવ્ય નિક્ષેપે માનવાની સહેજે સમજણું પડશે. જેવી રીતે ભૂતકાળની અપેક્ષાએ વ્યવહારને અનુસરીને દ્રવ્યનિક્ષેપ માનવાની જરૂર પડે છે, તેવી જ રીતે વિવક્ષિત પર્યાયના નાશ પછીની અવસ્થા માટે પણ દ્રવ્ય શબ્દ વાપરવાની જરૂર પડે છે, કેમકે જેવી રીતે ઘટ–ઉત્પત્તિની નજીકના પહેલા ક્ષણમાં “ઘટ કરું છું” એમ કહેવાય છે તેવી જ રીતે ઘટની અખંડ અવસ્થાને નાશ થઈ ખંડ–ઘટમાં પણ ઘટપણું અને સમગ્ર વસ્ત્રને નાશ થઈ ખંડિત-વસ્ત્રમાં પણ વસ્ત્રપણું સર્વથા નાશ પામેલું ન માનતાં ઘટપણું અને વસ્ત્રપણું માનીએ છીએ તે તે માન્યતા પૂર્વ પર્યાયને અનુસરીને જ છે, અને તે દ્રવ્ય નિક્ષેપાને જ આભારી છે.
આને જ આધારે પૂર્વકાળે તીર્થંકરાદિ અવસ્થામાં થઈ ગયેલા અને વર્તમાનમાં તે અવસ્થાથી રહિત થઈને સિદ્ધાદિની અવસ્થા છતાં પણ તીર્થંકરાદિની અવસ્થાએ સ્તુતિ વિગેરે થઈ શકે છે. જે ભૂતકાળની અવસ્થાને સર્વથા નષ્ટ થયેલી માનીએ તે સિદ્ધાદિની અવસ્થામાં રહેલા એની તીર્થંકરાદિ પણે સ્તુતિ થઈ શકે જ નહિ. અતીતકાળે થયેલા તીર્થકરાદિ મહાપુરુષોની સ્તુતિમાં તે તીર્થંકરાદિપણાનું કે અભિધેય આકાર કે ભાવપણું એક પણ ચીજ ન હોવાથી દ્રવ્ય પણ સિવાય સ્તુતિની વાસ્તવિકતાને કેઈ બીજે આધાર નથી.
આ જ કારણથી મોહ્યુi૦ દંડકથી ભાવજિનની સ્તુતિ કર્યા છતાં ઢોરણથી કરાતી સ્તુતિ નિરર્થક થતી નથી. એ કે છોકરા સૂત્રમાં વર્તમાન કાળ દ્રવ્ય તીર્થકરની સ્તુતિ છે તેપણ વીશીમાં થયેલા તીર્થકરનું નામ દ્વારા કીર્તન હોવાથી તે “નામસ્તવ,
Page #95
--------------------------------------------------------------------------
________________
ર
આગમોત
કહેવાય છે પણ તેથી તેનું દ્રવ્યજિનસ્તવપણું સર્વથા જતું નથી, તીર્થંકર મહારાજાની હયાતીના કાળમાં લઈએ તે પણ જે જે તીર્થકર વિદ્યમાન હોય તેમની તેમની અપેક્ષાએ ભાવજિનની સ્તુતિ થાય છતાં ભૂત અને ભવિષ્યના તીર્થકરની અપેક્ષાએ તે તે જોreત્તની અંદર કરતી સ્તુતિ દ્રવ્ય જિનની સ્તુતિ કહેવાય. ઢોવાણ સૂરથી દ્રવ્ય નિક્ષેપનું મહત્વ
આ ઉપરથી જેઓ કેવળ ભાવનિક્ષેપ જ માનનારા છે તેઓને તીર્થકરોના વિરહકાળમાં કે હયાતી કાળમાં રોગ બલવાનો હક્ક રહેતું નથી. સર્વકાળમાં ગ્રાહ૦ બોલવાને હક્ક તેઓને જ રહે છે કે જેઓ ભાવનિક્ષેપાની માફક દ્રવ્ય નિક્ષેપાને પણ માનનારા હોય છે. વળી તે દ્રવ્યપક્ષની મુખ્યતા ગણવામાં ન આવે તે વર્તમાનમાં સિદ્ધપણું પામી સર્વગુણસંપન્ન થયેલા મહાપુરુષોને પગાહીકર્મ સહિતપણામાં રહેલા તીર્થંકરાદિ ગુણોથી સ્તુતિ એગ્ય ગણાય જ કેમ? અર્થાત્ દ્રવ્ય નિક્ષેપાને માનનારો જ પુરુષ પિતાની ઈષ્ટ એવી તીર્થંકરાદિ અવસ્થાથી સિદ્ધપણું પામેલા તીર્થ કરાદિની સ્તુતિ કરી શકે. નામ અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા
દ્રવ્ય નિક્ષેપના નિરૂપણમાં અપ્રધાનને પણ ભૂત ભવિષ્યના કારણની જેમ દ્રવ્ય માન્યું. તે નામનિક્ષેપ પણ ગુણ વગરમાં હોય છે અને અપ્રધાન દ્રવ્યપણું પણ ગુણ શૂન્યમાં હોય છે તેથી તે બે વિભાગ શી રીતે સમજાય? કેમકે અપ્રધાન દ્રવ્યમાં અને નામમાં ગુણરહિતપણું તે સરખું છે જ.
જો કે સ્થાપનામાં સાક્ષાત્ ગુણસહિતપણું નથી હોતું પણ સ્થાપનામાં રહેલા આકાર વિગેરેથી જેવું ગુણમાં સાક્ષાત ભાન થાય છે, તેવું નામ અને દ્રવ્યમાં નથી થતું તે તે સહેજે સમજાય તેવું છે, પણ સ્થાપના સિવાયના ગુણહીનને અપ્રધાન દ્રવ્ય ગણવું કે નામ ગણવું એ સમજવાની જરૂર છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
હક
ધ્યાનમાં રાખવું જરૂરી છે કે નામ સ્થાપનામાં કેવળ સ્થાપનારની ઈચ્છાને જ મુખ્યપણું મળે છે અને તેથી તે સંકેત જાણનારા તે પદાર્થને તે શબ્દથી વ્યવહાર કરે છે, જેમકે જે કીડાને ઈન્દ્રપક” નામથી ઓળખાવવામાં આવે તે કીડાને તે નામ જાણનારે તે નામથી જ ઓળખી શકે, પણ તે જ કીડામાં જે કેને બીજા નામે વ્યવહાર હોય અને “ઈન્દ્રપક” નામે વ્યવહાર ન હોય તે તે મનુષ્ય તે કીડાને “ઈન્દ્રગોપક' નામથી ઓળખી શકતે નથી.
એટલે કેવળ સ્થાપનારની ઇચ્છાથી અને વ્યવહારની ખાતર જ નામની પ્રવૃત્તિ હેય છે, ત્યારે દ્રવ્યપણાની સ્થિતિ તેઓમાં જ હોય છે કે જેઓ ભાવના સ્વરૂપને બાહ્યથી જે રૂપે માનતા હોય તે રૂપ બાહાથી જેમાં હોવા છતાં કઈ પણ કારણથી આંતરસ્વરૂપ નથી એમ નિશ્ચિત થાય, તે ત્યાં જ માત્ર અપ્રધાન દ્રવ્યપણું ગણાય છે, અથવા તે તાત્વિક ગુણવાળા પદાર્થને જે નામે સકળ લેકમાં વ્યવહાર થતો હોય તે જ નામ જે વસ્તુને અંગે જગતના આખા વ્યવહારમાં વાપરવાનું થાય તે તે વસ્તુને અપ્રધાન કે વ્યતિરિક્ત દ્રવ્ય કહેવું પડે છે. કારણ કે ભાવનિક્ષેપ તરીકે તેમાં તાવિક સ્વરૂપ નથી. નામ નિક્ષેપ તરીકે કેવળ એ એક જ વસ્તુને ઉદ્દેશીને નામનું સ્થાપન કરવામાં આવ્યું નથી અને ભાવ નિક્ષેપાના ગુણવાળી વસ્તુને તેમાં આકાર વિગેરે નથી તેથી તેને અપ્રધાન દ્રવ્ય કહેવાય છે. અસદ્દભાવ સ્થાપના અને પ્રધાનદ્રવ્ય વચ્ચે તફાવત
આ ઉપરથી એમ નક્કી થયું કે–સ્થાપનામાં તાત્વિક વસ્તુને આકાર હોવાથી એ અપ્રધાન દ્રવ્યથી ભિન્ન પડે તે માની શકાય પણ અસદુભાવ સ્થાપનામાં આકાર હોતા નથી કેમકે જે વસ્તુમાં તાત્વિક પદાર્થને આકાર ન હોય અને તે વસ્તુ તાવિક પદાર્થ તરીકે જે વસ્ત જગતમાં ઓળખાતી હોય તે તરીકે સ્થાપવામાં આવે ત્યારે
Page #97
--------------------------------------------------------------------------
________________
આગમત
તે અસદ્ સ્થાપના કહેવામાં આવે છે. તે ગુણ અને આકાર વગરની વસ્તુને તાત્વિક પદાર્થના નામે ઓળખતાં તેને અપ્રધાન દ્રવ્ય કહેવું કે સ્થાપના કહેવી તે વિચારવા જેવું છે.
સ્થાપનાનું સ્વરૂપ સમજનાર મનુષ્ય જાણે છે કે સ્થાપનાનું અલ્પકાલીનપણું છે અને તેથી વિરક્ષાને લીધે જુદા જુદા કાળે જુદા જુદા રૂપે સ્થાપનારો મનુષ્ય સ્થાપી શકે છે, જ્યારે અપ્રધાન દ્રવ્યપણું તે નિયમિત યાવન્દ્રવ્યભાવી લેવા સાથે તાત્વિક પદાર્થના બાહ્ય ગુણકિયાનું સત્વ હોય તે જ હોય છે, માટે અભાવ સ્થાપના અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા આ રીતે સ્પષ્ટપણે સમજી શકાય તેવી છે. ભાવનિક્ષેપ ઉપક્રમ
દ્રવ્ય નિક્ષેપાનું નિરૂપણ કરતાં ઉપર આપણે જોઈ ગયા કે ભૂતકાળ અથવા ભવિષ્યકાળનું જે પરિણામી કારણ હોય એટલે કે જે પૂર્વકાળે કે ભવિષ્યકાળે ભાવપણે પરિણમવાનું હોય તેને દ્રવ્ય કહેવું પરંતુ જ્યાં સુધી ભાવનિક્ષેપાનું સ્વરૂપ માલુમ પડે નહિં ત્યાં સુધી ભાવને ઓળખી શકાય નહિ અને જ્યાં સુધી તાત્વિક ભાવસ્વરૂપને ઓળખી શકાય નહિ ત્યાં સુધી તેને ભૂત કે ભવિષ્યના કારણરૂપ દ્રવ્યને આપણે ઓળખી શકીએ નહિ માટે ભાવનું સામાન્ય સ્વરૂપ જાણવાની જરૂર અસ્થાને નથી. ભાવનિક્ષેપ વ્યાખ્યા
ભાવ તેને કહેવાય છે કે-વક્તાએ કહેવા ધારેલી ક્રિયા કે અનુભવયુક્ત જે હોય અથવા તે ક્રિયા અને અનુભવ બનેયુક્ત જે હેય. સામાન્ય રીતે અચેતન કે સચેતન ભાવ૫દાર્થમાં કહેવા ધારેલી ક્રિયાને અનુભવ એટલે તે તે ક્રિયામાં વર્તવું તે ભાવ કહેવાય છે. જેમકે જિનેશ્વરપણને સાક્ષાત અનુભવતા જિનેશ્વર મહારાજાઓ અને ઘટાદિપણામાં વર્તતા ઘટાદિ પદાર્થો પિતાપિતાની અપેક્ષાએ ભાવ કહેવાય છે. એવી રીતે વિવક્ષિત ક્રિયામાં
Page #98
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
વર્તવા રૂ૫ કિયાના અનુભવને લઈને ભાવની જે વ્યાખ્યા કરી તે સમજવી સહેલી છે અને તેના પૂર્વ પશ્ચિમ ભાવેને તે મુખ્ય અવ
સ્થાની દ્રવ્યપણે સમજવું મુશ્કેલ નથી પણ ક્રિયા અને અનુભવ બને જુદા જુદા લઈએ અને તે બન્નેને ભાવ ગણીને તેના કારણે તપાસીએ તે દ્રવ્યમાં પણ તેવા ભેદ જરૂર માનવા પડે છે. અનુભવ-ક્રિયાત્મક ભાવના કારણ તરીકે દ્રવ્યના અવાતભેદ
જે સ્થાને ભાવનિક્ષેપ એકલી ક્રિયાની અપેક્ષાએ જ હોય ત્યાં તે ભાવના ક્રિયા અને અનુભવ એવા બે ભેદે કરવા અને તેને આધારે દ્રવ્યના પણ ભેદ પાડવા તે તાત્વિક છતાં પણ કદાચ અનાવશ્યક ગણાય પણ જ્યાં ભાવ વસ્તુ ક્રિયા અને જ્ઞાન ઉભયવાળી હોય ત્યાં ભાવના એકલા અનુભવથી અને એકલી કિયાથી જુદા ભેદ પાડવા તે આવશ્યક ગણાય અને એવી રીતે ભાવના ભેદે આવશ્યક થાય તે તેના કારણ તરીકે રહેલા પદાર્થોના ભેદ પણ આવશ્યક જ ગણાય.
જેવી રીતે ક્રિયા અને અનુભવ એ ઉભયવાળી વસ્તુને અંગે ભાવના ભેદ પાડવાની જરૂર ગણાય તેવી જ રીતે એકલી ક્રિયાવાળા પદાર્થરૂપી ભાવને અંગે પણ કિયા અને તેને જાણવા રૂપ અનુભવના બે ભેદ પાડવા તે આવશ્યક જ છે જેવી રીતે કર્મના ઉદયથી થતા પરિણામને આત્મા વેદે છે, અને તેને ભાવાવસ્થા કહેવામાં વાંધો નથી તેવી જ રીતે તે તે વસ્તુના જ્ઞાનને પણ આત્મા અનુભવે છે. અર્થાત્ આત્મા જે જે વસ્તુના જ્ઞાનપણે પરિણમે તે તે વસ્તુનું જ્ઞાનપણે પરિણમન ભાવ માનીને ભાવ માનવામાં કશી હરકત જણાતી નથી. સાક્ષાત પદાર્થ હોય તે પણ તેનું વેદન જેને થાય છે તેને જ ક્રિયાના અનુભવવાળો ગણ ભાવ ગણવામાં આવે છે અને તેથી જ જડ પદાર્થને મળેલા સુખદુઃખના કારણેને પુણ્ય અને પાપથી થયેલા માનતા નથી અર્થાત્ આત્મા જેવી ચૈતન્યવાળી વસ્તુને મળેલા સુખદુઃખના સંજોગે જ પુણ્ય પાપના ઉદયથી થયેલા
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૬
આગમજાત
મનાય છે અને તેથી જ નરકાદિક ગતિઓમાં રહેલા છેને જ નારકી પણ આદિક અશુભ અને શુભ પરિણામ મનાય છે પણ ત્યાં રહેલા જડ પદાર્થોને નારકી આદિપણે ગણવામાં આવતા નથી. ભાવ અવસ્થાનું નિયતીકરણ
આ હકીકતથી એટલું તે સ્પષ્ટ થાય છે કે જેમાં વેદન સ્વભાવ હેવાથી જ નારકી આદિક ભાવાવસ્થા ગણવામાં આવે છે પણ કર્મોદય સિવાયના પદાર્થોમાં જીવને લગતી ભાવવસ્થા ગણાતી નથી તેવી રીતે અજીવ પદાર્થમાં પણ છે જે અવસ્થા કેઈ પણ જીવના કર્મોદયને લીધે બને છે તેને ભાવ કહેવામાં આવે છે તે ત્યાં પણ તાત્વિક દષ્ટિએ તે વેદનની જ સહકારિતા રહે છે. એકલા જ્ઞાનમાત્ર રૂપ વેદનને અંગે તે તે ભાવ માનવામાં હરકત નથી. . ભાવનું વધુ સ્પષ્ટીકરણ - આ જ નિયમને અનુકૂળ નીતિને પણ નિયમ છે કેઅમયાન ત્યારસુચનામઘેરા મવરિત એટલે કે જેવી રીતે પદાર્થ અને તેને વાચક શબ્દ એક નામે બેલાવાય છે તેવી જ રીતે તે તે પદાર્થોનું જ્ઞાન પણ તે તે નામે જ બેલાવાય છે એટલે કે પદાર્થના જ્ઞાનને પણ પદાર્થની માફક મૂળ નામે જ બેલાવાય છે. વિશેષ જે આત્મા જે પદાર્થના જ્ઞાનના ઉપગમાં પરિણમે હેય તે આત્મા તે પદાર્થની તન્મયતાવાળે ગણાય છે. અગ્નિ કે ઘટપટાદિક પદાર્થોમાંથી જે પદાર્થના જ્ઞાનમાં આત્મા પરિણમ્યો હોય તે તે પદાર્થમય તે આત્મા થયે છે એમ માનવું પડે, કારણ કે આત્મા સર્વાંશે એક ઉપગવાળે છે અને તેથી જ્ઞાન ઉપયોગપણે પરિણમતે આત્મા જ્ઞાનમાં એકાશે રહેલે છે એમ કહી શકાય નહિ, પણ સર્વાશે પરિણમેલે છે અને સર્વાશે જે પદાર્થ પણે પરિણમે છે તે આત્માને તે પદાર્થ પણે જ્ઞાન દ્વારા માનવામાં જ યુક્તિ સંગતપણું છે અને તેથી જ અનુભવરૂપ જ્ઞાન દ્વારાએ ભાવપણું માનવાની જરૂર રહે છે. અલબત્ત ક્રિયા યુક્ત અનુભવ
Page #100
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું અને એકલે અનુભવઃ આ બે જરૂર જુદા પડે છે, તે પણ અવસ્થા રૂપ ભાવની અપેક્ષાએ જ તે બંનેને એટલે કે એકલું જ્ઞાન અને ક્રિયાયુક્ત જ્ઞાન એ બન્નેને ભાવ તરીકે માનવામાં યુક્તિ વિરોધ જણાતું નથી.
આ જ કારણથી શાસ્ત્રકારોએ પણ ભાવના બે ભેદ આગમ અને આગમ રૂપે જણાવેલ છે અને આગમ નામના બીજા ભેદમાં સર્વ-મિશ્ર અર્થ લેવામાં આવે છે. જો કે બીજે ને શબ્દને અર્થ દેશને નિષેધ કે સર્વથા નિષેધ એ કરવામાં આવે છે તે પણ ભાવનિક્ષેપાના ને આગમ નામના ભેદમાં તે દેશ નિષેધ કે સર્વ નિષેધ રૂપી અર્થ લેવામાં આવતું નથી.
(કમશઃ)
Page #101
--------------------------------------------------------------------------
Page #102
--------------------------------------------------------------------------
________________
– નમ્ર સૂચના –
કેટલાક સુજ્ઞ વાચકેએ નિખાલસ ભાવે જણાવ્યું છે કે “લખાણ બહુ અઘરું છે. રસપ્રદ નથી, આનંદ પડે તેવું નથી વગેરે.
પૂ આગમ દ્વારકશ્રીની માર્મિક આગમતલસ્પર્શી વિવેચના પદ્ધતિ સાથે શબ્દસૌષ્ઠવકે ભાષાલાલિત્યના નામે અડપલું કરવામાં ખૂબ જ જોખમ છે.
તેથી સુજ્ઞ વાચકે ને સાદર જણાવવાનું કે ખૂબજ મૃતભક્તિથી પ્રેરાઈને નમ્રતાના ભાવ સાથે શાંતિથી જિજ્ઞાસા : પૂર્વ મુનિશ્રાએ વાંચવું. કેટલેક સ્થળે દેખીતા વિરોધાભાસ જેવું અને સાંભળીને ચમકી જઈએ તેવું લખાણ પણ છે, માટે ? ખુબજ ગંભીરતાથી વાંચવા વિનંતિ છે,
કાર્યપાલ “આગમ બતક
Page #103
--------------------------------------------------------------------------
________________
૩ ૧૯ . . "
- સુધારીને વાંચો - પૃષ્ઠ પંકિત સુધારેલું | પૃષ્ઠ પંકિત સુધારેલું ૧ ૧. અરિહંત ભગવાનના આ| ૨૪ ૨૦ જણાવવાના પ્રસગે બતાઆદિમ
વાયેલી છે અને જેનેતરની ૨ ૧૧ કરવાહારા સ્વતંત્ર | ૨૬ ૬ પુણ્ય, પાપ, કર્મનું આવવું ૩ ૧૭ પર્યાયાર્થિક | ૨૬ ૭ આ તને કોણ ૩ ૧૭ ઔપપાતિ
૨૭ ૨ સિદ્ધ ભગવંતે
૨૮ ૬ વિરતિ તે ૫ ૧૪ આગમહારકત્રીના | ૨૮ ૨૮ હૈયા ઉપર પડેલી ઘેરી છાપનું ૬ ૭ પ્રસંગે જણાવે છે કે | ૩૨ ૧૮ બિચારી અજ્ઞાન મુદ્રા ૯ ૧૧ ઉંધાડી નાંખે
પ્રાણીઓ જ્ઞાનનું ૧૬ ૧૧ જાણકાર ! ઝવેરી | ૭૪ ગમે તેટલું ૧૬ ૧૨ આંગળી પકડીને ૫ ૬ વિરાધનામાં ૧૬ ૧૪ કિંમત જણાવનારા, લેકની ૫ 9 ચિત્તશ્લાનિ ૧૮ ૨૪ લેવાથી અગર વિરતિકિ૬ ૭ પરિત્યાગની
કરવાથી શું વધારે? આમ, ૪૫ ૧૬ બંધાય અને પરભવ "
બોલવાથી લાગતું પાપ. | ૪૭ ૨૫ અડળ રહ્યા ૧૯ ૨૦ પચ્ચકખાણને પિતાની | પર ૧૦ પાશ્ચાત્ય દેશોના
મરજીથી એટલે પરંપરાએ | ૫૪ પ થઈએ એમ સમજીને
ન લેનાર કે બાર ૨૧ ૧૦ વગેરે વાત | ૬ ૯ યુવેત્યાનાં
Page #104
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
આગમ જ્યોત
છે
Dacanacacataconsonanco.
જગવત્સલ શ્રીતીર્થંકર પ્રભુને 2. સર્વહિતકર ઉપદેશ
“અસ્થિ છે આવા કાવાદ સ્થિ છે ગાથા ૩વવાદ
–શ્રી આચારાંગ સત્ર આ ઉપદેશના ઉદ્યોતવાળા ઉદેશમાં જ કિયાવાદીપણાના કીડાની ઉત્પત્તિ થતી નથી, અક્રિયાવાદી દૂર રાક્ષસને પ્રચાર ષિાત નથી, અજ્ઞાનવાદીઓનાં વાદળાં તે પ્રથમથી જ પોબારા ગણીને ગગનના ખૂણા જેવા મૂર્ખ મનુષ્યના મને રથમાં મહાલવા જાય છે, અને વૈનાયિકવાદના વાયરાના વાવાઝેડાને તે વિધવિધ પ્રકારે વિલય થાય છે.
ટુંકમાં ઉઘાત કરનાર ઉદ્યોતમાં ચોરે જેમ ચક્રમ બની જાય છે, તેમ આ અરિહંત ભગવાનના આદિમ ઉપદેશના અવ્યાહત ઉદ્યોતમાં ત્રણસેં ને ત્રેસઠ પાખંડીઓના મતે ખંડખંડ થઈ વિખ રાઈ જાય છે.
આ ઉપદેશની આદિમાં અસ્તિતાને પ્રથમ સ્થાન આપી
Page #105
--------------------------------------------------------------------------
________________
આગમખ્યાત
પર્યાયાસ્તિક કે પર્યાયાધિકની મુખ્યતા મેખરે આણી છે ને તેથી દ્રવ્યાસ્તિક કે દ્રવ્યાર્થિક કરતાં તેની શુદ્ધિ કે સૂક્ષ્મબુદ્ધિગમ્યપણું જણાવવા સાથે શ્રદ્ધામાં અગ્રગામીપણું જણાવે છે.
આ ઉપદેશમાં અતિ શબ્દ એકલે ત્રણકાળની સત્તાને જણાવનાર અવ્યય તરીકે જે ગણાય છે, તે વાપરી આત્મરૂપી દ્રવ્યની ત્રણકાલની વર્તન માટે ગ્યતા જણાવી ત્રણે કાળના પર્યાયના સમૂહમયજ દ્રવ્ય છે એમ જણાવી દ્રવ્ય અને પર્યાયની વાસ્તવિક શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે.
આ ઉપદેશમાં વાપરેલો અસિત શબ્દ પિતાના વિપક્ષને, સાપેક્ષ રીતે આક્ષેપ કરવા દ્વારા એ સ્વતંત્ર રીતે અતિ ૧, નાસ્તિ ૨, અસ્તિનાસ્તિ ૩, અવક્તવ્ય ૪, અતિ અવક્તવ્ય ૫, નાસ્તિ અવક્તવ્ય ૬, અને અસ્તિનાસ્તિ અવક્તવ્ય ૭, એ સાતે ભેદવાળી સપ્તભંગીને સ્પષ્ટપણે સૂચન કરે છે.
આ ઉપદેશમાં વાપરેલ અતિ શબ્દ વર્તમાનકાલીન ઈન્દ્રિયસંનિકર્ષના જ્ઞાનને જણાવનાર હેઈ આત્મા અને તેના ઔપપાતિકપણાને અધિગમ કરવા પ્રમાણને પડદે ખુલ્લે કરે છે.
આ ઉપદેશમાં આત્માના અનન્ત ગુણે અને પર્યાયમાં વર્તતી અસ્તિતા જણાવી આત્માને અસ્તિત્વ-ધર્મથી સહિત સૂચવ્યું.
આ રીતે આત્માનું વચનનય અને જ્ઞાનનયથી સમધિગમ્યપણું જણાવી નયથી આત્માને અધિગમ થવાનું વર્ણવ્યું છે.
આ ઉપદેશમાં અનેક પ્રકારે અનેક પદાર્થો સ્યાદ્વાદરૂપે સમજાવી શકાય તેવું છતાં આત્માના ઔપપાતિકદ્વારા જે સ્યાદ્વાદ સમજાવ્યું છે તે ખરેખર સમજદારને સુજ્ઞતાને માર્ગ સમજાવે છે.
અર્થાત્ જગતના દરેક જીવ મરણથી તે ડરે છે, પણ વાસ્તવિક શતિએ વીતરાગ મહારાજે જાહેર કરેલા મોક્ષમાર્ગમાં હાલનારા પુણ્યાત્માઓ તે જન્મની અસ્તિતાને જ ભયંકર સમજે.
આ ઉપદેશમાં જન્મને અંગે ભયંકરતા સમજાવી સાફ સમજાવે છે કે જન્મ પામનારા કેઈ પણ મરણના પંજાથી છૂટનારા
Page #106
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨જું હાય નહીં. અર્થાત જ્ઞાતg fહ જો મૃત્યુ એ વાક્ય નિયમિત સત્ય અર્થાત પ્રવસત્ય છે, એમ ચરિત પદ જાહેર કરે છે, અને સાથે જ એમ પણ જાહેર કરે છે કે નાહ્ય કનવં પુર્વ એ વાકય ભવજમણના ભયંકર આવર્તમાં અટવાતા છ માટે સત્ય હોય તે પણ સર્વ છે માટે એ વાક્ય અવિતથ નહીં હોવાથી અર્ધસત્ય જ છે.
અવ્યાબાધપદને માનનાર શુકલપાક્ષિક અને અત્યપુદ્ગલપરાવર્ત જેટલા સંસારવાળા જ છે આ મૃત વાકયની અધ અસત્યતા જાણે ને માને, પણ અભવ્ય જેવા છે માટે તારા એ વાક્ય વસત્ય તરીકે હેય.
આ સર્વ હકીકત સમજાવવા માટે જ ઔપપાતિકતા એટલેચારે ગતિની જન્મદશા–ના જ્ઞાનને જ્ઞાનસંજ્ઞાના રૂપમાં રજુ કરેલ છે,
(ક્રમશ:)
સર્વહિતકર ઉપદેશને સૂચવતા
શ્રી આચારાંગસૂત્રના
સૂક્તને ભાવાર્થ બહાર આત્મા (પર્યાઆર્થિકનથી) ઔપપાનિક (પરભવથી આવીને ઉપજનાર) છે, મહારો આત્મા છે
(દ્રવ્યાર્થિકનયથી) ઔપનિક નથી.” !
છે
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી ન મ સ્કા ૨ – મહા મંત્રને
મ..હિ...મા
* જૈન સંઘનો ગુરૂમંત્ર કયે? | * સમસ્ત પાપને નાશ કર* સર્વ શાસ્ત્રમાં અંતરંગ રીતે વામાં સમર્થ સૂત્ર કયું? વ્યાપક સૂત્ર કયું?
૯ અપવિત્ર કે પવિત્ર ગમે તે * સર્વ શાને અર્પણ કરતાં
અવસ્થામાં પણ જેનું રટણ પહેલાં કયું સૂત્ર અપાય ? કરી શકાય તે સૂવ કયું? * દરેક આગમની વ્યાખ્યાન
મ સવં મંગલેમાં મુખ્ય મંગળ પ્રારંભે કયા સૂત્રની વ્યાખ્યા
તરીકે મનાતું મહામંગલ કરાય ? મજ સકલકાળમાં સર્વ ક્ષેત્રમાં
એક સરખે જેને સૂત્ર પાઠ * સકલ શાસન બાર અંગ અને રહે તે સૂત્ર કયું?
ચૌદ પૂર્વને સાર કર્યો? * બાર અંગ અને ચૌદ પૂર્વને * સર્વ કાળ–સર્વ ક્ષેત્રે સર્વ
ધારણ કરનારા મહાજ્ઞાની- જીવેને પરમ આધારરૂપ ઓને પણ મરણ સમયે મંગલ શરણ, અને લકત્તમ ઉપગી સૂત્ર કયું?
તને જણાવનાર સૂત્ર કયું? * નાની-મોટી દરેક ધર્મ ક્રિયાઓમાં હારમાં દરેક મોતીમાં પરેવાયેલ દેરાની જેમ એકસરખો જેને સંબંધ હોય છે. તે સૂત્ર કયું?
આવી સઘળી જિજ્ઞાસાઓને તૃપ્ત કરનાર એક જ સમાધાન છે કે – પંચ પરમેષ્ઠીઓને કરાતા તાત્વિક નમસ્કારરૂપ
શ્રી નમસ્કાર-મહામંત્ર" * પૂ આગમહારક આચાર્ય દેવશ્રીના માર્મિક ચિંતનમાંથી ઉદ્દત.
Page #108
--------------------------------------------------------------------------
________________
પૂ.આગામોદ્વારકી |
on | વ્યાખ્યાતા સહ.
(વિ. સં. ૨૦૦૦ ગ્રા. સુ ૫ મંગળથી વિ. સં. ૨૦૦૧ પૌષ સુદ ૧૪ સુધી શ્રીગેડીજી જૈન ઉપાશ્રય (પાયધૂની-મુંબઈ)માં આગમદિવાકર બહુશ્રુત ધ્યાનસ્થ સ્વ. પૂ. આગામે દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી સૂત્રકતાંગસૂત્રના પાંચમા અધ્યયન ઉપર ખૂબ જ ઝીણવટથી માર્મિક વ્યાખ્યાને આપેલ, જેનું કે અવતરણ વિદ્વર્ય સ્વ. બાલમુનિ શ્રી મહેન્દ્રસાગરજી મના શિષ્યરત્ન ગણિવર્ય પૂ. મુનિરાજ શ્રી સૌભાગ્યસાગરજી મ. પિતાની ઝડપી કલમથી કરેલ, તેઓશ્રીએ શ્રતભક્તિથી પ્રેરાઈને પ્રકાશિત કરવા માટે આ વ્યાખ્યાને આપ્યા છે, તે બધા વ્યવસ્થિત સુવાચ્ય બનાવી આગમતત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ શ્રીસંઘના લાભાર્થે રજુ કરવામાં આવે છે.
આમાં પૂ. આગમ શ્રીના આશયવિરૂદ્ધ કદાચ કંઈ છઘસ્થતા આદિથી થયું હોય તેની સકલ સંઘ સમક્ષ ક્ષમા પ્રાર્થનામાં આવે છે.) posesoara@coses concorsesery - શ્રી સૂત્રકૃતાંગસૂત્રનાં વ્યાખ્યાને ક
(અધ્યયન પાંચમું)
છે વ્યાખ્યાન–૧ છે
વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શીલાંકાચાર્ય મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે શ્રી સૂત્રકૃતાંગસૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં શ્રી આચારાંગ સૂત્રની વ્યાખ્યા કરી ગયા. ત્યાર પછી શ્રી સૂવકૃતાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધની વ્યાખ્યા કરીને બીજા
Page #109
--------------------------------------------------------------------------
________________
આગમત
શ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કરી ગયા. હવે પાંચમા અધ્યયનની વ્યાખ્યાના પ્રસંગે આગળ જણાવી ગયા કેપાંચમા અધ્યયનની કમસંગતિ
અહીં જે વસ્તુ ગોઠવવામાં આવી છે. તે ચોથા અધ્યયનની વસ્તુ પછી કમસંગતિ ન્યાયે જાણવી, એટલે કે જેમ દુનિયામાં મોતીને હાર હોય અને તેમાં જે કમ પ્રમાણે મેતી ગોઠવ્યા હોય તે તે મોતીના હારની કેટલી કિંમત? ને જે હારમાં જેમ તેમ મોતી પરેવેલાં હોય તેની કિંમત કેટલી? તે રીતે આ પાંચ અધ્યયન ગણધર ભગવાને ગોઠવેલું છે તે કીડીયારાની માફક જેમ આવ્યું તેમ ગોઠવી દીધું છે. કે કહી દીધું છે તેમ નથી પણ પાંચમું અધ્યયન જે સ્થાને બેઠવવાનું હતું તે સ્થાને જ ગોઠવવામાં આવ્યું છે.
હવે પાંચમું શરૂ કરતાં પહેલાં ચેથા અધ્યયનમાં શું કહ્યું છે? અને પાંચમા અધ્યયનમાં શું કહેવાનું છે? ને તે બેય અધ્યયનેને સંબંધ શો છે? તે જે જાણવામાં ન આવે તે વસ્તુસ્થિતિનું ભાન ન થાય. અને “થાન ઠેકાણે પાંચમું અને પાંચમાને ઠેકાણે શું બેઠવ્યું હોય તે શે વાંધો?” આ તક ઉભું થઈ શકે. આંગળીના દષ્ટાને ચેથા-પાંચમાના સંબંધનું નિરૂપણ
જેમ હાથની આંગળીઓમાં કઈ આંગળી કઈ આંગળીને આધારે રહેલી છે? એ વિચારતાં એ માનવું પડે છે કે દરેક આંગળીઓ એક બીજાના સંબંધવાળી છે.
એટલે આંગળીમાં જે મધ્યમાં છે તેને અનામિકા જોડે સંબંધ છે કે તજની જોડે? તે કહેવું પડશે કે એક અપેક્ષાએ તર્જની જોડે અને એક અપેક્ષાએ અનામિકાની જોડે. કેમકે સંગ બેમાં હોય છે. પરંતુ એકમાં સંબંધ રહેતું નથી. સ્યાદ્વાદ દષ્ટિથી વિચારીએ તે સ્પષ્ટ જણાય કે આ સંગ તજનીથી ભિન્ન કે અભિન્ન ? તે સંગ મધ્યમાથી ભિન્ન કે અભિન્ન તેમજ અનામિકાથી ભિન્ન કે અભિન્ન? જે સંગ તજની, મધ્યમ અને અનામિકાથી જુદે
Page #110
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ હોય તે તર્જની ને મધ્યમ સાથે કે અનામિકાને મધ્યમ સાથે કંઈ લાગતું-વળગતું નથી એમ માનવું પડે. માટે જ કહેવું પડશે કે સંગ કથંચિત્ ભિન્નને કથંચિત્ અભિન્ન, એટલે કે કથંચિત દ્રવ્યથી ભિન્ન એટલે કથંચિત દ્રવ્યમય મધ્યમાથી તજનીને અને અનામિકાથી તજનીને જુદો છે. આ રીતે ચેથા અને પાંચમા અધ્યચનને સંબંધ પણ કથંચિત્ ભિન્નભિન્ન છે. તેમજ જે ચોથા અધ્યયનને સર્વથા ભિન્ન-નિરપેક્ષ રાખીએ તે પાંચમાને સંબંધ જણાવી શકાય નહીં. માટે ચેથા-પાંચમા અધ્યયનનું સ્વરૂપ ખ્યાલમાં લેવું જોઈએ. થા-પાંચમા અધ્યયનના પેટા વિષયોનું મહત્વ
વળી જે તેના અધિકાર–પેટા વિષયને પરસ્પર સંબંધ ન જાર્યો હોય તે ચેથા-પાંચમા અધ્યયનને હકીકતમાં પરસ્પર કંઈ લાગતું વળગતું ન રહે. કેમકે જેમ આકાશમાં ચંદન છાંટવામાં આવે તે તે ઉપર રહે છે. છતાં આકાશને ચંદન સાથે લાગતું વળગતું નથી. કારણ આકાશને ગુણ અવગાહ છે. એટલે રહેવા દે પણ ચંદનની શીતલતા–સુગંધિના આદિની અસર આકાશમાં કંઈ લાગે નહીં. તેમ ચે પાંચમું અધ્યયન કેવું છે? તેમાં કયા કયા અધિકારપેટા વિષયે છે? શી શી વસ્તુઓ છે? તે જણાવાય ત્યારે જાણી શકીયે કે ચેથા પાંચમા અધ્યયનને હકીકતમાં સંબંધ છે. આકાશ-ચંદન ન્યાયની સંગતિ
જેમ આકાશ અરૂપી ચંદન રૂપી એ જાણ્યું હોય તે આકાશચંદનને પરસ્પર કે સંબંધ હોય તે ખબર પડે. તેમ ચેથા અને પાંચમા અધ્યયનમાં શું જણાવ્યું છે? તેને આધકારને કઈ જાતને સંબંધ છે? તે જાણ્યાથી જ ખરેખર પિતાની બુદ્ધિમાં સંબંધને સાચે ખ્યાલ આવે.
તેથી વ્યાખ્યાકાર મહારાજા કહે છે કે અહીં પાંચમું શરૂ કરીએ છીએ. તેને સંબંધ ચેથા સાથે છે. તેથી જ પાંચમું ચોથા પછી ગોઠવવામાં આવ્યું છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
આગમત
વળી ચેથા અધ્યયનના અધિકારો સાથે પણ પાંચમા અધ્યયનના વિષયેનો સંબંધ છે તે કેવી રીતે? તે જણાવતાં ફરમાવે છે કે
“અનr ને પ્રત્યાઘાનજિયા, વા વાડવા-વાतस्य सतो भवतीत्यतस्तदनन्तरमाचारश्रुताध्ययनमभिधीयते" પચ્ચકખાણુના મહત્વ વિષે ચેરનું દૃષ્ટાંત
સૂવકૃતાંગના બીજા શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં પચ્ચ. કૂખાણની ક્રિયા જણાવવામાં આવી. કેવી રીતે જણાવી? તે કહે છે કે પચ્ચકખાણ કરે તે પાપથી બચે,
મનમાં પાપને સંકલ્પ, કાયામાં આચાર અને વચનમાં ઉચ્ચાર ન હોય તે પણ પાપ બાંધે, એક મનુષ્ય ચોરી કરવા નીકળે, પરહદમાં ગયે ચેરી માટે લાગ ન મળે. આરામ માટે ઝાડ નીચે બેઠે ને ત્યાં ઊંઘી ગયે તે આ વખતે તેને ચોરીને વિચાર છે ? વચન ચારીનું બેલે છે? ને ચોરીની ક્રિયા કરે છે ? તે કહેવું પડશે કે તે કંઈ કરતું નથી તે તેને શાહુકાર કહી શકાય? ના! કારણ કે ચેરીના પરિણામ છે માટે, ચોરીના રસ્તે નીકળેલ તે ચેરીને સંકલ્પ ન કરે, વચન પણ ન બોલે ને તણખલું પણ ન હલાવે તે પણ શાહુકાર ન ગણાય. ચેરના દષ્ટાન્તની સંગતિ
તેમ આપણે આ સંસારમાં અનાદિકાળથી રખડીએ છીએ તે અનંતા ભવે દરમ્યાન કયા ભવમાં કયા કયા પાપના સંકલ્પ નથી કર્યા? પાપના વિચાર નથી કર્યા? કે પાપના ઉચ્ચારે પણ નથી કર્યા? ખરેખર બધા ભામાં તે પ્રમાણે કરેલું છે, ને તેથી સર્વ ભવમાં રખડ્યા છીએ.
આ સ્થિતિમાં આપણે ભૂતકાળમાં વિવિધ પાપ માટે સંકલ્પ વિચારે ને ઉચ્ચારે કે પ્રવૃત્તિઓ કરેલ છતાં અત્યારે ચૂપ થઈને બેઠા, એટલે ચાર સૂઈ ગયે હોય તેથી કંઈ તે શાહુકાર ન ગણાય,
Page #112
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ તેમ આ જીવને પ્રસંગ ન પડ્યો જરૂર ન પડી ને કામ ન પડવું એટલે પાપને સંકલ્પ, વિચાર ને ઉચ્ચાર ન કરવા માત્રથી નિષ્પાપી ન ગણાય. શ્રી પ્રભવસ્વામીના દષ્ટાંતથી અવિરતિને વિચાર
દષ્ટાંત વિચારો! આપણે શ્રી કલ્પસૂત્રમાં દરેક વર્ષે સાંભળીએ છીએ કે પ્રભવસ્વામી કોણ? કહે કે ભરાડી ચોર! કે જે જબૂસ્વામીનું આખું ઘર લુંટવા આવે છે અદ્ધિ, સંપત્તિ વગેરે ઉપાડી જવા આવે છે. કઈ જાગતું હોય તે અવસ્થાપિની નિદ્રા આપીને ધાડ પાડે છે, બધા ગમે તેટલા વાતે ચડ્યા હોય તે પણ ઉઘાડી નાંખે આ રીતે ગમે તેને) ઉંઘાડી દેવાની ને ગમે તે તાળું કે તિજોરી) ઉઘાડી દેવાની આ બે ચીજ જેણે પ્રાપ્ત કરી હોય તેને ચોકીદાર શું કરે? કારણ ચોકીદાર ચોકી ક્યાં સુધી કરે? ચક્ષુ ચુંટે નહીં ત્યાં સુધી, એટલે આંખ મીંચાય નહીં ત્યાં સુધી, ત્યારે પ્રભવસ્વામીજીએ પહેલી એ કલા હસ્તગત કરી લીધી કે ગમે તેના ચક્ષુ ચુંટાડી દેવા, અવસ્થાપિની નિદ્રા આપીને બધાને ઉંઘાડી દેવા અને તાળા બંધ હોય તે ઉઘાડી દેવા, પ્રભવસ્વામીમાં આ બે વિદ્યા હેવાથી ગમે તેવા ચાલાક દેખનારા પણ ઉંઘી જતા અને ગમે તેવા તાળા કે તિજોરી ઉઘડી જતા.
આવી સ્થિતિમાં હોવા છતાં તેઓ શાહુકારમાં ગણાય એટલું જ નહીં પણ રખેવાળ ગણાયા. તે પણ દ્રવ્યના રખેવાળ નહીં પણ ભાવના રખેવાળ તે પ્રભવસ્વામીજી ચૌદપૂર્વી શ્રત કેવળી, મેક્ષ માગ ચલાવનાર આચાર્ય બન્યા, પણ ક્યારે બન્યા? તે બધું “ોતિરે ઘોર ઘોષિર કર્યું ત્યારે, પાપ ક્યારે લાગે તે બાબત જૈન જૈનેતરની માન્યતાનું રહસ્ય
વળી ચેથા અધ્યયનમાં એક બીજી વાત પણ મહત્ત્વની જણાવી ગયા કે “જીવ પાપથી બચે ક્યારે? પચચકખાણ લે ત્યારે” આ વાત સમજવા માટે જેન ને જેનેતર વચ્ચે ફરક ક્યાં પડે છે?
Page #113
--------------------------------------------------------------------------
________________
આગમત
તે વિચારે! જેનેતરે શું માને છે તે “કરે તે ભગવે ત્યારે જૈન શું માને? “કરે તે તે ભોગવે જ પણ પચ્ચકખાણ ન કરે તે પણ ભગવે.”
આ વાતના ઊંડાણમાં ઉતરીશું તે આખા જગતની સ્થિતિ ખ્યાલમાં આવશે. એકેદ્રિય જીવના દીને જેનેરેની માન્યતાની અપૂર્ણતા
આ જે એકેંદ્રિય જીવે છે તે સૂફમ-આદર પ્રત્યેક વનસ્પતિમાં અનાદિ કાળથી રખડે છે. આ વાત જૈન માત્ર માને છે. તે એકેક્રિય છે અજૈનની અપેક્ષાએ મહા દયાળુ ગણાય કેમકે તેઓ હિંસા કરતા નથી, હું બેલતા નથી, ચોરી કરતા નથી, સ્ત્રી સામું જોતા નથી, કોડી પણ સંઘરતા નથી તે જી ચૌદમા ગુણઠાણા વાળા છ કરતાંય જબરા જેતરની દૃષ્ટિએ એકે પૂર્ણ અહિંસક ગણાય
વળી આ વાત જે જૈન સિદ્ધાંત પ્રમાણે ન દેખીએ ને અર્જુનના સિદ્ધાંત પ્રમાણે દેખીએ તે ચૌદમા ગુણઠાણું વાળા કરતાં પણ ચડીયાતા થઈ જાય, કેમ કે ચૌદમાં ગુણઠાણ વાળા બીજા જેના ઘાતનું કારણ બને, કારણ પિતે એગ પ્રવૃત્તિ કરતા નથી. છતાં મચ્છર લાગે ને પવન ઝપાટ લાગ્યો ને મચ્છર મરી જાય છે કારણ કણ? તે એ અજેગી કેવલીનું શરીર! પરંતુ આ સૂક્ષમ એકેન્દ્રિય જી એવા પવિત્ર છે કે જેઓ કેઈની હિંસા કરે નહિ ને કેઈને પિતાની હિંસાનું પાપ લાગવા દે નહિં. આવા દયાળુ કેણ નીકળે? સ્વભાવે એવા કે ન મારે ને ન મરે. સૂક્ષ્મ એકેન્દ્રિય કોઈનાથી મરતા નથી. અજવાળાના દષ્ટાને સૂક્ષ્મ એકેય છની અપ્રતિઘાતદશા
અજવાળું હેય ને કાચને વચમાં ગોઠવીયે તે અને તેને સંબંધ વિચારીએ તે અજવાળું કાચને ધક્કો મારે છે કે કાચ અજવાળાને ધક્કો મારે છે ? તે કહેવું પડશે કે કઈ કઈને ધકકો
Page #114
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ મારતું નથી. અજવાળું બારીક હેવાથી કાચને નથી અથડાતું તેમ સૂક્ષ્મ પૃથ્વી અપ તેઉ વાયુ વનસ્પતિ આ પાંચે છ બાદરથી નથી ડાતા ને બીજાને અથડામણ પણ નથી. કરતા કહે ! આના જેવી નીરાળી કઈ ચીજ ? કેઈને મારે નહીં ને પિતે પણ મરે નહીં. કહે! આ જાત કેટલી દયાળુ? સૂક્ષ્મ એકે જીવોના દષ્ટાંતથી “વિરમે તે બેચેનું મહત્તવ
એ કેની હિંસા કરે છે? વચન ક્યાં છે? કે જુઠું બોલે! તેમજ તે ચોરી કરે કહીં, સ્ત્રીગમન કરે નહીં, કેડી પણ રાખે નહીં, આટલું છતાં તે એકેન્દ્રિયમાં રખડે છે કેમ? તે તેનું એક જ કારણ જૈન શાસનના સિદ્ધાંત પ્રમાણે જણાય છે કે “વિરતિપચ્ચખાણ ન કરે તે તે દંડને પાત્ર બને છે આથી જ તત્વાર્થકારે જણાવ્યું છે કે “મિથ્યાવારિતિ-કમર-કપાયથો ધંધતાઃ ” કર્મબંધનું પહેલું કારણ મિથ્યાત્વ અને બીજા નંબરે અતિ એટલે પચ્ચકખાણ ન કરવા તે.
આ રીતે પચ્ચ૦ના મહત્વ સાથે ત્રસની હિંસાનું પચ્ચ. લેવામાં આવે તે તેમાં સ્થાવરની અનુમોદના થાય કે નહીં? વગેરે અધિકાર જણાવીને ચોથા અધ્યયનમાં પચ્ચકખાણની ક્રિયાને અધિકાર વિસ્તારથી જણાવ્યું.
હવે પચ્ચકખાણ કેવી રીતે લેવા? તેનાથી શું લાભ? તે જણાવીને પાંચમા અધ્યયનમાં શું કહેવાના છે? ને તેને સંબંધ ચોથાની સાથે કઈ રીતે? વગેરે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન-૨ | આચાર્ય ભગવાન શ્રીમાન શીલાંકાચાર્ય મહારાજા શ્રી આચારાંગની વ્યાખ્યા કર્યા પછી શ્રી સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુત સ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા પછી પાંચમા અધ્યયનની
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમજ્યાત
વ્યાખ્યા કરતાં આગળ જણાવી ગયા કે—આ પાંચમા અધ્યયનના સબંધ શા ?
અક્ષરાના યાગ્ય સબંધના દૃષ્ટાંતે અધ્યના સબંધનું
મહત્ત્વ
અક્ષર માત્ર પણ એના ચેાગ્ય સબધે જોડેલ હાય તા ચથાસ્થિત અર્થે જણાવે જેમકે 'કા' ને બદલે ‘ કાલ'' કહેવાય તા કંઈ સમજ ન પડે. તેથી નક્કી થાય છે કે અથને અવષેાધ કયાં થાય છે? ચેાગ્ય સંબંધ હૈાય ત્યાં જ ! અક્ષરોની ગાઠવણથી જ જગતમાં અની ઉત્પત્તિ દેખાય છે, ચૌદ સ્વરે એના એ પણ જુદા જુદા જે અર્થી તે શાના અંગે ? વ્યંજના અને સ્વરાની તેવી વિશિષ્ટ ગાઠવણુથી જ અર્થોની ઉત્પત્તિ વિચિત્ર રીતે થાય છે. તેમ અહીં ચાથા અધ્યયન પછી પાંચમું અધ્યયન ગોઠવવામાં આવ્યું તેનું કારણુ પરસ્પરસ'અ'ધસાપેક્ષતા છે.
66
‘પ્રધાનન્તનું પ્રત્યાઘ્યાનક્રિયોજ્ઞ” એટલે ચેાથા અધ્યયનમાં પચ્ચકખાણની ક્રિયા કહી, નવકારસી, પારસી આદિ કેમ કરવા ? શી રીતે કરવા ? એ બધું નહીં, પણ પચ્ચકખાણુની જરૂરીઆત શી ? શા માટે પચ્ચકખાણુ કરવું? તેના શા ફાયદા ? વગેરે દર્શાવી પચ્ચકખાણનું મૌલિક મહત્વ દર્શાવ્યું.
‘ કરશે તે ભાગવશે” તે સિદ્ધાંત સાÖત્રિક નથી
જૈન ને જૈનેતરમાં માટા માન્યતાના ફરક! જૈનેતરે કરશે તે ભરશે” એમ માને છે. ત્યારે જેના શું માને છે? “ કરે તે ભરે, તેની સાથે જેટલા વિરતિ નથી કરતા તે બધા પણ ભરશે-ભાગવશે ” ટૂંકમાં જ્યાં સુધી પાપ ન કરવાની પ્રતિજ્ઞા ન કરાય ત્યાં સુધી પાપના બંધથી બચી શકાતું નથી.
19
શકાકારે કહ્યું કે- પાપને અંગે મન-વચન કે કાયાની પ્રવૃત્તિ નથી તે તેને પાપ કેમ લાગે !' તે તે માટે જણાવી ગયા કે–ચાર ચારી કરવા નીકળ્યા, કયાંક આરામ માટે નીચે બેઠા,
Page #116
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
૧૩ સૂઈ ગયે, તે વખતે ચોરીને વિચાર નથી. તે સંબંધી ઉચ્ચાર નથી કે પ્રવૃત્તિ નથી તે તે વખતે તે શાહકાર ગણાય ખરે? એટલે ચારી માટે નીકળેલે ઉંઘી ગયે. એ વખતે આચાર વિચાર કે ઉચ્ચાર ચેરીના ન હોવા છતાં તેનામાં શાહુકારી આવી એમ ન કહેવાય! તે રીતે ચતુર્ગતિરૂપ સંસારમાં રખડતાં-ભટકતાં કયા કયા પાપને આપણે સંકલ્પ નથી કર્યો? એટલે પછી પાપને બંધ ચાલુ જ રહે ને ! રાજીનામું દેનાર મુનીમના દષ્ટાંતે વિરતિનું મહત્વ
આપણે દરેક ભવમાંથી રાજીનામું દઈને નીકળીએ છીએ કે રજા મળે છે અને નીકળવું પડે છે માટે નીકળીએ છીએ, દુનિયામાં મુનીમ કે નેકરને ખબર પડી જાય કે શેઠ નાણાંભીડમાં છે. વ્યાપારની અનુકૂળતા બરાબર નથી અને ખર્ચ ઘટાડવા માંગે છે. એટલે સમજુ મુનીમ કે નેકર ચકર-બુદ્ધિથી રાજીનામું આપી ખસી જાય છે. આવા સમજુ નેકર કે મુનીમના રાજીનામાને સ્વીકાર કરતાં પણ શેઠને અકળામણ થાય. પણ શેઠ ખેંચ રાખે અને નેકરીમાંથી છૂટે થાય તેમાં જ નેકર કે મુનીમની શોભા છે! પણ નેકર રહેવા માગે અને શેઠ રજા આપે તે બીજાની દુકાને તેની કેટલી કિંમત? રાજીનામું કે રજા ?
શ્વાસને ઘરડે શરૂ થયેલ હોય છેલ્લા ડચકાં આવતા હોય તે પણ “વોલિસે વોલિ” થતું નથી, કેઈ પ્રકારે હું જીવી જાઉં, બધું ઠેકાણે પડી જાય તેના ફાંફાં છેલ્લી ઘડી સુધી હોય છે. આપણે છોડવા કે જવા નથી માંગતા, રહેવા માંગીએ છીએ. પણ આયુષ્ય રહેવા દેતું નથી, આપણને દરેક ભવમાં રજા મળી છે અને નીકળવું પડ્યું માટે નીકળ્યા છીએ. પણ રાજીનામું દઈને ક્યારે ય નીકળ્યા છીએ ખરા! “got હું થિ છે ” “હું એકલો છું, મહા કેઈ નથી” આ દશા મરતી વખતે આવી ખરી! એટલે પછી આપણે ચેર જેવાને !!!
Page #117
--------------------------------------------------------------------------
________________
આગમત
આ સંસારની માયા છોડવાની નક્કી છતાં “ઘોલિસે રોહિ?” કે “gો દં રિશ જે લો” થઈ શકતું નથી તે વખતે પણ “આ વૈદ્ય કે ડોકટરને બોલાવે કે અમુક દવા લાવે, જુઓ ! આનું આમ કરજે અને આને આટલું આપજે!” આ બધું ઝાડ નીચે સૂતેલા–ચોર જેવું છે કે બીજું કંઈ! ઝાડ નીચે સૂઈ ગયેલ ચોરને તક નથી મળી માટે બચ્ચા બેઠા છે, અહીં પણ આયુષ્ય કર્મ રહેવા દેતું નથી. માટે બધું છોડીને ભાઈસાહેબને છોડી જવું પડે છે. જેટલા છે “gો દં ઇરિશ મે” કે વોલિસે કર્યા વિના પરભવમાં જાય તે બધા ચેરની ગુન્હેગારીમાં જકડાયેલા રહે! સ્વેચ્છાએ છોડાતું નથી માટે કર્મસત્તા હેરાન કરે છે
આ જીવ અનંતા ભવમાં રખડ્યો છે તે દરેક ભવમાં શું કર્યું? મરણની બળાત્કારની સ્થિતિએ જગતના પદાર્થો અનિચ્છાએ પણ છોડવા પડે છે. આવી સ્થિતિવાળા અજ્ઞાનમૂઢ છે કર્મથી શી રીતે બચવાના ?
વર-પ્રેમ અંગે પણ “મરી જઉ તે ન છે” આ શબ્દો ક્યાં નથી વપરાતા? મરવું પડે તેમાં ઉપાય નથી છતાં પણ છોડવાની ઈચ્છા નથી, પરણે પણ છેડવાની સમૂળગી ઈચ્છા નથી.
આવી જન્મજન્મની ભ્રામક માન્યતા પછી પણ આપણે એમ કહીએ કે પાપ ન કરીએ કર્મ કેમ લાગે કે તેમાં નવાઈ દેખે, પણ પિતાના વિચારે વર્તન વગેરે વિચારાય તે ખબર પડે. ગુમડાના દષ્ટાન્તથી અવિરતિની મામિકતા
જેઓ વ્યવહાર રાશિમાં આવ્યા નથી તેઓ પણ અવિરતિના લીધે કર્મથી લેપાય છે.
મારે ખેરાક પરૂ થાય” તે એક રૂંવાડે પણ કલ્પનામાં નથી. વચનથી પણ “થાઓ” એમ કહી બેલતા નથી, કાયાથી “આપણી તેવી કઈ પ્રવૃત્તિ નથી” છતાં શું થાય છે ખરાકનું પરિ. મન ! જે વિકાર થયે તેવું તેનું પિષણ સાહજિક રીતે થયા જ
Page #118
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -જુ કરે ગુમડું કે વિકાર ન થાય તેની સંભાળ રાખી શકે પણ તે થયા પછી એનું કાર્ય રાકનું વિપરીત પણે પરિણમવું તે મન વચન કાયાની એ અંગે પ્રવૃત્તિ ન હોય તે પણ થવાનું જ !
જેમ શરીરમાં વિકૃતિ ન થવા દેવી તે તમારા હાથમાં, પણ પિષણ ન થવા દેવું તે તમારા હાથમાં નહીં તેમ અહીં મિથ્યાત્વ
અવિરતિ, રાગ-દ્વેષ દશા તે પણ જીવને વિકાર છે, તે થયા પછી તેનું પિષણ દેખીતી આપણી કેઈ વિશિષ્ટ પ્રવૃત્તિ ન હોય છતાં થયા જ કરે ! મિથ્યાત્વના લક્ષણને પ્રાસંગિક સૂક્ષ્મ વિચાર
“સાચી માન્યતાને અભાવ તે મિથ્યાત્વ અને સારી પ્રવૃત્તિને અભાવ તે અવિરતિ” તે ક્યાં નથી ? અવ્યવહાર રાશિમાં પણ સાચી માન્યતા કે સારી પ્રવૃત્તિને તે અભાવ હતે જ ! તેથી જ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ મિથ્યાત્વનું સ્થલ લક્ષણ કાઢી નાંખ્યું, કયું? “સુદેવ સુગુરૂ સુધર્મ તે કુદેવાદરૂપે માને કે કુદેવાદિને સુ દેવાદિ માને તે મિથ્યાત્વ”—આ લક્ષણ આપણા માટેનું જણાવ્યું છે.
- પંચેન્દ્રિય મનુષ્ય જેઓ આર્ય અને શ્રેષ્ઠ કુળમાં જન્મ્યા છે, જેઓ ધર્મમાં માનનારા છે, તેઓ સુ દેવાદિને કુદેવાદિ કે કુદેવાદિને સુદેવાદિ માને તે મિથ્યાત્વ. પણ ગાય ભેંસ કુતરાં વગેરેને કુવાદિને સુ દેવાદિ માનવાને પ્રસંગ ક્યાં છે? ગાય ઘડો કુતરૂં વગેરે પણ પિતાના માલિકને ઓળખે છે, તેના ઇશારાથી પિતે પ્રવર્તે છે. માટે તેઓ સંજ્ઞી તે છે જ! છતાં તેમને સુદેવાદિ ને કુદેવાદિ માનવારૂપનું મિથ્યાત્વ સંગત થઈ શકતું નથી.
હજી જરા સૂક્ષ્મતાથી વિચારીએ કે-એકેન્દ્રિયથી માંડી ઠેઠ પંચેન્દ્રિય સુધી જીવેને મનની શક્તિને વિકાસ ન લેવાથી કુદેવાદિને માનવા રૂપનું મિથ્યાત્વ શી રીતે ઘટે ?
છતાં તેઓ અનાદિકાળથી સંસારમાં પડેલા છે તે શા કારણે ઊંડું વિચારે?!!
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૬
આગમજ્યોત
ઉદર ભગવાનની મૂર્તિ ઉપર ચડી બેસે તેને આના ઉપર ચડાય કે નહીં તેને ખ્યાલ નહીં! જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયમાં મુશ્કેલી છે, સમજણને લઈને તે તેમ ન કરી શકે, વળી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં જાઓ તે કેટલી મુશ્કેલી? એળખાણ-પિછાણની કાંઈ શક્તિ નહીં, આવી સ્થિતિમાં તેને મિથ્યાત્વ શી રીતે ઘટે?
ત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે મહાનુભાવ! કુદેવાદિને સુદેવાદિ માનવારૂપનું મિથ્યાત્વનું લક્ષણ બધે ન ઘટે, દરેક જીવમાં સંગત થાય તેવું મિથ્યાત્વનું લક્ષણ આ છે“તત્વની અપ્રતીતિ તે મિથ્યાત્વ"
સુદેવાદિ તે શું છે? ઝવેરાતના જાણકાર ઝવેરી ઝવેરાતની, હીરાના કટકા કે મેતી વગેરેની કિંમત આંકે પણ ઝવેરીની આંગલી લઈને ફરીએ તે કિંમત થાય નહીં, તેમ સુદેવાદિ તે ઝવેરી પણ ઝવેરાત નહીં, તીર્થકરે માર્ગની કિંમત જણાવનારા લોકોને પ્રશસ્ત માગે પ્રવર્તાવનારા, પણ એમાં કિંમતી ચીજ કયી? તત્વપ્રતીતિ એટલે કે જે તત્વ હેય તેને યથાર્થરૂપે માનવું-સ્વીકારવું આ જાતની દઢ ધારણું તે સમ્યકત્વ. તત્ત્વ-પ્રતીતિરૂપ સમ્યક્ત્વની સમજુતી
આથી જ પ્રાચીન કાળમાં સમવસરણ આદિમાં દેશના સાંભળ્યા પછી ધર્મની જિજ્ઞાસાવાળા ભવ્યાત્માઓ એકરાર કરતા હતા કે
"सदहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तिआमि णं भंते ! णिग्गंथं पावयणं, . रोएमि णं भंते ! णिग्गंथं पावयणं”
શ્રી કૃષ્ણમહારાજે શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી પર્ષદામાં આ ત્રણ એકરાર કરેલા કે-“આ જિનેશ્વરનું શાસન તે જ મેક્ષને માર્ગ છે, એવી શ્રદ્ધા કરૂ છું. તે પણ અજાણપણે-મેઘમ નહીં, પણ પ્રતીતિ-પરીક્ષા વિશ્વાસ પૂર્વક, વળી શ્રદ્ધા માત્ર નહીં, પણ હું એ નિર્ગથ પ્રવચન ધારણ કરનાર બનું તેવી રૂચિ પણ ધરાવું છું
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૭
પુસ્તક રજુ
આ ઉપરથી તત્વપ્રતીતિ એટલે “એકાંત હિતકર નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું. પ્રતીતિ કરું છું. અને તે પ્રાપ્ત કરવા માટે રૂચિ રાખું છું, જરૂર તે મને મળે જેથી મારું કલ્યાણ થાય.'
આ જાતની તત્વની પ્રતીતિ ન થવી તે આત્માને વિકાર પાપથી પાછા હઠવાનું ન થવું તે આત્માને વિકાર, પરિણતિમાં વિપર્યાસ તે આત્માને વિકાર,
આવા અનેક જાતના વિકારે આપણામાં હોય તે પછી દરેક. સમયે બંધાતા કર્મો તેનું પિષણ કરે એમાં નવાઈ શી? અવિરતિમાં બળીયાના ડાઘાનું દષ્ટાંત
સહુના અનુભવની વાત છે કે- નાનપણમાં ઘણને બળીયા કાઢવામાં આવે છે, અત્યારે તે ડાઘા મેટા થયા. તે એ કેણે કર્યા? માનવું જ પડે કે આહારને સ્વભાવ છે કે શરીરનું પિષણ કરે, તેમ આ જીવ જે કર્મો બાંધે છે તેથી આત્માના અંતરંગ વિકારોને પિષણ મળતું જ જાય; જ્યાં લેહી ફરતું બંધ થઈ ગયું ત્યાં ખોરાકને રસ ન હોય, અહીં વેદનારને જ બંધાય, જે બેગ તે બંધ.
- જીવને મિથ્યાત્વ અવિરતિ આદિ વિકારે હોવાથી સતતપણે કર્મબંધ ચાલુ છે. આથી જ જેને એમ માને છે કે “કરે તે ભેગવે પણ પચ્ચકખાણ ન કરે તે પણ ભગવે” વ્યવહારૂ દષ્ટાંતથી પચફખાણનું મહત્વ
વ્યવહારના દષ્ટાંતથી વિચારીએ કે તે કઈ પ્રસંગ ન આવે ત્યાં સુધી રાત્રે ખાતા ન હે પણ કેક ઠેકાણે ગયા છે અને જમવાનું પૂછે તે શું કહીએ કે રાત્રે ખાતા નથી પણ પચ્ચકખાણ નથી કર્યો, તે કેના જેવું થયું? દસ્તાવેજ કર્યો પણ સહી નથી કરી ! સહીવાળા દસ્તાવેજમાં અને સહી વગરના દસ્તાવેજમાં ફરક ખરે કે નહીં ?
Page #121
--------------------------------------------------------------------------
________________
આગમત
કેટના દષ્ટાંતથી પચ્ચકખાણનું મહત્વ
કેટલાક એવા હોય કે “આપણે પાલન કરીએ પણ પચ્ચકખાણ કરીને શું વધારે થવાનું છે પણ તેવીઓએ સમજવું જોઈએ કે કેર્ટમાં સાક્ષી આપવા જાઓ ત્યારે “હું સાચું જ બલવાને છું.” એમ કરી “ગંદ લઈને શું કામ છે” એમ કહે તે ચાલે ખરું કે !
ત્યાં કેટ કે ન્યાયાધીશના વચનને માન્ય કરવું જ પડે તે શું અહીં જ પોપાબાઈનું રાજ્ય ભાળ્યું છે કે “પચ્ચકખાણનું શું કામ છે?” એમ બેલી બેસીએ છીએ. કેસ તમે કર્યો હોય તે કેસ કોર્ટ પછી ચલાવે, પણ પહેલાં તમારી પાસે ગંદવિધિ કરાવે, પછી જ તમારે કેસ ચલવે, તેમ અહીં અવિરતિની ક્રિયા કરવાથી -બંધાતા કર્મો તે પછી લાગે પણ “વિરતિ કરવાથી શું વધારે?? એ વાક્યથી જ કર્મો બંધાવા માંડે, કેમ કે એ વાક્ય જ મિથ્યાત્વ અજ્ઞાનના ઘરનું છે.
માટે એ સમજવું જરૂરી છે કે- આત્માને સ્વભાવ કર્યો? પાપમાં આળોટવાને કે પાપથી વિરમવાને? તે માનવું જ પડશે કે પાપથી વિરમવાને આત્માને સ્વભાવ છે. જે આ વાત ન માને તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીની ચેકડી ન માની શકાય!
વિરતિ ન થાય તે પાપના ઉદયે? દેશવિરતિ સર્વવિરતિ ન થાય તે અપ્રત્યાખ્યાની–પ્રત્યાખ્યાની પાપના ઉદયે !
એટલે કે વિરતિ ન કરવાથી પાપ તે પછી બંધાશે પણ સોગંદ, પ્રતિજ્ઞા કે પચ્ચકખાણ લેવાથી–વિરતિ કરવાથી શું વધારે! તેનું પાપ તે પહેલું ભેગવવું પડશે! પ્રતિજ્ઞાન ભેદનું વ્યાવહારિક સ્વરૂપ
પ્રતિજ્ઞા બે જાતની હોય છે સ્વતંત્ર અને પરતંત્ર, જેનું પાલન
Page #122
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૧૯ આપણી ઇચ્છા પ્રમાણે કરી શકીએ તે સ્વતંત્ર, જેમાં બીજી વસ્તુઓની અપેક્ષા રહે તે પરતંત્ર,
જેમકે આપણા ચાલુ કપડા પહેરવેશ, તેને તમે ઈચ્છા મરજી પ્રમાણે ગમે ત્યારે ગમે તે રીતે વાપરી શકે પણ યુનિવર્સિટી કે કેટમાં વકીલેને પહેરાતા ઝભા આપણી મરજીથી પહેરાય કે વપરાય નહીં, પણ યુનિવર્સિટી કે કેટના ધારાધોરણ પ્રમાણે વપરાય, એટલે કે ઉચ્ચશિક્ષા પ્રાપ્ત કરેલ વ્યક્તિને પદવીદાન સમારંભ પ્રસંગે કે ન્યાયાલયમાં કેસ ચલાવતી વખતે જ તે ઝભ્ભો પહેરાય, બીજે નહીં.
આ રીતે કેટલીક પ્રતિજ્ઞાઓ-પચ્ચકખાણે યુનિવર્સિટીના કે કેટના ઝબ્બાની માફક નિયમિત રીતે જ અપાય કે લેવાય છે કે પરંપરાથી અમુક રીતે જ અપાય, જેમ તેમ સ્વતંત્ર રીતે ન લેવાય, તેની નિશાની તરીકે નીચેનું ધ્યાનમાં લે કે મૂળ-ઉત્તરગુણના ભેદથી પ.ના સ્વરૂપનું માસિક વર્ણન
નવકારશીથી ઉપવાસ સુધીના પચ્ચક્ખાણ વખતે આપનાર vજart-વોર્િ બેલે, પણ લેનાર જિલ્લામ-શોણિfખ બેલે. આ રીતે આ પચ્ચકખાણોને લેવા-દેવાના આગાર જુદા, જેમાં સ્વતંત્ર કઈ રીતે ચાલે નહીં,
યુનિવર્સિટીની છાપવાળા ઝમ્બા સીવડાવીને કેઈ જે પહેરે તે તે ગુનહેગાર બને, તે રીતે નવકારશી આદિ પચ્ચકખાણને પિતાની એટલે પરંપરાએ લેનાર કે દેનાર બંને શાસનના ગુન્હેગાર જ બને,
પરંતુ મહાવ્રતો-મૂળગુણના પચ્ચક્ખાણમાં ઉચ્ચરાવનાર ગુરૂ અને લેનાર શિષ્ય બંને પરિ મારે બેલે, સાવરકં કો ઘરમહામ બંને જણ બેલે, ત્યાં જ, કે પ્રથમવાર ને ભેદ નથી, આ મહાવતે કંઈ પરંપરાથી લેવાય-દેવાય નહીં, તેમ કરવામાં ગુન્હ થયો ગણાય.
કેમકે મહાવ્રત વગેરેના પચ્ચખાણ તે મૂળ ગુણ પચ્ચકખાણ છે તે સ્વયં ન લેવાય કે ન ધરાય,
Page #123
--------------------------------------------------------------------------
________________
૨૦
આગમત
મહાવતેના પચ્ચકખાણ તે જ બેલી શકે જેણે કે તે સ્વયં ધારણ કર્યા હોય, તે સિવાયનાને બેલવાને અધિકાર નથી, એકાસણું આદિ પચ્ચખાણમાં આવું નથી. પિતે તે પચ્ચકખાણ ન કર્યું હોય કે ન કરી શકતા હોય છતાં યેગ્ય વ્યક્તિને પિતે તે તે પચ્ચકખાણ કરાવી શકે.
પ્રતિજ્ઞા અને પચ્ચખાણમાં ફેર નથી, કેમકે બંનેમાં પાપના ત્યાગની વાત મુખ્ય છે, પચ્ચકખાણ મૂળ ગુણ અને ઉત્તર ગુણના એમ બે જાતના છે. પચ્ચ. કે પ્રતિજ્ઞા બાબદ અનુચિત બેદરકારી
આટલા ઉપરથી સચોટ રીતે પ્રતિજ્ઞાનું મહત્વ જણાતું હેવા છતાં ધર્મનું રાજ્ય આપણને ઢીલું–પિચું કે પિલું લાગે છે જેથી આપણે એમ બેલીએ છીએ કે-“પ્રતિજ્ઞાની શી જરૂર છે?*
પચ્ચખાણ લેવાથી શું વધારે છે?” ન્યાયાલયમાં તે આવું આપણે નથી બેસતા ! કેમકે દંડ-શિક્ષાને ત્યાં ભય છે!
શ્રીઅંતરીક્ષના કેસમાં આપણે સાક્ષીમાં ઉભા રહ્યા, ન્યાયાલય તરફથી કહેવામાં આવ્યું કે “પ્રતિજ્ઞા કરો !” તે આપણે કહ્યું કે “નહીં !” સાથે એમ પણ કહ્યું કે “દીક્ષા લીધી ત્યારે જાણ્યું ન બોલવાની પ્રતિજ્ઞા કરી છે, તે જીદગી સુધી ચાલુ રહેવાની છે,” વકીલે કહ્યું કે “પ્રતિજ્ઞાની ના કહે છે ન્યાયાધીશે કહ્યું કે “કાયદે ભણી આવે” વગેરે.
કહેવાનું તાત્પર્ય એ કે-વ્યવહારમાં ન્યાયાધીશ સામે પ્રતિજ્ઞા બાબત આપણું મનસ્વીપણું નથી ચાલતું! ફક્ત ધર્મરાજાને ઘેર જ પિલ ભાળી છે આપણે કે “પચ્ચકખાણ લેવાથી શું વધારે કે પ્રતિજ્ઞાની શી જરૂર છે?” એમ બેલી ઉઠીએ છીએ, આ બધી વાતનું સ્પષ્ટીકરણ ચેથા અધ્યયનમાં કરી ગયા. પચ્ચ કે વિરતિ ઉપર જૈનત્વને આધાર
જેઓ જૈનત્વના પગથારે ઉભા છે તે બધાને એ વાત કબૂલવી
Page #124
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ પડશે કે કર્મબંધના કારણે ચાર મિથ્યાત્વ. અવિરતિ, કષાય અને
ગ, આ ન માને તે જે કહેવડાવવાને લાયક નહીં, જૈન તે જ કે જે મિથ્યાત્વાદિ ચારને કર્મબંધનું કારણ માને, આની શ્રદ્ધા ધરાવે તે જૈન !
કર્મબંધના કારણેને ઓળખનારે સાચે જૈન છે, તે સિવાય ખરૂં જેનપણું પ્રકટે નહીં, તેથી સાચા જૈનત્વના ટેકામાં પચ્ચકખાણનું શું મહત્વ છે? પચ્ચકખાણને અંગે દેવ-ગુરુનું કેટલું મહત્ત્વ છે? પચ્ચખાણનું શું ફળ? તે શી રીતે પામી શકાય? વરેગે વાત ચોથા અધ્યયનમાં જણાવી ગયા. પચ્ચ.ના અધિકારીનું નિરૂપણ
હવે પાંચમામાં તે પચ્ચકખાણ કેણ કરી શકે? તે જણાવે છે. “સા આજાદચતર તો અવનિ”
પચ્ચકખાણની વ્યવસ્થા દડ વડે, દેઢીયાથી કે કેદીની જેમ બળાત્કારથી થતી નથી. આ ત્રણમાંથી એક પણ રીતે પચ્ચકખાણ શક્ય નથી, જુઓ!
પ્રાચીનકાળમાં જેને પચ્ચકખાણ લેવું હોય તે દેકડે મૂકી જાય, ને પચ્ચકખાણ લઈ જાય, જમનાભાઈ એ આંબિલ કર્યું, પણ ભૂખ વહેલી લાગી અને મહારાજ પાસે ગયા કે “લે ! મહારાજ ! તમારા પચ્ચકખાણ પાછા ! ને પાછા લાવે મારે દેકડે!” દંડ વડે પણ પચ્ચકખાણું લેવાતા નથી.
જાઓજેઓ પ્રભુ–મહાવીરની સેવામાં લીન હતા ! “જેઓની ભડભડ ચિતામાંથી “વીર-વીરની ધ્વનિ નીકળી” આ કહેવત ક્યારે પડી હશે ! જ્યારે કે ખૂબ જ તેઓ પ્રભુની ભક્તિમાં લીન હશે તેવા મગધાધિપતિ શ્રી શ્રેણિક મહારાજા પ્રભુમહાવીર દ્વારા નરક ગતિનું આયુ તુટી જવાની શક્યતા જણાવવા છતાં પણ બે ઘડીનું નવકારશી પચ્ચક્ખાણ ન કરી શક્યા.
Page #125
--------------------------------------------------------------------------
________________
આગમત
પચ્ચના અધિકારી તરીકે શ્રી કૃષ્ણ મહારાજાની મને
દશાનું સુંદર વર્ણન વળી શ્રી કૃષ્ણ મહારાજા પણ વિરતિને અંગે ખૂબ જ ઉત્સુક હતા, પિતે તે માટે અસમર્થ છતાં તેની ઉત્કંઠા એવી તીવ્ર ધરાવતા હતા કે પિતાની ઉંમરલાયક સઘળી દિકરીઓને “તારે રાણું થવું છે કે દાસી?”ના દ્વિઅર્થક પ્રશ્નની રજુઆત દ્વારા અનિચ્છાએ પણ વિરતિમા ધકેલી છે.
તેમ જ જે રાણીઓ માટે ખૂનખાર જગ ખેલ્યા, શ્રી વસુદેવહિંડી આદિ આપણા ગ્રંથ અને જૈનેતરોના શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથમાં જેની નેંધ છે–તે રાણીઓ તેમજ દીકરીઓ પણ જ્યારે શ્રીકૃષ્ણ મહારાજને એમ કહે કે-“મારે દીક્ષા લેવી છે ! પ્રભુ શાસનની આરાધના સર્વ વિરતિના પથ ધપીને કરવા ભાવના છે તે શ્રીકૃષ્ણ મહારાજ જાતે હરખભેર બેલી ઉઠતા કે“ધન્યભાગ્ય છે મહારા! કે હું જે પુનિતપથે જઈ શકતે નથી, તે મંગળપથે મારા કુટુંબીઓ ધપવા તૈયાર થયા છે!” વગેરે હાર્દિક અનુમોદન આપી ધામધૂમ અને ઓચ્છવ પૂર્વક દીક્ષા અપાવતા.
કેવી તમન્ના વિરતિ મેળવવાની કે પચ્ચકખાણ કરવાની શ્રીકૃષ્ણ મહારાજની? છોકરે ગમે તેટલે રડે તે પણ એક પૈસે આપણું હાથે છૂટતે નથી, તે ધનુષ્ય-બાણના જોરે યુદ્ધો ખેલી જે રાણીઓ મેળવી તે રાણીઓ પ્રભુશાસનના પંથે સંયમ સર્વ– વિરતિની આરાધના કરવા તૈયાર થાય ત્યારે હરખભેર સંમતિ આપવી કે આગળ રહી ઓચ્છવથી દીક્ષા આપાવવી નાની–સૂની વાત નથી !
કેટલી વિરતિની ઉપાદેયતા હાડોહાડ વસી હશે! કે પચ્ચકખાણ દ્વારા પાપને પ્રવાહ રોકવાની કેટલી તમન્ના તેઓના હૈયામાં હશે !
આટલું હોવા છતાં શ્રી કૃષ્ણમહારાજાને નંબર શામાં?
Page #126
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
૨૩
અવિરતગુણઠાણે! અવિરતિની પ્રબલતાએ તેમના જીવનને આગળ ધપતાં અટકાવ્યું!
આ રીતે પચ્ચક્ખાણ દેકડાથી કે દંડથી આવતું નથી! બલાત્કાર કે શિરજોરીથી આવતું નથી! પ.ની પ્રાપ્તિ માટે આચારશુદ્ધિની જરૂર
એટલે વિચારવાની જરૂર છે કે પચ્ચકખાણ આવે શાનાથી? તે જ્ઞાનીઓ ફરમાવે છે કે – “સા ૪ ગાવાયરિવતરણ તો મત" પચ્ચકખાણ આચારની મર્યાદાથી આવે છે.
જેમ સ્વરાજ્ય-સ્વતંત્રતા–આબાદી દેકડાથી કે દંડથી આવતી નથી, પણ શિસ્ત-વ્યવસ્થા–ઐક્યાંથી આવે છે, છાપાના મીયાઓને ખબર હશે કે–
આયલેડની અંદર એક બાજુ સરકારી રાજ્ય, અને એક બાજુ પ્રજાકીય ન્યાયાલયે ચાલે, પ્રજાકીય ન્યાયાલય પણ જે ગુનહેગાર સાબિત થાય તેને કાયદા પ્રમાણે સજા કરે,
એક માણસને પ્રજાકીય ન્યાયાલયે ગુન્હેગાર ઠરાવી સજા કરી અને જેલમાં મેકલ્ય, તેના ભાઈ એ સરકારી ન્યાયાલયમાં ફરિયાદ કરી, સરકારે કેસ ફરી ચલાવ્યો અને પ્રજાકીય ન્યાયાલયે ગેરકાયદે સજા કરી છે એમ ઠરાવ્યું, અને સજા જેને થયેલી તેને છેડી મુકવાનું ફરમાન કાઢયું,
આ વાતની ખબર પ્રજાકીય ન્યાયાલયને થતાં જેલરને કેદખાનાની બધી ઓરડીઓ ખુલ્લી મુકી દેવાનું ફરમાવ્યું, પેલે તેને ભાઈ સિપાહી લઈને કેદખાનામાં ગયે સરકારી સિપાહીએ એારડી ખુલી છતાં ભાગી ન જનાર પેલાને કહ્યું કે “ભાઈ! તને છૂટે કરવામાં આવે છે!” એટલે પેલે કેદી કહે છે કે –“મારી પ્રજાકીય સરકાર અને મુક્ત કરે છે શું? મારી સરકાર જે મને નિર્દોષ જાહેર કરી મને છોડે નહીં તો એક ડગલું પણ હું અહીંથી ખસવા તૈયાર નથી,
Page #127
--------------------------------------------------------------------------
________________
આગમત
- સરકારી સિપાહી તે કેદીની પ્રજાકીય ચળવળ તરફની વફા દારી-નિષ્ઠાભરી લાગણી અને શિસ્તબદ્ધતા નિહાળી આભો જ બની ગયે, અને તેને ભાઈ અને સરકારી સિપાહી બંને જેવા આવ્યા હતા તેવા પાછા ગયા.”
આવી શિસ્ત અને વફાદારીથી સ્વરાજ્ય-સ્વતંત્રતા કે આબાદી આવી શકે છે, પણ દંડના જોરે કે દેકડાના બળે સ્વરાજ્ય લાવી શકાતું નથી.
આ રીતે પચ્ચકખાણની ક્રિયા પણ દેકડા કે દંડના બળે કે શિરોરીથી આવતી નથી, પણ આચારની મર્યાદાથી આવે છે. હવે તે આચાર શું? તેની મર્યાદા શી? તેનાથી પચ્ચકખાણ શી રીતે આવે? વગેરે અધિકાર અગ્રે વર્તમાન.
| વ્યાખ્યાન-૩ इहानन्तराध्ययने प्रत्याख्यानक्रियोक्ता, सा चाऽऽचारव्यवस्थितस्य सतो भवतीत्यतस्तयदनन्तरमाचारश्रुताध्ययनमभिधीयते.
વ્યાખ્યાકાર મહારાજા આચાર્ય શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં બીજી શ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કર્યા પછી પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા કેજેનેની દષ્ટિએ પ્રતિજ્ઞાનું મહત્વ
ચેથ અધ્યયનના પચ્ચક્ખાણના અધિકારને જણાવવાને પ્રસંગ જૈન અને જૈનેતરની માન્યતામાં ખૂબ જ અંતર છે, કેમ કે-અજેને માને છે કે “કરે તે ભગવે !જ્યારે જેને માને છે કે
કરે તે ભેગવે ! પણ પ્રતિજ્ઞા ન કરે તે પણ ભેગવે !” એટલે કે ઈતરની માન્યતામાં “કર્યું એટલું કામ” અને
Page #128
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨–જું
૨૫
નાહ્યા તેટલું પુણ્ય હોય છે, પણ જેને તે વિરમ્યા એટલું પુણ્ય” માનીને પચ્ચકખાણ–પ્રતિજ્ઞાનું મહત્વ સ્વીકારે છે. પચ્ચએ આત્માને મોલિક સ્વભાવ છે
પચ્ચક્ખાણ કે પાપથી વિરમવું તે આત્માને મૌલિક ધર્મ છે. જેમકે આહાર-વિહાર-શ્વાસેચ્છવાસ એ શારીરિક ધર્મ છે, આપણા ઉપર કેઈએ આહાર-વિહાર કે શ્વાસ લેવાની ફરજ પાડી નથી, પણ તે વિના શરીર ટકે નહીં માટે આહાર-વિહાર અને શ્વાસ લેવાનું આપણા માટે ફરજીયાત બને છે. આ રીતે પાપથી વિરમવું તે આત્માને સ્વભાવ છે. શુદ્ધ પરિણતિ અને શુદ્ધ પ્રવૃત્તિ આત્માના સ્વભાવ તરીકે ગણી શકાય, કેવલજ્ઞાન-કેવળદર્શન અને વીતરાગપણું આદિ આત્માની શુદ્ધ પરિણતિ કે પ્રવૃત્તિ રૂપ સ્વભાવ પાપના વિરમવામાંથી જ પ્રકટે છે, તેથી પચ્ચકખાણ આત્માને મૌલિક સ્વભાવ છે.
પ્રશ્ન-કેવલજ્ઞાનાદિ સ્વભાવ અને તેને પ્રકટ કરનાર પાપથી વિરમવું જે આત્માને મૌલિક ધર્મ હોય તો સઘળા જીને તેને અનુભવ કેમ નથી ? કે બધા જીવ પાપથી વિરમતા કેમ નથી ?
ઉત્તરચમાસામાં સૂર્ય સમયસર ઉગે છતાં વાદળાંથી આપણને ન દેખાય તેથી સૂર્ય નથી એમ ન કહેવાય ! વાદળાંના આવરણથી આપણું આંખ તેને જોઈ શકતી નથી, પણ સૂર્યનું અસ્તિત્વ તે છે જ ! તે રીતે સંસારના સઘળા નાના-મોટા દરેક જીવમાં શુદ્ધ કેવલજ્ઞાનાદિ ગુણેનું કે તેવા વિશુદ્ધ સ્વભાવને ઉપજાવનાર પાપથી વિરમવા રૂપ સ્વભાવનું અસ્તિત્વ છે જ જેને માન્યતા પ્રમાણે દરેક જીવમાં સર્વજ્ઞપણું-સર્વદશીપણું સત્તાગત રહેલું છે જ ! તેથી જ અન્ય મતવાળાઓ કરતાં જીવાદિ તત્વેની આપણી માન્યતા જુદી પડે છે. નવતાની જૈન માન્યતાને મર્મ
જે રીતે ઝવેરીના અને નાના બાલકના હીરા શબ્દમાં ફરક ન
Page #129
--------------------------------------------------------------------------
________________
આગમત
હોય પણ બાલક હીરે કેને કહે છે? અને ઝવેરી હીરે કોને કહે છે? એમાં જ મોટે ફરક થઈ પડે છે.
તે રીતે જેને જીવાદિ તત્વને માને છે અને જેનેતરે છવાદિ નવતત્વ નથી માનતા એમ નહીં! દરેક આસ્તિકોની માન્યતા જુઓ! જીવ, જડ, પુષ્પ, પાપા, કર્મનું માપવું, કમનું રોકાણ, કમરને ક્ષય અને મેક્ષ–આ તપથી જ કોણ નથી માનતું? ખરેખર દરેક આસ્તિક દર્શનકારેને આત્મા–પરમાત્માની વાતની રજુઆત વખતે આ બાબતે એક યા બીજા રૂપે સ્વીકારવી જ પડે છે, છતાં સમકિતની છાપ જેનેને જ કેમ? તે જ્ઞાનીઓ એમ જણાવે છે કે-શબ્દથી હીરે એમ નાનું બચ્ચું બેલે અને ઝવેરી પણ બોલે છતાં નાના બાળકને ઝવેરી કેઈ નથી કહેતું! કેમકે-બચ્યું તે કાચના કટકાને પણ કદાચ હીરા તરીકે સંબંધે કે ઓળખાવે, પણ ઝવેરીના હૈયામાં હીરાના ગુણધર્મ અને ઝવેરાત તરીકેની જે વિચારણા હોય તેવી બાળકમાં ન હોય. જેને અને જૈનેતરની છવ સંબંધી માન્યતા
આ મુજબ અન્ય મતવાળા જીવ શબ્દને ઉપયોગ કરે છે ખરા ! પણ તે સંબંધની યથાર્થ વિચારણના હાર્દને તેઓ પામી શક્તા નથી. કેમકે અન્ય મતવાળા જીવ શબ્દને વ્યવહાર તેના પિતાના સ્વભાવથી તદ્દન વિરૂદ્ધ અર્થમાં કરતા હોય છે, તેઓ જીવને જવાબદાર કે જોખમદાર માનતા નથી, ભગવાનને માથે બધી જવાબદારીને ટેપ નાંખી જીવને એક જાતના ઢેર જે માને છે, ઈશ્વર જેમ દોરે તેમ જીવને વર્તવાનું, ઢેરને જેમ દોરે તેમ જાય પણ હેર સ્વતંત્ર ન જાય તેમ જીવને ઈશ્વર જ્યાં લઈ જાય કે જેમ કરવાનું પ્રેરે તેમ જવાનું કે કરવાનું !
જ્યારે જેને જીવને કે માને છે? શિવ જે, એક્ષમાં ગયેલા સિદ્ધભગવંતે કે સૂક્ષ્મનિગોદમાં રહેલ એકેન્દ્રિય જીવમાં કંઈ ફરક નથી, સ્વરૂપની દષ્ટિએ બંને સરખા છે, ફરક માત્ર એટલે
Page #130
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
* ૨૭
કે–સિદ્ધ સગવંત શુદ્ધ સ્વરૂપી-નિરાવરણ બનેલા છે, નિગદના એકેન્દ્રિય છે અશુદ્ધ અને આવરણ સહિત છે. જીવની સ્વાભાવિક શુદ્ધિ * ચૈત્ર-વૈશાખના કે અષાડ-શ્રાવણના સૂર્ય માં કંઈ ફરક નથી, ફરક માત્ર વાદળાં હેવા–ન હોવાનું જ છે. વાદળાં ન હોય એટલે સૂર્ય સ્પષ્ટ દેખાય અને વાદળાં હોય ત્યારે સૂર્ય તે છે જ પણ દેખાય નહીં, તે રીતે દરેક જીવ સત્તાગત કેવલજ્ઞાન ગુણની અપેક્ષાએ સર્વજ્ઞ સ્વરૂપ છે, જેવા કે સિદ્ધ ભગવંતે નિર્મળ કેવલજ્ઞાન ગુણ વાળા છે.
આ કારણથી જ આપણે તીર્થકર દેવ પરમાત્માને “નમોથ ” “સૂત્રના કિનાં કાવવા, તિcurrળ તથાળ, ગુઢ્ઢાળવોદયાળ, મુત્તા જોયા,” પદેથી આત્મતુલ્ય-પરફળકર્તુત્વ નામની વિશિષ્ટ સંપદાથી અલંકૃત માની સ્તવીએ છીએ કે
મારામાં સત્તાગત રૂપે આપના જેવા જ વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણે રહેલા છે. પણ ઉપર કર્મોના આવરણના લીધે તેને અનુભવ થઈ શકતું નથી, તેથી આપની સ્તવના કરી પ્રબલ ગુણાનુરાગ આદિથી મેહનીયને અપકર્ષ થઈ આવરણ ખસે અને મૌલિક આત્મધર્મની સંવેદના મને થાય, અને તેમ થવામાં આપ પ્રબળ પુષ્ટ નિમિત્તરૂપ છે, આ રૂપે આપ જાપક, તારક, બેધક અને મોચક છે !!!
ટૂંકમાં આ વિશેષણો આત્મામાં સત્તાગત રૂપે જ્ઞાનાદિગુણોની સંપદાની વાતને પુષ્ટિ આપનાર છે. જીવ પાપ કેમ કરે છે?
એટલે સઘળા જીને કેવળજ્ઞાનાદિ શુદ્ધ સ્વભાવ અને તેને પ્રકટ કરનાર સર્વવિરતિરૂપ પચ્ચકખાણ મૌલિકધર્મ સાબીત થયે, છતાં જગતના જીવો પાપથી વિરમવાના બદલે પાપ પ્રવૃત્તિ વિવિધ રીતે કેમ કરવા મથે તે? એ સવાલના જવાબ તરીકે માનવું પડશે કે-પાપ પ્રવૃત્તિ ઔદયિક ભાવની ચીજ છે, તે તે કર્મના ઉદયથી
Page #131
--------------------------------------------------------------------------
________________
૨૮
.
આગમત
મર્યાદા
વ્યાખ્યાકાર પર મરચાફ
પાપ પ્રવૃત્તિ થાય છે, એટલે વિરતિ-પચ્ચકખાણ આત્માને સ્વભાવ છતાં પચ્ચકખાણ ન લઈ શકાય કે તેનાથી દૂર રહેવાને પ્રસંગ આવે તે સઘળું પાપ કર્મના ઉદયનું ફળ જાણવું.
આ રીતે અપ્રત્યાખ્યાન-અવિરતિ તે વિકાર અને પ્રત્યાખ્યાન વિતિ તે સ્વભાવ નક્કી થયે.
આ બધી વાત ચેથા અધ્યયનમાં કહેવાઈ ગઈ પણ વ્યાખ્યાકાર શ્રી શીલાંકાચાર્ય મહારાજ ફરમાવે છે કે પચ્ચક્ખાણની મહત્તા-જરૂરીયાત જાણ્યા છતાં તેને અધિકારી કેશુ? કે જે પચ્ચકખાણને મેળવી ટકાવી વધારી શકે, તે જાણવું જરૂરી છે.
સામાન્યથી સારી ચીજ મળવી મુશ્કેલ, મળે તે પણ ટકે કે વધે કયારે! યેગ્ય અધિકારીના હાથમાં હોય છે, તેથી પચ્ચક્ખા
ના અધિકારી કેણ? એ જણાવતાં વ્યાખ્યાકાર મહર્ષિ ફરમાવે છે કે-આચારની એગ્ય મર્યાદામાં વ્યવસ્થિત જે હોય તે પચ્ચકખાણને અધિકારી છે, તેનાથી થતી પચ્ચકખાણની ક્રિયા બરાબર ટકે અને વધે.
પચ્ચકખાણ માટે આટલી બધી એકસાઈની શી જરૂર છે? આ વાત સમજવા માટે ધ્યાનમાં લેવાની જરૂર છે કે-જૈન કુળમાં જન્મેલ નાને કરે પણ પચ્ચક્ખાણ લઈ શકે છે કે મિતે બેલી શકે છે પણ કેળી-વાઘરીને છોકરાને પfમુરર્થિ૦નું પચ્ચકખાણ કે સેમિ ભંતે શીખવો તે તે પણ બોલશે, પણ કરી કેણ શકશે? જેનામાં કુલગત આચારના સંસ્કાર હશે તે, જેને કુળ સંસ્કારથી પચ્ચકખાણની મહત્તા મેઘમ પણ સમજાયેલ છે તે.
જૈનકુળમાં જન્મી ગ્ય આચારમાં પળાયેલ બાળક પણ મુસદ્ધિાં. પચ્ચક્ખાણ પારવામાં મુઠી વાળી ત્રણ નવકાર ગણવા ભૂલી ગયા હોય તે મા-બાપને જોડે લઈ ગુરૂ મહારાજ પાસે આયણ આપી પ્રાયશ્ચિત્ત લેવા તૈયાર થાય છે. આ શું છે? કુળગત સંસ્કાર અને આચારના વાતાવરણની એના હૈયા ઉપર ઘેરી છાપનું પરિણામ છે!
પણ
Page #132
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૨૯
આ ઉપરથી શાસ્ત્રકારે એમ જણાવે છે કે-પચ્ચકખાણ કેણ લઈ શકે? ટકાવી શકે કે વધારી શકે? જેનામાં આચારની ગ્ય મર્યાદામાં રહેવાનું બલ વિકસ્યું હોય તે.
અહીં પ્રાસંગિક એ વાત પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે કેટલાક શાસ્ત્રના વાક્યોને અદ્ધરથી વળગનારા ગુરૂગમ વિનાના અર્ધદગ્ધ શબ્દપંડિતે એમ કહેતા હોય છે કે –
જ્ઞાન વગરની ક્રિયા શા કામની?” અજ્ઞાનીની ક્રિયા નકામી” “ઘમ ઘા તો રા” વગેરે.
એટલે કે “પહેલાં બાયડી પછી છોકરાં, છોકરાં ન જણે તે બાયડી નકામી.”
“જ્ઞાન વગરની ક્રિયા તે અકામ નિજ રારૂપ છે.”
અકામ નિર્જરાથી ઓગણેતર (૬૯) કેડાછેડી સાગરોપમની સ્થિતિ ભલે ખપે પણ જ્ઞાનીને ચોપડે એકડે તે ન જ મંડાય, એકડે તે અંતઃ કડાકડી ખપાવી જ્ઞાનપૂર્વક ક્રિયા કરવામાં આવે ત્યારે જ પડે.”
અકામ નિજાથી મેક્ષ કદી ન મળે, તેમ જ ઉચ્ચતર સ્થિતિમાં આવવા છતાં જીવ ફરી પાછો નિગોદાદિમાં ચાલ્યા જાય.”
એકલી ક્રિયાથી કઈ મનુષ્ય સંપૂર્ણ આરાધક બનતું નથી,” કહ્યું છે કે “ફેરામાપવા વિથા વાદી” આ વાત શ્રી ભગવતી સૂત્ર આદિમાં પણ પ્રસિદ્ધ છે.”
અજ્ઞાનપૂર્વક પંચાગ્નિની ઉગ્ર ઘોર તપસ્યા પણ અકામ નિરારૂપ બની ભવભ્રમણ ઘટાડવા સમર્થ બનતી નથી.”
જુઓ ! શ્રી દશવૈકાલિક સૂત્રમાં પણ “ પદથી જ્ઞાનને સર્વ પ્રથમ ઉપાદેય જણાવ્યું છે” વગેરે....વગેરે.....
આ બધા ઉપરના વાક્યો છીછરા જ્ઞાનના ઘાતક છે, ગુરૂગમ વિના આપમતિથી શાસ્ત્રોના અર્થ સમજવાની બાલિશ ચેષ્ટાનું દુષ્પરિણામ છે. ખરેખર ! મહિના પ્રબલ આવરણ તળે જ્ઞાન-બુદ્ધિ
Page #133
--------------------------------------------------------------------------
________________
(૩૦
આગમત
કે તર્ક શક્તિને આ ભયંકર દુરૂપયોગ છે! નિષ્કારણ કરૂણાના સ્વામી સર્વહિતૈષી શાસ્ત્રકાર ભગવંતેના વાત્સલ્યપૂર્ણ હૈયાને માર્મિક પરિહાસ છે !
આ બધા ઉપરથી તે શબ્દ પંડિતે એવા આશયનું પણ બેલતા હેય છે કે-“પચ્ચકખાણ કરનારાએ પ્રથમ જ્ઞાન મેળવવું જોઈએ ! વગર સમયે કરૂઢિથી કે દેખાદેખી પફખાણુના આગા કે સ્વરૂપનું સામાન્ય જ્ઞાન પણ ન હોય તેવાઓની કરાતી પચ્ચક્ખાણની ક્રિયા બાલકની ધૂળ ગ્રહની કીડાની જેમ અસાર છે.”
પચ્ચક્ખાણના અધિકારી કેણ? એની વિચારણાના પ્રસંગે શબ્દ પંડિતે દ્વારા રજુ કરાતા નિરપેક્ષ શાસ્ત્ર વાક્યો અને તર્કોની અસારતા સમજવી જોઈએ, પછી વગર સમયે પચ્ચકખાણ કરનારા પણ પચ્ચકખાણને અધિકારી છે એ વાત વિચારીશું !
પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે “ga Tir તો વા” એ ગાથામાં આગળ શું છે? તેની સાથે “ઢ rio”ની સંગતિ કેઈએ વિચારી ખરી? “ઢ Trive” કહેવાની સાથે જ જ્ઞાની મહાપુરૂષોએ બાલ જી પરિસ્થર બુદ્ધિથી માર્મિક વાતને દુરૂપયેગ ન કરી બેસે માટે કહ્યું કે “છ જિદ કરશન” અર્થાત “આ રીતે વિવેકી મુનિ સર્વ રીતે સંયમ–જયણ પૂર્વક પ્રવૃત્તિ વાળે થઈને રહે !”
એટલે જ્ઞાનની પ્રધાનતા માત્ર પદાર્થોની જાણકારીની બહુલતા રૂપે નથી પણ જયણા રૂપ પ્રધાન કાર્યને ઉપજાવનાર તરીકે જ્ઞાનને પ્રથમ=શ્રેષ્ઠ માન્યું છે.
આ છે “ga rioને પરમાર્થ !!
આ વાત બીજી રીતે પણ સમજી શકાય તેવી છે–શાસ્ત્રકારની સામાન્ય એવી પદ્ધતિ છે કે-કઈ પણ વાતને ઉપક્રમ અને ઉપસંહાર એકસરખું જ હોય. એટલે કે જે વાત ઉપક્રમમાં કહેવાઈ
Page #134
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
૩૧ હોય તે જ વાત ઉપસંહારમાં હોય, એટલે “તમે એ ઉપસંહાર વાક્ય છે, તે તેને ઉપક્રમ શું છે? તે સમજવું જરૂરી છે.
શાસ્ત્રકારે શરૂમાં ઉપક્રમ તરીકે જણાવ્યું છે કે“ at a જિદે, નવમા ન
जयं भुजंतो भासंतो, पावं कम्मं ण बंधइ ॥" એટલે કે-“ચાલવું, ઉભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું આદિ ક્રિયાઓ જયણથી કરવામાં આવે તે પાપ કર્મ બંધાય નહીં.”
આ રીતે પાપકર્મને બંધ ન થવામાં જયણુને મુખ્ય સાધનરૂપ જણાવ્યું છે.
આ ઉપરથી કદાચ શિષ્યના મનમાં એમ થાય કે-“જ્ઞાન તે નકામા જેવું જ ને ! જયણું જ મુખ્ય છે” એટલે જ્ઞાની ગુરૂ એ ફરમાવ્યું કે “પઢમં ા તો રા” અર્થાત્ “જયણું કરનારે જયણા કરી ક્યારે શકે? જ્યારે જ્ઞાન હોય ત્યારે” એટલે “g i” એ વાક્ય ઉપસંહાર રૂપ છે, તેથી ઉપક્રમ તરીકે કહેવાયેલ “કઈ = સાથે સંગત કરવું ઉચિત છે. એમ કરવાથી તે જ જ્ઞાનની પ્રધાનતા “va vi” વાક્યથી ફલિત થાય જેનાથી કે જયણની પ્રવૃત્તિ વેગવંતી બને !
ટૂંકમાં “પાપથી બચાવનાર જયણા જેનાથી પ્રવર્તે જ્ઞાન તે પ્રથમ શ્રેષ્ઠ છે” એમ “પઢળાઈioથી ધ્વનિત થાય છે.
ન્યાયની પરિભાષાથી વિચારતાં “કર્થ ” ગાથા અન્વય વ્યાપ્તિ રૂપ છે. એટલે “જયણુપૂર્વક પ્રવૃત્તિથી પાપ ન બંધાય” આ ઉપરથી વ્યતિરેક વ્યાપ્તિ એમ પણ ફલિત થઈ શકે કે-“અજયણથી પ્રવૃત્તિ કરતાં પાપ બંધાય” આ વાત શાસ્ત્રકારેએ “સાયં માળો' આદિ છ ગાથાઓથી સ્પષ્ટરૂપે જણાવી છે. - જયણ વગર પ્રવનારો માણસ પ્રાણ-ભૂતની હિંસા કરનારે
૧. પ્રાણુ એટલે બેઈન્દ્રિય આદિ છે, ભૂત એટલે એકેન્દ્રિય છે, જેમાં ચેતન્ય સ્પષ્ટ ન દેખાતું હોય તે એકૅન્દ્રિય જીવો શાસ્ત્રીય પરિભાષામાં ભૂત કહેવાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
(૩૨
આગમત
-બને છે, પ્રવૃત્તિ એની એ જ પણ જયણાથી પાપ આવતું અટકે, જેમકે ઈશારા વગર મટર રેકવા જનારે સરકારને ગુનેગાર બને છે, જરૂરી કારણે હાથ ઉંચે કરી મેટર ઉભી રાખનારે ગુન્હેગાર નથી બનતે, આ રીતે જયણાથી પ્રવૃત્તિ પાપનું કારણ બનતી નથી.
વળી અજયણાથી પ્રવર્તનારને પ્રાણ-ભૂતની હિંસા થવાના પરિણામે પાપ બંધાય છે એટલું જ નહીં પણ “સે હો હુ કરું શબ્દો મુજબ કટુ એટલે તીવ્ર વિપાકને આપનાર અનેક જન્મજન્માક્તરની પરંપરા સુધી ભોગવવું પડે તેવું પાપ બંધાય છે, અને જયણાથી પ્રવનારાને પાપ ન બંધાય તેમ નહીં પણ પાપ એવું બંધાય કે જે લગાર બંધાય ને તુરત તૂટી જાય તેવું, નહીંવત્ પાપકર્મ બંધાય.
જયણની આવી મહત્તાને સાંભળી શિષ્યને કદાચ એમ થાય કે-“જ્ઞાનની તે પછી કઈ જરૂર નહીં ને !'એટલે જ્ઞાનીઓએ ફરમાવ્યું કે “જયશું કરી કયારે શકાય કે જ્યારે જ્ઞાન હૈય” આ રીતે જ્ઞાનને જયણાના પૂરક કે સહાયક અંગ તરીકે પ્રધાન માન્યું છે. પણ ગુરૂગમથી એગ્ય રીતે વસ્તુને વિચાર ન કરી શકનારા બિચારા જ્ઞાનનું નિરપેક્ષ મહત્વ “ Tri૦થી સમજી બેસે છે.
જેમ વ્યવહારમાં સંતતિ માટે લગ્નનું મહત્વ મનાય છે, સંતતિ ન થાય તે લગ્ન નકામા ગણાય છે, તેમ જ્ઞાન દયા=જયણા માટે છે, દયા=જયણા જેનાથી ન ઉપજે તે જ્ઞાન નહીં, માટે જ “” પછી “તો રમકહ્યું છે, એટલે “જ્ઞાન પહેલું” કેમકે તેમાંથી દયા જયણું આવે છે... આ રીતે દયા જયણાને ધ્યેય તરીકે રાખવી દયા=જયણા આવે શી રીતે? જ્ઞાનની પ્રાપ્તિથી.
વળી “gઢ બri Raો રાકહ્યા પછી “દિદ શariળ” કહ્યું નથી, પણ “પૂર્વ વિદ વદત્તરંગા” કહ્યું છે, એટલે જ્ઞાનનું ફળ સર્વસંયમ છે. તેથી જ સંયમ–જયણાની અશ
Page #136
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૩૩
ક્યતા છવાજીવના સ્વરૂપને ન જાણનારા માટે જણાવી છે, જૂઓ --
"जो जीवे वि ण याणेइ, अजीवे ण वियाणइ ।
जीवाजीवे अयाणंतो, कहं सो जाहिद संजमं? ॥
અર્થાત-જે જીવેને જાણ નથી, અજીને જાણતા નથી, “આ રીતે જીવ અને અજીવને ન જાણતું પ્રાણી સંયમ–જયણાને. શી રીતે જાણી-સમજી શકશે?
આ રીતે “જયણની મુખ્યતાએ જ્ઞાનની પ્રધાનતા. છે, જયનું નિરપેક્ષ જ્ઞાનનું કેઈ મહત્ત્વ નથી” આ નક્કી થયું.
મૂળ વાતમાં વિચારવાનું એ કે-“જ્ઞાન વગરની ક્રિયા નકામી” આદિ પ્રથમ જણાવાયેલ છેટા તર્કોથી વગર સમયે પચ્ચક્ખાણની ક્રિયા અસાર જણાવી હતી તે ખરેખર વિવેકબુદ્ધિની ગેરહાજરીનું ફળ જાણવું. વઢ Ti૦નું ગૂઢ રહસ્ય
કેમકે “vai ori૦” કે “જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ”એ બધા વાક્યો કયી અપેક્ષાથી કહેવાય છે? અને તેની સંગતિ ક્યાં? એ સમજ્યા વગર તે જ્ઞાનીઓના વચનેના હાર્દને પામી જ ન શકાય!
જ્ઞાન વિનાની ક્રિયા નકામી” એમ કહેવા પાછળ જ્ઞાનીઓની અપેક્ષા એ છે કે-જે ક્રિયા ચાલુ હોય તે સંબંધનું જ્ઞાન જે ન હોય તે તે ક્રિયા નકામી, પણ ચાલુ ક્રિયા સાથે સંબંધ ન ધરાવતા પદાર્થોના જ્ઞાનની ખામીએ ક્રિયા નકામી ન ગણાય ! તર્કશાસ્ત્રના નિયમ પ્રમાણે “ રજી શિવા -
જ્ઞાજે વિષયની કિયા તે વિષયનું જ્ઞાન, આ રીતે પચ્ચકૂખાણ કરનાર ભલે શબ્દજ્ઞાનની દષ્ટિએ અજ્ઞાન–મૂર્ખ હેય ! પણ. નવકારશીનું પચ્ચકખાણ કરનારૂં નાનું બાળક કે સીત્તેર વર્ષની વૃદ્ધ ડોશી મા પણ એટલું તો જાણતા હોય છે કે-નવકારશી એટલે સૂર્યોદય પછી બે ઘડી થાય પછી મૂઠી વાળીને ત્રણ નવકાર ગણ્યા પછી.
Page #137
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત
મહેમાં પાણી નંખાય-આટલી જ્ઞાનની ભૂમિકાના અભાવે તે ઉંમર કે શબ્દજ્ઞાન ગમે તેટલી હોય તે પણ પચ્ચકખાણ અપાતું નથી !
એટલે એક વિષયનું જ્ઞાન અને બીજા વિષયની ક્રિયા આમ બે જુદા જુદા વિષયના સંબંધે જ્ઞાનીઓએ નિદેશેલ વાક્યોને ભાવાર્થ સમજી ન શકાય !
આ ઉપરથી “જ્ઞાન વગરની ક્રિયા નકામી” એને અર્થ એમ સમજે કે “જે ક્રિયા કરવી છે તેમાં તે વિષયનું મૌલિક ભૂમિકાના વિચાર રૂપ જ્ઞાન ન હોય તે તે કિયા ફળશૂન્ય થાય છે.”
એટલે શ્રાવક કુળમાં સંસ્કાર-વાતાવરણ અને સમાગમ આદિની વિશેષતાએ સહેલાઈથી મળનારૂં જીવાજીવાદિનું સામાન્ય જ્ઞાન જરૂરી છે, શબ્દ ચાતુરી-વાક્પટુતાવાળું અક્ષરપાંડિત્ય રૂપ જ્ઞાન બહુ જરૂરી નથી. જૈનેતરના સંસ્કારની છાપથી પચ્ચરના પાયાની ઢીલાશ
પરંતુ આપણી સ્થિતિ આજે એવી થઈ છે કે-પચ્ચક્ખાણ હિંસાથી વિરમવા માટે છે” એ પાયાની વાત વિસરાતી જાય છે, પરિણામે બોલવામાં આપણે કંઈક બેલીએ છીએ અને વર્તનમાં જેતરના સંસ્કારની છાપ આપી જાય છે, જેમકે
સવાર-સાંજના પ્રતિક્રમણમાં ચોરાશી લાખ જીવનિ સાથે ક્ષમાપનાના “સાત લાખ” સૂત્રમાં તથા “યાવહી–સૂત્રમાં એકેન્દ્રિ-સ્થાવરને જીવ તરીકે માનીએ છીએ, પણ તમને કઈ પૂછે કે-“ભલા ભાઈ! તમે જીવને કેમ મારે છે?” તે ઝટ દઈને આપણે બેલી ઉઠવાના કે-હે? શું કહ્યું તમે? અમે જીવ મારીએ!”
જ પૃથ્વીકાય આદિ સ્થાવર ની વિવિધ પ્રકારની હિંસા કરવા છતાં “આપણે જેને મારીએ છીએ” એ અરેરાટી શાકને સમારતાં પાણી ઢળતાં કે પીતાં, માટી ખોદતાં કે ચૂલે સળગાવતાં કેમ થતી નથી ?
Page #138
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૩૫
જેનેતરના સંસ્કારોની જાયે અજાણ્યે પણ ઘેરી છાપ આપણા હૈયા પર રહેલી છે કે-“હાલે ચાલે તે જીવ !” એટલે સ્થાવરએકેન્દ્રિયને જીવ તરીકે આલોચના સૂત્રમાં બોલવા-માનવા છતાં વર્તનમાં જૈનેતરની માન્યતાથી દેરવાયાની જેમ કીડી વગેરે ત્રસ જીવની વિરાધતામાં થતી અરેરાટીની જેમ સ્થાવરોની હિંસાથી ચિત્તગ્લાની થતી નથી ! “
મોટે ભાગે હકીકત રૂપે સહુના અનુભવની આ ચીજ છે. ત્રસની જેમ સ્થાવરેની જીવ તરીકેની પ્રતીતિની ખામી
એટલે પચ્ચકખાણનું મહત્વ સમજ્યા પછી પણ હિંસાથી વિરમવાની વાત આવે ત્યાં ત્રસ જીવોની હિંસાથી વિરતિ હજી સુશક્ય બને છે, પણ સ્થાવર-એકે જીવની હિંસાથી વિરમવું મુશ્કેલ પડે છે, કેમકે પૃથ્વી આદિ પાંચ સ્થાવર ઓની હિંસા મનમાં અકારી, લાગતી નથી, કેમકે સ્થાવર-એકેન્દ્રિય જીવે છે એમ મેં ઢેથી બોલીએ છીએ ખરા! પણ હૈયામાં ઉડે ઉડે જેનેરેની રૂઢિની છાપ પડેલી હોય છે.
માટે “વ ori તને યા” કે “સઘurી જિ સાથી” આદિ વાક્યોથી જીવ–અજીવનું કે ત્રસ અને સ્થાવરનું જ્ઞાન ભૂમિકા રૂપે જરૂરી ગયું છે, તે વિના હિંસાના પચ્ચક્ખાણ લેવાની તૈયારી કરાય તે પણ સાનુબંધ રીતે યથાર્થ પાલન ન થઈ શકે !
- જૈનત્વની મર્યાદા પ્રમાણે જીવ-અજીવની વાસ્તવિક ઓળખાણ કે ત્રણ-સ્થાવરના સ્વરૂપની વિચારણા જેણે એગ્ય રીતે નથી મેળવી તે શી રીતે પચ્ચખાણને વ્યવસ્થિત રીતે નભાવી શકશે? દુ૫ચ્ચકખાણ એટલે?
વ્યવસ્થિત સ્વરૂપની જાણકારી વિના કરાતા પચ્ચક્ખાણ દુઃચ્ચકખાણ રૂપ થઈ જવાનો સંભવ છે, કેમકે–જેના પચ્ચકખાણ લેવાય તેના વિષયને પૂરે સ્પષ્ટ ખ્યાલ ન હોય તે ભંગ થવાને સંભવ ખરે!
Page #139
--------------------------------------------------------------------------
________________
આગમોત
પણ વિષયભેદે પચ્ચક્ખાણના સ્વરૂપની વ્યવસ્થા બરાબર નથી, જેમ-જમનાભાઈ ઉપવાસના પચ્ચક્ખાણ લેવા આવે અને મોહનભાઈને ઉપવાસને સ્પષ્ટ ખ્યાલ ન હોય ત્યાં જમનાભાઈનું પશ્ચકખાણ દુપચ્ચક્ખાણ ન થાય,
આ રીતે પચ્ચક્ખાણમાં સામાન્યથી જીવ-અજીવ કે વસસ્થાવરની હિંસાને પરિત્યાગની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે બાકી શાસ્ત્રીય પદાર્થોની વિપુલ જાણકારી સાથે પચ્ચક્ખાણને નિયત સાહચર્ય નથી. પચ્ચ૦માં જ્ઞાનાચાર-દર્શનાચારનું મહત્વ
પચ્ચકખાણ લેનારાએ જ્ઞાનાચારમાં જીવ–અજીવ કે ત્રસ– સ્થાવરનું જ્ઞાન મેળવ્યું હોય તે સાચી અધિકારિતા વિકસી કહેવાય, તેવાને અપાયેલ પચ્ચક્ખાણ ઉત્તરોત્તર સાનુબંધ રીતે વૃદ્ધિ પામતું રહે છે.
એ જ પ્રમાણે દર્શનાચારમાં જીવાદિ તત્ત્વની માન્યતા–પ્રતીતિ ન હોય! “જગતમાં જીવ છે એવું હું નથી માનતે” આવું બેલતે. હેય તેને હિંસાથી વિરમવાનું સંભવિત નથી.
આ રીતે પચ્ચકખાણની ઉત્પત્તિ જીવાદિની માન્યતા સાથે સંકળાયેલી છે. તેથી આચાર-દર્શનાચારમાં જે વ્યવસ્થિત હેય તે પચ્ચકખાણુને અધિકારી જાણ. - જે વ્યક્તિ આચાર શુદ્ધિમાં બહુ માન ન હોય તે જગતમાં જેમ સભાસહંતા માણસો માત્ર સભા શોભાવે, તાલીઓના ગડગડાટ કરી મૂકે પણ સભા જે આશયથી મળી હોય તે સાથે તેમને કંઈ નિસ્બત ન હોય તે રીતે વાર–તહેવારના દિવસેએ સભાસેહતા તરીકે પચ્ચક્ખાણ કરવા રૂપે કરી લે, પણ તેમાં પચ્ચખાણની શુદ્ધિ જાળવવા ઉપર કહ્યા મુજબ જ્ઞાનાચાર-દર્શનાચારની મર્યાદા ન જાળવે તે પચ્ચકખાણનું સાચું અધિકારીપણું તેઓએ મેળવવું રહ્યું.
Page #140
--------------------------------------------------------------------------
________________
પુરોનક રજુ પચ્ચકમાં ચારિત્રાચારનું મહત્ત્વ
આમ છતાં જે પુણ્યાત્માઓ આઠમ, ચૌદશ, શાશ્વતી અઠ્ઠાઈ પજુસણ, જ્ઞાનપંચમી, મૌનએકાદશી આદિ વિશિષ્ટ પર્વના દિવસોમાં સભાસેહંતારૂપે પણ પચ્ચક્ખાણ કરવા તૈયાર થતા હેય પણ હૈયામાં એમ હોય કે-“ચાલુ દિવસમાં આપણે કંઈધર્મની આરાધના કરતા નથી, પચ્ચક્ખાણ આદિ વિશેષ રૂપે કંઈ કરતા નથી, ધર્મની આરાધના કરીશું તે જ આપણું કલ્યાણ થશે, આપણાથી સર્વથા હિંસા છૂટતી નથી, અસત્ય ભાષણને સર્વથા ત્યાગ થઈ શકતા નથી, આવી પરિસ્થિતિમાં આપણે કંઈ નહીં કરીએ તે આપણું શું થશે?” આવી વિચારણાના પાયા પર “વધુ ન થાય તે થોડું તે કરીએ” એ લક્ષ્યથી જે પચ્ચકખાણની પ્રવૃત્તિ થાય છે ચારિત્રાચારની મર્યાદાવાળી કહેવાય.
એટલે સભાસહંતાની પ્રવૃત્તિ સર્વથા નિરર્થક છે એમને જાણવું.
ઉપર જણાવ્યા પ્રમાણે ચારિત્રાચારની મર્યાદામાં રહેવાને પ્રયત્ન કરનાર વ્યવહારથી સભાસહંતા જેવા આરાધકે પણ પચ્ચક્ખાણના અધિકારી બને છે. કેમકે પહેલાં જણાવી ગયા છે કે–આચાર શુદ્ધિની ભૂમિકા ઉપર પચ્ચકખાણની ક્રિયા ઉત્પન્ન થાય છે.
ટૂંકમાં પચ્ચક્ખાણને યથાર્થ અધિકારી છે કે જે આચારની મર્યાદામાં વ્યવસ્થિત હેય. પચ્ચક માટે આચારશુદ્ધિના ટેકામાં દેશ વિરતિની
વ્યાખ્યાને વિચાર આ વાત બરાબર લક્ષ્યમાં લઈશું એટલે કલિકાલ સર્વજ્ઞ પૂઆશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે“તિધર્માનુરાનાં, રાતા ચામ” અર્થા–“સાધુધર્મના દઢ રાગવાળા ગૃહસ્થને દેશથી વિરતિ–પાપનું પ્રત્યાખ્યાન હોય છે” આ વાતનું મહત્ત્વ બરાબર સમજાઈ જશે.
કેમકે-શ્રાવકધર્મની ઉત્પત્તિ-સ્થિતિ આદિને આધાર સાધુ
Page #141
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત
ધમની તલ્લીનતા ઉપર અહીં જણાવાયેલ છે, સાધુધર્મની પાલના કરવાની દઢ કામના કે ઉત્કટ અભિલાષાએ જ શ્રાવકની તલ્લીનતા સાધુધર્મમાં થવા પામે છે. અને આવી સાધુધર્મની તલ્લીનતાના આધારે શ્રાવકના જીવનમાં તે તે વિશિષ્ટ રીતે પંચાચારનું યથોચિતપણે પાલન કરવાની તત્પરતા ઉપજે જ છે.
એટલે પચ્ચકખાણનું આધકારીપણું આચારશુદ્ધિ પર નિર્ભર છે એ વાત “દેશવિરતિને આધાર સાધુધર્મરાગ સાથે સંબંધિત છે” એ વાક્યથી નિશ્ચિત થઈ જાય છે. પૂ આ શ્રીહરિભસૂરીશ્વરજી મના શબ્દોમાં
શ્રાવકપણું એટલે? આચાર શુદ્ધિ વાળે જીવ પચ્ચક્ખાણને યથાર્થ અધિકારી છે” આ વાત સમજવા માટે પૂ. આ. હરિભદ્રસૂરીશ્વરજી મ.નું નીચેનું વાક્ય પણ ખૂબ જ ઉપયોગી છે
“શ્રાવકપણું કેવું? ધગધગતા લેવાના તવા ઉપર પગ મૂકવાની જેમ ન છૂટકે લાચારીથી પાપની પ્રવૃત્તિ વાળું.” શ્રાવકની મનોદશા ઉપર માસિક દષ્ટાંત
આ વાતને સમજવા માટે નીચેનું દષ્ટાંત વિચારે !!!
કઈ માણસ જંગલમાં સૂતે હતું અને અચાનક આંખ ઉઘડી ને સામેથી આવતા વાઘના ટોળા ઉપર નજર પડી, હાંફલે. હાફ થઈ જીવ બચાવવા ભાગી છૂટે છે, ઝડપથી દેડવા માંડે છે, આગળ ધગધગતા લાલચેળ ખેરના અંગારાથી ભરેલી મેટી ખાઈ આડી આવી, ખાઈ ઉપરથી જવા માટે એક પતરું આડું મૂકેલ છે, બહુ વિચાર કરવાનો અવસર નથી કે ખેરના અંગારાની પ્રબળ ગરમીથી લેઢાનું પતરું કેવું ગરમ થયું હશે! મારા પગ દાઝશે વગેરે વિચાર્યા વિના પાછળથી આવતા વાઘના ટોળાથી જીવ બચાવવા ઝડપભેર ધગધગતા લાલાળ ગરમ પણ લેઢાના પતરા પર ઝટપટ પગ મૂકી ખાઈ ઓળંગી ગયે.”
Page #142
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
અહીં વિચારવાની જરૂર એ છે કે-ગરમ લાલચળ બનેલા ધગધગતા પતરા ઉપર શી રીતે એણે પગ મૂક્યો હશે? અને પગ મુક્યા વિના ખાઈ ઓળંગાય જ નહીં એટલે પગ તે એણે પતરા ઉપર મૂક્યો જરૂર પણ અહીં મહત્ત્વની વાત એ છે કે-ગરમ પતરા પર પગ મુકી જ શી રીતે શકાય? છતાં પાછળ આવી રહેલ વાઘના ટેળાના ભયથી બચવા ખાઈ ઓળંગી જવા માટે મુક્યો તે ખરે! પણ કેવી મનોદશાએ? એક અંગૂઠે જ માત્ર મુકવાથી જે ચાલે તેમ હોય તે તે પગને આખે જે મુકે ખરે? ન છૂટકે લાચારીથી મુકવા ખાતર નહીં પણ મુક્યા વિના પગ ઉઠાવી ન શકાય માટે ઉઠાવવા ખાતર પગ મુક્યો એમ કહી શકાય. શ્રાવકની પાપજુગુપ્સાને ચિતાર
આ રીતે સંસારી જીવ જ્યારે સમકિત પામે એટલે મિથ્યાત્વની ઊંઘમાંથી જાગે કહેવાય, તે વખતે તેણે નિર્મળ દષ્ટિથી પિતાના આત્માની આસપાસ આઠ કર્મોના વાઘેનું ટેળું ધસારાબંધ આવતું દેખ્યું, એટલે તેના ત્રાસમાંથી બચવા દેટ મુકી પણ આગળ દુનિયાદારીના પદાર્થોની જંજાળરૂપ ખાઈ ભયંકર પાપારંભ, રાગ-દ્વેષ આદિ ખેરના અંગારોથી ભરેલી આડી દેખાણી, પણ તે ખાઈ ઉપર દેશવિરતિનું લેઢાનું પતરું હતું, કર્મોના ત્રાસથી બચવા માટે વિરતિના સંસ્કારના સહારાને મેળવી રાગ-દ્વેષ આદિ ભયંકર સળગતા અંગારાઓની ખાઈ સમાન દુનિયાદારીના પદાર્થોની જ જાળમાંથી છૂટવાને પ્રયત્ન વિવેકી પુણ્યાત્માને હેય.
આ રીતે દેશવિરતિ જીવન એ સંસારના પદાર્થોની આલપંપાલમોહમાયાથી ભરેલી માવજત વાળું ન હોય, પણ ન છૂટકે ગરમ ધગધગતા લેઢાના પતરા પર પગ મુકી ખાઈ ઓળંગી જવાના પ્રયત્નની માફક સાધુધર્મની તીવ્ર અભિલાષાવાળા શ્રાવકને માત્ર ન છૂટકે જવાબદારી અદા કરવા રૂપે સંસારની પ્રવૃત્તિઓ કરવી પડે માટે કરે.
Page #143
--------------------------------------------------------------------------
________________
આગમજાત
આ રીતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મના “ન છૂટકે લાચારીથી ગરમ લેતાના તવા ઉપર પગ મુકવા જેવી પાપ પ્રવૃત્તિ વાળું શ્રાવક જીવન” આ શબ્દોથી હિંસાદિ પાપના પચ્ચક્ખાણ કરનારાની યથાર્થ અધિકારિતા ચારિત્રાચારની મર્યાદા સાથે સંબંધિત જણાય છે. શ્રાવકને અર્થદંડની છૂટ છે? એ કતકને ખુલાસે
અહીં કેક સ્થળબુદ્ધિવાળે વાદી કદાચ એમ પણ બેલી ઊઠે કે “ભાઈ! સાધુધર્મ એટલે પાપને સર્વથા ત્યાગ, અને શ્રાવકધર્મ એટલે પાપને છેડે ત્યાગ, એટલે શ્રાવકને સંસારી પ્રવૃત્તિઓ કરવામાં પાપ ન લાગે, સ્વજન–દેહ આદિ માટે કરાતું પાપ તે અર્થદંડ છે તે ગૃહસ્થ માટે કઈ વર્ય નથી.વગેરે.”
આવું બોલીને અજ્ઞાનમૂઢવાદી એમ કહેવા માંગે છે કે “ગૃહ ને અમુક પ્રવૃત્તિની છૂટ છે, તેમાં એઓને પાપ ન લાગે.”
એટલે દેશવિરતિ જીવન જીવનારાએ દેશવિરતિ પચ્ચકખાણની મર્યાદા માટે ચારિત્રાચારની ઉપર જણાવેલ ભૂમિકા ખાસ જરૂરી નથી, એમ વાદીને આશય છે.
ખરેખર વિવેકપૂર્વક ગુરૂ ચરણમાં બેસી આગમ તત્ત્વની વિચારણ ન કરી હોવાના કારણે આ જાતને કુતર્ક કરવાનું સાહસ વાદી કરી શકે છે.
કેમકે-દેશવિરતિ જીવન સમ્યક્ત્વના પાયા પર ટકેલ હોય છે. તે સમ્યકત્વના પ્રતાપે પાપને સદંતર છેડવાની તીવ્ર ઝંખના દેશવિરતિની કક્ષાએ હેય જ!
તેથી શ્રાવક પાપના પચ્ચક્ખાણ ભલે દેશથી છોડવા રૂપે કરે પણ માન્યતામાં તે સદંતર સઘળા પાપને હેય તરીકેની વિચારણ સતત હોય જ !
આ માટે જ પાપને દેશ થકી છેડનારે પણ જે પાપને સદંતર વવાની માન્યતાવાળે ન હોય તે તેની પાપની કરેલી વિરતિ હિતાવહ ન નિવડે.
Page #144
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
આ ઉપરથી સ્પષ્ટ થાય છે-સમ્યકત્વ વિના પંચાગ્નિતાપ અને અરણ્યવાસ કે ઘેર તપસ્યા યાવત્ પ્રભુ શાસનનું નિર્મળ ચારિત્રનું બાહ્ય પાલન હોય છતાં આત્માને વિરતિ કે પચ્ચકખાણુને યથાર્થ લાભ ન મળે.
આ વાત ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવી છે. પચ્ચમાં ચારિત્રાચારની મહત્તાને ઉપસંહાર
ટૂંકમાં પાપને સદંતર હેય તરીકેની માન્યતાના સુદઢ પાયા ઉપર જે સર્વથા પાપને ત્યાગ તે સાધુપણું અને દેશથી પાપને ત્યાગ તે શ્રાવકપણું જાણવું.
ચાલુ વિષયમાં પચ્ચકખાણના સાચા અધિકારી તરીકે ચારિત્ર્યચારની મર્યાદામાં જે વ્યવસ્થિત હોય તેને નિદેશ છે તે એટલા માટે કે પાપને સર્વથા ત્યાગ કરવાની સુદઢ માન્યતા ચારિત્રાચારના એલે કેળવાય અને તેના બલે પચ્ચકખાણની સાચી અધિકારિતા પ્રાપ્ત થાય. પગ્નમાં તપાચારનું મહત્વ
હવે પચ્ચક્ખાણ માટે તપાચારનું મહત્વ વિચારીએ તે દેખીતી રીતે ઉપવાસ આંબિલ-આદિ તપના અનેક ભેદે પચ્ચક્ખાપણમાં સ્વતઃ દેખાય છે જ! પણ ખાસ સમજવા જેવી વાત એ છે કે–તપાચારને વાચાર્ય ઉપવાસ, એકાસણું, ઉદરી, રસત્યાગ વગેરે છે, પણ તપાચારને વ્યંગ્યા છે દુઃખસહિષ્ણુતા.
ગમે તેવા દ્રવ્ય કે ભાવ અને નિરાશંસા કર્તવ્ય બુદ્ધિથી વ્યવસ્થિત રીતે કેળવાયેલ કર્મ નિર્જરા ધ્યેયથી સહન કરવાની કેળવણું તે ખરેખર તપાચારને ગૂઢ રહસ્ય રૂપ અર્થ છે. તપાચારને માર્મિક અર્થ
જ્ઞાનીઓ ફરમાવે છે કે “દુઃખેને તરૂં દો! દુઃખને હા
Page #145
--------------------------------------------------------------------------
________________
૪૨
આગમત
ભેર આમંત્રણ આપે ! સ્વતઃ દુઃખ આવતું હોય તે તેનું સ્વાગત કરે! દુઃખથી ગભરાઓ નહીં!”
પચ્ચક્ખાણ કરનાર દરેક પુણ્યાત્મા જાણે છે કે-ઉપવાસાદિ પચ્ચક્ખાણ કરવાથી ભૂખ લાગશે છતાં મુમુક્ષુ જી પચ્ચક્ખાણ કરે જ છે! ઘરમાં વિપુલ ખાદ્ય સામગ્રી હોય છતાં ઉપવાસ કરે છે, છતે પાણીએ પણ વિહાર કરીને તરસ્યા રહે છે, ભૂખ-તરસના દુઃખોથી ઘણીવાર ઢીલાશ આવી જાય, પેટમાં કુરકુરીયાં બેલે, દાદરે ઉતરવાની કે બેલવાની શક્તિ પણ કેક વખતે ન રહે, શારીરિક નબળાઈ ખૂબ જ આવે છતાં વિવેકી પુણ્યાત્માઓ હરખભેર તપધર્મનું આસેવન કરે છે! કેમકે–તપાચારને વ્યંગ્યાર્થ–ગૂઢ રહસ્ય રૂપ દુખેને સ્વેચ્છાએ સમભાવથી ભેગવવાને આશય હૈયામાં ગૂંજતે હોય છે.
વધુમાં એ પણ સુંદર વિચારણા કામ કરતી હોય છે કેસ્વેચ્છાએ દુઃખેને ધીરતાથી સહન કર્યા વિના કર્મોની ગુલામીમાંથી છુટી શકાય તેમ નથી, તેથી જ આરાધક મહાનુભાવે દુઃખોને સામેથી નેતરું આપીને તેડાવે, સહનશીલતાના જોરે દુઃખ વેદાઈને આત્માને અશુભકર્મની જકડામણથી છેડાવનારા થાય છે.
આ રીતે તપાચારને વ્યંગ્યાથે આત્માને ખરેખર દુઃખે સહન કરવાના પરિણામે આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાને ખ્યાલમાં રાખી પચ્ચક્ખાણમાં તપાચારનું સર્વાધિક મહત્ત્વ વિચારવું જરૂરી છે. કઈ પણ વ્રત નિયમમાં દઢતાની જરૂર
પચ્ચકખાણ તે શું પણ દરેક નાના મોટા વ્રત-નિયમ–સેગંદ કે પ્રતિજ્ઞાના પાલન માટે તપાચારને વ્યંગ્યાથે ધ્યાનમાં રાખે જરૂરી છે કે-“ગમે તેટલા કષ્ટ કે દુઃખને સામી છાતીએ હસતે મોંઢે સામને કરીને પણ લીધેલ વ્રત-નિયમ કે પ્રતિજ્ઞાને નભાવીશ જ!” ગમે તે શુભ કાર્યના સંકલ્પને વળગી રહેવું, આફત, વિષમ
Page #146
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
તાઓ કે મુશ્કેલીઓથી ઢીલા ન પડવું એ ખાસ જરૂરી છે, કરાએની ગાજરની પીપુડીની માફક વાગી ત્યાં સુધી વગાડી નહીં તે પછી કરડી ખાધી એમ ન કરવું!
ગમે તે વ્રત–નિયમ કે પ્રતિજ્ઞા નથી ત્યાં સુધી ખરી! જરાક મુશ્કેલીને પ્રસંગ આવે એટલે વ્રત-નિયમ કે પ્રતિજ્ઞાના પાલનમાં ઢીલાશ વ્યાજબી નથી! કઈ પણ નાના કે મોટા વ્રત–નિયમ કે પ્રતિજ્ઞાના પાલનમાં દઢતા કેળવવી જરૂરી છે કે-“દુઃખે-કો આવે તે ભલે આવે !' લીધેલ પ્રતિજ્ઞાનું પાલનમાં કસર ન રાખવી!
આ રીતે પચ્ચક્ખાણમાં તપ આચારનું અત્યધિક મહત્વ જાણવું.
આ પ્રમાણે પચ્ચકખાણમાં વીર્યાચારનું પણ પ્રાધાન્ય વિચારવું, કેમકે વીર્યાચાર એટલે વર્ષોલ્લાસની જાગૃતિ–ફરવણ કે કેળવણી વિના પચ્ચક્ખાણની ઉત્પત્તિ કે સાચવણ શક્ય બનતી નથી. પચ્ચમાં પાંચે આચારની સંગતિ
આ મુજબ પચ્ચકખાણમાં તેના વિષયનું સામાન્ય રૂપે પણ જ્ઞાન (જ્ઞાનાચાર), પાપવ્યાપારની હેયતાની શ્રદ્ધા (દર્શનાચાર) યાચિત શક્ય મર્યાદાઓનું પાલન (ચારિત્રાચાર) પચ્ચક્ખાણમાં આવી પડતા દુઃખને સમભાવથી સહન કરવાની તત્પરતા (તપાચાર) અને વીલ્લાસની જાગૃતિ (વર્યાચાર) આ પાંચ ચીની મુખ્યતા હાઈ પંચાચારનું પ્રાધાન્ય સ્પષ્ટ થાય છે.
આ રીતે પચ્ચક્ખાણના યથાર્થ અધિકારી તરીકે અહીં શ્રી સૂત્રકૃતાંગસૂત્રના પાંચમા અધ્યયનના પ્રારંભે આચારની મર્યાદામાં વ્યવસ્થિત પુણ્યાત્માને નિર્દેશ છે, તે સર્વથા સંગત દેખાય છે. - હવે આચારની મર્યાદામાં રહેવાથી પચ્ચકખાણની ક્રિયા કેવી રીતે ઉત્પન્ન થાય છે? વધે છે? કે ટકે છે? અને તેને શા શા. લાભ છે? વગેરે જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #147
--------------------------------------------------------------------------
________________
આગમત
વ્યાખ્યાન-૪ इहानन्तराऽध्ययने प्रत्यारख्यान-क्रियोक्ता, सा चाऽऽ-चारરિચારચ.....
વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શ્રી શીલાંકાચાર્ય મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે શ્રી સૂત્રકૃતાંગસૂત્રની ટીકા કરતાં પહેલા શ્રુતસ્કંધની વ્યાખ્યા કરી ગયા, બીજા ગ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કર્યા પછી હવે પાંચમા અધ્યયનની વ્યાખ્યા શરૂ કરસ્તાં ચેથા અધ્યયન અને પાંચમા અધ્યયનને સંબંધ જણાવતાં ફરમાવી ગયા કે – આચાર શુદિની મહત્તાનું રહસ્ય
ચેથા અધ્યયનમાં “જિનશાસનમાં પચ્ચક્ખાણનું કેવું જરૂરી સ્થાન છે?” એ વાત જણાવી પણ તે પચ્ચકખાણને અધિકારી કોણ? એ જણાવવા પાંચમા અધ્યયનમાં પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે ટકી રહેવાનું અત્યધિક મહત્ત્વ દર્શાવ્યું છે.
તેને આશય-ભાવાર્થ શું છે? એ વિવેકબુદ્ધિથી સમજવા જે છે.
જેનેતએ પણ યમ-શિક્ષાના નામે પચ્ચકખાણને સ્થાને સ્વીકાર્યા છે, કેમકે–હિંસા, જૂઠ ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહ આ પાંચ મહાપાપોના ત્યાગની વાત જગતના દરેક ધર્મ, સંપ્રદાય કે શાસનમાં હોય છે,
તેથી જ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રીએ શ્રી અષ્ટક પ્રકરણ ગ્રંથમાં જણાવ્યું છે કે
" पञ्चैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् ॥"
અર્થા–“અહિંસા સત્ય અસ્તેય મૈથુન ત્યાગ અને પરિગ્રહને ત્યાગ આ પાંચ બાબતે જગતના દરેક ધર્મવાળાઓના મતે પવિત્ર મનાય છે.” (હારિ. ૧૩ અષ્ટક લે. ૨)
Page #148
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ અહિંસા આદિ પાંચ બાબતે નાસ્તિકને પણ માન્ય છે
દુનિયામાં કેટલીક ચીજો વ્યક્તિભેદે, દેશભેદે, કાળભેદે પવિત્ર મનાય છે, પણ આ ઉપર જણાવેલી પાંચ ચીજો કેઈપણ એક મત, દર્શન કે શાસનની અપેક્ષાએ પવિત્ર નથી, પણ જગતના તમામ ધર્મો, સંપ્રદાયને માન્ય હોઈ આ પાંચ ચીને પવિત્ર છે,
નાસ્તિક જેવા કટ્ટર ભૌતિકવાદી અને ધર્મના દ્વેષીને પણ આ પાંચ બાબતે માન્ય રાખવી પડે છે,
કેમકે ગમે તેવા નાસ્તિકને પણ વ્યવહારની વ્યવસ્થામાં માનવું પડે છે, નાસ્તિક જેવાને પણ કેઈમારે કે દુઃખ આપે તે તેને ઈષ્ટ નથી હોતું, એટલે વ્યવહારની વ્યવસ્થાને માન્ય રાખવાના પરિણામે વિના કારણે બીજાને મારવાની કે દુઃખ દેવાની વાત નાસ્તિકને પણ અનુચિત માનવી પડે છે. આ પ્રમાણે જુઠ, ચેરી આદિ પાપમાં પણ સમજી લેવું.
પાપની પ્રવૃત્તિથી કર્મ બંધાય મને પરભવ બગડે એ વાત કદાચ ભૌતિકવાદી-નાસ્તિકને આત્માની શ્રદ્ધા ન હોઈ માન્ય ન હોય! છતાં હિંસા આદિ પાપના આચરણથી આ ભવમાં દેખીતે અનર્થ પિતાને ભેગવવો પડે છે, એ હકીકતને આગળ રાખી પિતાની જેમ બીજાને પણ થતી હેરાનગતી સમાજ-વ્યવસ્થાના નામે અનુચિત માનવી જ રહી!
આ રીતે ધર્મ જેવી ચીજને ન માનનાર માત્ર દુનિયાદારીમાં રાચનાર નાસ્તિક જેવાને પણ અહિંસા આદિ પાંચ બાબતે વ્યવહારની રીતે પણ માન્ય કરવી પડે છે! વ્યવહારમાં પણ સજાના ભયથી પાપે અકરણીય છે
વળી દુનિયાદારીમાં કોર્ટમાં સાક્ષી આપતી વખતે પણ ઈશ્વરને માથે રાખવાની વાત મુખ્ય હોય છે. અને જાણું–જોઈને જુઠું બેલનાર સજા પામે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૪૬.
આગમત
એટલે વ્યવહારમાં સજાના ભયથી હિંસા આદિના પાપથી ધર્મમાં શ્રદ્ધા નહીં રાખનારા ગમે તેવા નાસ્તિકને પણ અટકવું પડે છે.
પણ ખરી વાત એ છે કે શિક્ષા–સજાના ડરથી પાપોને ત્યાગ વાસ્તવિક નથી, પાપ કે ગુન્હાની ખરાબી સમજવી જોઈએ, તે જ તે ગુન્હ કે પાપ ફરી થવાને સગ ઉભો ન થાય!
વ્યવહારમાં શિક્ષા–સજાના ડરથી પાપ ન કરવાની વાત છે, જ્યારે ખરેખર પાપ કરવાની વાત પાપની અનર્થકારિતાની સમજણના પાયે ધર્મ દષ્ટિ એ હિતકારી છે. હિંસા આદિ ખરાબ કેમ?
એટલે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રી ગમન અને પરિગ્રહ આ પાંચે બાબતને આખું જગત ખરાબ ગણે છે, માને છે, તેમાં બે મત નથી, સહુ એક અવાજથી કબૂલે છે, પરંતુ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. જણાવે છે કે –
જગતમાં ચીજો બે રીતે ખરાબ હોય છે. એક તે વ્યવહારમાં ખરાબ લાગે તેથી, બીજું આત્માને નુકશાન કરનાર હેય તેથી”
આ બંને જાતની ખરાબ ચીજોમાં દુનિયાથી ડરીને–આબરૂના ભયથી છેડવું પડે, માટે હિંસા આદિ ન કરી શકનારાઓ પણ આખરે હૈયાથી તે ખરાબ ચીજોની પક્કડ છેડી શકતા નથી, આબરૂના ભયથી પણ પાપને ખરાબ માનનારા થોડા
એટલે જ કેટ-કચેરીના અનુભવી લેકેના અભિપ્રાય મુજબ જાણવા મળે છે કે-સોએ નેવું ટકા સજા પામનારા એના એ જ ગુન્હેગારો નામીચા બદમાશે હોય છે, કે જેઓને ઈજજત-આબરૂનીકંઈ પડી હતી નથી, બાકી ઈજજત-આબરૂવાળા તે દશ ટકા જ હોય છે. જ
એટલે દુનિયાની–પિલિસની આંખમાં ધૂળ નાંખવાની તેવડવાળા તે ભયંકર ગુન્હાઓ કરવા છતાં આબાદ રીતે છટકી જઈ
Page #150
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ કે લાંચ-રૂશ્વત આદિના જોરે નિર્દોષ થઈ છાતી ફુલાવીને ઉત્તરોત્તર પાપની આચરણામાં ધપતા રહીને બહાદુરી માણતા હોય છે.
એટલે પાપને પાપ તરીકે–આત્માને નુકશાન કરનાર તરીકે માનવામાં ન આવે ત્યાં સુધી ખરેખર દુનિયામાં પાપ કરનારાઓ પાપના માર્ગથી ગમે તેવી સજાઓને ડર ઉપજાવવા છતાં પાછા ફરી શકતા નથી.
માટે નેવું ટકા ગુન્હેગારે ઈજજત-આબરૂની પરવા વગરના છે, માટે તેમને રાજસત્તા કઈ રીતે રોકી શકે તેમ નથી, અહીં પ્રાસંગિક એક રાજાને કિસ્સે ધ્યાનમાં રાખવા જેવું છે! . ઈજજતની બેપરવાઈવાળા માટે ટૂંકું દષ્ટાંત
એક રાજાએ પિતાના પ્રધાન મંત્રીને કહ્યું કે–પ્રધાનજી ! તમે રાજ્ય કારભાર ચલાવવામાં હોંશીયારીથી કામ ચલાવજે! બધાને હુકમ કરે! પણ મારાથી જે મેટે હેય તેને હુકમ ન કરશે ! નહીં તે નાહક હુકમની ગૂંચમાં પડી જશે!”. પ્રધાને પુછયું કે-“હજૂર! આપથી મેટા કેણ? રાજાએ કહ્યું કે-નાગે,’ પ્રધાનજી કંઈ બરાબર સમજ્યા તે નહીં, છતાં રાજાજીને વધુ પૂછવામાં સાર ન સમજી ચૂપકીદી પકડી.
એક વખતે કેક નાગે બા અલમસ્ત જોગી રાજમહેલ આગળ રસ્તા વચ્ચે જમાવીને બેઠે! પ્રધાનજીએ બાવાને કહ્યું કે હૃદ ગા! પણ પેલે મસ્ત અવધૂત સાંભળે જ શાને! રાજાજી પ્રધાનજીની સાથે હતા જ! રાજાજી આગળ પ્રધાનજીને પિતાની આજ્ઞા એક જેગટે ન માને “કહ્યું છતાં ખસે નહીં એથી બહુ માઠું લાગ્યું,” તેથી પ્રધાનજીએ જરા કરડાકીથી કહ્યું કે – “રા' પણ પેલા અવધૂત તે પાષાણુની જેમ અડળ રહ્યા. એટલે પ્રધાનજીએ પિતાની સત્તા અજમાવવા સાથેના પોલિસેને ઈશારત કરી અને ત્રીજી વાર નાગા બાવાને તુમાખીથી જેસભેર કહ્યું કે – “ર યહાંરે! નહી તો માવસ્તી ના ! ગુના!!!'
Page #151
--------------------------------------------------------------------------
________________
આગમજ્યાત
એટલે પેલા મસ્ત, અવધૂત, નાગે માા અવસર પારખીને ખેલ્યા. કે—‘ફીવાનગી! હમજો યા તુમ નિાજોને ! ઘૂમ તો અપની मरजी से दुनिया की माया को ठुकरा कर परमात्मा के नाम पर निकल ही चुके हैं। परंतु ! तुम सब लोग इस क्षणभंगुर खलक की मोहमायामें फँसे हुए दुनियादारी में घुसे हुए हो, तो निकलना तुम्हारे को है । हमें क्या निकालोगे?
.
L
પ્રધાનજી તેા આ સાંભળી ઠરી જ ગયા ! ખિસીયાણા થઈ નાગા ખાવાના શબ્દોની અસર પારખવા રાજાજીના મ્હાં સામું જોયુ, એટલે રાજાજી માલ્યા કે— “ મારાથી કાણુ માટું ? ’”ના જવામ મળી ગયેાને !”
આ દૃષ્ટાન્તના સારાંશ એ કે-જેને દુન્યવી ઇજજત-આબરૂની પડી ન હાય તેવાને રાજસત્તા શું કરી શકે ?
દુનિયાના ગુન્હેગારોમાં નેવું ટકાના તા એવા હોય છે કે— જેઓને આખરૂનુ કંઈ મહત્ત્વ જ હાતુ` નથી, જેલમાં વગર મહેનતે પરભારા રોટલા ખાવા મળશે આવું માનનારાએની પાપ કરવાની વૃત્તિ એવી નિષ્ઠુર હાય છે કે શક્તિ-બુદ્ધિ અને સામગ્રીના દુરૂપયાગ કરીને પણ તેઓ ગમે તેવી રાજસત્તાને હંફાવીને પાપમાં જ ધપતા રહે છે.
ગુન્હા અટકે કચારે ?
આ ઉપરથી નક્કી થાય છે કે—વ્યવહારમાં રાજ્યસત્તા સજાના ડરથી ગુન્હા રાકવાના પ્રયત્ન કરે પણ અંતરથી ગુન્હા કરનારાનું હૈયું માપવૃત્તિવાળુ હાઈ ખનશે તેટલું તર્કટ ઉભું કરી, જા, પ્રપંચ, ખાટી સાક્ષી, લાલચ આદિના સહારો લઈ સજામાંથી બચવા પ્રયત્ન કરશે, તેમ છતાં સજા થઈ તા પણ આબરૂના પ્રશ્ન નેવું ટકા ગુન્હેગારાને મન મહત્ત્વના ન હેાઈ જેલ ભેગવ્યા પછી પણ પાપાચરણનું ચક્ર તેવું જ ચાલુ રહે છે.
આ રીતે ગુન્હા કે પાપની અકરણીયતાના ખ્યાલથી જ ગુન્હા કે પાપનું પ્રમાણ ઘટે!
Page #152
--------------------------------------------------------------------------
________________
પુસતક રજુ
સજાના બળે ગુન્હાને દબાવવાની વાતથી એ ફલિત થાય કે સજા થાય-શિક્ષા કે દંડ ભેગવ પડે માટે ગુન્હ ન કરે, પણ ગુ ખરાબ છે એ વાત તે આવી જ નહીં! ગુન્હો કરતાં આવડે, પડાય નહીં, સજા ન થાય તે વ્યવહારમાં પિતાને કેઈ દેષિત-ગુનહેગાર માનતું નથી! ધર્મની દૃષ્ટિએ ગુન્ડાની અટકાયત
ધર્મની દૃષ્ટિએ તે ગુન્હા કે પાપની ખરાબી સમજી ગુન્હાપાપને ત્યાગ કરવાનું હોય છે, જમનાભાઈએ ઉપવાસ કર્યો, પચ્ચકખાણ લીધું અને દુકાને ગયા, દુકાને છોકરાએ કાંક” ખાવાની ચીજ નમૂનારૂપે જેવા આપી, ભૂલમાં ખવાઈ ગઈ, મેંઢામાં નાંખી અને યાદ આવ્યું કે “અરે....આજે તે ઉપવાસ છે ને! તરત જ જમનાભાઈ દેડતા ઉપાશ્રયે આવે અને ગુરૂમહારાજને કહે કે – “સાહેબ! સહસા અજાણતાં આવી ભૂલ થઈ ગઈ? શું પ્રાયશ્ચિત્ત!”
આમ ધર્મમાં આત્મશુદ્ધિના ધ્યેયથી પાપને હેય સમજી સજાને ભય નથી તે પણ તેમાંથી છૂટવાને પ્રયત્ન હેય છે, જ્યારે વ્યવહારમાં દંડ-સજા, શિક્ષાને ડર ઉપજાવવા છતાં પાપમાંથી પાછા પડાતું નથી કારણ કે-દુનિયામાં સજાના જોરે ગુહા કે પાપને દબાવવાની વાત છે, જ્યારે ધર્મમાં શાણપણના જેરે પાપમાંથી ખસેડવાની વાત છે ! પચ્ચાના પાલન માટે પાપભીરુતાની મહત્તા
પચ્ચક્ખાણ લીધા પછી ભંગાય નહીં, ભાંગી જાય તે તેની આલેચના કરી પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવી જોઈએ, નહીં તે ભવાંતરમાં નરકાદિદુઃખ ભેગવવા પડશે” આ જાતના સંસ્કાર હેવાથી નાના બાળકથી માંડી વાવૃદ્ધ અજાણ ડેશીમા સુદ્ધાં પણ વ્રત–નિયમ કે પચ્ચક્ખાણમાં લાગેલ દેની આલોચના કરવા માટે ગુરૂ મહારાજની પાસે સામે પગલે ચાલીને આવે છે !
ગુરૂ મહારાજ કંઈ તમારી હાજરી લેવા નથી બેઠા ! પણ,
Page #153
--------------------------------------------------------------------------
________________
૫૦
આગમત
ધર્મના સંસ્કારથી આદ્ર બનેલ આરાધકનું હૈયું જ પોકારી ઉઠે છે–જેથી કે પચ્ચખાણ ભૂલથી ભાંગ્યું કે તેમાં કંઈ દેષ લાગે કે તુર્ત ગુરૂ મહારાજ પાસે દોડતા જઈ પ્રાયશ્ચિત્ત લેવાની ઝંખના રહે છે ! ગુરૂને પગે લાગી ગુરૂ જાણતા ન હોય તે પણ સામે પગલે ચાલી હાથ જોડી પાપને એકરાર કરી પ્રાયશ્ચિત્તની માંગણી કરાય છે, - જ્યારે વ્યવહારમાં જાહેરમાં ગુન્હ કર્યો હોય, સેંકડો સાક્ષી હાય, પિલિસ પાછળ પડી હોય, છટકી ન શકાય તે રીતે કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા હોય છતાં ગુન્હાની કબૂલાત કદી પણ થતી નથી, કેમકે ગુન્હાને દિલથી ખરાબ માન્ય નથી, માત્ર વ્યવહારમાં સજા–દંડ કે શિક્ષા થાય તે ખરાબ લાગે માટે ગુન્હાને ખરાબ માન્યો છે. પાપમાંથી પાછા ફેરવવા માટે ધર્મનીતિની પદ્ધતિ
ધર્મનીતિ પ્રમાણે દરેક આસ્તિકના હૈયામાં ગુન્હાની ભયંકરતા આત્માની ખરાબી કરનારના રૂપમાં હોય છે, તેથી જિનશાસનના સાધુઓની ફરજ જ એ છે કે--જગતના જીવો ગુન્હાની વિષમતા પાપની ભયંકરતા સમજી તેની આચના માટે દોડતા આવે ત્યારે
પ્રાયશ્ચિત્ત દ્વારા તેઓની આત્મશુદ્ધિને ખ્યાલ રાખે !
ધાગાપથી સાધુઓ ખરેખર ભેળી જનતાને ઠગે જ છે, પાપની આલોચના કરનારાને જે તે સાધનેને આપમતિએ ઉપગ બતાવી પિતાની પૂજા-પ્રશંસા વધારવા માંગે છે, તેવાઓની અહીં વાત નથી, પ્રભુ આણધારી સાચા ત્યાગી નિગ્રંથ સાધુઓની વાત છે, તેઓ તે હંમેશાં ધર્મપ્રેમી જનતાને હેય-ઉપાદેયનું સાચું ભાન કરાવી યથા શક્ય પ્રયત્ન પાપની આચરણમાંથી પાછા ફેરવવાને જ પ્રયત્ન કરે !!!
આવા સાધુઓના ચરણમાં પાપ ભીરૂ જનતા દેડતી જઈને એકાંતમાં કે ભેંયરામાં કેઈન જાણે તેમ પણ કરેલા ભયંકર પાપની આચના કરી પ્રાયશ્ચિત્તની માંગણી કરતા હોય છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
વ્યવહારમાં ક્યાંય આપમેળે કોર્ટમાં જઈ ગુન્હાની કબૂલાત કરતા કેઈને જોયા ખરા ! આસ્તિક અને નાસ્તિકમાં ફરક છે?
આસ્તિક અને નાસ્તિકમાં મહત્ત્વને ફરક આ છે કે–ખરાબ ચીજની ખરાબીથી જાતને દૂર રાખવા મથે તે આસ્તિક ! અને ખરાબ ચીજની ખરાબીના ફળથી ડરીને જાતને બચાવવા મથે તે નાસ્તિક !
ધર્મ શિખવાડે છે કે–પાપ સ્વતઃ ખરાબ છે! જાણે-અજાણ્ય પણ તેને સંસ્કારો જીવનને જોખમમાં મુકે છે, એમ સમજી-વિચારીને પાપ-પ્રવૃત્તિથી જાતને દૂર રાખવી.
દુનિયાદારી-વ્યવહારમાં ખરાબ ચીજની અસર રાજસત્તાના બંધારણ પ્રમાણે સજા–દંડ કે શિક્ષા રૂપે દેખાય છે, માટે તે અસરની વિષમતાથી જાતને બચાવવી. ખરાબ ચીજ ભલે ! જીવનમાં રહી ! માત્ર તેની સજા ભેગવવી ન પડે! આ અતિસ્થલ વિચાર વ્યવહારમાં હોય છે.
આટલા વિવેચન ઉપરથી સ્પષ્ટપણે સમજાઈ ગયું હશે કેહિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહ આ પાંચેય પાપને જગતના દરેક ધર્મ, મત કે સંપ્રદાય વાળાએ પાપ રૂપે સ્વીકાર્યા છે, ચાવત્ ધર્મમાં નહીં માનનારા નાસ્તિક જેવાને પણ સમાજ વ્યવસ્થાની દષ્ટિએ આ પાંચેય બાબતને અનિષ્ટ તત્વ તરીકે માનેલ છે. પણ (કેઈ પણ ધર્મવાળા) આસ્તિક અને (ધર્મને નહીં માનનારા) નાસ્તિકની માન્યતામાં ફરક ક્યાં પડે છે કેઆસ્તિક-નાસ્તિકની માન્યતા
આસ્તિકે હિંસા આદિ પાંચને ભવાન્તરમાં કર્મની વિષમ વિટંબના આપનાર અને કર્મની જંજાળને વધારનાર અને આત્માને સ્વરૂપથી દૂષિત કરનાર તરીકે હેય=એડવા લાયક માને છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
આગમજાત
જ્યારે નાસ્તિકે માત્ર આ ભવની સુખાકારિતા માટે સામાજિક વ્યવસ્થા ન થાય તે માટે હિંસા આદિ પાંચને અનિષ્ટતત્વરૂપે કબૂલે છે !
જે હિંસા આદિથી સામાજિક વ્યવસ્થામાં ભંગાણ ન પડતું હોય કે આબાદીના સાધનની અભિવૃદ્ધિ થતી હોય તે પિતાના તુચ્છ સ્વાર્થની ખાતર ભયંકર હિંસા આદિ પાંચેય પાપની આચરણામાં રૂંવાડું પણ ન ફરકે તેવા નાસ્તિકનું! " કેમ કે તેઓના હૈયામાં પાપનું સ્વાભાવિક વિરસપણું હતું નથી, હાલના ચાલુ કાલમાં પાશ્ચાત્ય દેશોના સુધરેલા કહેવાતા વૈજ્ઞાનિકના એકેક પ્રયાગાદિક અખતરાઓમાં કે સ્વાર્થમૂલક યુદ્ધકાલીન મરચામાંની વૈજનામાં હજારો-લાખોના સંહારનું ભયંકર ફળ આવવા છતાં હૈયું પોતાના પ્રયોગોની યશેત્તર સફલતાના ગૌરવમાં જ રાચે છે !!!
એટલે હિંસા આદિ પાંચે પાપની અનુપાદેયતા ગમે તે કારણે નાસ્તિકને પણ માન્ય છે ! જૈન-જૈનેતરની પાપની માન્યતામાં ફરક
હવે આસ્તિકામાં પણ સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક કે વેદાંતી ગમે તે હોય તે દરેક હિંસા આદિ પાંચને પાપ માને છે, અને જેને પણ હિંસા આદિ પાંચને પાપ માને છે, છતાં બંનેની માન્યતામાં બહુ મોટું અંતર છે.
જૈનેતરે હિંસા આદિ પાંચને ત્યાગ કરે છે તે કયી દષ્ટિ એ કે હિંસાઆદિને ત્યાગ કરવાથી ધર્મ થશે, એટલે ધર્મબુદ્ધિ એમાં પ્રધાન છે, પણ જેને હિંસા આદિ પાંચને ત્યાગ તે રીતે કરતા નથી, અર્થાત ધર્મ થશે એમ ધારીને હિંસા આદિ પાંચને ત્યાગ જૈનશાસનમાં નથી !.... ચમકશો નહીં આ સાંભળીને!
જિનશાસન અનેક નય અને વિવિધ ગમ-ભાગાઓની બહુલતાવાળું છે, એગ્ય વિવેકબુદ્ધિની પરિકમણ, વિનીતભાવ અને જિજ્ઞાસા
તારમાં બીજા આદિ મા આવિ , વૈચાલિ.
Page #156
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
પ૪ વૃત્તિ સાથે યંગ્ય જ્ઞાની ગુરૂની નિશ્રાએ જ જિનશાસનના તને મર્મ સમજાય છે.
હિંસા આદિને ત્યાગ જેન તથા ઈતરના શાસનમાં દેખીતી રીતે એક સરખે છતાં ખરેખર તે ત્યાગ પાછળની ભાવનામાં બહુ મોટું અંતર છે!
ઇતની માન્યતામાં હિંસા આદિ પાંચને ત્યાગ ધર્મબુદ્ધિએ થાય છે. જ્યારે જેને હિંસા આદિ પાંચને ત્યાગ કયી બુદ્ધિથી કરે છે? એ ખાસ સમજવા જેવી ચીજ છે.
તેના ઉપર જ હિંસા આદિના કરાતા પચ્ચક્ખાણની સફળતાને આધાર છે. જૈનેતર કરતાં જેનેની પાપની વ્યાખ્યાનું માસિક રહસ્ય
અહીં ઉપલકીયા વિચારથી કદાચ કેઈને એમ લાગે કે“ઈતરે હિંસા આદિને ત્યાગ કરવામાં ધર્મ માને છે તે શું જેને હિંસા આદિ કરવામાં પાપ સમજે છે ? જેથી એને ત્યાગ ધર્મબુદ્ધિએ નથી કરતા એમ કહેવાય છે. એવું તે હેય નહીં ! તે પછી જેને અને ઈતર વચ્ચે હિંસા આદિને ત્યાગ કરવાથી ધર્મ થાય એ વાતમાં ક્યાં ફરક છે?..... વગેરે”
પણ ખરી રીતે જેને હિંસા આદિને ત્યાગ કરવા પાછળ જે આશય રાખે છે તેનું મહત્વ સમજવાની જરૂર છે, તે આશય એ છે કે–હિંસા આદિ કરીએ તે જ પાપ થાય એમ નહીં, પણ હિંસા કરે તો પાપ લાગે જ, પણ હિંસાની પ્રતિજ્ઞા ન કરે તે પણ પાપ લાગે,
ઈતરે હિંસા આદિમાં તે પાપ માને જ છે, પણ હિંસા આદિનું પચ્ચક્ખાણ ન કરવામાં પાપ છે, એમ નથી માનતા, એટલે તેઓ હિંસા આદિ પાપ છે, માટે તેને ત્યાગ કરીએ તો ધર્મ થાય એમ સમજી હિંસા આદિ પાપને ત્યાગ કરે છે.
ખરેખર તે હિંસા આદિની પ્રવૃત્તિ કરવાથી પાપ જે લાગે તેના કરતાં હિંસા આદિ કરવાના પચ્ચકખાણ ન લેવાથી જે પાપ
Page #157
--------------------------------------------------------------------------
________________
આગમત
લાગે તે બહુ વધારે અને મોટું હોઈ જેને હિંસા આદિને ત્યાગ માત્ર પાપ તરીકે સમજીને જ કરતા નથી પણ જે હિંસા આદિના પચ્ચકખાણ કરવામાં ન આવે તે બહુ મોટા પાપના ભાગીદાર થઈયે, જૈન-જૈનેતરેની પાપની વ્યાખ્યામાં તાત્વિક ફરક
એથી હિંસા આદિ પાપને વર્જવાની બાબતમાં જેને અને ઈતર વચ્ચે આશયનું જબરૂ મેટું આંતરૂ છે.
આના મૂળ પાયામાં તાવિક હકીકત એ છે કે– ઈતરે એ વેગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી પાપની ઉત્પત્તિ માની છે, અને સ્થલબુદ્ધિએ લગભગ એમ જ લાગે કે “પાપની પ્રવૃત્તિ પાપ બંધનું કારણ છે,
ખરેખર તે કર્મબંધના ચાર કારણે છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એટલે ગજન્ય પ્રવૃત્તિ તો કર્મબંધમાં સ્કૂલ કારણ છે, ખરા કારણ તે યુગની તીવ્રતા–મંદતાના કારણરૂપ મિથ્યાત્વાદિ ત્રણ છે.
એટલે અહીં ઇતરેએ હિંસા આદિ પાંચની પ્રવૃત્તિ યોગને પાપનું કારણ માન્યું, એટલે તેઓએ હિંસા આદિ પાંચને ત્યાગ ધર્મરૂપ માને, પણ જેનશાસનની રીતિનીતિ પ્રમાણે તે યુગ જેમ કર્મબંધનું કારણ છે, તે રીતે તે (ગ) કરતાં પણ કર્મબંધનું વધુ મહત્ત્વનું કારણ અવિરતિ છે,
તે અવિરતિના મહાપાપમાંથી બચવા માટે જેને હિંસાઆદિ પાપને ત્યાગ કરે છે. ઉપસંહાર
આ પ્રાસંગિક વિવેચન ઉપરથી એ નક્કી થયું કે—વિરતિ= પચ્ચકખાણ ન કરવા તે મહાપાપ છે, તેમાંથી બચવા માટે હિંસાઆદિ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેવી જરૂરી છે, પ્રતિજ્ઞાનું મહત્વ તે તે હિંસા આદિ પાપથી દૂર રહેવા માટે છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
પર
ટૂંકમાં જગતના બધા ધર્મો અહિંસ આદિ પાંચને પવિત્ર માને છે, છતાં પચ્ચકખાણ-વિરતિનું મહત્વ જેનેતરના ખ્યાલમાં નથી, તે દૃષ્ટિથી હિંસા આદિ પાપને વજવાની જેનેની વાત અનોખી છે. ચારિત્રની સંવરરૂપતા
બીજી દષ્ટિએ વિચારીએ કે-ચારિત્ર-મહાવ્રતે નવતત્ત્વમાં કયા તત્વમાં આવે ? પુણ્યની તાલીશ પ્રકૃતિમાં તે નથી જ! સંવરના સત્તાવન ભેદમાં આવે છે ને? “મિજુરી-સહ-નવમો મfor m” (નવતત્ત્વ ગા. ૨૫)માં ચારિત્રને સંવરના ભેદમાં જ ગણાવ્યું છે ને? તે સંવર એટલે શું? આશ્રવ દ્વારોથી આવી રહેલા પાપકર્મને રોકવા તે સંવર.
એટલે ચારિત્ર-મહાવતેમાં હિંસા આદિને ત્યાગ સંવરરૂપ હેઈ અવિરતિ=આશ્રવ દ્વારથી આવી રહેલ પાપ=ને રોકવા માટે જ થયો.
હિંસા આદિના ત્યાગરૂપ ચારિત્ર=મહાવ્રતનું પાલન પુણ્ય પ્રાપ્તિ માટે નથી, પણ અવિરતિના મહાપાપને રોકવા માટે છે, પુષ્ય માટે તે સરાગસંયમ આદિ અનેક હેતુઓ છે. અવિરતિની ભયંકરતા
દરેક ધર્મવાળા હિંસા આદિ પાંચના ત્યાગને માને છે, પણ જેન અને જૈનેતર વચ્ચે ફરક ક્યાં પડે છે? તે સમજવા જેવું છે! - ઈતરે હિંસા આદિ પાંચને છેડવાથી ધર્મ થશે એમ માને છે, જ્યારે જેને હિંસા આદિ પાંચને નહીં છોડીશું તે અવિરતિના મહા પાપથી બચાય શી રીતે? એમ ધારી હિંસા આદિના પચ્ચક્ખાણનું મહત્ત્વ માને છે.
તેથી જ અન્ય દર્શનકારોએ હિંસા આદિ પાંચ પાપને ત્યાગ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ નામના પાંચ યમ કે શીલ રૂપે દર્શાવ્યો છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
પ૬
આગમત
જિનશાસનમાં ત્યાગની પ્રધાનતાવાળા મહાવતે
જિનશાસનમાં હિંસા આદિ પાંચ પાપના ત્યાગ સ્વરૂપ પાંચ મહાવતે નીચે મુજબના છે.
(૨) સવા વાયા વેરમાં (૨) , મુત્તાવાળા ,, | (૩) , રાણાવાણી ,, | (૪) , guri
/ (૬) p guો છે !
એટલે દરેક મહાવ્રતમાં જેમ શબ્દથી નિષેધમુખે એટલે વિરમવાનું અટકવાનું મહત્ત્વ દર્શાવ્યું છે.
અન્ય દર્શનીઓમાં વિધાનમુખે અહિંસા આદિનું પાલન કરવાનું મહત્ત્વ છે. એટલે કે દયા કરવી, સાચું બેલવું, બ્રહ્મચર્ય પાલવું આદિ ઉપર ભાર મુકાયેલ છે. જેમ શબ્દનું રહસ્ય
આ દષ્ટિકોણથી જ જિનશાસનમાં પાંચ મહાવ્રતે માટે “વરંપરામા” શબ્દને વ્યવહાર નથી, પણ “મન” શબ્દને પ્રગ છે, હિંસા આદિ પાંચ પાપથી પાછા હઠવું એ વધુ મહત્વ નું છે. દયા આદિનું પાલન પણ સાનુબંધ હિતકારી ત્યારે થઈ શકે છે જ્યારે કે પાપકર્મને રોકવા માટે વિરતિની મહત્તા હૈયામાં વસી હોય!
શાસ્ત્રકાર ભગવંતના શબ્દમાં આ વાત વિચારીએ તે શાસ્ત્રોમાં ત્યાગ કરવાની વાત અને સ્વીકાર કરવા ગ્ય વાત ભિન્ન ભિન્ન શૈલિથી જણાવાઈ છે, જેમ કે–વતે ચારણવિધિમાં મિથ્યાત્વ ત્યાગની વાત “મિ9ત્ત હિમા”િ અને સમ્યકૃત્વ સ્વીકારની વાત “તમત્ત કવામિ” શબ્દોથી દર્શાવી છે.
પાંચ મહાવ્રતમાં વિરતિ =અટકવાની પ્રધાનતા “એમ” શબ્દથી દર્શાવી છે, જે અન્યદર્શનીઓની જેમ અહિંસા આદિનું
Page #160
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
પ૭
પાલના કરવારૂપે પ્રધાનતા હોત તે “વેમ' ની જેમ “લવ
' શબ્દથી અહિંસા આદિને નિર્દેશ હોત! નિષેધમુખે અહિંસાદિનું મહત્વ
પ્રશ્ન–જે જિનશાસનમાં નિષેધમુખે હિંસા આદિથી અવાને જ ધમ માનેલ છે, અને અહિંસા આદિ ધર્મ સ્વરૂપ નથી, કેમકેવિધાનરૂપ અહિંસા આદિનું પાલન જૈનેતરની માન્યતાએ ઉપયોગી છે,
આમ હેય તે શી રાજસ્ટિજ માં પ્રારંભમાં જ “ધને સંજલિ” કહી ધર્મને ઉત્કૃષ્ટ મંગળ કઢા, પણ ધર્મ કર્યો?
સંગમો તવો” પદોથી અહિંસાને ધમરૂપ કહેલ છે? તેનું કેમ?
સમાધાન–મહાનુભાવ? ઉતાવળા ન થાઓ ! જરા ધીરજથી રહસ્ય તપાસો! “અહિંસા ધર્મરૂપ છે? એ વાતમાં શંકા જેવું નથી ! ચૌદ પૂર્વધારી શ્રી શર્યાભવવામીજી મહારાજનું ટંકશાળી વચન છે! સાથે જ જિનશાસનમાં “વેદ” શબ્દથી મહાવ્રતમાં હિંસા આદિના ત્યાગની પા૫વૃત્તિથી અટકવાની પણ મહત્તા છે, નિષેધમુખે હિંસાદિ પાપને પરિહાર જ્ઞાનીઓએ દર્શાવ્યું છે! એ વાત પણ સાચી છે.
અહિંસા, સત્ય બ્રહ્મચર્ય આદિનું પાલન કરવાની વાત જૈનેતરને માન્ય છે, જેને નહીં! આ વાત પણ નિર્ણકિત સત્ય છે, કેમકે મહાવ્રતના આલાવા પણ તે જ છી વૈછિક સુર ના છે, એટલે ચૌદપૂર્વધારીના ટંકશાલી આગમના વાક્યોમાં પરસ્પર વિધાભાસ જેવું થયું? ખરું ને?
મહાનુભાવ! દૃષ્ટિમાં નિર્મળતા ન હોય તે વસ્તુ સીધી-સાદી. હોય છતાં ગૂંચ ન ઉકેલી શકાય, અહિંસા આદિ રૂપ ધર્મ મંગળ છે તેનું રહસ્ય
ખરી વાત એ છે કે “ધમ ઉત્કૃષ્ટ મંગળ” રૂપ કહી ધર્મની વ્યાખ્યામાં “અહિંસા એ ધર્મ છે” એટલું કહીને શાસ્ત્રકારે ચૂક
Page #161
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમજ્જાત
નથી રહ્યા, પણ પરસ્પર કાર્યકારણભાવના સંબંધથી સંકળાયેલ અહિ'સા, સંયમ અને તપની ત્રિપુટીને ઉત્કૃષ્ટ મંગળરૂપ દર્શાવી છે,
અર્થાત્—અહિંસા ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ ત્યારે અને જ્યારે કે સંયમરૂપ અહિંસા ધર્માં હાય ! સંયમરૂપ અહિંસાધમ ઉત્કૃષ્ટ મંગળ ત્યારે અને જ્યારે કે સંયમરૂપ અહિંસાધમ તપમય અને !
એટલે પાપાથી અટકવા રૂપ સયમ એ અહિંસા ધર્મીનુ વાસ્તવિક સ્વરૂપ ફલિત થયું.
આ ઉપરથી જેના તથા જૈનેતરોની માન્યતા વચ્ચે સમજણનું કેવું માટું આંતરૂ છે? એ સમજાઈ ગયું હશે. હિંસા આદિના ત્યાગમાં જૈન અને જૈનેતરાની ધારણાનુ
અંતર
વળી જૈનેતરા હિંસા આદિ પાંચે પાપ છે માટે તેના ત્યાગ કરીએ એટલે ધમ થશે અર્થાત પુણ્ય 'ધાશે એવી પણ ધારણા રાખતા હાય છે,
જૈનશાસનમાં તે આશ્રવ તરીકે મનાએલ હિંસા આદિ પાંચે પાપના ત્યાગ સવરભાવની બુદ્ધિથી કરવાના છે, પુણ્ય બાંધવાની દૃષ્ટિ જિનશાસનમાં સ્વીકૃત નથી, નિરાના ધ્યેયથી ચાલતાં અધ્યવસાયાની ચલ-વિચલ દશાના કારણે પુણ્ય અધાઈ જાય તે જુદી વાત ! પણ કામના પૂર્ણાંક પુણ્ય બાંધવાની વાત જિનશાસનમાં નથી.
પુણ્યને જ્ઞાનીઓએ વળાવાની ઉપમા આપી છે વળાવાના ઉપયાગ વચગાળે જંગલમાં રસ્તાની અટપટી ગૂંચ કે શિકારી પશુએના કે ચારેના ત્રાસમાંથી બચવા પૂરતા જ હાય ! અરખસ્તાનના પઠાણુ કે પૂરીભૈયા ગુરખા વગેરેનું મહત્ત્વ માત્ર ચારો વગેરે બદમાશેાથી પેાતાની મિલ્કત અને જાનના રક્ષણ પૂરતું જ હાય.
જૈનેતરાએ તે હિસાઆદિના ત્યાગ કરવાથી કે દયા, સત્ય, બ્રહ્મચય આદિનું પાલન કરવાથી પુણ્ય બંધને પ્રાધાન્ય આપ્યું.
Page #162
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
આ રીતે શ્રીસૂત્રકૃતાંગસૂત્ર ના ચેથા અધ્યયનમાં પાપથી અટક્કાનું વિરતિનું પચ્ચકખાણનું મહત્વ દર્શાવ્યું. જિનશાસનમાં સંવરનું મહત્વ
ગણધર ભગવતેએ પચ્ચક્ખાણની ક્રિયામાં નિપુણતા કે વધુ જાણકારીના આધારે નિર્કરાનું પ્રાધાન્ય નિર્દોર્યું છે. તેથી તપસ્યાને સંવરનું પ્રધાન અંગે જણાવ્યું છે. જ્ઞાનીઓની દષ્ટિએ દરેક વિવેકીનું સૌ પ્રથમ કર્તવ્યરૂપ સંવર તત્વનું પાલન છે, તેના આધારે નિજરનું પિષણ થાય છે.
આ કારણે જ શ્રીતત્વાર્થસૂત્રકારે નવ તના કમનિદેશમાં સંવરની પ્રધાનતાએ જ નિજરને આધાર માની સંવર પછી નિર્જરા જણાવી છે. પચ્ચ. બાબત મૌલિક ધારણ
જેનેની માન્યતાએ પચ્ચક્ખાણ એ પાપ રેકવાનું સાધન છે, ઇતરે તેને પુણ્યનું સાધન માને છે.
જેને એમ માનતા હોય છે કે-જે પચ્ચક્ખાણ ન કરૂં તે અવિરતિના મહાપાપમાં ફસાયેલે હું પાપના સતત બંધથી મલિન થતું જાઉં છું, જ્યારે જૈનેતર પચ્ચકખાણ કરવાથી ધર્મ થશે એમ ધારી નવા લાભની પ્રાપ્તિ અર્થે તેઓની પ્રવૃત્તિ હોય છે, જ્યારે જૈને અનાદિકાળથી સતત ચાલ્યા આવતા નુકશાનમાંથી બચવા માગે છે.
જેનેની વિવેકશુદ્ધ ધારણા હોય છે કે-પચ્ચકખાણ એ પાપ રેકવાનું સાધન છે, જેનેતરોની દષ્ટિએ પચ્ચકખાણ ધર્મનું સાધન મનાય છે.
આ મૌલિક ભેદ છે જૈન-જૈનેતરોની મૌલિક-માન્યતાને !!!
જેનેનું જેનત્વ જ પચ્ચકખાણને અવિરતિના ત્રાસ-ફંદામાંથી બચાવનાર કલ્યાણકર સાધન તરીકે માનવામાં રહેલું છે.
આ જાતની નિર્મળ માન્યતાના પાયા પર ચેથા અધ્યયનમાં
Page #163
--------------------------------------------------------------------------
________________
આગમત
પચ્ચકખાણની વિશિષ્ટ કરણીયતાને વિચાર જ્ઞાનીઓએ દર્શાવ્યો, પણ હવે એ જણાવાય છે કે–આવું પચ્ચકખાણ હોય કે ને? જેણે પોતાનું જીવન પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રૂપે સ્થાપ્યું હોય, એટલે કે જે સ્વયં મર્યાદાશીલ જીવનનું મહત્વ સમજી યથા શક્ય આચરવા મથત હોય તે પચ્ચક્ખાણને સાચે અધિકારી છે.
વિરતિનું સ્વરૂપ
શ્રી તત્વાર્થસૂત્ર પજ્ઞ ભાગમાં વિતિનું લક્ષણ જણાવ્યું છે કે “નિતિન પારિવાળુવાળ” પાપને પાપરૂપે જાણીને અને પાપરૂપે માનીને ન કરવાને નિર્ણય કરે તેનું નામ વિપતિપણરજાજ છે.
આ ઉપરથી વિતિ પચ્ચકખાણ કરનારાએ જ્ઞાન અને શ્રદ્ધાની નિર્મળતા મેળવવા રૂપે પંચાચારની મર્યાદાઓ યથાયોગ્ય રૂપે પાળવી જરૂરી છે. પચ્ચ.માં પાપ તરીકેની કબૂલાતનું મહત્વ
જેમકે વ્યવહારમાં દસ્તાવેજમાં નીચે સહી પિતાની સમજજાણકારી અને સાન–ભાનમાં કરવાની હોય છે. દસ્તાવેજમાં લખેલ ચીજ–બાબત પિતાની જોખમદારી–જવાબદારી સહી કરનારે સમજે છે.
આ પ્રમાણે જ્ઞાનીઓ ફરમાવે છે કે-પહેલાં પાપને પાપ તરીકે ઓળખ-સમજોપછી તેને અનર્થકારી માને! ત્યાર પછી તેનાથી દૂર રહેવાને સંકલ્પ-પ્રયત્ન કરે, આ જાતને જે પ્રયત્ન તેનું નામ પચ્ચક્ખાણું પચ્ચ.માં ગુરૂની સાક્ષીનું મહત્ત્વ
દસ્તાવેજ કરતાં પહેલાં રૂપીઆ આપવાના હોય તે તે સરકારી સ્ટામ્પ ઉપર આપવાના હોય છે, તે રીતે અહીં પચ્ચક્ખાણમાં પણ દેવ-ગુરૂની સાક્ષી જરૂરી છે, “અમારે પાપન કરવાની પ્રતિજ્ઞા લેવી
Page #164
--------------------------------------------------------------------------
________________
છે, દુનિયાને જણાવીને શું કામ છે?” એમ કરી દેવ, ગુરૂ કે સંઘની સાક્ષી વિના પ્રતિજ્ઞાઓ ન લેવાય!
જૈન શાસનના કાયદેસર બંધારણની રીતે પચ્ચક્ખાણ માટે દેવ-ગુરૂ અને સંઘની સાક્ષીનું મહત્વ છે.
એમ ને એમ લીધેલી પ્રતિજ્ઞાઓ વાસ્તવિક ન ગણાય.
વ્યવહારમાં જેમ રાજતંત્રના કાયદાઓ માન્ય રાખવા પડે છે, તેમ ધર્મની આરાધનામાં જિનશાસનની મર્યાદાઓની માન્યતા જરૂરી છે. મૂળગુણ પચ્ચ. ગુરુ મુખે જ લેવાય
મહાવતે કે અણુવ્રતે આદિની પ્રતિજ્ઞાઓ આપમેળે ન લેવાય, એકાસણું આદિના સામાન્ય પચ્ચક્ખાણેની વાત જુદી છે, તે ભલે ! પિતાની મેળે લઈ શકાય, જેમકે વ્યવહારમાં વિશ રૂપિયા સુધીની ભરપાઈની પહોંચમાં સ્ટેપ-ટિકિટ ચેડવાની જરૂર નથી હોતી, તે રીતે એકાસણા આદિનાં પચ્ચખાણ તમારી મેળે લઈ શકે છે, પણ વશ રૂપીયા ઉપરની પાવતી ઉપર જેમ સ્ટેપટિકિટ ચડવી પડે છે તેમ આણુવ્રતે કે મહાવતેની પ્રતિજ્ઞાઓ તે ગુરૂમુખે શ્રીસંઘની સાક્ષી એ જ લેવાય,
આ બાબતમાં પુંડરીક રાજાનું દષ્ટાંત વિચારવા જેવું છે. પુંડરીક રાજાનું દષ્ટાંત
“પુંડરીક-કંડરીક બે ભાઈઓ, તેમાં કડરીક ના ભાઈ બાપને દીક્ષા લેવાને વિચાર થયો અને કહ્યું કે-“આ સંસારના દાવાનળમાં અનાદિકાળથી મારે આત્મા સળગી રહ્યો છે ! જિનશાસનની મર્યાદા અનુસારે પાપના પચ્ચકખાણ કર્યા વિના વિષયકષાયની ભીષણ નાગચૂડમાંથી છૂટી શકાય તેમ નથી! નિષ્કારણ કરૂણના ભંડાર ગુરૂ મહારાજને હાલમાં અનુકૂળ વેગ મળે છે! માટે તાકીદે આ સંસારના કારાવાસથી છૂટવા માટે હું સર્વવિરતિના મંગળ પંથે જવાની તત્પરતા ધરાવું છું.”
Page #165
--------------------------------------------------------------------------
________________
આગમત
-
આ સાંભળી કંડરીકે કહ્યું કે-“પૂજ્ય પિતાજી? આપ જ્યારે વિવેકની સફળ જાગૃતિના આધારે જીવનશુદ્ધિના ઉચ્ચતર પંથે ધપવા તૈયારી કરે છે! તે શું હું અળખામણું છું કે-મારા આપ શિરછત્ર અને વાલી હોવા છતાં મને આ સંસારની મોહજાળમાં એકલેઅલે મુકીને માત્ર પિતાને જ ઉદ્ધાર કરવા તૈયાર થયા છે!” આ સાંભળી પિતાએ ખૂબ જ પ્રસન્ન થઈને કહ્યું કે “ભલા ભાઈ! તને પણ ખરેખર જે સંસારની મેહજાળમાંથી છૂટવાની તત્પરતા જાગી હોય અને પરિણામની ધારા ચઢતી હોય તે મારી ક્યાં ના છે? એ તે “સેનામાં સુગંધ”કે-મારા કુળમાં જન્મ પામેલ સંતાન દેવદુર્લભ માનવ-જીવનની સાચી સફળતા સર્વવિરતિની સફળ આરાધના દ્વારા કરવા માટે ઉજમાળ બને !”
કંડરીક સાથે પિતાએ ગુરૂ મહારાજ પાસે ખૂબ જ ભાવે હલ્લાસ સાથે સંયમ સ્વીકાર્યું.
વિધિપૂર્વક સંયમ પાળી વૃદ્ધ મુનિ સદ્ગતિ પામ્યા, અને કંડરીક મુનિ કાલાંતરે શરીર અશાતા થઈ પુંડરીક રાજાને સમાચાર મળવાથી ભક્તિને લાભ મેળવવાના ઈરાદે ગોપચાર માટે પિતાના ગામમાં આમંત્રી પિતાની શાળામાં રાખી વિવિધ રીતે ઉપચારની વ્યવસ્થા કરી, કાલાંતરે રોગ શમી ગયે.
અહીં પુંડરીક રાજાએ સંસારી ભાઈના સગપણથી પ્રવૃત્તિ વ્યવહારથી કરી દેખાય પણ અંદરખાનેથી તે સુસાધુતા પ્રતિ અનહદ રાગ મુખ્ય હોય છે, એટલે જ રેગશમન થયા પછી પણ સગવડોની મઝા માણવા મેહના ઉદયથી કંડરીક મુનિ વિહારનું નામ જ લેતા નથી ત્યારે પુંડરીક રાજા ભાવવાત્સલ્યથી પ્રેરાઈને વ્યંગ્યમાં જણાવે છે કે
સાહેબ ! હું તે આ સંસારના કીચડમાં ફસાઈ ગયે છું, આપે તે સેવા-ભક્તિને અપૂર્વ લાભ મને આપી કૃતાર્થ કર્યો, અને હવે આપને વિહારને એગ્ય અવસર હોવા છતાં આપ મારા જેવા
Page #166
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨જુ
પામર ને ભવસમુદ્રમાંથી ઉદ્ધરવા માટે સ્થિરતા ફરમાવી રહ્યા છે! પણ કૃપાનાથ ! હું તે મેહના ભારણ નીચે ખૂબ જ દબાઈ ગયે છું! આપ મારી ખાતર આપના સંયમમાં દૂષણ ન લગાડે! બીજા કઈ ગુરૂને જેગ મળશે ત્યારે મારા ઉદ્ધારની વાત વિચારીશ ! આપ મારી ખાતર વિહાર બાબત ગૂંચવાશે નહીં.”
આવા માર્મિક ઉપાલંભ ભરેલા વ્યંગ્ય શબ્દો સાંભળી કંડરીક મુનિ વાસનાઓની પૂર્તિ અર્થે ત્યાં રહેવાની ઈચ્છા છતાં વિહાર કરી ગયા, પણ આન્તરિક પરિણામમાં વિકૃતિએ ઘર ઘાલ્યું, ધીમે ધીમે વિલાસની હાનિ થવાથી આચરમાં શિથિલતા પ્રવેશી, અને ખૂબ
જ નિકૃષ્ટ કક્ષાના વિચારની ભૂમિકાએ પહોંચી સંયમ મુકી દેવાની પતિત વિચારણના આરે જઈ પહોંચ્યા
અને વ્યવહાર દષ્ટિથી અનુચિત છતાં કંડરીક મુનિ વારંવાર ભાઈને રાજ્યમાં આવવા લાગ્યા.
એક વખતે તે ખૂબ જ મેહનીયકર્મની પ્રેરણાને પરવશ બની એકલા જ ભાઈની રાજધાની બહાર બગીચામાં આવી એક ઝાડ નીચે લીલોતરી ઉપર બધા ઉપકરણો એક બાજુ મુકી બેઠા, પુંડરીકને ખબર પડી એટલે મેહની વિચિત્રતાને સમજનાર મોટેભાઈ દેડતે આવીને ખૂબ ખૂબ વિનવણી પૂર્વક સમજાવ્યું કે “તમે ભાગ્યશાળી કે આ સંસારના કીચડમાંથી પિતાજીની સાથે નિકળી ગયા! હું તે આ કીચડમાં હજી ફસાયેલ છું, ધન્યભાગ્ય છે તમારાં તમે આમ ઢીલા કેમ થયા છે! જરા મન મજબૂત કરે!” વગેરે ખૂબ સમજાવવા છતાં પરિણામની ધારા ખૂબ જ પતિત કક્ષાની થઈ ગયેલી તેથી રેગીને પથ્ય-ચરી પાળવાની વૈદ્યની વાત જેમ પસંદ ન પડે તે રીતે પુંડરીકની વાત કંડરીક મુનિને રૂચી નહીં, છેવટે પુંડરીકને લાગ્યું કે-પરિણામ સાવ પલટાઈ ગયા છે, એટલે સ્પષ્ટ શબ્દમાં ધીમેથી કહ્યું કે
ભાઈ! મુંઝાશે નહીં! તમારા ભાવ પલટાણું હોય તે રસ્તે ખુલે છે! રાજ્ય તૈયાર છે! આ રાજ્યની ખટપટના કારણે
Page #167
--------------------------------------------------------------------------
________________
આગમોત
પ્રભુશાસનની આરાધનાની તકને લાભ હું નથી લઈ શકતો તે તમે જે રાજ્ય લેતા હોય તે મારા માટે સારું છે! પણ “હાથી ઉપરથી ગધેડે બેસવા જેવું થાય છે હોં !' વિચાર કરે! ખૂબ ઊંડું વિચારતેમ છતાં ભાવના તમારી વિપરીતગામી બની હેય તે સંયમ–કે શાસનને લજવશે નહીં ! વેષની પ્રતિષ્ઠાને ધક્કો લગાડશો નહીં! લે! સંભાળે આ મુકુટ આદિ રાજવંશી વેશ! અને લા સંયમના ઉપકરણ અને ધર્મધ્વજ મને આપે ! જેથી હું આ સંસારના કારાવાસથી નિકળી જીવનને મંગળ માર્ગે ધપાવવા પ્રભુ શાસનનું સંયમ સ્વીકારું !”
કંડરીક મુનિએ ઉતારી મુકેલે વેષ પુંડરીક રાજાએ ખૂબ જ ચઢતા પરિણામે ભાવેલાસથી સ્વીકાર્યો અને કંડરીક મુનિ મેહની વિષમ વાસનાના ગુલામ બન્યા.
પુંડરીક રાજાએ વેષ તે સ્વીકાર્યો પણ મનથી એ અભિગ્રહ ધાર્યો કે “મેરૂ પર્વત જેવા મહાન મહાવ્રતની પ્રતિજ્ઞા આપમેળે તે લેવાય નહીં ! ગુરૂનિશ્રાએ જ તેને સ્વીકાર થાય તેથી ગુરૂ મહારાજ પાસે પહોંચું નહીં અને મહાવતે ઉચ્ચરું નહીં ત્યાં સુધી ચારે આહાર ત્યાગ.”
આપણી મૂળ વાત શી હતી કે ? એકાસણુ આદિ પચ્ચખાણે આપમેળે લઈ શકાય પણ અણુવ્રતની પ્રતિજ્ઞા તે ગુરૂ પાસે સંઘની સાક્ષીએ જ લેવાય ! તેમાં કંડરીક મુનિની પતિત દશાએ વેષને સ્વીકાર આપમેળે કરવા છતા મહાવ્રતની પ્રતિજ્ઞા ગુરૂ પાસે ન લેવાય ત્યાં સુધી ચારે આહારના ત્યાગને પુંડરીક રાજાને આ પ્રસંગ ખૂબ જ પ્રેરક છે! મૂળ અને ઉત્તરગુણના પચ્ચ.માં વિશિષ્ટ શબ્દરચના
પહેલાં આપણે એ વાત વિચારી ગયા કે-એકાસણું–ઉપવાસ આદિના પચ્ચખાણના આગારે અને સૂત્ર રચના તથા અણુવ્રત અને મહાવ્રતની પ્રતિજ્ઞાના સૂત્ર કે આલાવાની રચના ભિન્ન ભિન્ન . પ્રકારની છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
એકાસણ આદિના પચ્ચક્ખાણમાં છે અને જે તથા ઉદ્યાન અને પરાજવાદ અને વોશિમિ અને વિના પાઠ લેનાર-દેનાર માટે જુદા જુદા દર્શાવ્યા છે.
તેવું સામાયિક, પૌષધકે તેના આલાવામાં જfમ, જુવાતમ, ચકલrfમ, વોશિrfમ આદિ શબ્દોના સ્થાને , પશુથાણે, ઘણાદ, વોલિ પાઠની ચેજના જ્ઞાનીઓએ દર્શાવી નથી. - આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે સામાયિક, પૌષધ કે તેની પ્રતિજ્ઞા એ મૂળગુણના પચ્ચકખાણ છે, તે સ્વયં લેવાય નહીં પણ મૂળગુણના પચ્ચકખાણ જેણે સ્વયં લીધા હોય તેની જ પાસે તેમના મુખથી લેવાય, આટલા માટે જ એમાં એક જ સરખો શબ્દપ્રયોગ જોfમ, , વોસિરામિ આદિ લેનાર-દેનાર બંને માટે જણાવ્યું. પચ્ચ.માં સાચી સમજણ જરૂરી છે
એટલે પાપના ત્યાગ રૂપ પચ્ચક્ખાણ તે મૂળગુણ પચ્ચકખાણ અંતર્ગત હેઈ તે માટે પ્રથમ જાણકારી મેળવવી પડે, બાદ ગુરૂ સમક્ષ પ્રતિજ્ઞા લેવી પડે, તેમાં “ધાન ધોકલું અને પચ્ચકખાણ મેકલું" એમ ન ચાલે ! સાકરભાઈ લીલતરીના પચ્ચકખાણ લે કે મારે બે જ લીલોતરી ખાવી. એક તે વાવીને ઉગી હિય તે, અને બીજી વાવ્યા વગર ઉગી હોય તે, તે આમાં ત્યાગ શું? એકે ય લીલોતરીને ત્યાગ ન , અનાની વાત પાપની પ્રતિજ્ઞામાં જરૂરી છે, તે ક્યાં રહી? માટે આવા માત્ર દેખાવના પચ્ચક્ખાણે તે વાસ્તવિક ગણાય નહીં, પણ જેના પચ્ચકખાણ કરાય તેના વિષયને બરાબર સમજી, પાપ રૂપે હેય તરીકે સ્વીકારી ગુરૂ સમક્ષ તે ન કરવાની પ્રતિજ્ઞા લેવાય અને તે પ્રતિજ્ઞાને ભંગ ન થાય તેની પૂરતી તકેદારી રખાય ત્યારે યથાર્થ પચ્ચકખાણ થયા કહેવાય. પચ્ચની ગ્યતા માટે જરૂરી શું?
આવા પચ્ચકખાણ તેને જ હોય કે જે આચારની મર્યાદામાં
Page #169
--------------------------------------------------------------------------
________________
આગમત
- વ્યવસ્થિત હય, આચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેવાથી જ પચકખાણ કિયા ઉપજે છે, ટકે છે અને વધે છે,
અહીં એક મહત્વની વાત વિચારવા જેવી છે કે–પચ્ચકખાણના અધિકારીને નિર્દેશ કરતાં પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત પણું મુખ્યત્વે જણાવ્યું છે, પણ કચવરિત શબ્દ કેમ? આચારની મર્યાદામાં સ્થિત હોય ને પચ્ચખાણને અધિકારી એમ માનીએ તે શે વધે? આના ખુલાસા તરીકે જ્ઞાનીઓ ફરમાવે છે કેઆચારમાં રહેવા માત્રથી પચ્ચક્ખાણના અધિકારી થવાતું નથી, કેમ કે “રહેવું” એ શબ્દ સામાન્યવાળી છે. ઉદાયીનુપમારક વિનયરત્ન જેવા અભ કે દૂરભવ્ય પ્રાણીઓ પણ વ્યવહારથી અત્યંત વિશુદ્ધ આચારનું પાલન કરનારા હોય છે, પણ તેટલા માત્રથી તેઓ પરચફખાણના અધિકારી કે તેમનું પચ્ચકખાણ સુપચ્ચક્ખાણ ન થઈ શકે ! આચારશુદ્ધિ સામે આજ્ઞા બાબતના સતતે પગનું મહત્વ
આજે પણ શાસ્ત્રોના પ્રામાણ્યને શ્રદ્ધાપૂર્વક નહીં માનનારા, સ્વછંદમતિએ શાસ્ત્રોના અર્થને પણ વિકૃત કરનારાઓ કંઈ આચારમાં નથી હોતા એમ નહીં, વ્યવહારથી તો મુગ્ધ જીને પિતાની શાસ્ત્ર વિરૂદ્ધ માન્યતાઓની પ્રામાણિકતા ઠસાવવા બાહ્ય આચારશુદ્ધિ ખૂબ જ કડકાઈથી પાળતા હોય છે, પણ તેથી તેઓની આંતરિક ગ્યતા-અધિકારીતાનું માપ ન કાઢી શકાય.
તેથી “આચારમાં રહેલ હોય તે પ્રતિજ્ઞા યથાર્થ પચ્ચક્ખાણ વાળ હોય” એવો નિયમ નહીં, “પ્રતિજ્ઞામાં જે હોય તે આચારની મર્યાદામાં હોય જ” એ નિયમ પરે !
એટલે આચારમાં મર્યાદાપૂર્વક એટલે જ્ઞાનીઓની આજ્ઞાની વફાદારી જાળવવાના પ્રયત્ન પૂર્વક રહેવું તેનું નામ ચરિત કહેવાય.
આ રીતે પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે ટકી રહેનારે પચ્ચકખાણને સાચે અધિકારી એ વાત નક્કી થઈ.
Page #170
--------------------------------------------------------------------------
________________
પુસ્તક –જુ
સતઃ પદનું રહસ્ય
હવે ટીકાકારે પચ્ચક્ખાણુના અધિકારીનું સૂચન કરતાં લા પાડઽવાક્યસ્થિતસ્ય સતઃ અવૃત્તિ એમ કહ્યું છે તેા આમાં સતઃ પદ શા માટે ? એના વિચાર કરવા જરૂરી છે. સતઃ પદ્મ ન હોત તે પણ આચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે રહેનારા પચ્ચક્ ખાણના અધિકારી છે એ વાત જણાય તે ખરી ! કેમકે સેાાગણ બાઈ ચાંલ્લા ન કરે તેથી વિધવા બની જતી નથી, ચાંલ્લા કરે તે જ સેાહાગણુપણું ટકે એમ નથી, પણ આચારશુદ્ધિની મહત્તા બંધારણીય રીતે દર્શાવવા લતઃ પદ મુકયુ છે.
૬૭
એટલે ત્તતઃ પદ પચ્ચક્ખાણુના અધિકારીના નિરૂપણમાં આચારશુદ્ધિનું બ’ધારણીય મહત્ત્વ દર્શાવે છે, અર્થાત્ ચાંલ્લા જેમ સેાહાગણ ખાઈનું બંધારણીય ચિન્હ છે, શ્રાવકપણાનુ` બધારણીય ચિન્હ ચાંલ્લા-તિલક છે,
ચાંલ્લાનું અધારણીય મહત્ત્વ
વ્યવહારમાં કાઈ પણ સેાસાયટી, સ ંસ્થા, કમિટી, કલબ કે રાષ્ટ્ર વગેરેની વ્યવસ્થા જાળવવા માટે સામુદાયિક ધેારણની જાળવણી માટે મધારણીય વ્યવસ્થાની જરૂર હાય છે, તે રીતે જૈનત્વની વ્યાવહારિક પ્રતીતિ અને વ્યવસ્થિત જાળવણી માટે બંધારણીય રીતે ચાંલ્લા-તિલકનું મહત્ત્વ છે.
અર્થાત્ ચાંલ્લે તે તમારામાં રહેલ જૈનત્વને ઓળખાવનાર છે, જો તે તિલક ન ખપતું હાય તા છાતીએ જૈન” એવું પાટિયું મારા !
પચ્ચ.ની આચરણા માટે સત્તા પદનુ અધારણીય મહત્ત્વ આમ છતાં અમુક કારણે સાહાગણખાઇએ ચાંલ્લા ન કર્યાં હાય તેથી તેનુ સાહાગણુપણું ચાલ્યું જતું નથી, તેમ અહીં સતઃ પદ ન મુકયું હેત તા કહેવાના ભાવ તા જણાઇ આવત, પણ
Page #171
--------------------------------------------------------------------------
________________
૬૮
આગમત
ચાંલ્લે તે સહાગણનું ચિન્હ, તિલક તે જેનપણાનું ચિન્હ, સાધુ એની પાસે પણ રજોહરણ ન હોય તે જગતને કેઈ પણ પ્રાણ “મહારાજ ! ધર્મ કેને કહે છે ? ધર્મ એટલે શું?” એમ પૂછે ખરૂં? સાધુઓની પાસે આ રજોહરણ તે સાધુઓની ધર્મોપદેશકતાને ઓળખાવનાર પાટીયું છે.
આ મુજબ પચ્ચકખાણની અધિકારિતાનું બંધારણીય ચિન્હ આચારશુદ્ધિની વ્યવસ્થિતતા છે એ જણાવવા સતા પર મુક્યું છે.
કેમ કે વ્રત લેતી વખતે ભાલ્લાસ પૂબ હોય! જ્ઞાનીની દષ્ટિએ અપ્રમત્ત ગુણ પણ હેય. ગાએ શૂરાની વૃત્તિને આજ્ઞાના સતત પગથી નિગ્રહ
વ્યવહારમાં સામાન્યતઃ છ સામે રજૂ કહેવાય છે, કેઈ પણ દુકાનદારી કે ભાગીદારી શરૂ કરતી વખતે સંસારી જીની દાનત કેટલી શુદ્ધ અને નિર્મળ હોય છે, પણ પછી પરિણામે શું? નાના–મેટા રાજ્ય પરસ્પર સંધિ કરે, કોલ–કરાર કરે, ત્યારે કેટલી તેઓની હૈયાની સ્વચ્છતા હોય છે. પણ પછી એકબીજાના સ્વાર્થ ના નામે ધારાશાસ્ત્રીઓ, વકીલે, બેરીસ્ટરના ઘર કેવા ભરાય છે ! નાના પ્રકારના ષડયંત્ર કે ખટપટથી એકબીજાના મન કેવા ઉભગી જાય છે,
આ રીતે સંયમ લેતી વખતે ઉચ્ચ પરિણતિ હય! કે જે વિચારધારા પ્રાયઃ જીવનમાં ફરીવાર ન પણ આવે! તેથી જ શ્રી આચારાંગસૂત્રમાં દર્શાવ્યું છે કે
“ના દ્વાર ઉજવવંતો તવ અgiત્રિજ્ઞા”
અર્થાત-“જે શ્રદ્ધા–ઉચ્ચકોટિના તીવસંવેગપૂર્ણ અધ્યવસાયથી સંસારને પરિત્યાગ કર્યો, (ઓછામાં ઓછું) તે શ્રદ્ધાને સાચવવી જોઈએ.” . આ કેમ કહેવું પડયું? કે સામાન્યતઃ વ્રત લેતી વખતે જે
Page #172
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ પરિણામધારા પ્રવર્તમાન હોય છે, તેવી વિચારધારા એકસરખી ચાલુ રહેવી ખૂબ જ દુશક્ય છે. ઉપગની સતત જાગૃતિનું મહત્વ
એટલે સત્તર પદ દ્વારા “પંચાચારની મર્યાદા માત્ર વ્રત લેતી વખતે હેવી જરૂરી છે એમ નહીં! પણ સતતપણે આચારવ્યવસ્થિતપણું સતત ઉપગની ચોક્કસ જાગૃતિ રૂપે ચાલુ રહેવું જોઈએ... આ ગંભીર વાતનું સૂચન ટીકાકાર ભગવંતે બાલજીના હિતાર્થે કર્યું છે.
ટૂંકમાં સત્તા પદથી પંચાચારમાં વિદ્યમાનપણું સૂચવ્યું છે, કે જે લીધેલ વ્રત-નિયમ કે પચ્ચકખાણ આદિને વિશુદ્ધ રીતે નભાવવા કે નિરતિચારપણું જાળવવા માટે ખૂબ જ અગત્યનું છે.
આ કારણથી જ શ્રી પાક્ષિકસૂત્રમાં શ્રી દશવૈકાલિકસૂત્રમાં વસંન્નિત્તા વિદ્યામિ એ પાઠ પાંચ મહાવ્રતને આલાવાના પાછળના ભાગે મુકાયેલ છે.
રંજિત્તા જે વિદને અર્થ “અંગીકાર કરીને વિચરું છું” છે, એટલે જીવનમાં સતત પણે મહાવ્રતના સ્વીકારનું જાગૃત ભાન આમાં સૂચવ્યું છે. તે માત્ર મહાવ્રત લઈ લેવા માત્રથી કૃતાર્થતા થતી નથી, પણ તે મહાવ્રતના સ્વીકારની સતત જાગૃતિ ઉપયોગી છે. આ વાત દર્શાવવા કરણનિત્તા પાઠ મુકાયેલ છે. ઉપસંહાર
આ રીતે ચેથા અધ્યયનમાં કહેવાયેલ પચ્ચકખાણની ક્રિયાની સફળ નિરૂપણું માટે તેના અધિકારીના નિરૂપણ પ્રસંગે આચાર શુદ્ધિના સંબંધે પાંચમા અધ્યયનમાં આચારની વાત કરીશું. એમ ટીકાકાર ભગવતે જણાવ્યું અને એ રીતે પાંચમા અધ્યયનનું અભિધાન અને અભિધેય બંને જણાવ્યા. પાંચમા અધ્યયનનું નામ આપતા અને અભિધેય વિષય તરીકે પણ પંચાચારનું સ્વરૂપ સૂચવ્યું.
હવે આ નામ કયી અપેક્ષાએ? બીજી બીજી પણ અપેક્ષાઓ અહીં કયી કયી રીતે છે? પાંચમા અધ્યયનનું ખરૂં નામ શું? વગેરે અધિકાર જણાવાશે તે અધિકાર અગે વર્તમાન.
Page #173
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫ इहानन्तराऽऽध्ययने प्रत्याख्यानक्रिया प्रोक्ता, सा चाऽऽचारકથિત સતી મતિ.
વ્યાખ્યાકાર આચાર્ય મહારાજ શ્રી શીલાંકાચાર્ય મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં બીજા શ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કર્યા પછી પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા છે કેપચ્ચક માટે પચાચાનું પાલન જરૂરી શા માટે?
ચેથા અધ્યયનમાં પચ્ચખાણની ક્રિયા જણાવી, અને હવે પાંચમા અધ્યયનમાં પચ્ચકખાણને અધિકારી કેણ? એ વિચારાય છે. આ પ્રસંગે વિચારી ગયા કે, “જે પંચાચારમાં વ્યવસ્થિત હેય તે પચ્ચકખાણને અધિકારી.”
પણ હવે એ સમજવાની ખાસ જરૂર છે કે “પચ્ચકખાણમાં પંચાચારની મર્યાદાઓના વ્યવસ્થિત પાલનની શી જરૂર છે? આ વાતના રહસ્યને સમજવા આપણે એક ન મુદ્દો વિચારીએ. તે એ કે– મહાવતે-ચમમાં શબ્દભેદને ઝઘડે કેમ? (પૂર્વ પક્ષ) - જેને કે જૈનેતરે વ્રત, નિયમ કે મહાવતેને એક યા બીજા નામે માને છે, જેને જેને પાંચ મહાવતે કહે છે, તેને પાંતજલ
ગદર્શનકારે પાંચ યમ તરીકે, બીજા દર્શનવાળા તે તે બીજા નામથી માને છે. - આ રીતે અહિંસા આદિ પાંચે બાબતે બધાને માન્ય છે. તેમાં
આમ દેખીતી રીતે શબ્દને જ ફરક લાગે છે, પરંતુ માત્ર શબ્દના ફરકને લીધે જેને-જૈનેતરની માન્યતામાં જે આસમાન-જમીન જેટલું અંતર છે; અથવા સમ્યક્ત્વ-મિથ્યાત્વના ભેદે સજાય છે, તે વાસ્તવિક ન ઠરે.
Page #174
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
કેમકે, મૂળ વાતમાં ફરક ન હોય અને માત્ર શબ્દને જ ફરક હોય તે જમતી વખતે ભાત, વન, કે Rice (રાઈસ) બેલવાથી ચીજ કંઈ જુદી જુદી નથી આવતી; તે રીતે જૈન-જૈનેતરોની માન્યતામાં માત્ર શબ્દને જ ફરક હોય તે ઝઘડે જ ક્યાં રહે?
પણ અહીં વાત જુદી જ છે! તે આગળ ઉપર આપણે વિચારીશું. અત્યારે આપણે પૂર્વ પક્ષની વિચારણા કરી રહ્યા છીએ કે કે વસ્તુ એક જ હોય તે માત્ર શબ્દના ભેદથી ચમકવું નહીં. જૂઓપૂજ્ય આ૦ મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી શું ફરમાવે છે?
" गुणतस्तुल्ये तत्त्वे, संशामेदाऽऽगमाऽन्यथादृष्टिः । भवति यतोऽसावधमो, दोषः खलु दृष्टिसम्मोहः ॥"
–શ્રી ષોડશક પ્રકરણ ષોડ. ૪ પ્લે. ૧૧ અર્થાત્ ગુણથી, ભાવાર્થથી તત્ત્વ સરખું હોય, માત્ર સંજ્ઞા (નામ) જુદા હોવાથી વિપરીત દષ્ટિ જેનાથી થાય તે દષ્ટિસંહ નામને અધમ દેષ જાણ. દષ્ટિ સમહ દેષ :
એટલે કે, અહીં ગુણથી તત્વ સાચું એટલે હિંસ માટે છેડવાનું સરખું હોય પછી, એને તમે મહાવ્રત કહો, બીજા યમ કહે કે કઈ શિક્ષા કહે? તે તે શબ્દભેદના આધારે ઝઘડવું ઠીક નહીં.
યમ, નિયમ કે વ્રત શબ્દથી જનતરે શું કહેવા માગે છે? અને જેને મહાવ્રતથી શું કહેવા માગે છે? વાત તે એક જ છે. ને કે-“સર્વ પ્રકારે હિંસા વગેરેને ત્યાગ કરવો.” આ વાત મહાવ્રત, યમ, નિયમ, વ્રત, કુશળધર્મ વગેરે શબ્દથી આપતી હોય તે વકરારનું કામ નહીં.
આ બધું પૂર્વપક્ષ રૂપે કહેવાય છે હે! ધ્યાન રાખજો. સિદ્ધાંત રૂપે આ વાત નથી.
ગુણ થકી તત્વ બેયનું સરખું છે, તે નામ માઝના શેઠને
Page #175
--------------------------------------------------------------------------
________________
७२
આગમત અંગે એ વસ્તુમાં અન્યથા દષ્ટિ કરવામાં આવે તે તે સૌથી હલકી કેટિને “દષ્ટિ સંમેહ” દેષ કહેવાય.
આ રીતે પૂ આ શ્રી હરિભદ્રસૂરિ મના વચનના આધારે તત્વ સરખું હોય તે નામના ફેરફારથી સમ્યકત્વ-મિથ્યાત્વની વ્યાખ્યા એ સજવી બરાબર નહીં, એમ વાદી કહે છે. આ રીતે પૂર્વ પક્ષનું સ્થાપન થયું. મહાવતે યમોમાં મૌલિક ભેદ (સમાધાન)
પણ ખરી વાત જ જુદી છે. મતભેદ જે છે તે બહુ માર્મિક છે. આ વાત સમજવા માટે ટૂંકું પરંતુ વ્યવહારિક દષ્ટાંત સાંભળે!
કેઈ વ્યક્તિએ કેઈની વસ્તુ ચેરી કરીને લીધી. મૂળ માલિકને ખબર નથી કે કેણ લઈ ગયું? બધે જ હે...હા....ને ધમાલ મચી ગઈ પરંતુ, ચાર-પાંચ દિવસ પછી, બધું થાળે પડી ગયા બાદ ચોરી કરનાર વ્યક્તિએ ગામના સારા ચાર-પાંચ આગેવાનેને ભેગા કરીને પછી કહ્યું કે, “પેલા ભાઈની અમુક ચીજ ચેરાઈ ગઈ છે, જેને પત્તો હજુ સુધી લાગે નથી. બિચારાને કેટલી બધી તકલીફ પડે છે! ” તે હું આ મારી ચીજ તેને ભેટ તરીકે આપીને તકલીફ દૂર કરું છું; આમ કરીને તે વ્યક્તિ પેલી ચેરીને લાવેલી તેની જ ચીજ મૂળ માલીકને દાનમાં આપે છે.
આ દષ્ટાંતમાં ચોરી કરનાર વ્યક્તિને મર્મ નહીં જાણનારની દષ્ટિએ દાન-પુણ્ય કરતા હોવા છતાં ખરેખર કેવો કહેવાય ? _“નાલાયકને!? કેમકે, એક તે ચેરીનું પાપ કર્યું અને ઉપરથી મૂળ માલીકની જ ચીજ પિતે દાન કર્યાને લહાવે લે! કેટલી બધી નિકૃષ્ટ મને દશા કહેવાય! જેનેતરમાં યમ-નિયમો મૌલિક નથી
આ રીતે જૈનેતરે યમ, નિયમ કે વ્રત આદિ શબ્દથી હિંસા આદિ પાંચને ત્યાગ કરે પણ શું ધારીને? જાણે કે, કેઈ મોટું કાર્ય કરીએ છીએ, માટે ધર્મ આચરી રહ્યા છીએ એવું ધારીને
Page #176
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
જેનેતરે યમ નિયમાદિની કર્તવ્યતા માને છે.
જ્યારે જેને તે મહાવ્રતને સ્વીકાર રૂપે વિરતિને આદર આત્માના પિતાના સ્વભાવ તરીકે કરતા હોય છે. અમારા આત્માની મૂળભૂત ચીજ અમે સ્વીકારીએ છીએ એમાં નવું શું કરીએ છીએ? ફરજનું જ માત્ર પાલન કરીએ છીએ!
જેને અને જૈનેતરોની મહાવ્રત કે યમ, નિયમાદિની માન્યતામાં પાયાને જ આ ફરક છે. જૈન-જૈનેતરે વચ્ચે પાયાને જ ફરક?
જેને અવિરતિને પાપકર્મને પ્રભાવ માને છે, અને વિરતિને આત્માને સ્વભાવ માને છે...અવિરતિને છડી એટલે પાપ છેડયું અને વ્રત ગ્રહણ કર્યા એટલે આત્માનો સ્વભાવ વિકસે એ માન્યતા માત્ર જેનેની છે.
જેને સિવાય ક્યાંય પણ મહાવતે, પ્રતિજ્ઞા, વ્રત કે પચ્ચફખાને આત્માના સ્વભાવ તરીકે વર્ણવેલ નથી.
અન્યદર્શનીયે માત્ર જેનેની દેખાદેખીથી પિતાની વાતની પ્રામાણિકતા માત્ર બતાવવા શબ્દથી યમ નિયમોને વર્ણવતા હોય છે. ખરેખર અંદરના રહસ્યને પામી શકતા નથી. જીવના લક્ષણ ઉપરથી જૈનેતરની માન્યતાની ચકાસણી
જૂઓ-જેનેએ જીવનું લક્ષણ શું માન્યું છે? of ૪ સંત વેર, જિં જ તો તા वीरियं उवओगो य एअं जीवस्स लक्खणं ॥
એટલે, “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે.”
ફક્ત જેને એ જ જીવના મૌલિક લક્ષણ તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેને માન્યા છે, જેનેતએ તે માત્ર જીવના લક્ષણ તરીકે એકલું જ્ઞાન માન્યું છે. ચેતના લક્ષણ માન્યું છે. પણ દર્શન
Page #177
--------------------------------------------------------------------------
________________
આગમત ચારિત્રને જીવને મૌલિક સ્વભાવ કેઈએ માન્ય નથી, એટલે ચારિત્ર આત્માના મૌલિક લક્ષણ રૂપ હોઈ, “અવિરતિ એ આત્માને વિકાર છે” એ માન્યતા જૈનેના ઘરની છે. જૈનેતરની યમ-નિયમની વાત માત્ર શાબ્દિક છે?
જૈનેતરોએ સમજ્યા કર્યા વિના આત્માની વાત કરવા માંડી એટલે યમ, નિયમ, વ્રત વગેરે પણ પ્રરૂપ્યા; પણ ચારિત્ર આત્માને ગુણ, સ્વભાવ નથી; તે પછી વ્રત નિયમ કે પચ્ચકખાણે તે બધા કેના ઘરના.... પારકા ઘરના. એમ જ કહેવું પડેને! એટલે ઉપર જણાવેલ દષ્ટાંતની માફક ચોરી કરીને લાવેલ ચીજ મૂળ માલિકને દાનમાં આપ્યાને ડાળ કરનાર જેમ નાલાયક ઠરે છે, તેમ જેનેતરેએ જેનેના ઘરના મહાવ્રતની શબ્દ રૂપે ચોરી કરી અંદરના ભાવ સમજ્યા નહીં અને અમે પણ તમારા મહાવ્રતોની માફક માનીએ જ છીએ ને ! અર્થ, ભાવાર્થ, રહસ્ય કે તવ એક જ છે તે પછી શબ્દને ઝઘડે છે? આ ડોળ કરી સમભાવીને સ્વાંગ રચે તે ઉચિત ન ગણાય. મહાવતે આત્મધર્મ છે?
જૈન શાસનકારામાં આત્માના લક્ષણ તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય માનેલું છે, તેવું જૈનેતરે માનતા જ નથી. કેટલાક તે વ્રત– પચ્ચક્ખાણ પર દ્રવ્ય આશ્રિત છે. એમ કરી દેષ રૂપ પણ માને છે. '
ખરેખર ચારિત્ર એ આત્માને મૌલિક ગુણ છે, તેથી જ સરાગસંયમના સ્વરૂપને વર્ણવતાં જ્ઞાનીઓએ સંયમને આત્મધર્મ રૂપ હોઈ તે ત્યાજ્ય નહીં પણ તેમાં પૌગલિક આશંસારૂ૫ રાગને અંશ વયે જણાવ્યું. કર્મગ્રંથની દષ્ટિએ વિરતિ એ આત્માને ગુણ છે?
વળી કર્મ સિદ્ધાંત પ્રમાણે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન આ કષાયે દેશવિરતિ અને સર્વ વિરતિ સેકનાર
Page #178
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ છે. આત્મામાં સત્તાગત રૂપે ચારિત્ર સંયમ કે વિરતિ અને ઉચ્ચપરિણતિ ને મૌલિક ગુણ તરીકે ન હોય તે ચારિત્રહિનીય કમની આ પ્રકૃતિએ આવરણ કે ઘાત શેને કરે !
તેથી પણ સ્પષ્ટ થાય છે કે વિરતિ, સંયમ કે પચ્ચકખાણું આત્માને સ્વાભાવિક ગુણ છે.
સમ્યકત્વ જેમ આત્માના ઘરનું, તેથી જ અનંતાનુબંધી કવાય તેનું આવરણ કરે છે, તે મુજબ વિરતિ, ચારિત્ર કે ઉચ્ચ પરિણતિ આત્માને સ્વાભાવિક ધર્મ છે. જેનું કે આવરણ અપ્રત્યાખ્યાનાદિ ચારિત્ર મેહની પ્રકૃતિએથી થાય છે. અહિંસા આદિના પાલન માટે વિરતિનું અનિવાર્ય મહત્વ
આ ઉપરથી ફળિતાથ એ થયો કે હિંસા આદિ ન કરવા માત્રથી અહિંસા આદિનું પાલન થતું નથી, કે જે જૈનેતરે માને છે પણ ખરેખર વિરતિ–પચ્ચ૦નું મહત્વ સમજીને વિરતિ કરવાથી અહિંસા આદિનું પાલન સુશક્ય બને છે. મહાવતે-ચમનિયમમાં મૌલિક સ્વરૂપભેદ છે
એટલે જેનેતરે હિંસા આદિ પાંચને પાપ તરીકે માને છે, તેને છોડવાનું સારું પણ માને છે, યમ-નિયમ અને વ્રત શબ્દથી અહિંસા આદિ પાંચ બાબતેને સારી જણાવે છે, છતાં જેનેની માન્યતામાં અને તેઓની માન્યતામાં મેં તફાવત છે! તે શાના લીધે ? શબ્દના ભેદને ઝઘડો નથી ! કહ્યું છે કે–
શબ્દભેદ ઝઘડે કિજી! પરમારથ જે એક કહે ગંગા ! કહે સુરનદીજી ! વસ્તુ ફિરે નહીં છેક છે
–શ્રી ગદષ્ટિ સજજાય ૪ ગા. ૨૧ એટલે સમજુ માણસે શબ્દભેદને અંગે ઝઘડે વ્યાજબી નથી માનતા! પણ અહીં તે “પરમારથ જે એક? એ વાત સચવાતી નથી ! માટે શબ્દથી ભેદ હોય કે અભેદ હોય તે કરતાં મૂળ વતુ જ જનેતાના લક્ષ્યમાં નથી આવી–તે એ કે–
Page #179
--------------------------------------------------------------------------
________________
૭૬
આગમત જનેતરના ધ્યાન બહાર રહેલ મુદ્દાની વાત
ત્રત, સંયમ, ચારિત્ર એ બધું આત્માને સાહજિક સ્વભાવ છે. તેના ઉપર ચારિત્ર મેહનું આવરણ આવ્યું છે તેને લઈને અવિરતિમાં આત્મા અનેક કર્મોના પાશથી જકડાય છે, માટે વિરતિ કરવાથી આત્માને પિતાની મૌલિકગુણની સંપત્તિને કબજે મળે છે.”
આ વાત જેનેએ મુખ્ય રાખીને પાંચમહાવ્રતના પાલનની મર્યાદાઓ વર્ણવી છે. જૈનેતરના યમનિયમની માન્યતા પિકળ છે.
જ્યારે જેનેતરે તે “વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરીશું તે ધર્મ થશે!” આટલી ભાવનાના મંડાણ ઉપર જ અહિંસા આદિ પાંચ યમ-નિયમનું પાલન જરૂરી માને છે, પણ અહિંસા આદિનું પાલન વ્યવસ્થિત રીતે કરવા માટે “નહીં કરીએ તે મહાભયંકર અનર્થકારી અવિરતિના સકંજામાંથી નહીં છુટીએ, અને તેમ થતાં વિરતિના મહત્વને ધ્યાનમાં ન લેવાથી ગમે તેટલા વ્રત, નિયમનું પાલન ધર્મબુદ્ધિએ કરવામાં આવે પણ છાર ઉપર લીંપણ જ થવા પામે !
આ મૌલિક પરમાર્થને ભેદ રહ્યો છે જેને અને જેનેરેની મહાવતે, કે યમ-નિયમની માન્યતામાં !!! સર્વધર્મસમભાવની વાત અજ્ઞાનપૂર્વક છે
આ બધું સમજ્યા-વિચાર્યા વિના એમ જ બાફેયે રાખવું કે“ભાઈ! નાહકના શા માટે ઝઘડા કરે છે ! સર્વ ધર્મ સમભાવ કેળવે ! જગતના દરેક ધર્મો અહિંસા આદિ માને જ છે ને! કઈ ક્યા રૂપે માને અને કેઈ ક્યા રૂપે માને ! હવે શબ્દોને ઝઘડે શા કામને ! સ્યાદ્વાદષ્ટિને ઉપયોગ કરે ...આદિ...આદિ
કેટલી બધી પામરતા! વિચાર શુન્યતા! ખરેખર જ્ઞાનીઓના હૈયામાં જગતના છના કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના હતી, એટલે
Page #180
--------------------------------------------------------------------------
________________
૭
પુસ્તક રજુ એઓયે નિતાન્તશુદ્ધ સર્વાગ સંપૂર્ણ સો ટચની વાતને જ સિદ્ધાન્ત રૂપે સ્થાન આપ્યું છે, એમાં શુદ્ર–પામર જીવેના ઉદ્દભાવિત કરેલ તર્કોથી વિસંવાદીપણું ઘટી શકતું નથી !'
- ટૂંકમાં સાર એ કે–જેનેતરે હિંસા આદિ પાંચને છેડે છે તેમાં મતભેદ નથી, પણ મતભેદ કયાં? તે વિચાર! વ્રત-પચ્ચ. આત્માના સ્વભાવ રૂપ છે
જૈન સિવાયના સર્વ શાસ્ત્રકારો જીવનું લક્ષણ ચેતના એકલું માને છે, પણ દર્શન, ચારિત્ર, વીર્ય તે જીવનું લક્ષણ છે તે માનતા નથી, પણ ખરી રીતે જ્ઞાનાવરણીયથી જેમ જ્ઞાન–ચેતના ગુણ પર આવરણ આવે છે, અને તે જ્ઞાન બહારની ચીજ નથી, આત્માને પિતાને ગુણ છે, તે રીતે વ્રત–પચ્ચખાણ આદિ તે . આત્માને સ્વભાવ છે, તે પણ બહારની ચીજ નથી, અવિરતિઅપચ્ચકખાણ તે પાપચારિત્ર-મોહના ઉદયથી છે, આવી માન્યતા ફક્ત જેનેની છે. કર્મગ્રંથની દષ્ટિએ મેહનીય કર્મની બે અસર છે. એક દ્રષ્ટિને મલિન કરે બીજી વનને મલિન કરે, તેથી મેહની. યથી આત્માના મૌલિક સ્વભાવરૂપ ચારિત્રગુણને ઘાત થાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે.
આ રીતે ચોથા અધ્ય. માં “વતપચ્ચખાણ એ આત્માને સ્વભાવ છે, અવિરતિ એ પાપને ઉદય છે. તેને ટાળવા પચ્ચકખાણુની ક્રિયા બને તેટલી વધુ આચરવી જોઈએ ? આ વાત વિગતવાર વર્ણવી ગયા. પચ્ચર કેને અને કયારે હોય?
હવે શ્રીશીલાંકાચાર્ય મહારાજા જણાવે છે કે-પચ્ચખાણની ક્રિયા હોય છેને? જે પચ્ચ૦ની ક્રિયાનું સ્વરૂપ ન જાણતા હોય, નવકારશી બેઘડીનું પથ્ય છે એ પણ જાણતું ન હોય, અને પચ્ચ લેવા આવે તે તેને પચ્ચ૦ કરાવાતું નથી કેમ? પચ્ચાને લાયક ની સ્થિતિ તેણે નથી મેળવી! આચારની વ્યવસ્થાનું સામાન્ય જ્ઞાન
Page #181
--------------------------------------------------------------------------
________________
૭૮
આગમત નહેય, કે પચ્ચ૦ એટલે શું?નવકારશી એટલે શું? વગેરે પાયાનુંભૂમિકાનું જ્ઞાન સંપાદન કરવારૂપની આચારની વ્યવસ્થા વિના પચ્ચ૦ ગ્ય ન કહેવાય!
એટલે પચ્ચક લે ત્યારે જ પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહે તેમ નહીં પણ પચ્ચને પાલવા માટે પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય એ પાંચ આચારની મર્યાદાઓને યેગ્ય રીતે જાળવે,
આ જણાવવા માટે ટીકાકાર મહર્ષિએ “હા રાજાનચરિત પર રતા” એમ જણાવ્યું છે, એટલે કે સત પદ પચ્ચ૦ની પાલના માટે પંચાચારની મર્યાદાઓના સતત પાલનની આવશ્યક્તા સૂચવે છે.
પચ્ચની ઉત્પત્તિ, સ્થિતિ, અને વૃદ્ધિને આધાર પંચાચારની મર્યાદાઓના વ્યવસ્થિત પાલન ઉપર નિર્ભર છે. આચારની મર્યાદાની સતત જાળવણું સૂચવનાર વિચ
આદિ પદે જૂઓ! પિરસી, એકાસણું કે આંબિલ આદિ ગમે તે પચ્ચ માં પચ્ચ૦ જે લીધું હોય તે તે બરાબર પાલવાનું જ પણ તે ઉપરાંત તે તે પચ્ચ૦ ની વિશિષ્ટ મર્યાદાઓને ધ્યાનમાં લઈ ઉત્તરે ત્તર પચ્ચ૦ ની અધિકારિતા વિકસાવવા માટે તે તે પચ્ચ૦ પારતી વખતે એમ બોલાય છે કે–
“જલિ, , તો,િ તીતિ, િઆદિ
એટલે કે-“પચ્ચર આરાધ્યું ક્યારે કહેવાય? જ્યારે તે પચ્ચર સ્પેશ્ય હેય, પાલ્યું હોય, શોભાવ્યું હેય, તીર્થ હેય અને કીર્તિત કર્યું હોય” આ બધાના વિશેષાર્થ પચ્ચ૦ ભાષ્યમાં છે, એ બધાને ભાવાર્થ એક જ છે કે પંચાચારની મર્યાદાઓના પાલનની ચક્કસાઈ પર પચ્ચ૦ ની અધિકારિતાને આધાર છે. ખરેખર આચાર શુદ્ધિની ભૂમિકાએ જ પશ્ચ૦ ટકી શકે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ વધુ. ના આદેશનું રહસ્ય
આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે જ્ઞાનીઓ એમ પણ જણાવે છે કે –
સાધુઓને અને તમારે શ્રાવકને પણ પૈષધમાં છે ત્યારે સવારે રાઈ પ્રતિક્રમણમાં “દુસંહિતા”ને આદેશ માંગ વાને હોય છે, તે શું છે? સાધુ કે શ્રાવકને સાવધના ત્યાગના જે પચ્ચ૦ લીધા છે તેને ટકાવવા આચારશુદ્ધિની વાતનું મહત્વ આ આદેશ માંગવાથી સ્પષ્ટ થાય છે. કેવી રીતે ? તે જુઓ!
સંયમી આત્માએ “મિ મરે! સામા” કે “નિ મંત સ” આદિ રૂપે લીધેલી પાપ ન કરવાની પિતાની પ્રતિજ્ઞા ટકાવવા માટે આચારશુદ્ધિ જાળવવા જ્ઞાની ગુરૂની નિશ્રામાં રહેવું જરૂરી છે. તે માટે કંઈ પણ ગુરૂની સંમતિ વિના ન કરવાની વાત મહત્વની છે, નાના-મોટા દરેક કાર્યમાં ગુરૂની સંમતિ મેળવવી આચારશુદ્ધિ માટે જરૂરી છે.
તેથી સંયમી આંખના પલકારા અને શ્વાસેચ્છવાસ જેવી ક્રિયાએ માટે વારંવાર આજ્ઞા માંગવી ઉચિત અને શક્ય ન હોઈ એક સામટી તેની રજા માંગી લે છે કે –“દુ રિવા સંયમશુદ્ધિ માટે “વહુ” ના આદેશનું મહત્વ
આ રીતે સંયમ કે પાપન કરવાના પચ્ચને ટકાવવા શ્વાસે અને આંખના પલકારા જેવા સ્વાભાવિક શારીરિક ધર્મો માટે પણ આજ્ઞા-સંમતિ મેળવવા “ઘgવેસ્ટ”ના આદેશ માંગવા દ્વારા પિતાની સંપૂર્ણ જાતને કે મન, વચન, કાયાને આપણે ગુરૂના ચરણમાં અર્પણ કરી દઈએ છીએ.
પછી આપણી ઈચ્છા મુજબ કાયા, વાણી કે મનની કોઈ પણ કિયા થાય નહીં.
વ્યવહારમાં જે રીતે ગિરવે મુકેલી ચીજ ઉપર એ રીતે
Page #183
--------------------------------------------------------------------------
________________
આગામીત
તેને છોડાવે નહીં ત્યાં સુધી મૂળધણીને તેને આઘીપાછી કરવાને હક નથી, ગિરવે લેનારની રજાથી જ પિતે પિતાની પણ ચીજને ઉપયોગ કરી શકે છે, તે રીતે મન, વચન અને કાયા ત્રણે ગુરૂ મહારાજને અર્પણ કર્યા એટલે ગુરૂમહારાજ પ્રવર્તાવે તે રીતે જ મેક્ષ માગે ત્રણે ગો–આપણ છતાં–ગુરૂની સંમતિ પૂર્વક પ્રવર્તાવી
શકાય,
આ મુજબ “હુર” ના આદેશથી પચ્ચ૦ ની અધિકારિતા મેળવવા, ટકાવવા કે વિકસાવવા આચારની મર્યાદામાં રહેવાની મહત્તા સૂચિત થાય છે. ટીકામાં આપેલ સત પદનું રહસ્ય
હતા પદ સતતપણે આચારની મર્યાદામાં ટકવાની વાત પર ભાર મુકે છે.
આ દષ્ટિકોણથી વિચારતાં સમજાશે કે–પચ્ચ૦ ની ક્રિયા અવિ. રતિના પાપમાંથી છૂટવા માટે જેટલી જરૂરની, તેટલી જ બલ્ક તેથી પણ વધુ જરૂરીયાત પશ્ચની અધિકારિતા મેળવવા આચારશુદ્ધિ મેળવવાની છે !!!
તે આચારશુદ્ધિ પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે ટકવાના ઉપગની જાગૃતિદ્વારા મેળવાય છે.
તેથી જ ટીકાકાર ભગવતે “ના રાજા રાવરિઘસહ્ય હતો મતિ” એમ જણાવ્યું છે. પાંચમા અધ્ય. ના નામનું રહસ્ય
આ રીતે ચોથા અધ્યયનમાં જણાવાયેલી પચ્ચ૦ ની ક્રિયાની યેગ્યતા દર્શાવનાર આચારશુદ્ધિને અધિકાર આ પાંચમા અધ્યયનમાં ઈને પાંચમા અધ્યયનનું થાવાથુર નામ સૂચવ્યું.
આ રીતે ચેથા અને પાંચમા અધ્યયનને અર્વાધિકાર છે. સંબંધ છે? તેને વિચાર કર્યો.
Page #184
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ પર શુદ્ધિ માટે આચારની કારણુતા વિષે કુતર્ક (પૂર્વપક્ષ)
અહીં વાદી શંકા કરે છે કે–વ્યવહારમાં તે પ્રથમ પિતા હોય તે પછી પુત્ર થાય, પહેલાં માટી હાય પછી તેમાંથી ઘડો થાય, એટલે કારણ પહેલાં હય, પછી તેમાંથી કાર્ય નિપજે, તે રીતે આચારમાં વ્યવસ્થિત હોય તેને પચ્ચ૦ ની ક્રિયા સંભવે એમ ઉપર જણાવી ગયા, તે એને અર્થ એ થયો કે–આચારની વ્યવસ્થામાંથી પચ્ચ ની ઉત્પત્તિ છે. તે આચારની વ્યવસ્થા કારણ કહેવાય, અને તેમાંથી નિપજતું પચ્ચ૦ કાર્ય કહેવાય,
તે “ક્રાનિતપૂર્વત્તિ શ” વ્યાખ્યા પ્રમાણે ચોથા અધ્યયનમાં આચારશુદ્ધિની વાત જણાવવી જોઈએ અને પાંચમામાં પચ્ચ૦ ની વાત બતાવવી જોઈએ, તે પાંચમા અધ્યયનને આચારશ્રત કેમ કહ્યું?” પચ્ચ૦ શુદ્ધિ માટે શિલિવિશેષથી આચારશુદ્ધિનું મહત્ત્વ (ઉત્તરપક્ષ)
જ્ઞાની ભગવંતે આ બાબત ખુલાસે કરે છે કે–“ભાઈ! વાત તારી સાચી છે! પણ અહીં કંઈ શાસ્ત્રકાર ભગવંત કાર્ય– કારણે ભાવ દર્શાવવા નથી બેઠા કે “ભાઈ! ન્યાયની રીતે કેસ કારણ છે? અને કયું કાર્ય છે?” જેથી કે કારણને પ્રથમ સ્થાન આપવું અને કાર્યને પછી ! એ બધી ભાંજગડ થાય!
પદાર્થની વ્યાખ્યા કે સમજુતી આપવા બેઠા હોય ત્યાં નિરૂપણ શૈલી ભિન્ન પ્રકારની હેય! - તેથી અહીં પચ૦ની ક્રિયાનું મહત્વ આચારશુદ્ધિના પાયા પર નિરિત બતાવી અવિરતિના ભયંકર પાશમાંથી પુણ્યાત્માને બથાવ છે, એટલે તેમાં શૈલી વિશેષથી પ્રથમ કાર્યનું નિરૂપણ કરી
આ કાર્ય શેનાથી થાય?'' એ દર્શાવવા કારણની રજાઆત કરવાથી વિવેકી જીવને તે કારણે પ્રતિ હાર્દિક અનુરાગ જાગે, નહીં તે પ્રથમ કારણ બતાવી દે, પછી કાય બતાવી દે, એટલે રાબેતા મુજબ
Page #185
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત “તુમ હરે ! ટૂંક જુનો છું” ની જેમ રગશીયા માનસને સ્વભાવ વસ્તુના મૂલ્યાંકને રેગ્ય રીતે સમજવા ન દે, તેથી વાત એની એ જ! પણ શૈલિફેરથી આરાધકજીવને જિજ્ઞાસામાં અતિરેક થાય અને વિશિષ્ટ આદરબુદ્ધિથી કારણનું સેવન કરે “એ રીતે આચાર શુદ્ધિ હવે જણાવાય છે. આચારશુદ્ધિનું વિશિષ્ટ નિરૂપણ
વળી પ્રથમ કારણ જણાવીને પછી કાર્યને કહેવામાં કાર્યના વર્ણન વખતે તે કારણનું વર્ણન ઉપસ્થિત ન હોવાથી મધ્યમ પ્રજ્ઞાવાળા જે કાર્યના મહત્વને જ દષ્ટિ સમક્ષ રાખે ! કારણના સાપેક્ષ મહત્વને વિસરી જાય, અગર તે કાર્યની પ્રાપ્તિ-જાણકારી થયા પછી હવે કારણની ગવેષણ કે વિચારણાની શી આવશ્યકતા! રેગ મટયા પછી ગમે તેવા હેશિયાર પણ વૈદ્યરાજની શી જરૂર! “ગરજ સરી કે વેદ વેરી” જેવી સ્થિતિ બનવા પામે! તેથી “કાર્યની ભૂમિકાને આધાર કારણેની સફળતૈયારી પર અવલંબે છે” આ વાત આરાધકોના હૈયામાં સ્થિર કરવા માટે ચેથા અધ્યયનમાં પચ્ચ૦ નું સ્વરૂપ જણાવી તેના કારણરૂપે આચારશુદ્ધિની વાત હવે પાંચમા અધ્યયનમાં જણાવાય છે. આચારશુદ્ધિથી પચની સાનુબંધતા
આ ઉપરથી એ નક્કી થયું કે–પચ્ચની ક્રિયા આચારમાં રહેવાનું ફળ છે, સામાન્ય આચારની ભૂમિકામાં રહેલ પુણ્યાત્મા પણ પચ્ચ૦ ની ક્રિયાના પ્રતાપે વિશેષ આચારમાં પ્રબળ ભાવનાના વેગથી વધી શકે છે. અઈમુત્તામુનિનું દષ્ટાંત
જૂઓ ! અઈમુત્તામુનિનું દષ્ટાન્ત વિચાર!
અઈમુત્તામુનિએ સાધુપણું લીધું તેમની ઉંમર આઠ પણ 'નહીં, છ વર્ષની ઉંમરે તેઓને દીક્ષા આપવામાં આવી ચોમાસાને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બાલમુનિ બાલસ્વભાવથી પ્રેરાઈને
Page #186
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ નાનું પાત્ર લઈ બહાર નિકળ્યા, અને વહેતા પાણીના પ્રવાહમાં“આ મારી નાવડી તરે” એમ કરી આનંદ પામી રહ્યા છે!
કાચા પાણીના વહેણમાં પાત્ર તરાવનાર આ કેણુ? અઈમુત્તામહામુનિ! હ... બીજા નહીં કેઈ! સારી અને ખેતી ચિત્તવૃત્તિના નમૂના - હવે અહીં વિચારવાની વાત એ છે કે–વ્યવહારમાં તમારા જ્ઞાતિઓની વિગત નેંધનારા બે જાતના હોય છે! એક તે વિવાહના, અને બીજા મરણના, જેઓ વિવાહ આદિ પ્રસંગે જાય, પરણ્યા આદિની નેંધ રાખે તે ગોર કહેવાય બીજા કાયટીયા પિતાના ચોપડા માં તમારા કુટુંબમાં કેણ ક્યારે મર્ય! તેની નેંધ રાખે ! કાયટીયાનું કાર્ય જ તે કે મર્યા વગેરેની નેંધ રાખે તેમ કરવાથી જ તેને અમુક લાગાના પૈસા મળે !
આ રીતે શાસનમાં-ધર્મમાં પણ બે જાતના જ હોય છે!
એક તે ગેર જેવા જેમાં કે શાસન-ધર્મના ઉન્નતિના કાર્યોની નેંધ રાખનારા, શાસનમાં કે શું અને કેટલું સારું કરી રહ્યા છે! તેની નેધ રાખે, જ્યારે કાયટીયા જેવા કેટલાક ભારે કમ જ જેઓ શાસન અને ધર્મની હીલનાના જ પ્રસંગે તેમની દષ્ટિએ આવે અને તેની જ નોંધ રાખે, “ફલાણાએ દીક્ષા છોડી અને અમુક અમુક ખેટું કામ કર્યું વગેરે
અહીં અઈમુત્તામુનિની બાલચેષ્ટાને જોઈ તેમની દેખરેખ માટે રાખેલ વૃદ્ધમુનિઓ કાયટીયાની જેમ બાલમુનિને જરા ઉપાલભભરી નજરે નિહાળી તેમને સાથે લઈ સમવસરણમાં આવ્યા,
ત્યાં શાસનપતિ મહાવીર પ્રભુએ વૃદ્ધ મુનિઓની કાયટીયાના જેવી દુષિત થયેલી ચિત્તવૃત્તિને સુધારવા મધુર સ્વરે કહ્યું કે–“મહાનુભાવે! મોક્ષગામી પુણ્યાત્મા છે એ! વર્તમાનકાલીન બાલચેષ્ટાથી તેના મહાન આત્માની અવગણના ન કરે”
વૃદ્ધ સાધુઓએ તુર્તજ આલોચના કરી આત્મશુદ્ધિ મેળવી.
Page #187
--------------------------------------------------------------------------
________________
૮૪
આગમત દૂષિત મનેવૃત્તિનું સ્વરૂપ
આ ઉપરથી પ્રાસંગિક સમજવાનું એ કે–અત્યારે શાસનના મૂળતને નહીં સમજી શકનારા કાયટીયા જેવા કેટલાક લેકે માતા-પિતા સ્વેચ્છાથી સંયમમાગે પિતાના પુત્રને ધપાવવા તૈયાર હોય તે તે પ્રસંગે પણ લેવા-દેવા વિના પણ સંયમ ધર્મની અરૂચિના કારણે વચ્ચે કૂદી પડી તેફાને સજે છે, તે વખતે શાસનની ટંકશાળી નેમને વળગી ટકી સાધુઓ કે શ્રાવકે પિતાના સત્ય માર્ગે વળગી રહેવા પ્રયત્ન કરતા હોય તે વસ્તુસ્થિતિને નહીં પારખી શકનારા સ્કૂલબુદ્ધિવાળા લેકેની ઉપરછલ્લી નિંદા આદિના ઉહાહિને આગળ કરી “પિતે આખો હેબા ઉપાડ્યો છે” એ વાત ભૂલી જઈ “શાસનની હીલના થાય છે” “લેકે ધર્મને વગોવે છે”
આવી તે દીક્ષા અપાય” વગેરે બેલી પિતાનું કાયટીયાપણું જાહેર કરે છે.
તે ખરેખર શોચનીય છે!
આ તે એના જેવું થયું કે “કેઈ ભરાડીચેર ચોરી કરવા Vધી ગએલે ક્યાંક ચોરી માટે ગયે, માલ-તાલ બધું કબજે કર્યું, પણ લઈ જતી વખતે ખબર પડી કે બહાર જાણ થઈ ગઈ છે, એટલે એ ચોર જ અજાણ્યા જેવો થઈ “ચેર–ચાર” ની બૂમ મારી પિતાની નિર્દોષતા જાહેર કરવા મથે !” દૂષિત મનેદશાએ શાસન હલનાની ગેરસમજુતી
જે ખરેખર તેઓની શાસનની હીલનાનું દુઃખ હેય તે હે-હા કે ઘોંઘાટ કરવાથી કે અવળે પ્રચાર કરવાથી શું હલના ઘટી જવાની છે? જે કારણે શાસનના વફાદાર આરાધક આત્માઓને સંયમ આદિ ઉત્તમ માર્ગનું અવલંબન લેવું વિકટ થઈ પડયું છે, તે કારણે દૂર કરવાને પ્રયત્ન કરે જોઈએ, જેથી શાસનની હીલના સ્વતઃ બંધ થઈ જશે!
તમારા કુટુંબમાં કેકે કંઈ અજુગતું કર્યું હોય! તે પ્રસંગે
Page #188
--------------------------------------------------------------------------
________________
તમે એને રોકવા-વારવાના અનેક પ્રયતને કાર્યા, માર-ગુડને પણ ઉપયોગ કર્યો. છેવટે તેને પરગામ કાઢી મુકે! પણ જયાં રહેતા હો ત્યાં તમે તમારી જાંઘ ખુલ્લી કરવાની જેમ કંઈ જાહેરાત કરવા તૈયાર થાઓ છે ખરા !!!
ખરી રીતે શાસનના સારા તેની જાણકારી ગુરૂગમથી ન મેળવેલ હેઈ કાયટીયાપણાની મનેદશની આ વિકૃતિ છે કે અજ્ઞાન જન્ય વ્યક્તિગત ક્ષતિઓના આધારે શાસનની હલનાને પ્રયાસ કે શાસનની અપભ્રાજનાને વિચાર વ્યાપક બનાવાય છે. બાલમુનિ અઈમુત્તાની સંવેગ દશા
અહીં પેલા વૃદ્ધ મુનિઓને પ્રભુ મહાવીર ફરમાવે છે કે મહાનુભા! આ ચરમશરીરી પુણ્યાત્મા છે! કઈ પ્રકારે ગ્લાનિ ન પામતા અખંડપણે એઓની વૈયાવચ્ચ કરશે.” - બાલમુનિ અઈમુરાને પણ પ્રભુ વચનથી પિતાની બાળકીડા સંયમમાં અતિચાર લગાડનારી જાણ, એટલે વિશુદ્ધ ભાવથી તીવ્ર સંવેગપૂર્વક આચના કરવા માટે વાવણી સૂત્ર બોલવા લાગ્યા. તેમાં એકેક પદ ઉપર ઉપયોગની જાગૃતિ કરતાં કરતાં તેઓ જ્યારે “go-વળ-
દિક સંતા-એમને આ પદ બલવા લાગ્યા, ત્યારે “પા--મદી એ શબ્દો બોલતાં અંતરથી થરથરી ગયા, “મેં બાળસુલભ ચેષ્ટાથી વહેતા પાણીમાં પાતરૂં તરાવી “મારી નાવડી તરેમાસ નાવડી તરે.” આવી અનમેદના પાપ કાર્યની કરી. અરેરે..કેવી અનુચિત ભયંકર પાપ મેં કર્યું? કેટલા બધા અસંખ્ય અપકાય આદિના જીવની હિંસા-વિરાધના કરી? બહુ જ ખોટું કાર્ય મારા હાથે થયું...” આદિ તીવ્ર સંવેગપૂર્વક આચનાના બળે તે જ વખતે ગુણશ્રેણિ આરહી અપૂર્વકરણથી ક્ષપકણિએ ચઢી નિમલ કેવળ મનને વર્યા ! !
Page #189
--------------------------------------------------------------------------
________________
આગમત પચ્ચવના બલે આચારની વિશિષ્ટ ભૂમિકાની પ્રાપ્તિ
| મૂળ વાત એ હતી કે આચારની સામાન્ય મર્યાદા હેય તે પચ્ચની વિશિષ્ટ ક્રિયાથી તેમાં વૃદ્ધિ થઈને આચારની વિશિષ્ટ ભૂમિકા પણ સહેલાઈથી આવી શકે. - બાલમુનિ અઈમુત્તાના માનસમાં સામાન્યથી ભૂમિકા હતી કે“સાધુને કાચું પાણી ન અડાય, આ સામાન્ય ભૂમિકાએ સંયમમહાવતેની પ્રતિજ્ઞા-પચ્ચ૦ના પાલનના વિચારની ધારાએ ચઢી ઉત્કૃષ્ટ આચારની મર્યાદાઓ–તીવ્ર સંવેગભાવે મેળવીને કેવળજ્ઞાન સુધી બાળમુનિ પહોંચી ગયા !
આમાં પ્રતાપ કોને ! આચારશુદ્ધિની સામાન્ય ભૂમિકાએ કરેલ મહાવ્રતની પ્રતિજ્ઞાને !
તેના આધારે જ બાળમુનિ અઈમુત્તા સાધુજીવનની ઉત્કૃષ્ટ ભૂમિકા રૂપ કેવળજ્ઞાનને પામી શક્યા. ઉપસંહાર - આ રીતે આચારની ભૂમિકાનું મહત્વ પચ્ચ માં દર્શાવ્યું, તે ઉપરથી પચ્ચ૦ એ કાર્ય છતાં તેનું નિરૂપણ પહેલાં કરી કારણરૂપ આચારશુદ્ધિને પછી જણાવવાની વાત સહેલું છે એ નક્કી થયું. કાર્ય સહચર કારણ તરીકે આચારશુદ્ધિનું મહત્વ
વળી કાર્ય પહેલાં કારણ હોય તેમ છતાં અહીં પહેલાં કાર્ય પચ્ચ બતાવી ગયા, પછી કારણ તરીકે આચારશુદ્ધિ જણાવી છે તેનું એ પણ કારણ હેઈ શકે કે–આચારશુદ્ધિ માત્ર પચ્ચ૦ ની પૂર્વાવસ્થામાં રહેનારૂં કારણ નથી પણ કાર્યસહચર કારણ છે, એટલે પચ્ચને ટકવા માટે, વધવા માટે, પણ આચારની મર્યાદાઓની વ્યવસ્થા જરૂરી છે.
પચ્ચલેવા પહેલાં જ આચારની મર્યાદામાં રહેવું જરૂરી છે એમ નથી, પણ પચ્ચ૦ને પાળવામાં, ટકવામાં ચાવતું તેની સાનુબંધતા માટે આચારશુદ્ધિનું સાપેક્ષ મહત્વ છે આ વાત પહેલાં સત પદની સાર્થકતામાં વિચારી ગયા છીએ,
+
-
Page #190
--------------------------------------------------------------------------
________________
૮૭
પુસ્તક ૨-જુ
તેથી આચારની વ્યવસ્થા પચ્ચ૦ની પૂર્વાવસ્થામાં કે ઉત્તરાવસ્થામાં! બધે એક સરખી તેની ઉપયોગિતા છે!
પચ્ચની પૂર્વાવસ્થામાં આચારની વ્યવસ્થા જેમ ઉપગી છે, તેમ પચ્ચ૦ કર્યા પછી પણ પાપની જુગુપ્સા માટે પાપથી દૂર રહેવા માટે પણ આચારની વ્યવસ્થા જરૂરી છે.
આ રીતે પચ૦ની ક્રિયામાં અત્યંત જરૂરી આચારની વ્યવસ્થા અત્યંત મહત્વની બાબત છે, તેનું સ્વરૂપ આ પાંચમા અધ્યયનમાં જણાવાય છે, તેથી જ આ અધ્યયનનું આચારયુત એવું નામ સાર્થક અને વ્યાજબી છે. આચારકૃત નામની સાર્થકતા શી રીતે?
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“સાહેબ ! આચારની વ્યવસ્થાથી પચ્ચ૦ની ક્રિયા ઉપજે છે, તે આચાર એ આત્માને સ્વભાવ જ છે ને ! આચાર એ કંઈ બહારની ચીજ નથી, તે તે સત્તાગત આત્માની મૌલિક ચીજ છે, તે તેની પ્રાપ્તિ કરવાની શી છે? આચારત આ નામ આ અધ્યયનનું સંગત શી રીતે? “જેનાથી આચારની પ્રાપ્તિ થાય તે વિગત જણાવનારું આ અધ્યયન આ અર્થ શી રીતે સંગત થાય? - આચાર એ તે આત્માની મૌલિક ચીજ છે! તેને પ્રાપ્ત કરવાનું શું? માટે અધ્યયનનું નામ ફેર! અનાચાર શ્રત રાખો ! એટલે જેનાથી અનાચારથી આત્મા વિરમ=પાછો ફરે, અનાચારથી વિરમવું એ સ્વતઃ આચારની પ્રાપ્તિ રૂપ છે!” આચાર આત્મસ્વભાવરૂપ છતાં પચ્ચરની જરૂર
અહીં શીલાંકાચાર્ય મહારાજ જણાવે છે કે-આચાર એ આત્માને સ્વભાવ, આત્માના ગુણરૂપ તે આચાર પ્રગટ થાય અને પચ્ચ૦ની ક્રિયા ઉપજે, ટકે કે વધે, એટલે પછી અનાચાર અધ્યયન એવું નામ આપવાની શી જરૂર! કેમકે મિત ઘરમાં આવ્યા પછી તેને ચાર-ધાડપાડુ આદિથી સાચવવાની હોય ગણવાની હોય પણ ગણવાની કંઈ જરૂર નથી, તેમ અહીં આત્માને ગુણ-સ્વભાવ આચાર
Page #191
--------------------------------------------------------------------------
________________
આગમત પ્રકટ થાય એટલે પચ્ચ૦ ઉપજે તેને ટકાવવા વધારવાની જરૂર છે.
વળી જેમ દહીં મળી આવે ત્યારે ગાળી, રવૈયે, દેરડું ખેળવા જવું ઠીક નહીં પણ કાગડા-કૂતરાં ખાઈન જાય તેનું ધ્યાન સાચવણીરૂપે રાખવું જરૂરી છે, તેમ આત્માના ગુણ-સ્વભાવરૂપે આચાર-નિયમ કે ગ્ય મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન આવે ત્યારે પશ્ચસ્વાભાવિક રૂપે સરલ થઈ જાય પછી તો તેનું જતન કરવાની જ જરૂર !
એટલે પાંચમા અધ્યયનનું નામ ફેરવવાની જરૂર નથી, મૂળ વાત આચારની પ્રાપ્તિની જ મુખ્યતા છે, આચારની વ્યવસ્થિત મર્યાલ પ્રાપ્ત થયેથી પચ્ચની અધિકારિતા પ્રાપ્ત થઈ જાય છે.
એ રીતે આચારની ભૂમિકા પ્રાપ્ત થયે છતે પચવની પ્રાપ્તિ થઈ જાય, અને પછી તે પચ્ચ૦ ટકે, વધે અને અનાચારના કાગડાકૂતરાં તેને બગાડી ન નાંખે એ ધ્યાન રાખવું જરૂરનું છે. અનાચારનું જ્ઞાન સાપેક્ષપણે જરૂરી છે
શ્રી દશવૈકાલિકસૂત્રમાં સાધુ જીવનની મૌલિક રૂપરેખા પહેલા અને બીજા અધ્યયનમાં જણાવ્યા પછી ત્રીજા અધ્યયનમાં બાવન અનાચીણ વસ્તુઓ વિગતે જણાવી છે.
આ ઉપરથી આચારકૃત નામ પાંચમા અધ્યયનનું સંગત છે.
તેમ છતાં અનાચારને વર્જવાના લક્ષ્ય સિવાય આચારનું પાલન સંપૂર્ણ રીતે શક્ય નથી, પચ્ચ૦ની ક્રિયા આચારની વ્યવસ્થાથી ઉપજે એ વાત ખરી. પણ ટકે ક્યારે? કે અનાચારને વર્જવાનું લક્ષ્ય હેય, તે આ રીતે આચાર અને અનાચાર બંને પચ્ચ૦ના વ્યવસ્થિત જ્ઞાન માટે જાણવા જરૂરી દેખાય, તેથી અનાચારનું પર્યાવસાન આચારમાં અને આચારનું પર્યવસાન અનાચારમાં એમ સાપેક્ષ વ્યાખ્યા હોવાથી આ પાંચમા અધ્યયનનું ખરેખર નામ શું? આચારશ્રુત કે અનાચારશ્રુત! બે નામમાં વ્યાજબી શું? વગેરે વાદીની શંકાને ખુલાસો અગે વર્તમાન.
આ પુસ્તક શ્રી આગમહારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસ-વીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.
Page #192
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
GT
આગમોત
જા
Acnenecancaononcong જગવત્સલ શ્રી તીર્થંકર પ્રભુને ?
સર્વહિતકર ઉપદેશ
“અસ્થિ છે આવા કવાર રિ રે મારા કરાશે
-શ્રી આચારાંગ સૂત્ર. ભાવાર્થ : “મહારે આત્મા (પર્યાયાકિનયથી) ઔપપાતિક (પરભવથી આવીને ઉપજનારો) છે, મહારે આત્મા (દ્રવ્યાર્થિક નયથી) ઔપપાતિક નથી.”
આ ઉપદેશમાં “અગા (શિવં નરિત સારાઘાદાન”) એ ન્યાયથી ચરિતાને અધ્યાહાર થઈ શકે છતાં અન્ય દર્શનકારોએ શોભા તરીકે માનેલ સાધ્યાહારપણું ખરેખર
નાગમની શલિ પ્રમાણે શ્રી અનુગદ્વાર સૂત્રમાં જણાવાએલ સૂત્રના ૩ર દેષ પિકી દોષ રૂપ છે એમ જણાવવા અસિત ક્રિયાપદને સાક્ષાત નિર્દેશ છે.
આ ઉપદેશમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની ત્રિપદીનું પાન કરનારા ગણધર મહારાજાઓએ કરેલ અરિત ક્રિયાપદુને સ્પષ્ટ નિશ
Page #193
--------------------------------------------------------------------------
________________
આગમાયાત વ્યાકરણ, કેશ, ન્યાય, સાંખ્ય, દેનુશાસન, કાવ્યાનુશાસન વિગેરેના સૂત્રમાં આવતા ક્રિયાપદ આદિના અધ્યાહારોથી શ્રેતાને સંદિગ્ધજ્ઞાન કે વિપરીત અથવા અવ્યવસ્થિતજ્ઞાન થવાને સંભવ છે. એવું ભવ્યજીને સમજાવવા માટે છે.
આ ઉપદેશમાં રેતા, નીર, કાળા, કંતુ, લવ, પૂર વગેરે અનેક શબ્દો માને દર્શાવનારા છતાં વાપરેલ ગરમા શબ્દ પ્રાણ ધારણાદિક જડજીવનની દશાને ખ્યાલ કરતાં કરતાં જીવના સર્વ કાલીન જ્ઞાનદશાની પ્રાપ્તિરૂપ, સર્વકાલ વ્યાપક, ભાવપ્રાણેને ધારણ કરવારૂપ છવજીવનની ધાર્યતા આત્મામાં અવ્યાબાધપણે રહેલી છે એમ ધ્વનિત કરે છે.
આ ઉપદેશમાં સામાન્ય રીતે સર્વ સંસારી આત્માઓ goતિ એટલે જન્મની અસ્તિતાને ધારણ કરવાવાળા હેઈ એ” શબ્દ ખાસ જરૂરી નથી. કેમકે આત્માની ગૌuપારિતા ને વિચારનાર મનુષ્ય આદિ પ્રાણી સંસારી જીની અંતર્ગત જ છે તેથી સામાન્યથી અરિશ સાગા વવાર એમ જણાવ્યું હેત તે પણ સમષ્ટિનું જ્ઞાન થાત છતાં છે.” શબ્દ ને પ્રયોગ માત્ર જ્ઞાન સંજ્ઞા ધારણ કરનારને જ પોતાની જાતિતાની રતા યથાર્થ રીતે થાય એમ સૂચવે છે.
આ ઉપદેશથી સર્વ લબ્લિનિધાન, સમગ્ર દ્વાદશાંગ ગણિપિટકના ગુંથનાર અને ધારનાર ગણધરભગવંતે સ્પષ્ટપણે જણાવે છે કે
આ જીવ અનાદિ વખત વકીલાતના ધંધાની માફક શાસ્ત્રકારના નામે જોખમે અને જવાબદારીએ આત્મા આદિની વાત જાણે છે, માને છે, અને બોલે , જેના કે પરિણામે ભવનું ભ્રમણ ઘટતું નથી,તે કરતાં અસીલની માફક પિતાના જોખમે અને જવાબદારીએ જાણે માને અને બેલે તે ભવભ્રમણ ઘટે, અને એ જ શ્રેયસ્કર માર્ગ છે.
તેથી દરેક વક્તા અને શ્રેતાએ પોતપોતાના આત્માના અવ્યાબાધપણું, નિત્યપણું, ભવપરંપરામાં ભમવાપણું આદિ મૌલિક ધર્મો જવાબદારીથી જાણવા, માનવા અને કહેવા જોઈએ.
Page #194
--------------------------------------------------------------------------
________________
પુસ્તક –જુ
છે
કલ્યાણની સાધનાના
છે
wCEW
છે પગથીયાં IEળા શાટતા
પગથીયાં છે
સદા -કાળા પરિણામ મળે છે सोयव्वं णियमेणं, तेसि बयणं च आयहियं ॥१॥
“ભક્તિ (પરમ હર્ષ)થી ભરપૂર મન વડે પરમપુરુષ પ્રણીત આગમના રહસ્યને જાણનાર પુરુષો (ગુરુ) સેવવા અને તેનું વચન આત્મહિત કરનારૂં છે, એમ ધારી અવશ્ય સાંભળવું.
दाणं च जहासत्ति देयं, परपीडमो ण कायव्वा ॥ काय वोऽसंकप्पो, भावेयश्वं भवसरूवं ॥ २ ॥ યથા શક્તિ (જ્ઞાન દાન, અભયદાન ને ધર્મોપગ્રહદાન આદિ સ્વરૂપ) દાન દેવું, મન, વચન અને કાયાથી પરને પીડા ન કરવી, અસંકલ્પ (વિષયની નિવૃત્તિ) કરે, ભવનું સ્વરૂપ વિચારવું.
मण्णा माणेयव्वा, परहवियम्वा ण केइ जियलोए । लोगोऽणुवत्तिपयो णिदियवा य केइति ॥ ३ ॥
લૌકિક (માતા પિતા આદિ) અને કેત્તર (ધર્મગુરૂ આદિ માન્ય પુરુષે પૂજવા જોઈએ, જીવલેકમાં (જગતમાં) કોઈને તિરસ્કાર ન કરે. વિશિષ્ટ લેકના આચારને અનુસરવું. (અર્થાત્ શિષ્ટ લેક વિરૂદ્ધ તજવું) કેઈની નિંદા ન કરવી.
rrrrો થવો, જે વાયગ્રા યુવી . वज्जेयम्बा कोहा-दयो य सययं पमादो य ॥ ४ ॥ (ઉદારતા, દાક્ષિણ્ય આદિ) ગુણનું બહુમાન કરવું. અસ આચારવાળાને સંસર્ગ (આલાપ, સંલા૫) ન કરે. ક્રોધ આદિ (માન, માયા, લેભ) વવા, તથા હમેશાં (નિદ્રા, સંશય અજ્ઞાન, મિથ્યાજ્ઞાન આદિ આઠ પ્રકારને) પ્રમાદ ટાળવે.”
પૂ આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના માર્મિક ચિંતન સંગ્રહમાંથી ઉદ્ભૂત.
Page #195
--------------------------------------------------------------------------
________________
સ હ મ પ્રા સા દ ના !
- પા યા ની છે ટે સંકલના કારક પૂ આગમોદારક આચાર્યદેવશ્રી તેના યથાણુતા, = દયાળુપણું આચરવું જોઈએ. જ વિધા ઉમિયર = પારકાને તિરસ્કાર ન કરે. मोक्तव्या कोपनता = ક્રોધને સ્વભાવ મૂકી દે. वर्जनीयो दुर्जन-संसर्गः = દુર્જનને સંગ ત્યજવો. વિરહિતચારીવારિતા = હું બેલવાપણું છોડવું. अभ्यसनीयो गुणानुगगः = ગુણાનુરાગને અભ્યાસ કરે. ચકની મિથ્યાભિમાન = મિથ્યાભિમાન છોડવું. વર્તિ ઘનણિ = ધન વગેરેને ગર્વ પરિ હરે. વિધેયા કુત્રિતરાછા = દુઃખી મનુષ્યને દુઃખથી બચાવ
વાની ઈચ્છા કરવી. पूजनीया गुरवः = ગુરુઓને પૂજવા. જાળીયા વવાણા = પારકાને અવર્ણવાદ ન બોલ. શીતળા ગુગ = પારકાના ગુણે ગ્રહણ કરવા. ૪ષની નિકુરિન = પિતાના ગુણની લાઘાથી લજજા
પામવી.
સમર્સ મળી જ તે = અ૫ સુકૃત પણ સંભારવું.
= પરાર્થમાં યત્ન કરે. સુની ધાકના = ધાર્મિક માણસની અનુમોદના
કરવી,
= શિર ઘમઘાટનૅ = પારકાના મર્મ ઉઘાડવાનું ન કરવું. કવિતી જુવાર = સારા વેષ અને આચારવાળા થવું. પૂ૦ પરમોપકારી શ્રી સિદ્ધાર્ષિ ગણિ રચિત
શ્રી ઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાંથી
Page #196
--------------------------------------------------------------------------
________________
IELIE151ની તપૂU|
*
*
*
*
[ આ વિભાગમાં પૂ. આગામે. આચાર્ય ભગવંતે વિશિષ્ટ પ્રસંગે એ આપેલ વ્યાખ્યા વગેરે સામગ્રી આપશે, આ વખતે મહત્વના પાંચ વ્યાખ્યા આપવામાં આવે છે. સંપાદક ] વિ. સં. ૧૭૪ માં સુરતની ચોથી આગમવાચનાની
મંગલ સમાપ્તિ પ્રસંગનું
વ્યાખ્યાન
(૧) (આ વ્યાખ્યાન શ્રી જૈનધર્મપ્રકાશ (વિ. સં. ૧૯૭૪ ફાગણ વર્ષ ૩૩ અં. ૧૨ના પા. ૩૬૨ થી ૩૬પ) માંથી ગ્ય ફેરફાર સાથે અક્ષરશઃ આપવામાં આવ્યું છે.)
ચતુર્થ આગમવાચનાની સમાપ્તિને પ્રસંગે પંન્યાસજી આણંદસાગરજીએ આપેલું વ્યાખ્યાન, આગમવાચનાની ઉત્પત્તિ
આ પાંચમા આરામાં દિનપ્રતિદિન ઉતરતો કાળ હોવાથી, બળ, બુદ્ધિ અને આયુષ્યાદિકની મંદતા થવાથી, સૂત્રને ધીમે ધીમે વિચ્છેદ થત હેવાથી, સાધુઓમાં સૂત્ર સંબંધી જ્ઞાનને જોઈએ તે પ્રચાર થતે નહિ દેખાવાથી મહેસાણાના રહીશ શાસન્નતિકારક શાહ વેણુચંદ સૂરચંદ પાટણ આવેલ તેમને ઉપરોક્ત વાત કરવાથી એ નિર્ણય થયે કે એક બાજુ આગમે છપાવવાને બીજી બાજુ
આ.-૧
Page #197
--------------------------------------------------------------------------
________________
આગમત
સાધુઓની અંદર આગમની વાચના શરૂ કરવી કે જેથી સાધુવર્ગને કાંઈક સિદ્ધાંતની દિશા માલુમ પડે તથા જ્ઞાનની અભિરૂચિ ઉદ્દભવે.
આ પ્રમાણેની વાત થયા બાદ તેને અંગે ખર્ચને માટે વેણુચંદભાઈ તરફથી ટીપ શરૂ કરવામાં આવી, અને મહેસાણે આવી
ત્યાં આ કાર્ય કરનારી સંસ્થાનું નામ “શ્રી આગમાદય સમિતિઓ રાખવામાં આવ્યું. પ્રથમ વાચના પાટણ મુકામે શરૂ કરી, ત્યાંની વાચનામાં સાધુ-સાધ્વીઓની સંખ્યા લગભગ પચાસની હતી.' મુદ્રણ જ
જ્યારે વાચના શરૂ થઈ ત્યારે નિર્ણયસાગર પ્રેસમાં છપાવવાને માટે કામ શરૂ કરવું ઠર્યું, કારણ કે આખા હિંદુસ્તાનમાં આ પ્રેસ જેવું કાર્ય કે ઈ પ્રેસ કરી શકતું નથી. પછી કાગળની સગવડ કરી છપાવવાનું કામ ચાલુ કર્યું. વેચાણ :
પુસ્તક છપાયા પછી તેની કેવી રીતે વ્યવસ્થા કરવી તેને માટે વિચાર કરતાં જે કે દરેક પુસ્તકના ખર્ચની રકમ આવેલી છે છતાં ભેટ આપવાનું નહિ રાખતાં જે અડધી કીંમતે વેચવાનું ઠરાવ્યું છે તેનું કારણ એટલું જ કે જે ભેટ આપવાનું રાખીશું તે જેને એક નકલ જોઈશે તે બે-ત્રણ મંગાવશે. અને જે ખપી હશે તેને એક પણ નહિ મળે અને અસ્તવ્યસ્ત થઈ જશે. આ કારણથી અડધી કિંમત રાખીને જે પૈસા આવે છે તે સૂત્રના બીજા અંગે (ભાષ્ય, ચૂર્ણિ વિગેરે) છપાવવામાં ખરચવા ઠરાવ્યું.
આવી રીતે વેચાણ કરવાનું રાખ્યા છતાં પણ કેટલાકે દશ દશ નકલે વેચાતી લઈને વધુ કિંમતે વેચવા લાગ્યા અને કેટલાક સાધુઓ તથા ગૃહસ્થની બુમ આવવા માંડી છે અને પુસ્તકે મળતા નથી. આથી કરીને ફરી સુરતમાં જ્યારે સમિતિની કમીટી મળી ત્યારે એ ઠરાવ કર્યો કે એડવાન્સ લેવાનું રાખવાથી પુસ્તકેની તેવી ગેરવ્યવસ્થા થશે નહીં. આ કારણથી આગમની ૧૦૦૦ નકલે છપાવવી ને
Page #198
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જુ તેમાંથી એડવાન્સવાળાને આપવી. અને તે ધણને જ્યારે પુસ્તક ' મંગાવવા ન હોય તે વખતે તેના એડવાન્સના રૂપિયા તેને પાછા આપી દેવા. આ પ્રમાણે ઠરાવ કરી એડવાન્સ દરેક નકલદીઠ રૂા. ૧૦) લેવાની ગોઠવણ કરી. તે પ્રમાણે પુસ્તકો આપવા શરૂ કર્યા.
.
'
આ પ્રમાણે એડવાન્સ લેવાનું કારણ ઠરાવેલું છતાં પણ કેટલાક જીને એડવાન્સ આપતાં પિતાનું નામ જાહેર થાય એ માટે એડવાન્સ વિરૂદ્ધ તેઓ લખવા લખાવવા લાગ્યા, પણ અમેએ તે એજ વિચાર રાખે કે જે માણસ શાસનહિતના કાર્યો કરવા માંડશે તેને વિદને તે આવશેજ. કારણ કે “શાંતિ વહુવિનિ, અવનિત મહતા.” આ પ્રમાણે સમજીને સમિતિએ એડવાન્સ લેવાનું ચાલુ રાખ્યું. આજે એકંદર એડવાન્સ આપનારા ૪૫૦ ઉપરાંત થઈ ગયા છે.
ભેટ :
છપાયેલા આગમે કોને કેને ભેટ મળે છે? તે વિષે જણાવવાનું કે
જેની પૂરી મદદ પુસ્તક છપાવવામાં આવી હોય તેને તે પુસ્તક ની ૨૫) નકલ તથા જેના રૂ. ૧૦૦૦) આવેલા હોય તે દરેકને દરેક પુસ્તકની અકેક નકલ તથા જે આગમવાચનામાં જેટલા સાધુસાધ્વીઓ ભાગ લેતા હોય જે પુસ્તક તે વાચનામાં વંચાતું હોય તે પુસ્તકની એક એક નકલ તથા આગમ છપાવવામાં જેની જેની લખેલી પ્રત આવેલી હોય તેને તેજ જાતની છાપેલી એક પ્રત તથા જે પહેલીવાર તથા બીજીવાર ફારમે સુધારી આપતા હોય તેને તે જાતની બબે નકલ અને એકવાર ફોરમ જોઈ આપે તેને એક નકલ તથા જે કેપી કરાવવામાં તથા કેપી સુધારવામાં તથા પહેલી ને બીજીવાર ફારમે જોવામાં મદદ કરનાર તથા તેમાં વધારે-સુધારે કરી આપનારને તેજ જાતની નકલ ૧૦) તથા જે ગામમાં લખેલ પુસ્તકના ભંડારે છે, તે ગામના પાંચથી સાત માણસની સહીને
Page #199
--------------------------------------------------------------------------
________________
આગમજાત કાગળ આવે તે તેને પણ એક એક નકલ તથા કેટલીક યુનિવસીટી વિગેરેની જાહેર લાઈબ્રેરીઓને પણ એક એક નકલ ભેટ આપવામાં આવે છે.
આટલું છતાં જેનપત્રના અધિપતિ લખે છે કે જે સાધુઓએ વાચનાની અંદર લાભ લીધો હોય તેને પણ પુસ્તક ભેટ મળતાં નથી. તે માટે અત્રે ખુલાસારૂપે એટલુંજ જણાવવાનું છે કે એવો એક પણ દાખલ આપે જોઈએ કે જે સાધુ જે પુસ્તકની વાચનામાં બેઠેલ હોય છતાં તે પુસ્તક તેને ભેટ ન મળ્યું હોય. બાકી જેને વધારે પુસ્તક ભેટ જોઈએ તેને તેટલાં બધાં ભેટ આપી શકાતા નથી, એ તે ખરી વાત છે. ' રજા પાડવાનું પ્રયોજન :
આટલું કહ્યા પછી મહારે હવે જણાવવું જોઈએ કે
વાચનાની આજે અઢી વર્ષ ભરની રજા પાડવાનું પ્રયોજન એટલું જ કે આજ દિવસ સુધી જે જે પુસ્તકો વંચાયા તેમાં દશવૈકાલિક ને સૂયગડાંગ, લલિતવિસ્તરા પહેલાનાં છપાયેલ હતાં તે તથા વિશેષાવશ્યક (કાશીવાળું) તથા કાણુગળ (બાબુવાળું) છપાયેલ હતું તે તથા એટલા વખતમાં સમિતિ તરફથી જે જે નવા આવશ્યકવૃત્તિ, ઉત્તરાધ્યયનસૂત્ર, આચારાંગસૂત્ર, અનુગદ્વાર, ઉવવાઇસૂર, નદીસૂત્ર છપાયા તે વંચાયા.
હવે છાપેલા આગમો પૈકી એક પણ પુસ્તક શિલીકમાં ન હોવાથી વાચનાનું કાર્ય અઢી વર્ષ પર્યત મલતવી રાખવામાં આવ્યું છે, તે દરમ્યાન પાછા બીજા નવા આગમે છપાઈને તૈયાર થશે, ત્યારુ પછી વાચના શરૂ થશે. કારણ કે વાચના અને છપાવવાનું કામ બને સરખી રીતે બની શકતાં નથી;
વાચના પિતાને આધીન છે ને છપાવવાનું કામ બીજાને આધીન છે, તેથી મુદ્રણ કામને પહોંચી નહિ વળવાથી તથા મુદ્રણ કામ
Page #200
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ ઘણી કંડાઈથી ચાલતું હોવાથી અઢી વર્ષ પછી વાચના શરૂ કરવાનું
ગ્ય લાગે છે.
આવતી વાચનાનું મુકરર સ્થાન :
૧૯૭૬ ના વૈશાખ વદ ૬ ને માંગળિક દિવસ કે જે સિદ્ધાચલજી ઉપર શ્રી આદીશ્વર ભગવાનની વર્ષગાંઠ દિવસ છે તે દિવસે પાલીતાણમાં વાચના શરૂ કરવાનું અત્યારે ધાર્યું છે.
અત્રે આ ખુલાસો કરવાનું કારણ એ જ છે કે વાચનામાં ર. પડવાથી વખતે કેટલાએકના મનમાં શંકા ઉપસ્થિત થાય કે જેમ સુરતમાં કેસ થઈ હતી અને કેટલાક વર્ષ સુધી બંધ પડી ગઈ, તેમ આ વાચના પણ સુરતમાં આવવાથી સુરતમાં જ તેની સમાપ્તિ થઈ ગઈ.
આ શંકા દૂર કરવાને માટેજ લખવું પડે છે કે જેમ કે ગેસ બંધ પડી ને પાછી પિતાની બહેનપણી લીગ નામની સંસ્થાને સાથે લઈને કામ કરવા લાગી તેમ આ સમિતિની વાચના પણ અઢી વર્ષ સુધી રજા ભેગવીને પછી શાસન દેવતાની સહાયતા લઈને પિતાની નવી બહેનપણી નામની એક કંઈ સારી સંસ્થાને સાથે લઈને સંવત ૧૯૭૬ના વૈશાખ વદ ૬ને દિવસે સિદ્ધાચલજીની પવિત્ર યાત્રાનો લાભ લેશે. એવું ભવિષ્ય કેમ ન બંધાય? તેથી દરેક સુને આમંત્રણ કરીએ છીએ કે આપ તેવા રૂડા અવસરને લાભ લેવા જરૂર પધારી ભાગ્યશાળી બનશે.
ઉપસંહાર :
આ વ્યાખ્યાનને અંતિમ ઉપસંહાર કરતાં એટલું જ જવ આવશ્યકીય છે કે
પ્રથમ આગમવાચના પાટણમાં થઈ હતી ત્યાં ૧ સૂયગડાંગ તથા ૨ દશવૈકાલિક વંચાયા હતા ,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમત બીજી વાચના કપડવંજમાં થઈ હતી. ત્યાં અનુયાગદ્વાર ભાગ ૧, ૨ ઉત્તરાધ્યયન ભાગ ૧ લે, ૩ આવશ્યક ભાગ ૧લી, ૪ લલિતવિસ્તરા ટીકા વંચાયા હતા.
ત્રીજી વાચના અમદાવાદમાં થઈ હતી. ત્યાં વિશેષાવશ્યક અડધા ભાગ ઉપરાંત ને ૨ ઠાકુંગસૂત્ર અડધું વંચાયું હતું.
ચેથી વાચના સુરતમાં થઈ તેમાં ૧ અનુગદ્વાર ભાગ. ૨ જે, ૨ ઉત્તરાધ્યયન ભાગ ૨-૩, ૩ આચારાંગ સૂત્ર, બન્ને ભાગ, ૪ ઉવવાઈસૂત્ર, પઠાણુંગસૂત્રને ઉત્તરાર્ધ ભાગ, ૫ વિશેષાવશ્યક ઉત્તર ભાગ, ૬ આવશ્યક ભાગ ૨-૩-૪ ૭ નંદસૂત્ર-આટલા પુસ્તકે વંચાયા છે.
તેની અંદર લેક સંખ્યા એક લાખ ત્રીસ હજારની થઈ શકે છે.
બાકીના આગમ હવેની વાંચનામાં વંચાશે ને ધારેલ કાર્ય પરિપૂર્ણ થશે એવી આશા રાખવામાં આવે છે,
માગશર વદ ૧૦, સુરત.
પૂ
આ ગ મે દ્ધા ૨ કશ્રી ની મં ગ ળ વાણી
અને ધાં ન કહી ચાવાડમાતા જ ર૪છે IP કલિકાલમાં જે અપ્રમત્તપણું તે કિંમત ન આંકી શકાય તેવી રત્નવૃષ્ટિ છે. (૨૪) परस्वभावे रमणं विहाय रमस्थ जीवात्मगुणे शुमे त्वम् ॥२४८ ॥
પર-વભાવમાં રમણતા છોડીને હે જીવ! તું શુભ એવા આત્માના જ્ઞાનાદિ ગુણ વિષે રમણતા કર ! (૨૪૮)
–પૂ આગમે. શ્રી રચિત સુવાક્ય સંગ્રહમાંથી
Page #202
--------------------------------------------------------------------------
________________
| વિ. સં. ૧૯૮૪માં અમદાવાદમાં થયેલ ]] છે. શ્રી જન સાહિત્ય પ્રદર્શન પ્રસંગે
પષ વદ ૦)) રવિવારે પૂ. આગદ્ધારક ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવશ્રીનું
મંગળ પ્રવચન
[ પરમ પૂજ્ય શ્રી સિદ્ધચકારાધનતીર્થોદ્ધારક શાસનપ્રભાવક સ્વ. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરના વિશાલ સંગ્રહમાંથી શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જ્ઞાન મંદિર-ઉજજેનના કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદન મલજી તરફથી મળેલ પૂ. આગમ દ્ધારક શ્રી વ્યાખ્યાનસંગ્રહના અનેક બંડલમાંથી આ વ્યાખ્યાન મળી આવેલ, તે અક્ષરશઃ (યોગ્ય સુધારા સાથે) આપવામાં આવેલ છે.]
*देवास्तीर्थकृते श्रुतधृतिकृते कुर्वन्ति भूमिपते स्थालं तत्समये दधातिमनघां नाथ सुगंधोदुरम् । માજાણિજfavor તીર્થ grષ ચિતાર
तीर्थ धर्ममुपादिशजिनपतेः पश्चाच्छूतं तन्महः ॥ १॥ શ્રુતજ્ઞાનની મહત્તા કેમ?
મહાનુભાવે
પ્રસ્તુત વિષય શ્રુતજ્ઞાન હોવાથીદેવ-ગુરૂધર્મ સંબંધી કરવા લાયક વિચાર-અત્યારે નહીં કરતાં શ્રુતજ્ઞાન ઉપર જ વિચાર કરીશું પ્રથમ તે શ્રત એ શી વસ્તુ છે? તે જાણવું જોઈએ. તેને માટે કહેલ છે કે તે નથી તે ઉત્કૃષ્ટ જ્ઞાન તેમ નથી જઘન્ય જ્ઞાન, કારણ કે ઉત્કૃષ્ટ જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય ને જઘન્યમાં મતિજ્ઞાન આવે ત્યારે શ્રુતજ્ઞાન તે મધ્યમ છે. આમ મધ્યમ ગણાતા પદાર્થને એટલી બધી મહત્તા કેમ આપે છે એમ કઈ અત્રે પૂછશે. તેને અમારે જણાવવું જોઈએ કે
સાધનાભાવે આ શ્લેક શુદ્ધ નથી થઈ શક્યો. સં.
Page #203
--------------------------------------------------------------------------
________________
આગમત
પ્રમાણુની મુખ્યતા કે જ્ઞાનની?
જૈન શાસ્ત્રમાં મુખ્ય પાંચ જ્ઞાન કહ્યા છે. અન્ય દર્શનના શાસ્ત્રોમાં મતિયા મા એમ કહી પ્રમાણને મુખ્ય રાખી તેની વ્યાખ્યા કરી છે જ્યારે-જૈન શાસ્ત્રોમાં જ્ઞાનને મુખ્ય રાખી તે પ્રમાણથી જણાય છે એમ કીધું–
. તે માટે તત્વાર્થાધિગમસૂત્રમાં તરવરાજે (તત્વાર્થ અ. ૧-સૂ. ૯) એવું સૂત્ર પછી મુકયું.
પ્રથમ મનિષ્ણુતાધિમનપાને શાન (તત્વાર્થ અ. 1-સૂ. ૮) એટલે મતિ-શ્રત=અવધિ-મનપર્યવ ને કેવળ-એ પાંચ જ્ઞાન બતાવી તે પ્રમાણથી જણાય છે એમ જણાવવા પ્રમાણે સૂત્ર (તત્વાર્થ અ. ૧ સૂ. ૮) કીધું. તેથી જૈન શાસ્ત્રમાં પાંચ જ્ઞાન માન્યા. પરંતુ બીજાઓએ તેમ ન માન્યા. તેઓને તેમ માન્યા સિવાય છુટકે નથી, કારણ કે-પ્રથમ તે ઈદ્રિય અને મન દ્વારા એ વસ્તુનું જ્ઞાને થાય છે તે જગજાહેર છે. તેથી તેવા જ્ઞાનનું નામ મતિજ્ઞાન કહેવાય છે. આમ કહેવાથી ઇંદ્રિય તથા મનવાળાને તે જ્ઞાન જરૂર હોય જ એમ કીધું મતિજ્ઞાન વિનાને કઈ જીવ જ નથી. કેવલીને મતિજ્ઞાન હોય? - હવે અહીં વાંદી શંકા કરે છે કે કેવળજ્ઞાને થએલ કેવલી ભગવંતને–તે એક જ તે જ્ઞાન હોય છે-ક્ષાયિક ભાવે-કેવળજ્ઞાન થાય છે ને મતિજ્ઞાન તે ક્ષાપશમિક ભાવે થાય છે. તો કેવળીને ઇંદ્રિ પણું છે, છતાં એક જ જ્ઞાન કીધું. મતિજ્ઞાન તેને હોતું નથી. ને તમે તે કહે છે કે મતિજ્ઞાન વિના કેઈ જીવ ન જ હેય-તે કેમ ઘટે?
તે વાદીને ઉત્તર આપતાં જણાવે છે કે-ક્ષાયિક ભાવથી તથા ક્ષાપશમિક ભાવથી જ્ઞાન કેવી રીતીએ થાય છે તે હજુ તું સમ નથી.
જે ધ્યાન રાખ! ભીંતમાં બાકોરું પાડીએ ત્યારે તેનું નામ બાકોરું કહેવાય-હવે
Page #204
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જું ભીંત આખી તૂટી ગઈ તે વખતે બકેરું તૂટી ગયું તેમ નહીં કહેવાય. પણ ભીંત તૂટી ગઈ તેમ જ કહેવાશે. ત્યારે શું બાકે પુરાઈ ગયું? ના તેમ પણ નહિં ત્યારે કહે કે બાકેરું ભીંતમાં સમાઈ ગયું. તેવી જ રીતે ક્ષાપશમિક ભાવે થતું જે મતિજ્ઞાન તે ક્ષાયિક ભાવે થતા કેવળજ્ઞાનમાં સમાઈ જાય ગયું તેમ કહેવાય. કેવલીઓ અતીન્દ્રિય હોય છે
જે તારાઓ રાત્રિએ ઝગમગે છે તે જ તારાઓ સૂર્યોદય પ્રકાશ કરતા નથી તેથી તે ચાલ્યા ગયા તેમ નથી કહેવાતું પરંતુ સૂર્યના તેજમાં સમાઈ ગયા–તેમ સૂર્ય સમાન કેવળજ્ઞાનમાં તારા સમાન મતિજ્ઞાનને પ્રકાશ સમાઈ જાય છે. તેથી અંધારું હોય ત્યાં જ તારા-ગ્રહ આદિને પ્રકાશ હોય છે પણ સૂર્યોદયે ન હોય–તેમ–કેવળના ઉદયે મતિજ્ઞાનને પ્રકાશ ન હોય. તેના અભાવે જ મતિ આદિ જ્ઞાન હોય છે. તે જ્ઞાને કેવળજ્ઞાન થતી વખતે અવરાતા નથી પરંતુ તે થતી વખતે મતિ આદિ જ્ઞાનની જરૂર પડતી નથી તેથી જ શાસ્ત્રકારોએ કીધું કે- તરિયા
જિનો-તેમને ઈંદ્રિય છે પરંતુ ઈંદ્રિયેથી તેમને જ્ઞાન થતું નથી. માત્ર આત્મદ્વારાએ તેઓને જ્ઞાન થાય છે. કેવલીને મતિજ્ઞાનની જરૂર શી?
દુનિયામાં કહેવત છે કે-હાથ કંકણને આરીસાની જરૂર ન હોય અગાઉ હાથકંકણ એવા આવતા કે તેમાં કાચ જડેલા આવતા. તેથી આરીસાનું કામ તેથી થઈ શકતું. તેથી પ્રતિબીબની ગરજ તેઓ સારતા–તેમ કેવળજ્ઞાન સાક્ષાત્ પદાર્થને દેખાડે ત્યાં ઈદ્રિ તથા મનની જરૂર આત્માને રહેતી નથી.
ચક્ષુ સીધી નાક ઉપર ન જાય ત્યારે આરીસાની જરૂર પડે તેમ કેવળરૂપી ચક્ષુથી પદાર્થ દેખાય ત્યારે ઈકિયે તથા મનને આશ્રય કેણ લે અર્થાત્ ન જ લે.
સમવસરણમાં પણ કેવલી ભગવંત જ્યારે બીરાજમાન થાય ત્યારે તેમની સન્મુખ-સુગંધી વાયર, સુરભિ ગધે, ઇંદ્રિ-ઇંદ્રિાણીનું નાટક
Page #205
--------------------------------------------------------------------------
________________
આગમત ને વાઈને અવાજ એમ બધી ઇદ્રિના વિષયે હોય છતાં તેનું જ્ઞાન તેઓને પ્રત્યક્ષ કેવળજ્ઞાનથી થતું હોવાથી ઇંદ્રિયજનિત વ્યાપાર ન હોય તેમ-જણાવવામાં આવ્યું છે.
જેમ સીધા વેપારી પિતે જ મળી જાય ત્યારે દલાલની ભાંજ ગડમાં કેણ પડે અર્થાત્ કઈ નહિં તેમ-કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ બોધ થતું હોય ત્યારે–દલાલરૂપ-ઇંદ્રિયજનિત–મતિજ્ઞાનથી જાણવાનું હોય જ નહિ માટે કેવળી ભગવંત સિવાયના દરેક જીવને મતિજ્ઞાન રહેલું છે. મનથી મતિજ્ઞાન શી રીતે થાય?
આ મતિજ્ઞાન-પાંચ ઇંદ્રિય તથા મન વડે થાય છે. હવે તમે કદાચ કહેશો કે મનથી મતિજ્ઞાન શું થાય? પાંચ ઇદ્રિના જ વિષયે હોય છે ને તેનું છઘને જ્ઞાન થાય છે. છઠ્ઠો કઈ વિષય નથી જે વિષય છ માનીએ તે ઇન્દ્રિય પણ છ માનવી પડે. અગર છો વિષય કેઈ રાખે તેજ મન માની શકાય. જો છો વિષય ન રાખે તે તે પછી મન ન મનાય ને તેથી સંજ્ઞીપણું પણ ન મનાય.
આને માટે વાદીને એ જ ઉત્તર આપવાનું કે માનસિક વિચારેથી જે વસ્તુનું જ્ઞાન થાય તે મનના વિષયરૂપ જ્ઞાન કહેવાય. વિષય તે બધા એકના એક જ છે પરંતુ તેમાં મન જોડાય ત્યારે જે જ્ઞાન થાય તે મનથી થતું મતિજ્ઞાન-કહેવાય છે.
ઇદ્રિ-વર્તમાનકાળને ગ્રહણ કરનારી છે. ને અતીત–અનાગત, કાળને જાણવાની તાકાત ઇન્દ્રિયની નથી. તે તે મનની જ છે વળી ઇદ્રિ દ્વારા જે જ્ઞાન થયું હોય તેનું સ્મરણ મનમાં છે. મનને વિષય છે?
અન્ય શાસ્ત્રકારોએ કહ્યું કે સુખ-દુઃખનું જાણવું તે મનને વિષય છે. પણ જૈન શાસ્ત્રકાર કહે છે કે સુખ-દુઃખ દ્વારા એ તમે મનને નહીં સાબીત કરી શકે. જે સાબીત કરી શકતા હે તે હું સુખી
Page #206
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જુ છું, હું દુઃખી છું, તેમાં હું શબ્દથી કને લેશે? ત્યાં મન નહીં લઈ શકાય પણ હું શબ્દથી આત્મા જ ગ્રહણ કરી શકાશે. મનની સાબીતીમાં અપાયેલ કુતર્કનું નિરસન
અન્ય દર્શનીઓ આત્માને ઉપયોગ સ્વભાવવાળ નથી માનતા વળી યુપત્ જ્ઞાનામાવઃ એકી સાથે ઘણા જ્ઞાન થતાં નથી તેમ કહી મનની સિદ્ધિ તેઓએ માની છે. તૈયાયિક–આત્માને સકલ પૃથ્વી વ્યાપક માને છે તેના કહેવા પ્રમાણે જગત્ વ્યાપક આત્મા ભલે નથી પરંતુ શરીર વ્યાપક છે એમ માની લઈએ. આત્મા વ્યાપક છે ઇક્રિયે હાજર છે વિષયે પણ હાજર છે. તે પછી જ્ઞાન કેમ ન થાય ? તેથી મનની સિદ્ધિ કરવામાં એકી સાથે જ્ઞાન ન થવાનું કારણ જણાવ્યું ત્યારે જૈન દર્શનમાં તેને માટે આ ખુલાસે આપે કે–આખા અર્થનું જ્ઞાન તે એકી સાથે જ થાય છે. જેમ આ હાથ મૂકવાથી અણુસરખા સ્પર્શનું જ માત્ર જ્ઞાન થતું નથી પરંતુ આખે હાથે સ્પર્શી જ્ઞાન થાય છે. વળી પાંચ સ્પર્શ, બે ગંધ, પાંચ રૂપને હજારો શબ્દનું પણ કાંઈ એકી સાથે જ્ઞાન થતું નથી. તે લેકેને કહેવાતા દ્રાવિડી પ્રાણાયામન્યાય તથા શકુંતપત ન્યાયની અપેક્ષાએ આત્મા અવશ્ય માનવે પડ્યો. 2 મહિને કશુને કવર રામ ન જતા લસણ ખાધું પણ તાવ શાંત ન થયે તેમ અહીં જાણવાની ઈચ્છા એકી સાથે છે. છતાં જાણી કેમ નથી શકો? ત્યારે કહે કે- આત્માને ઉપગ સ્વભાવવાળે તેઓએ ન માને તેનું જ આ પરિણામ છે. મનના અણુ સ્વરૂપનું નિરસન
તે માટે જ જૈન શાસ્ત્રકારે જગતના તમામ જીવોને ઉપગ ઇંદ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય કહે છે. ઘણું વિષને બેધ તે સમુદાયરૂપે જ થાય માટે મન અણું નથી ત્યારે વાદીએ કીધું કે ભલે મન અશુ ન હોય, મનનું જ્ઞાન એકદમ ન થાય, પણ મનનું જ્ઞાન તમે શી રીતે માન્યું. તે કહે ત્યારે તેને ઉત્તર આપતાં જણાવે
Page #207
--------------------------------------------------------------------------
________________
આગમજયોત
છે કે- જગતમાં સ્વમ તે બધાને માલુમ હોય છે. તે સ્વપ્રમાં દેખે છે, સાંભળે છે. છતાં કઈ ઇન્દ્રિયને વિષય તે છે? તે કઈ ઇંદ્રિયને વિષય ન ગણાય પણ મનને જ વિષય ગણાય તે માટે જ નદીસૂત્રમાં મનને વિષય ગણાવતાં સ્વમનું દષ્ટાંત બતાવ્યું છે. ઇઢિયના પદાર્થ સિવાય જે કાંઈ સંક૯પ વિકલ્પ કરીએ તે મનને વિષય જાણ
આ બધા વિવેચન ઉપરથી એ અર્થ નિશ્ચિત થયો કે- પાંચ ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહેવાય. તે સર્વ જગતમાં સાધારણ હોવાથી પહેલું જ થાય. ને તેથી જ સર્વ જ્ઞાનમાં મતિજ્ઞાન તે પ્રથમ જણાવ્યું. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ
મતિજ્ઞાન સ્વાભાવિક છે, ને શ્રુતજ્ઞાન તે ઉપદેશજન્ય છે મતિ હોય ત્યાં શ્રત હોય જ છે. માટે તે બને જ્ઞાન સાથે કીધા છે ને તે માટે જ એક જ્ઞાનના વિષયમાં શાસ્ત્રકારોએ કેવળ જ્ઞાનનું દષ્ટાંત લીધું છે. બેના અધિકારમાં-મતિને શ્રત-ત્રણના અધિકારમાં મતિ શ્રત અવધિ કે મતિ, શ્રત મનપર્યવ લીધા ને ચાર જ્ઞાનના અધિકારમાં મતિ શ્રત અવધિ તથા મનપર્યવ લીધા છે. - આ ઉપરથી કાચ ગામિનિવોદિના સી સુચના કરવા સુચના તરણ સમિતિના-જ્યાં આભિનિધીક જ્ઞાન (મતિજ્ઞાન) ત્યાં શ્રુતજ્ઞાન છે ને. જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે જ. તેમ શાસ્ત્રકારોએ જણાવેલું છે, જ્યાં કેરી હેય ત્યાં આબે જ તેમ મતિ હોય ત્યાં શ્રત હોય જ છે. કૃતજ્ઞાન કાર્ય છે ને મતિજ્ઞાન કારણ છે. કાર્ય હોય ત્યાં કારણ અવશ્ય હોય જ ઘટ ત્યાં માટી હોય છે. પરંતુ માટી હેય ત્યાં ઘડે હોય અથવા ન પણ હોય. પતિ-શ્રુતના સહચરિતપણને વિચાર
શંકા-શ્રત હોય ત્યાં મતિ હોય તે તે મનાય પણ મતિ હોય ત્યાં શ્રત જરૂર હોય જ તે કેમ મનાય છે . . .
Page #208
--------------------------------------------------------------------------
________________
જ
.
પુસ્તક 8-Y
સમાધાન-કેટલાએક કારણો કાર્યો સાથે જ રહેવાવાળા છે, જેમ દીપકને અજવાળું કારણ કાર્ય છે ને તે સાથે જ રહે છે દીપક હેય ને અજવાળું ન હોય તેવું હોતું નથી. તેમાં અન્યાભાવનું સહચરિતપણું નથી, બીજામાં કારણ માટે તેનું કાર્ય થાય-જ્યારે અહીં કારણ છે તે પણ કાર્ય સાથે રહે, એ વિશેષ છે.
જેમ એકેન્દ્રિય જીને શરીર હોય ને તેનાથી જે સ્પર્શ થયે. તે કારણ કાર્યનું સહચરિતપણું જાણવું.
જેમ બાળકને અગ્નિના વિષયનું જ્ઞાન નથી. તેથી અગ્નિ સન્મુખ હાય કરે છે, જે જ્યારે તેનાથી દાઝે છે ત્યારે હું બન્યું એવું શબ્દનું જ્ઞાન ભલે નથી પણ તે અવ્યક્ત ઉલેખ જરૂર તેને રહેલે છે. ને તેનું નામ જ શ્રુતજ્ઞાન છે માટે મતિજ્ઞાનને શ્રુતજ્ઞાન કારણ કાર્ય છે. જોકે સહચરિતપણે રહેવાવાળા છે.
એકેન્દ્રિય અને આહાર મ ને લીધો તેમાં સંકલ્પ તે અવશ્ય માનવા પડશે તેથી જ તે જીવને આહારસંજ્ઞા માનેલી છે, માટે મતિજ્ઞાન માન્યાથી શ્રુતજ્ઞાન માનવું જ પડે આ રીતે શબ્દ, દ્વારા વાચ્ય વાચક ભાવ રૂપેનું થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય.
આ બને જ્ઞાન જગતના વ્યવહારમાં એટલા બધા ઓતપ્રોત છે કે તેને વધારે ન સમજાવીએ તે પણ ચાલી શકે. અવધિજ્ઞાન સ્વરૂપ
હવે ત્રીજું અવધિજ્ઞાન ઇન્દ્રિયની મદદ લીધા સિવાયનું જે પદાથનું આત્મ સાક્ષીએ જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. મન પર્યાય જ્ઞાન સ્વરૂપ
તેવી જ રીતે મન:પર્યવ જ્ઞાન એટલે મનના ભાવે જે જણાય તે મને પર્યવ-આમાં મનને ઇંદ્રિયની દલાલીથી જાણવામાં આવતું નથી પરંતુ આત્મસાક્ષીએ જ મનના ભાવ જણાય છે. ઇન્દ્રિયની દલાલીથી જે મનને વિષય જણાય તે તે ગતિશ્રતને વિષય સમજે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮
આગામત કેવલજ્ઞાન સ્વરૂપ
આ ચારે જ્ઞાન તે રૂપી પદાર્થને જ જાણી શકે છે. અરૂપી પદાર્થને જે કઈ જાણનાર હોય તે તે એક કેવળ જ્ઞાન જ છે. -કાલક વ્યાપ્ત રૂપારૂપી પદાર્થને એક સમયમાં જાણે તે કેવળજ્ઞાન. જ્ઞાન-અજ્ઞાન વ્યવસ્થા
આ પાંચ જ્ઞાનમાં પ્રથમના ત્રણ જ્ઞાન–મતિ શ્રત ને અવધિ તે ઢીલગંડા છે. જેમાં ભળે તેનું રૂપ લે. અર્થાત્ તટસ્થ છે સમ્યગદષ્ટિમાં ભલે તે જ્ઞાનરૂપ કહેવાય છે ને મિથ્યાત્વમાં ભલે ત્યારે તે અજ્ઞાન રૂપ કહેવાય છે. પતિવ્રતા વિનાની સ્ત્રીનું જેમ કેઈ ઠેકાણું નહિ તેમ અનેને વરનારા તે જ્ઞાને છે. તેથી જ સમકિતની વ્યાખ્યામાં આ ત્રણ જ્ઞાનેને રસ્થા એવું વિશેષણ જોડ્યું તેવું વિશેષણ મન:પર્યવા તથા કેવળજ્ઞાન તે હેતું નથી. કારણ કે તે તે સમકિતી સિવાયનાને થતા જ નથી. જેમ પતિવ્રતા સ્ત્રી સ્વને પણ પરપુરૂષની ઈચ્છા ન કરે, તેમ આ જ્ઞાન સ્વપ્ન પણ મિથ્યાષ્ટિને વરે નહિં. ઋજુમતિ મન:પર્યવ કે જે ઝાંખું તથા નાનું મન:પર્યવ જ્ઞાન છે તે પણ મિથ્યાત્વીને થાય જ નહિ. મિથ્યાત્વીઓની છાયામાં પણ એ જ્ઞાન જનાર નથી. એમ તે એક જ પ્રકારના જીને વરનારા હોવાથી તેને વિશેષણ લગાડયું નહિ મતિ આદિ ત્રણ જ્ઞાન મિશ્ર હેઈ શકે છે
દિગંબર સંપ્રદાયમાં એ ઉમાસ્વાતિવાચકજીએ કેવળજ્ઞાનને પણ સભ્ય શબ્દ જેડ જોઈએ તેમ એક સ્થળે કીધું ત્યાં દષ્ટાંત એ બતાવ્યું કે શનિ-ર-રારિવાળિ-મોક્ષમા એ સૂત્ર પિતાના અનુયાયીઓને ગેખાવતાં બીજાઓએ તેમાં લખ્ય શબ્દ જોડવા કહ્યું ત્યારે કેવળજ્ઞાનમાં ક્યાં સચ શબ્દ જોડાય છે એમ કહી શંકા કરીને કીધું કે તેમ કહો તે કેવળમાં પણ જેડ જોઈએ.
આને માટે એ જ ઉત્તર આપવાને કે વિશેષણ હંમેશાં ક્યાં જોડાય તે પ્રથમ જાણવું જોઈએ. તેને માટે સૂત્ર બતાવ્યું છે કે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯
પુસ્તક ૩-જુ
મિત્રો ચા વિશેજાદૂસંભવ કે વ્યભિચાર અર્થે લાગુ પડતું હોય ત્યાં હંમેશાં વિશેષણ જોડાય પણ તે અર્થ જ્યાં ન હોય ત્યાં વિશેષણ જોડાતું નથી. તેથી મન:પર્યવ કે કેવળ જ્ઞાનમાં તે અર્થે લાગુ પડતા નથી. વાસ્તે વિશેષણ જેડયું નથી. માટે તેવી શંકા કરનાર અજ્ઞાની જ સમજવા, પતિવ્રતા સ્ત્રી પરપુરુષને અંગે આ પુરૂષ તે છે ને એ વિચાર પણ ન કરે તેમ.
આ પાછળના બને જ્ઞાને તે સમ્યકત્વી સિવાય બીજાને હોય જ નહિ (વરે જ નહિં). હજુ પેલા ત્રણ જ્ઞાને તે મિશ્ર સમકિતી આશ્રયી મિશ્રભાવપણું પણ પામે પણ છેલ્લા આ બે જ્ઞાનમાં તેમ પણ નથી. કારણ કે-પુરૂષ અથવા સ્ત્રી બન્નેને કેણ ઇચ્છે? નપુંસકમાટે તે મિશ્રભાવપણું પણ મન:પર્યવ કે કેવળજ્ઞાન પામે નહિં, તત્વાર્થસૂત્રમાં પણ તે માટે કીધું છે કે અતિશુતાધિથોવિપર્યય (તસ્વાર્થ અ. ૧ ૩૨) આ ત્રણ જ્ઞાન વિપરીત ભાવપણાને પામે છે પણ છેલ્લા બે જ્ઞાને પામતા નથી.
આવી રીતે પાંચ જ્ઞાન બતાવ્યા છે, તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીય પણ પાંચ ભેદે જાણવું. મતિજ્ઞાનના ભેદે
પ્રશ્ન-મતિજ્ઞાનના ભેદ કેટલા?
ઉત્તર-તેના ભેદ ઘણા પ્રકારે વર્ણવ્યા છે, તેમાં મુખ્ય ભેદ તે વસ્તુની અપેક્ષાએ સમજવાને પેટા ભેદે સર્વની અપેક્ષાએ જાણવા અવગ્રહ-ઈહા–અપાય ને ધારણ ચાર મુખ્ય ભેદ છે ને તેના પેટા ભેદ-૨૮+૪ બુદ્ધિ મેળવતતાં-૩૨ તે ૨૮ ના બહુ આદિક ગણતાં ૩૩૬ને તેમાં ૪ બુદ્ધિ ભેળવતાં ૩૪૦ ભેદ થાય. મુખ્ય ભેદને વિચાર સમજી લે, એટલે પેટભેદ સમજી શકાશે.
વિષય પ્રાપ્ત થતાનું જ્ઞાન તે અવગ્રહ-ઉભયકેટિ પરામર્શરૂપ જ્ઞાન તે હા–નિર્ણત થવું તે અપાય–ને ધારી રાખવું તે ધારણ આમાં અવયવ્યતિરેક પૂર્વક નિરાકરણ કરવાનું જ્ઞાન ઈહા કહેવાય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
આગમત Tો ઘા સ્થgg તિ ઉત્તરાળા ઈહા અને સંશયમાં ભેદ છે. સંશય કારણ છે ને ઈહા કાર્ય છે. આ પાંચ જ્ઞાન સ્વાભાવિક છે તેથી તેને આવરણ હેય, એટલે જ્ઞાનથી આવરણ હોય, પણ આવા રણથી જ્ઞાન હોય તેમ ન સમજવું શ્રતજ્ઞાન શ્રેષ્ઠ કેમ?
હવે પ્રસ્તુત વિષય જે આપણે શ્રુતજ્ઞાનને છે તેમાં આવીએ જઘન્ય મતિજ્ઞાનને ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન. તે બનેને છોડીને મધ્યમ શ્રુતજ્ઞાનનું બહુમાન કરવાનું કારણ શું? તેમ કેઈને અત્રે શંકા થાય તેને જણાવવાનું કે
જગતમાં જેમ સારામાં સારી વસ્તુ ચહ્યુ છે. તેટલી જ તે એબ વાળી પણ છે. કારણ કે–તે જગતના તમામ પદાર્થને દેખાડે છે માટે સારી છે. પણ તે પિતાને જેતી નથી, તેટલી તે એબ વાળી છે તેમ આત્મા બધાની પંચાત કરે પણ પિતાની પંચાત નથી કરતે માટે તે પણ તે જ છે. - તે ચક્ષુ સમાન અહીં બીજા ચારે જ્ઞાનને જણાવનાર શ્રુતજ્ઞાન છે. માટે તેને પ્રધાન ગણવામાં આવ્યું છે.
જે શ્રુતજ્ઞાન ન હોય તે જગતને માટે કેવળજ્ઞાન પણ નકામું છે. શ્રુતજ્ઞાન સિવાય ચાર જ્ઞાન મુંગા છે. જ્યારે શ્રુતજ્ઞાન સ્વપર બેધક છે. મુંગે માણસ જેમ પિતે જાણે પણ બીજાને જણાવી શકે નહિ, પરંતુ શ્રુતજ્ઞાન એલતું હોવાથી બીજાને પણ બંધ કરાવી શકે છે, જેમ જગતમાં તરત જ તારે છે પણ ડૂબતે કઈ તારતે નથી. તેમ બીજા ચારે જ્ઞાને અપ્રકાશમય છે તેથી બીજાને પ્રકાશ કરી શકતા નથી. તે જ્ઞાને દઈ લઈ શકતા નથી. ને દીધા લીધા વિના જગતને વ્યવહાર ચાલી શકતું નથી. ને તેવું જ્ઞાન તે એક શ્રુતજ્ઞાન જ છે જેથી સર્વમાં તેને શ્રેષ્ઠ ગણ્યું છે. શ્રતસિવાયના ચાર જ્ઞાન કેવા?
પ્રશ્ન શ્રત સિવાયના ચાર જ્ઞાન કેમ ન દઈ લઈ શકાય?
Page #212
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજું
૨૧
ઉત્તર- આપ જે. બોલશો નહિ, એ શબ્દ કરશે તે શ્રુતજ્ઞાન જ આવશે, તે જ્ઞાને તો રાંડેલીમાતા સમાન જ કહેવાય. જેમ રડેલીમાતાને તે પૂજવાની જ હોય તેમ ચારે જ્ઞાને પૂજ્ય ખરા પણ દેવાય લેવાય નહિં. આ ઉપરથી એ નિશ્ચય થયે કેપિતાનું ને પરનું સ્વરૂપે પ્રગટ કરનાર મૃત જ છે. મતિ આદિક ચાર જ્ઞાને પોતાનું સ્વરૂપ પણ પ્રગટ ન કરે તે પારકું શું જણાવે ને જણાવે નહિ તે દેલે પણ શું? માટે શ્રુતજ્ઞાન જ સ્વપર પ્રકાશકે છે. દેવા લેવામાં પણ શ્રુતજ્ઞાન છે. આશાતના થવી કે વવી તે પણ શ્રુતદ્વારાએ જણાય. વળી ભક્તિ કરાય તે પણ શ્રુતદ્વારાએ જ હોય. માતાપિતા, ભાઈ બેન, સ્ત્રી આદિકનું જ્ઞાન પણ શ્રુતથી જ થાય છે. આદિકનું લખવું કે છેલવું તે પણ કૃતરૂપ જ છે. ને તે શ્રુતજ્ઞાન અનાદિકાળનું ચાલ્યું આવે છે. શાસ્ત્રો પર વિશ્વાસની જરૂર
બુદ્ધિકલ્પિત માનવાની આપણને ઈચ્છા થાય છે પરંતુ સર્વજ્ઞભગવાને કહેલ સત્યતત્વ ને માનવાની ઈચ્છા થતી નથી તે જ આશાતના છે.
રહોવિ મા વચનં પરભવનું કાર્ય કરવું હોય તે આગમ નું વચન જ પ્રમાણ છે. એમ માનજે.
વ્યાવહારિક કાર્યમાં અમુક રૂપીઆના પગારદારને ભરેસ આવે છે પણ વીતરાગના વચન ઉપર વિશ્વાસ આવતું નથી એ કઈ દશા? ખરેખર આનાથી બીજું હીણભાગીપણું શું હેઈ શકે. વિચાર! તમે તાર કરે છે. તે સાચે છે યા છે તે માટેને વિશ્વાસ તાર માસ્તર ઉપર રાખો છે. તેના ઉપર વિશ્વાસ આવે છે ને શાસ્ત્રની વાતમાં વિશ્વાસ આવતો નથી. કહે કમભાગ્યની કાંઈ સીમા ખરી કે? ધર્માદિક ક્રિયા કરવી નથી ને થોડું બનવું છે તે ન બને. ત્યાગીપણમાં કે ત્યાગ ભાવનામાં રહેવું નથી ને આગેવાન બનવું છે તે શી રીતે પાર પડે ? ન જ પાર પડે.
Page #213
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
અણસમજથી દક્ષામાં આડે આવવું મહાપાપ છે . તેમ તમારે દીક્ષા જેવા પવિત્ર કામમાં ગ્ય અગ્યની બેટી કલ્પનાઓ ઉભી કરવી છે ને આગેવાન બનવું છે એ કેમ બની શકે?
વળી તમે એમ કહે કે બીજા રૂ, કકળે તે માટે અમે તે દીક્ષાને અગ્ય કહીએ છીએ. તે બીજા રૂવે કકળે એમાં અગ્યપણું કહેવાય જ નહિં. પખાલીથી ડેળાએલા પાણી વડે પાડાને કણ ખડે ગણે? મૂર્ખ જ તે પ્રમાણે પાડાને ખેડે ગણે. તમારે તે બેટા ન્હાનાં ઉભા કરી ત્યાગ વૈરાગ લુંટાવે છે. પણ યાદ રાખજો કે તે માટે ખાસ સુધર્મસ્વામી ભગવંત કહે છે કે- જે કંઈ દીક્ષા લેનારને તેના કાર્યથી પતિત કરે છે તે ગણધર અને રાજાને મારવાનું પાપ બાંધે છે.
આ વાત સમવાયાંગસૂત્રના ત્રીશમા અધ્યયનમાં કહેલી છે. દીક્ષાર્થીએ માબાપની સેવા કરવાની કે નહીં!
પ્રશ્ન- સાહેબ, માબાપની સેવા તે તેણે કરવી જોઈએ ને?
ઉત્તર- મા બાપ આંધળા હેય ને છોકરાએ કોઈનું ખુન કર્યું તેથી તેને ફાંસીની સજા મળી. તે વખતે શું કરવું? આનું નામ ન્યાય કે અન્યાય, કહે કે કેટેની ખાતર તે દુઃખ ભેગવી લેવું પડે જ. ન્યાયાધીશ માબાપને રેતાં રાખી ગુન્હેગારને ફાંસી દે. તેને માટે શું કર્યું તે ગુન્હાની સજા માટે મા બાપ રૂવે તેની કિંમત કરે છે? તે પછી આત્માના ગુન્હા રેકવા રૂપ દીક્ષા લેતાં માબાપ રૂવે કકળે તેમાં શું ફીકર રાખવાની હોય, મેહ એ છે ને તેની ખાતર કદાચ રુવે, કકળે પણ તેથી પવિત્ર દીક્ષા લેતા અટકાવ એ મૂર્ખતા જ છે, હા, મા બાપને દીક્ષાનું સ્વરૂપ સમજાવે તેમ છતાં ન સમજે તે પછી ઉપેક્ષા કરે પણ એ બધું કર્યા વિના રીક્ષાને અંગે જે ધમપછાડા તે કેવળ મૂર્ખતા જ છે. દીક્ષાર્થીની દશા
હંમેશા દીક્ષા લેનારના મા બાપ તે પુણ્યશાળી જ હોય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
દરેક મતવાલાએ માને છે કે-દીક્ષાની નિશાની કુટુંબનું રેવું જ છે દીકરીને સાસરે મોકલે છે ત્યારે મા બાપ, બેન, ભોજાઈ રૂવે છે. વારૂ, કેમ મોકલે છે, વળી તમે જ પરણાવી છે. પછી શામાટે રૂ છે ? તે યોગ્ય કે અગ્ય? તમારી દષ્ટિએ તે તે પણ એગ્ય જ ગણાય. કે. કે. એક જ દિવસમાં ઘર ફેરવી નાખવું તે શું સારું ગણાય, પરણાવી તેને છેલ્લે દિવસે જુએ. પીયરનું ઘર ભુલી જાય છે. ને શ્વસુરગૃહ પિતાનું થઈ જાય છે. આ તમને ખટકતું નથી ને એક રાતમાં કે દિવસમાં ત્યાગ વૈરાગ્યથી દીક્ષા લે તે તે ખટકે છે ને તેને માટે અરરર થાય છે. એ કેવું હાસ્યાસ્પદ છે? તે વિચારજો. વાત એમ છે કે તે તમને કેડે સયું છે તેથી બેટા બહાનાં ઉભા કરે છે.
વળી કેટલાએક કહે છે કે દીકરીને તે પાળીને મટી કરી છે ને ? ત્યારે શું પુત્રને પાળીને મોટે નથી કર્યો? તે બન્ને સરખું જ છે. દીકરી ને સાસરે વળાવતાં વિચાર કરે છે? તે પછી પુત્રને ધર્મના કાર્ય કરતાં શામાટે અટકાયત કરી છે ?
પ્રશ્ન-કન્યા ને પુત્ર તેમાં ફેર તે ગણાય? દીકરી પારકું ધન છે વળી જગતને વ્યવહાર છે, કે તે પારકે ઘેર હોય. - ઉત્તર-દીકરીને પણ પારકે ઘેર આપતાં કામ પડે ત્યારે એક તે પારકે ઘેર આપવીને દશ હજાર ખરચવા. એ બધું કરે છે કે નહિં? દીકરાને માટે પણ પરણાવતાં દશહજાર ખરચે છે કે નહિ. માટે તે તે દીકરા દીકરીને અંગે સરખું જ છે. દીક્ષા લેવડાવવામાં દશહજાર ખરચ્યા ? ત્યારે શું વિષયકષાયનું પિષણ તમને ગમે છે પણ ત્યાગ વૈરાગ્યનું પિષણ ગમતું નથી ને? ત્યાં વાત આવીને ઉભી રહે કે પેટમાં દુઃખે છે. શ્રાવકની આદર્શ વ્યાખ્યા
પ્રશ્ન-દીકરીને તે સાસરે જ વળાવાય પણ માબાપની સેવા કરનારને પાલનાર પુત્ર તેને એકદમ કેમ દીક્ષા લેવા માટે મોકલાય?
Page #215
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
ઉત્તર–આ મેહનું વચન છે. હું એ પૂછું છું કે શ્રાવક કેનું નામ? કે ત્રાકાલપૂજા કરે તેનું નામ. તે હવે દીક્ષા લેશે ત્યારે તે ભાવપૂજા જ કરશે તે ત્રકાલજ્ઞાની ભગવંતની પૂજા ત્રીકલ થતી અટકશે તેને ત્યાં વિચાર કરવાનું હોય કે વૈરાગ્ય ભાવનામાં ઝીલનાર ભાવપૂજાથી અનંત પુણ્ય બાંધે છે તે જોવાનું હોય, વળી માબાપની સેવાને ત્યાગ તમને ખુંચે છે. પણ ત્રિકાળજ્ઞાની ભગવંતની પૂજા પણ ભાવપૂજા રહેશે. તેને તમે ઊંડા ઉતરીને તે વખતે શું વિચાર કરે છે? કહે કે આ બધું અજ્ઞાનતાનું પરિણામ છે.
જેમ દીક્ષા લેનારને પૂજાનું નડતર ગણાતું નથી ઉલટું પૂજાનું પુણ્ય અનંત થાય છે તેમ મા બાપની સેવાનું નડતર તેમાં હોય જ નહિં તેથી તે વિશેષ પ્રકારે જ માબાપની યશકીતિ થાય છે. તેથી તે પ્રશ્ન કરે તે મૂર્ખતા જ છે. વારૂ! આજ તમારા માંથી કેટલા એવા છે કે માને એક આંસુ પણ પાડવા નથી દેતા, આ તે ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શીખામણ દેવા જેવી વાત છે.
કહેવાનું તત્ત્વ ખ્યાલ રાખજે અવળારૂપે ન લઈ જશે દીક્ષાનું તે બહાનું છે.
માબાપની ભક્તિ ક્યાં તમારે કરવી છે? જે માબાપની સેવા કરતા હોય તે તે ઠીક ! પણ તે નથી. ને દીક્ષામાં તે ખોટું બહાનું આગળ કરવું છે તે માટે આ કહેવામાં આવે છે તે બરોબર ખ્યાલ રાખજે ! ઘેર બાયડીની ભેર તણાવવા માને પણ લઢે છે. ત્યાં ક્યાં સેવા ઉડી જાય છે ? એ કેઈએ વિચાર કર્યો? તે દિક્ષા લેતી વખતે મા રૂવે છે તેને આગળ લાવે છે તે કેટલું સત્ય છે? તે તમારી મેળે એ વિચારી જેજે. દીક્ષાની મહત્તામાં વૈયાકરણીઓનું સમર્થન
આ વાત વૈયાકરણીઓએ પણ લીધી છે, વ્યાકરણ તે સર્વ
Page #216
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ માન્ય છે ને? પાણિની ચંદ્રિકા–સિદ્ધહેમ વિગેરેમાં પણ કહ્યું છેપછવાડના એક ક્રિયા બીજી ક્રિયાને ઓળખાવનાર હોય ત્યાં સાતમી વિભક્તિ લાગે છે. કેઈકે પૂછ્યું કે સવારે પેલા ભાઈ ક્યારે આવ્યા ત્યારે ઉત્તર આપ્યો કે સુર્વે રિલે તિ સૂર્યોદય થયે તે વખતે એમ પ્રયોગ થાય છે. હવે એક ક્રિયા બીજી ક્રિયાને ઓળખાવે અગર અનાદર અર્થે હોય ત્યાં પછી સાતમી, બે વિભક્તિ થઈ શકે છે, ત્યાં દષ્ટાંત પણ આ પ્રમાણે આપ્યું છે–
रुदति रुदतो वा लोके लोकस्य वा प्रावाजीत् લેક રતાં અગર લેકનાં રેતાં, તેણે દીક્ષા લીધી. લોકો તાં હતાં તેને અનાદર કરીને તેણે દીક્ષા લીધી. માટે દીક્ષાનું લક્ષણ જ એ છે કે કુટુંબનું રેવું.
દુનિયાદારીમાં જ તપાસે સ્ત્રીની ઈચ્છા વિના એક માણસ છું વ્રત લે અગર એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી કેઈ કરે તે તેમાં સ્ત્રી રૂવે જ કે નહિં? તે છતાં વ્રત લેનાર માણસ તે કાર્ય કરે જ છે ને?
તે સ્ત્રીને એક વિષયરૂપ સ્વાર્થ પૂર્ણ ન થાય તેથી રૂવે તે દીકરાથી માબાપને સર્વ સ્વાર્થ સાધવે હેય ને તેથી તે રૂવે જ એ સ્વાભાવિક છે પણ તે અજ્ઞાન અને મોહનું જ પ્રાબલ્ય છે.
તેના ઉપર કેટલાએક દષ્ટાંત જુએ તેતે વિષય ફુટ માલુમ પડશે.
કાલિકસાઈએ માથાફેડ ઘણી કરી છતાં તેના પુત્ર સુલસે કસાઈને ધંધે ન કર્યો. તેથી તેણે શું ખોટું કર્યું? અરે છેવટે તેના કુટુંબીઓએ કીધું કે અમે તારા પાપમાં ભાગ લેશું તે પણ તે કરવાની ચોકખી ના પાડી, તે હવે પિતા-પુત્રમાં કેણુ સારે? તે શ્રોતાએને વાચક વર્ગને જ વિચારવા સોંપું છું
અભયકુમારના પિત્રાઈઓ જેમ આ કાર્યને છેટું નહિ જ ગણે તેમ ત્યાગ વૈરાગ્યની કિંમત વિનાના જ આ અગ્ય દિક્ષા એવું બોલશે. ખુદ પાર્શ્વનાથ ભગવંત દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે
Page #217
--------------------------------------------------------------------------
________________
આગમત
તેમની રાણે શું રાયા હતા નહિં? તે માટે પૂજામાં પણ તમે બેલે છે કે-“અવસર દીક્ષાલેણુકા-પિયા ખીણું પીણું રે. આ પ્રમાણે બેલે છે કે નહિ?
આ બધી વાત પ્રસંગોપાત કીધી, હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.
શાસ્ત્ર મુજબ જ મતિ આદિ પાંચ જ્ઞાને જણાય છે તેમાં શાસ્ત્ર તે કૃતજ્ઞાન છે માટે તે સર્વમાં મુખ્ય છે.
પ્રશ્ન-આપ જેમ મુહપત્તીને ઉપગ રાખી બોલે છે તેમ બીજે કઈ મુહપત્તી આડી ન રાખે તે જ્ઞાનની આશાતના થાય કે નહિં?
ઉત્તર-મુહપતી સન્મુખ ન રાખે તે આશાતના અવશ્ય થાય તે તે સહ કઈ સમજી શકે તેવી વાત છે મુહપત્તી રાખનાર તેના ઉપગમાં ખલન થઈ હોય તે આશાતના ન થાય તેમ ન જ કહે.
મુહપત્તી બાંધવી કે ન બાંધવી. તે વાતમાં અહીં ઉતરવાને પ્રસંગ જ નથી. શ્રુતજ્ઞાનની મહત્તાના કારણે
વળી કેવળજ્ઞાન પામ્યા પછી પણ સમવસરણની રચના-દેશના દેવા વખતે જ થાય. તે પણ શ્રુતજ્ઞાનને જ મહિમા જાણ. જ્યાં
જ્યાં નવી દેશના દેવાય ત્યાં ત્યાં સમવસરણની રચના દેવતાઓ કરે તે કૃતજ્ઞાનની જે વિશિષ્ટતા બતાવવા માટે છે. તે ખ્યાલ રાખવું.
વળી તીર્થકરને કેવળજ્ઞાન થાય ત્યારે મહત્સવ થાય, કેવળી તે. બધા સરખા છતાં તીર્થકર કેવળીમાં શું મોડ કે તીર્થકરેને જ સમવસરણ! તેનું કારણ એક જ કે તેઓ પ્રતિબંધ આપે છે તે તેથી જ કૃતજ્ઞાનની ઉત્પત્તિ વિસ્તાર પામે છે. માટે શ્રુતજ્ઞાન સર્વમાં શ્રેષ્ઠ છે.
વળી સમવસરણમાં કેઈને પણ પ્રતિબંધ ન થવાને હોય તે પણ સમવસરણની રચના કરવામાં આવે છે જે મહાવીરસ્વામી
Page #218
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ ભગવંતને કેવળજ્ઞાન થયું તે વખતે તેઓ તે સમજતા હતા જ કે કઈ પ્રતિબંધ પામશે નહિં, છતાં દેશના આપીને દેવતાઓએ સમવસરણ રચ્યું તે શ્રુતજ્ઞાનનું જ મહત્વ સમજવું
વળી તેમાં જે દેશનાનું નિષ્ફળપણું બતાવ્યું તે સર્વ વિરતિપણને ભાવ કેઈને ન થયે તેને અંગે જ કીધું બાકી સમ્યકત્વ દેશવિરતિ આદિના ભાવ તે ઘણાને થયા હતા, ને ચિહિતા માટે સર્વવિરતિ વિના પણ શ્રુતજ્ઞાનની ભક્તિ માટે સમવસરણની રચના કરવામાં આવી હતી આ બધું શ્રુતજ્ઞાનને અંગે જ સમજવું આવી રીતીએ તે શ્રેષ્ઠ છે તે બતાવ્યું.
વળી તીર્થકર ભગવંતની પર્ષદામાં પણ જુઓ. આગળ ગણધર બેસે ને કેવળી પાછળ બેસે તે કેમ? તે કે ગણધર દ્વાદશાંગી રચનાર છે તેથી તેમને ક્રમ પ્રથમ રાખે તે પણ શ્રુતજ્ઞાનની જ મહત્તા સમજવી
પ્રશ્ન-ગણધરેએ શું એવું નામ કર્મ તીર્થંકર નેત્ર જેવું બાંધ્યું હશે કે તેનાથી તેઓ કેવળી પહેલાં બેસવા પામે
ઉત્તર-નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાં તીર્થકર નામકર્મ છે. તેને ઉદય તીર્થકરને જ હાય ગણધર નામકર્મ એ કાંઈ પ્રકૃતિ સ્વતંત્ર નથી વિસ્તાર પામે, તેના પણ તેઓ જ કારણભૂત ગણાય એ માટે શ્રુતજ્ઞાનને મહિમા દેખાડવા માટે જ તે ક્રમ ગોઠવવામાં આવે છે. શ્રુતજ્ઞાનની પૂજ્યતા માટે પ્રબળ પ્રમાણ
વળી એક વાત બીજી સમજવાની તે એ કે તીર્થકરો દેશના દેવા માટે સમવસરણમાં બેસે છે તેમાં નમો તિરણ એવું કહે છે. તેમાં તિરથ શબ્દથી શ્રુતજ્ઞાન લેવું. શ્રતજ્ઞાનને આધાર સંઘ છે તે રૂપે તેને નમસ્કાર આવી શકે પણ વસ્તુતઃ ત્યાં પણ શ્રુત અર્થ લેવાને છે ને તેથી પણ શ્રુતજ્ઞાનની બહુમાનતા બતાવી છે
સંઘને જે નમસ્કાર તે પણ પ્રવચનના આધાર પણ વડે કરીને જ
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત
તેથી જ કીધું કે વર્ષના તથા શ્રીરાય નમ જેમ હીરાની કિંમત તેજ દ્વારાએ જણાય તેમ શ્રુતદ્વારાએ સંઘ જણાય.
સંઘની વ્યાખ્યા માટે આગળ કહી ગયે છું તેમ
સાધુ સમુદાય તે સંસ્થાઓ, સંઘાડાને સમુહ તે કુલ કુલને સમુહ તે ગણ ને ગણુને સમુદાય તે સંઘ જાણ
આ વ્યાખ્યા સઘની જાણવી સંઘ એટલે?
આ વ્યાખ્યામાં ચાંદલાવાલા લાડુભટ્ટો કઈ જગ્યાએ આવે છે કે નહિ તે જરા ખ્યાલ રાખવું. ત્યારે વળી કેઈએમ કહે છે કે અમારી તે (શ્રાવક શ્રાવિકાની તે) ગણત્રીજ નહિ ને? ગણત્રી ખરી પણ શી રીતે તે હું આગળ કહી ગયે છું તેમ
કમલ જોડે જેમ ભમરો આવે. તેથી ભમરાને કમલના પાંદડાં તરીકે ન ગણાય? કે ભમરો હોય કમલના પાંદડાની જોડે જ પણ તેના અંશમાં પેસી જવા માગતે હેય તે તે ભુલ છે. તેથી કમલના પાંદડા સમાન સાધુ સાધ્વી રૂપ સંઘ છે ને ભ્રમર સમાન શ્રાવક શ્રાવિકા છે. નંદીસૂત્રમાં સંઘ (સાધુ સાધ્વી) ને મેરૂ પર્વત સમાન કીધે ને શ્રાવક શ્રાવિકાને મોર મેરલી સમાન કીધા તેથી જેમ મોર મેરલીથી પર્વત દીપે તેમ શ્રાવક શ્રાવિકાથી તે દીપે તે ચોક્કસ વાત છે. પરંતુ તેથી સંઘની વ્યાખ્યા તે ઉપર પ્રમાણે જ છે તમારે શાસન સુધારવાનું કામ કરવાનું તે સાધુ પાછળ રહીને જ વિચાર કરે કે અગાઉ જે જે નિન્ટ થઈ ગયા તેને સંઘ બહાર કોણે કાઢયા સાધુએ એ જ નહિં કે લાડુભટ્ટોએ.
મહાવીર સ્વામી ભગવતે જમાલી ને બહાર મૂક્યા તે વખતે શું જમાલીને માનનાર ન હતા? હતા પરંતુ સવાલ શાસનની વફરીદાને હતો ને તે સર્વ કેઇને માટે ન્યાયની ખાતર લાગુ પડે, તેથી પિતાના જમાઈ છતાં તેને સંઘ બહાર મૂક્યા.
Page #220
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
વળી જ્યાં ચતુર્વિધ સંઘને નમસ્કાર કર્યો છે તે પણ પ્રવચન દ્વારા એ જ કર્યો છે તેથી પ્રવચન મંદિર તીર્થ આદિને નકામા કહેનારને સંઘ કહેવાય જ નહિ.
ક્ષાયિકવાળો ક્ષાપશમિક શ્રતને નમે તે તે રાજા ભિક્ષા ભમે તેના જેવી વાત થઈ કેવળી રાજા સમાન ને તે ક્ષાયિક સમકિતી છે ને શ્રુત-ક્ષાયે પશમીક છે તે શ્રુતને કારણ શબ્દથી નમસ્કાર કરે એમ કીધું તે તે ઉપરના જે ઘાટ થયે.
વાત સાચી પણ ગમે તે રાજા પણ હવાપાણીને માટે તે ભીખારી જ હોય ને ? તેમ કેવળી પિતાના આત્માને અંગે ઉત્તમ તેમને કેવળ થવામાં પ્રવચન કારણ રૂપ છે માટે તે તેનાથી પણ ઉત્તમ છે.
પ્રશ્ન-તીર્થકર ભગવંત ગણધરને નમે કે નહિં?
ઉત્તર-ના, તે વ્યવહાર કહેવાય નહિં. અર્થાત્ તે વ્યવહાર છે જ નહિં.
બીજા કેવલી તથા ગણધર પણ ઘણો તિથલ શબ્દ કહે તેથી તે બધાને આરાધના કરવા લાયક શ્રુતજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાની મહત્તામાં અદૂભુત દૃષ્ટાંત
વળી–બીજા પહેરની દેશનાનો અધિકાર પણ હજારે કેવળી વિદ્યમાન છતાં ગણધરને જ બીજા પહેરની દેશનાને અધિકાર તે પણ શ્રુતજ્ઞાનની જ મહત્તા સૂચક જાણવું.
ગૌતમસ્વામીજી ભગવંત મહાવીર સ્વામી ભગવંત નિર્વાણ પામ્યા પછી કેવળજ્ઞાન તુરત જ પામ્યા તે પાટ ઉપર બેસવાને વ્યવહાર સુધર્માસ્વામીને અપાયે તે પણ તજ્ઞાનને જ વિશેષ વખાણું અર્થાત્ શ્રુતજ્ઞાનની ભક્તિ અર્થે જ સમજી આથી શ્રુતજ્ઞાન તે શાસનને હીરો છે, જે કે બીજા જ્ઞાને નકામા નથી પરંતુ દરેક વ્યવહારને માટે શ્રુતજ્ઞાન કલ્પવૃક્ષ વળી શાસનનું પ્રવર્તવું તે પણ શ્રતજ્ઞાનની જ મુખ્યતા ઉપર આધાર રાખે છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
તેટલા જ માટે દૂપસહસૂરીશ્વરજી છેલ્લા પાંચમા આરાને છેડે થશે ત્યાં સુધી શ્રુતજ્ઞાન રહેશે ને પછી વિચ્છેદ થશે. તેથી શાસન પણ ત્યાં સુધી રહેશે ને તેઓ છેવટે ચાર જણાને સંઘ સ્થપાશે. દુસહસૂરિ(સાધુ) ફગુશ્રી (સાધ્વી) નાગિલ (શ્રાવક)ને નાગિલા (શ્રાવિકા) એ પ્રમાણે તેથી શ્રુતજ્ઞાનથી જ શાસન પ્રવૃત્તિ અથવા ટકવાપણું જાણવું. માટે લેવાદેવા રૂપ મહત્તામાં શ્રત જ શ્રેષ્ઠ માન્યું છે. તેને માટે જિનભદ્ર ક્ષમાશ્રમણ વિશેષાવશ્યકમાં કહે છેसुयणाणं महिड्ढिों , केवलं तणयंतरं अप्पणो य परेसिं च जम्हा तप्परिभावगं ॥ १ ॥ શ્રુતજ્ઞાન મહદ્ધિક છે, ને કેવળજ્ઞાન તે પછી જાણવું કારણ જે કૃત છે તે આત્માને તથા પરને પણ વિચારવાવાળું છે, તેથી શ્રુતજ્ઞાન દેખતું છે બીજા જ્ઞાન આંધળા. તે દરે ત્યારે જ જવાય, આગળ જે દેર વાની જરૂર પડે જ તે અપેક્ષાએ તે આંધળા જાણવા.
આથી શ્રુતજ્ઞાનની તેના સાધન પુસ્તક આદિની આશાતના બહુ જ નુકશાનકારક છે ને તેની ભક્તિ તે આત્માને એકાંત અનંત લાભને કરનારી છે. તેથી શ્રુતજ્ઞાન કેમ કેમ વધે? અગાઉ કેટલું હતું? હમણાં કેટલું વધ્યું? વિગેરેને ધ્યાન રાખશે તે આ ભવ પરભવ મંગલિક માલા વિસ્તારને પામી મેક્ષ સુખમાં વિરાજમાન થશે. ઈત્યાં વિસ્તરણ
घनकर्मगिरिप्रभिदे शमः वज्रं । ભાવાર્થ-ગાઢ બંધાયેલ કર્મો રૂપ પર્વતને તેડવા માટે શમ (વિષય-કષાયની વાસનાને નિગ્રહ) વજનું કામ કરે છે.
धो भावो दाववत् पापदाही । ભાવાર્થ-દાવાનળની જેમ ધર્મના પરિણામ પાપરૂપ લાકડાને બાળી નાંખે છે.
પૂ. આગમ શ્રીના સુવાક્ય સંગ્રહમાંશી
Page #222
--------------------------------------------------------------------------
________________
જ્ઞા ન દા ન ની
અને પ મ તા
[ વિ. સં. ૧૦નું ચાતુર્માસ પૂ. આગમ દ્વારા ધ્યાનસ્થ સ્વઆચાર્યદેવશ્રીનું મહેસાણામાં હતું, તે વખતે આખા ભારતવર્ષમાં અદ્વિતીય અસાધારણ ઉત્તમેત્તર તત્વજ્ઞાનનું શિક્ષણ અને ધર્મના પવિત્ર સંસ્કારને આપનારી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા ના વાર્ષિક (ઇનામી) મેળાવડા પ્રસંગે વિ. સં. ૧૯૧ કા. વ. ૨ ના દિવસે આગમસમ્રાટ આગમતલસ્પર્શી વ્યાખ્યાતા પૂજ્યપાદ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતે મંગલ પ્રવચન આપેલા તેને લગભગ અક્ષરશઃ ઉતારે તત્વદષ્ટિને કેળવવાના શુભ ઇરાદાથી સ્વ–પરહિતાર્થે આપવામાં આવે છે. ]
दानं धर्मानभिज्ञेभ्यो वाचनादेशनादिना ।
शानसाधनदानं च शानदानमितीरितम् ॥१॥ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે દાનના અધિકારમાં જ્ઞાનદાનના અધિકારમાં જ્ઞાનદાનની વ્યાખ્યા ઉપરના લેકથી જણાવી છે. જ્ઞાનદાનની જેનશૈલી પ્રમાણેની આ વ્યાખ્યા બરાબર મનન કરવા જેવી છે, તેથી તેનું રહસ્ય આપણે જાણવું જરૂરી છે. જ્ઞાનદાન શી રીતે ? (પૂર્વપક્ષ)
પ્રશ્ન એ છે કે જ્ઞાન એ દરેક આત્માને ગુણ છે. આત્મા અરૂપી છે. દરેક આત્માને અલગ અલગ પિતાને જ ગુણ છે, તેથી તેમાં આપવાનું અને લેવાનું શું? અરૂપી અપાય કેમ? અને લેવાય કેમ ? જે તે લેવાદેવાની વસ્તુ નથી તે પછી તેનું દાન સંભવે જ કેમ? અને જે દાન જન સંભવે તે પછી જ્ઞાનદાનની વ્યાખ્યા જ શી રીતે સંભવે ? અને જ્યારે વ્યાખ્યા જ સંભવતી નથી, તે પછી ઉપર લેક કેવળ નકામા પ્રયાસરૂપ જ ઠરશે.
Page #223
--------------------------------------------------------------------------
________________
(૩૨
આગમત
જ્ઞાનદાનની સાર્થકતા (ઉત્તરપક્ષ)
પરંતુ વિચાર કરતાં જણાશે કે પ્રત્યેક આત્માને જ્ઞાનગુણ અરૂપી છતાં કર્મોથી અવરાએલો છે, તેથી જ્ઞાનગુણ સંપૂર્ણ પ્રગટ નથી થતા. તે જ્ઞાનગુણ બાહ્ય ઉત્તમ આલંબનેથી પ્રગટ થઈ શકે છે, એટલે જ્ઞાનગુણને પ્રગટ કરે તેવા સાધને આપવાથી જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્તભૂત થવાય છે. જ્ઞાનદાનના વિવિધ પ્રકારે
એ રીતે જ્ઞાન પ્રગટ કરવાના સાધનનું દાન પણ છેવટ જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્તરૂપ હોવાથી તે સાધનના દાનને પણ જ્ઞાનદાન કહીશું, એટલે કે અરૂપી જ્ઞાનનું દાન દેવું કે લેવું બનતું નથી, તે પણ તેના સાધનોની લેવડ-દેવડ થઈ શકે છે, માટે જ્ઞાનને ઉત્પન્ન કરનારા સાધને આપવાને જ્ઞાનદાન કહેવામાં હરકત નથી.
જે જ અભ્યાસી હેય, અને વાંચવા લખવાનું જાણતા હોય તેઓને વાચા આપવાથી પણ જ્ઞાનદાન આપી શકાય છે. તથા ભણેલા ન હોય, પરંતુ જિજ્ઞાસુ અને ખપી હોય તેઓને દેશના– ધર્મોપદેશ આપવા દ્વારા પણ જ્ઞાનદાન આપી શકાય છે. ગૃહસ્થાના જ્ઞાનદાનને પ્રકાર
પરંતુ આ દાન મુનિઓ દઈ શકે, ગૃહસ્થ શી રીતે જ્ઞાનદાન આપી શકે ? તેને માટે પણ માર્ગ તે હવે જ જોઈએ તે માર્ગ તરીકે-જ્ઞાનવાઇનયાનમ્ એટલે કે જ્ઞાન પ્રગટ થવાનાં સાધને જેવાં કે પુસ્તકે, મકાન, ભણાવનારની ગેઠવણ અને બીજા જ્ઞાન ભણનવામાં ઉપયોગી થાય તેવાં અનેક ઉપકરણે પૂરાં પાડવાં તે પણ જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાન કેને દેવું?
જ્ઞાનદાનના પાત્ર કેણ? તેના જવાબમાં એમ કહેવામાં આવે કે-સર્વ જીવે તે બરાબર નથી, કેમકે પુષ્કરાવ મેઘ સમુદ્રમાં પડે
Page #224
--------------------------------------------------------------------------
________________
33:
પુસ્તક ૩–જુ તે તે નકામો જ છે કેમકે તે બીજને પલવિત કરી શકતા નથી, કારણ કે સમુદ્રમાં બીજ જ નથી, તેવી રીતે કેવળજ્ઞાની ભગવંતેને. જ્ઞાનદાન ઉપયોગી નથી, કારણ કે તેઓ તે કૃતકૃત્ય છે, અને અસંસી ને પણ જ્ઞાનદાન ઉપકારક થઈ શકતું શકતું નથી, કારણ કે તેઓ જ્ઞાન લેવાને સશક્ત જ નથી.
ત્યારે જ્ઞાનદાનના અધિકારી કેણ? ફક્ત સંજ્ઞી પંચેંદ્રિય અને ધર્મને ન જાણતા હોય છતાં તે જાણવાની ઈચ્છાવાળા અથવા જાણતા હાય, છતાં વિશેષ જાણવાની ઈચ્છાવાળા જી ખાસ જ્ઞાનદાનના અધિકારી છે, માટે વનાિો એ પદથી જ્ઞાનદાનના અધિકારીઓ સૂચવી દીધા છે. જ્ઞાનદાનમાં ધર્મના લક્ષ્યની જરૂર
અહીં સમજવાનું એ છે કે
જાતિવાચક તરીકે ધર્મના અનભિને એકવચન લગાડી શકાત, છતાં બહુવચનને પ્રવેગ વાપરીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ સૂચવવા ઈચ્છે છે કે કેઈપણ ધર્મને અનભિજ્ઞને જ્ઞાનદાનને પાત્ર ગણી લેવું ન જોઈએ. પણ તેમાં તેની જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાન મેળવવાની તત્પરતા હોવી જોઈએ, બીજી કઈપણ શરત હોઈ શકે નહિ, એટલે જ્ઞાન મેળવવાની તત્પરતાવાળા સર્વ જિજ્ઞાસુએને જ્ઞાનદાન આપવાની જરૂર છે, પછી તે ગરીબ હોય કે તવંગર હોય, તે રૂપવાનું હોય કે કદરૂપ હય, તે ચકવતી હોય કે દરિદ્રી હેય કેઈપણ ભેદભાવ વિના તેવાઓને જ્ઞાનદાન આપવાને હરકત નથી. પરિણામે હિતકારી હોય તે જ જ્ઞાન છે!
અહીં એ શંકા થશે કે ત્યારે તે ચેર પિતાના વારસદારને ચેરીનું જ્ઞાન આપે છે, શિકારી પિતાના બાળકને શિકારની તાલીમ આપે છે, અને એટલું જ નહિ પરંતુ પશુઓ પણ પિતાના બચ્ચાંએને પિતાની જાતિની રીતભાત શીખવે છે. દા. ત. કુતરાઓને પણ નાનાં કુરકુરીયાંઓને ગેલ કરતાં કરતાં, ભસતાં-કરડતાં શિખ
Page #225
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત
વતાં જઈએ છીએ તે તેને જ્ઞાનદાન કહેવું પડશે. તેને જ્ઞાનદાન ગણાય જ નહિ, તે સ્પષ્ટ કરવાને માટે ધર્મ–અનભિજ્ઞ શબ્દ વાપર્યો છે. સારાંશ કે ધર્મ જાણવાની ઈચ્છાવાળાને જ્ઞાનદાન છે. -
એટલે કે જે જ્ઞાનદાનનું પરિણામ ધર્મનું જાણપણું હેય તે જ જ્ઞાનદાન છે. જે જ્ઞાનદાનથી ધર્મનું જાણપણું ન વધે તે તે જ્ઞાનદાન નથી અને તેટલા જ માટે શાસ્ત્રકાર મહારાજે તવાનો શબ્દ ન વાપરતાં ઘનમિત્તે શબ્દ વાપર્યો છે. જ્ઞાનદાનને પરમાર્થ
આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આજીવિકા, શારીરિક વિકાસ, આર્થિક જરૂરીઆત કે બીજા કેઈપણ ઉદ્દેશથી જ્ઞાન લેવાતું હોય કે દેવાતું હોય તે તે જ્ઞાન નથી અને તે જ્ઞાનદાન પણ નથી, પરંતુ ધર્મનું જાણપણું એ જ ઉદ્દેશ હેય, ધર્મનું જાણપણું પણ યથાશક્તિ આચરણરૂપ હોય, ત્યારે જ ખરૂં જાણપણું, જે શાસનને સંમત છે તે જ જ્ઞાનદાન ગણાય છે. દરેક જ્ઞાનના સાધને પૂરાં પાડવાને આપણે જ્ઞાનદાન કહી શકીશું નહિ જ્ઞાનદાનના સાધનનું મહત્ત્વ ક્યારે ?
વળી વાવનારાનાવિના એ પદેમાં પણ આદિ શબ્દથી અનેક સાધનને સંગ્રહ કરવા છતાં બહુવચન ન વાપરતાં, એકવચન કેમ વાપરવામાં આવ્યું? એ વિચારીશું તે આપણને તેમાંથી પણ જાણ વાનું મળશે કે-જ્ઞાનને ગમે તેટલાં સાધને અને ઉપાયે હોય, પરંતુ તે દરેકનું ધ્યેય માત્ર એક જ છે અને તે ધર્મ જ, ધર્મધ્યેય વિનાનું ક્ષાન તે જ્ઞાન નથી અને તેના સાધને તે જ્ઞાનના સાધનો નથી, તથા તેઓનું દાન તે જ્ઞાન (સાધન) દાન નથી એ સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે. આ સંસ્થાની મહત્તા શી રીતે?
પરમપૂજ્ય કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરી
Page #226
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જુ
૩૫
શ્વરજી મહારાજાએ જેનશૈલીથી જ્ઞાનદાનની જે વ્યાખ્યા કરી છે તે દષ્ટિથી વિચાર કરતાં આ સંસ્થા એ રીતે કામ કરતી હોય તે તેને જ્ઞાનદાનનું સાધન કહેવામાં હરકત નથી.
તેને અર્થ એ છે કે–સંસ્થાના કાર્યવાહકે, સંસ્થાના અધિકારીઓ, અધ્યાપક અને વિદ્યાર્થીઓ તથા નાણાં વિગેરે સાધન આપનારાઓને એક જ ઉદ્દેશ હવે જોઈએ કે ધર્મનું જાણપણું વધે અને વીતરાગધર્મની આરાધના વધી છ પિતાનું આત્મકલ્યાણ સાધે. વિદ્યાર્થીઓને ઉચ્ચ આદર્શ
વિદ્યાર્થીઓને પણ એ જ ઉદેશ હવે જોઈએ કે જ્ઞાનના સાધનેને ઉપગ પિતાના ધર્મને વિષે ખરૂં જાણપણું પ્રગટ કરવું. અને ભવિષ્યમાં પણ બીજા જે જે જીવે પિતાના પરિચયમાં આવે તેઓને પણ એ ઉદેશ સમજાવ અને એ ઉદ્દેશથી ધર્મનું જાણુપણું તેઓમાં ઉત્પન્ન કરવું. જ્ઞાનદાનના વિશિષ્ટ ધરણે સંસ્થાની પ્રશસ્યતા
જે જ્ઞાન (સાધન) દાનની આ ક્રિયા ઉપરના ધોરણે પ્રચાર પામી વૃદ્ધિગત થાય, તે જ આ સંસ્થાને જ્ઞાનદાનની સંસ્થા કહેવામાં વાંધે નથી અને તેને સાધને આપી પિષવાની ફરજ ધર્મજ્ઞાન પ્રચારની અભિલાષા ધરાવનાર દરેક વ્યક્તિની થઈ પડે છે. .
આ સંસ્થાના સંસ્થાપક તથા તેને પિષણ આપનારને ગર્ભિત કે વ્યક્તિ આ જ ઉદેશ હતો અને છે તથા ભવિષ્યમાં પણ ટક જોઈએ. આ જ ઉદ્દેશથી જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનનું બહુમાન કરવું. ઉપસંહાર
વિદ્યાર્થીઓને છેવટમાં એ જ કહેવાનું છે. તમારે જ્ઞાન લેવાને ઉદેશ કંગાલ-હલકે ન જોઈએ.
Page #227
--------------------------------------------------------------------------
________________
આગમત
ઉપર જણાવેલે ઉચ્ચ ઉદ્દેશ રાખશે તે જ તમારે અને તમારી પાછળ મહેનત કરતા કાર્યવાહકને પ્રયાસ સફલ છે. કીંમતી છે, નહિતર તે નકામે પ્રયાસ છે, જેની એક કડીની પણ કિંમત નથી. તે ઉદ્દેશ સફળ કરે એ તમારા હાથની બાજી છે. તે લક્ષ્ય કદી ચૂકવું નહિ.
આ પ્રમાણે જ્ઞાનદાન દેનારાઓ અને લેનારાએ બંને તરે છે, તેવી રીતે જેઓ જ્ઞાનને આરાધશે તેઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે.
શ્રી મહાવીર જન્મ કલ્યાણકની
પવિત્રતા
[ વિ. સં. ૧૯૯૧ ચે. સુ. ૧૩ દિવસે રાજકોટ મુકામે બહુશ્રત ગીતાર્થ શિરોમણિ આગમજીવંતમૂર્તિ ધ્યાનસ્થ સ્વપૂ. આ. શ્રી આનંદસાગરસૂરિ ભગવંતે માર્મિક શિલીમાં ગંભીર ભાથી ભરપૂર મનનીય મંગલ પ્રવચન શાસનનાયક પરમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના જન્મ દિવસની વિશિષ્ટતાને અનુલક્ષી આવ્યું હતું, તે અહીં અક્ષરશઃ (ગ્ય ફેરફાર સાથે) આપવામાં આવે છે. ]
कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् ।
विश्वाम्मोजरविं देवं वन्दे श्रीशातनन्दनम् ॥१॥ મહાનુભાવે !
આજને વિષય આસને પકારી પ્રભુ શ્રી મહાવીરના જન્મકલ્યાણકનો દિવસ હઈ તે સંબંધીને છે. જયંતી” શબ્દ પ્રયોગ વ્યાજબી નથી.
ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કેટલાક આવા પ્રસંગોને “જયંતી” શબ્દથી સંબોધે છે તેને મારે જણાવવું પડે છે કે તેઓની મહેરને પૈસે દેખાડે અગર કહે એવી અક્કલની ખુબી દેખાય છે,
Page #228
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
જે દિવસ નારકીને પણ સુખ કરનાર તરીકે વખણાયેલ છે, જે દિવસ ચૌદ રાજલેકને શાતા કરનાર તરીકે છે, જે દિવસ સામાન્ય કેવલી, ગણધર, શ્રુતકેવલી, આદિ અંગે ન હોય, પણ ફક્ત તીર્થકરેનેજ અંગે હય, તે કલ્યાણકદિન શબ્દ છેડી જયંતી કે જે દાદા, બાપની પણ ઉજવાય છે, હિંદુ યા મુસલમાને પણ ઉજવે છે, તે સર્વ સાધારણ શબ્દને અહિં મૂક ને પેલે કલ્યાણકશબ્દ ભૂલી જ કે ખસેડી નાખે એ ઉચિત લાગતું નથી.
જે કે ઇરાદાપૂર્વક તમે તીર્થંકરના અપમાન તરીકે કરતા હોય એમ તે હું ન કહી શકું પણ એટલું તે સ્પષ્ટ કર્યું કે-અજ્ઞાન કે અણસમજથી પણ વપરાયેલ ભળતે શબ્દ નુકશાનકારક છે, માટે આ ધ્યાનમાં રાખજે કે આવા દિવસને કલ્યાણક શબ્દ બેલવામાં ચૂકશે નહિ. કલ્યાણકને મહિમા
જે કલ્યાણકને દિવસ એટલો બધો પવિત્ર છે કે જેને અંગે ઈન્દ્રોના સિંહાસને પણ ફેલાયમાન થાય છે, અને જેને અંગે ભગવાન હરિભદ્રસૂરિવર્ય મહારાજ પણ પિતાના રચેલ પંચાશક નામના ગ્રંથમાં જણાવે છે કે, “જે મનુષ્ય આવા કલ્યાણક ના દિવસમાં તપસ્યા, પૂજા, સાધમિકભક્તિ આદિ કરતે નથી ને બીજા દિવસમાં એટલે કલ્યાણક સિવાયના દિવસામાં કરે છે તે કલકલિપત અર્થાત્ સ્વમતિકલ્પિત સમજવા,
કારણ એ છે કે જેને તીર્થકરના કલ્યાણકને અંગે માન નથી તે મનુષ્ય બીજી તિથિઓ કયા હિસાબે આરાધે છે. વિવાહની વખતે ચાંલ્લે ન કર્યો ને ઘેર બાયડી (સ્ત્રી) આવી ગયા પછી ચાલે કરવા આવે તે કઈ લે ખરે? ના. કેમ? ટાણું ક્યાં છે. અર્થાત આવતા ચાંલ્લાના રૂપિયાને પણ ટાણું નથી એમ કહી આડે હાથ કરે છે, તેવી રીતે કલ્યાણકમાં તપસ્યા આદિ ન કરે ને બીજા દિવસે કરે તે કેવળ કપોલકલ્પિત છે
Page #229
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
એમ ભગવાન ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા એવા આચાર્ય હરિભદ્રસૂરીશ્વર મહારાજાએ યાત્રા પંચાશકમાં જણાવ્યું છે.
આ ઉપરથી આપણે એટલું જ સમજવાનું છે કે ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક તપસ્યા, પૂજા, સાધર્મિક ભક્તિ આદિથી જ આરાધવું જોઈએ. બધા તીર્થકરોની સરખી આરાધના કેમ નહીં?
તે દિવસની આરાધનાથી બાકીની આરાધના શાસ્ત્રાનુસારી ગણાય. આવી આરાધના જોઈએ એ વાત નક્કી થઈ. હવે સહેજે શંકા થાય કે પ્રભુ મહાવીરના જન્મકલ્યાણકની આરાધના વિશેષ કેમ? કષભદેવજી ભગવાન અજિતનાથજી આદિ સર્વ તીર્થકરો મેક્ષે ગયા, તીર્થો પ્રવર્તાવ્યાં, જગતને તારવાના પ્રયત્નો અને સંકલ્પ કર્યા. બધા તીર્થકર સરખી રીતે છે. ૩૦ દિવસ મહિનામાં બધા દિવસે પહે ફાટે, અરૂણોદય થાય, સૂર્યોદય થાય કે દિવસ ગણાય, સિવાય નહિ, તેવી રીતે એક પણ તીર્થંકર મહારાજ જગતને તારવાની, બુદ્ધિ કે સંકલ્પ સિવાય બની શક્યા નથી. તીર્થંકરનામકર્મની મહત્તા
આપણે ત્રીજા ભવે તીર્થકર કર્મ નિકાચિત થયાનું કહીએ છીએ, તીર્થકરનામકર્મ કાડાઝાડ સાગરોપમ પહેલાં બાંધેલું હોય છે, પરંતુ વાવેલું બીજ વરસાદ વગરની જમીનમાં બળી પણ જાય છે તેમ આ કર્મ કદાચ તૂટી પણ જાય છે, પરંતુ નિકાચિત તીર્થ કરનામકર્મ કે જે ત્રીજે ભવે એટલે તીર્થકર તે પહેલાં દેવ-નારકીને તે પહેલાં મનુષ્યભવમાં કરાય છે તે તીર્થકર થયા સિવાય રહેજ નહિ, તેને હાથે તારવા વિરૂદ્ધ કે ડુબાડવાનું બને જ નહિ. ત્યારે શાસ્ત્રકારો કહે છે કે નિકાચિત કર્યું કહેવાય.
દરેક તીર્થકરોએ તીર્થંકરનામાગેત્ર બાંધેલું, ત્રીજા ભવે નિકાચિત કરેલું, તીર્થ સ્થાપ્યું, તેને રાહ સ્થાપ્યો, તે પછી તમે ગુણના પૂજારી કે વ્યક્તિના ? ગુણના પૂજારી તે બધા તીર્થકરોનાં કલ્યાણકે સરખી રીતે આરાધે.
Page #230
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ મહાવીર પ્રભુને વધારે આરાધવાનું કારણ? - જે કે મેરૂત્રદશી વિગેરે આરાધો છે, છતાં આ વીર જિનેશ્વરનું કલ્યાણક વધારે કેમ ઉજવે છે તેને અંગે શંકાકાર કહે છે કે તમે ગુણના પૂજારી નથી, તમારી મહેરના રૂા. ૩૫)ની કિંમત ગણે, ને બીજાની મહોરની રૂા. ર) ની કિંમત ગણે, તે તમે કિંમત કરવાવાળા ન કહેવાએ, પણ તમારી મહેરની કિંમત કરનાર કહેવાઓ. ગમે તેની મહેર હોય, પણ સરખી કિંમત કરવી પડે ત્યારે ચીજની કિંમત કરનારા કહેવાએ, તેમ કલ્યાણની કલ્યાણક તરીકે કિમત કરતા હે તે ઋષભાદિક તીર્થકરોના કલ્યાણકેની કરે, પણ એકલા વીરની એટલે પ્રભુ મહાવીરની વધારે, ને બીજાની ન વધારે, તે કહેવું પડશે કે કંઈક ગર્ભિત હેતુ હોવું જોઈએ.
સમાધાન -જેવી રીતે મારી, મારા કુટુંબની, મારા મિત્રની કે મારા શત્રુની મહારની કિંમત ક્યાં કરું કે જ્યાં દેખાય. મારી હેય છતાં પેટીમાં હોય કે શત્રુ-મિત્રની હોય છતાં થેલીમાં હોય તેની કિંમત ન કરું એટલા માત્રથી કિંમત કરવાવાળે નથી એમ કહી શકાય નહિ.
જે કે વીસે જિનેશ્વરોના કલ્યાણકે આરાધવા લાયક ગણું છું, છતાં અત્યારે મને સંસારરૂપી સમુદ્રથી પાર પમાડનાર, વિષય, કષાય, આદિ પાપથી બચાવનાર, મેક્ષમાર્ગ તરફ દેરનાર શાસનપતિ જે કઈ હોય તે પ્રભુ મહાવીર જ છે, માટે હું વિશેષે ઉજવું છું, એટલે બીજાની ઉપેક્ષા કરવા માગતા નથી.
સર્વ તીર્થકરોના કલ્યાણકેના દિવસ આરાધ્ય ગણું છું, છતાં શાસનના માલિક કે જેનાથી મારું શ્રેય થઇ રહ્યું છે, જે શ્રેયને લીધે દુઃષમાકાળ છતાં દુષમકાળને ધન્યવાદ આપું છું. શાસનની પ્રાપ્તિથી દુષમ કાળની પણ સફલતા
સૂતા હોઈએ, સાપ આવે, ને ઓરમાન માતાએ સોટી મારી આપણને ઉઠાડ્યા તે તે વૈરી કે ઉપકારી ? જે કે સગી માતા તે ભાઈ! કહી સાચવી ઉઠાડે, પણ આ સોટી મારે, વાત ખરી પણ
Page #231
--------------------------------------------------------------------------
________________
૪૦
આગમત
જિંદગી બચાવે તેનું કેમ કશું બેલ નથી ? સેટીનું નુકશાન વધારે કે જિંદગીના રક્ષણની કિંમત જુદી જ છે, તેમ આ દુષમકાળ એ એરમાન માતા જેવું જ છે, આપણને વિચિત્ર સજેગમાં મૂકે છે, એમાં મૂક્યા છતાં શાસનના પ્રભાવે મિથ્યાત્વસથી બચી જઈએ.
સુષમકાળ કરતાં દુષમાકાળનું વિશેષપણું આ વાત વિચારશે ત્યારે ભગવાન હેમચંદ્રસૂરીશ્વર મહારાજે કહેલ
“સુષમા સુણમયાં ક્યા વતી તર અર્થાત્ હે ભગવન્! સુષમા કાળમાં જે કે આપની જગત ઉપર મહેર હતી. મને ડુબાવવાનું ધાર્યું ન હતું, મને તારવાને પ્રયત્ન કર્યો, પણ મારું નસીબ પાતળું કે જેથી કાણું એવા પાલવે કંચન મળે તે કરતાં સાજા પાલવે ત્રાગૈયા મળે તે ભુખ ભાંગી જીવતા રાખે” જેવું થયું.
આપે તે કંચન વરસાવ્યું. કેઈ પૂછવા આવે તેને ઉપકાર કરી કંચન વરસાવ્યું. છતાં હું કાણું પાલવવાળ! મારું શું ? જે કે દાતા, દાન, ગ્રાહક, સામગ્રી મુશ્કેલ છતાં કાણું લુગડું હોય ત્યાં શું થાય? તે કરતાં દુષમા કાળમાં ત્રાંબૈયા મળે છે. અત્યારે નથી તે તીર્થ કરે, નથી તે સામાન્ય કેવલી, નથી તે ગણધરે, નથી મને પર્યાવજ્ઞાની, નથી અવધિજ્ઞાનીઓને યેગ. જે વેગ હોય તે માત્ર ભાંગ્યુંતુયું શ્રુતજ્ઞાન છે, સંપૂર્ણ પણ નથી તે વામૈયા જ વતે છે, રૂપિયા નથી તે હીરામોતીની વાત ક્યાં કરવી? આરાધના માટે તત્પરતાની જરૂર
કેટલાક એવા હોય છે કે “સેનાને વરસાદ વરસશે, ત્યારે પાલવ ધરશું. તેઓએ યાદ રાખવું કે મળેલા ત્રાગૈયા ન લે અને હીરાના ભરોસે રહેશે તે ભૂખે મરી અટવાઈ જશે, કુટુંબ પણ નાબુદ થશે, હીરા વિગેરેના વરસાદ વખતે તમારી કઈ પેઢીઓ થઈ જશે, હીરા ન વરસે ત્યારે વરસતા ત્રાગૈયા ઝીલી રહેશે તે કુટુંબ જીવતું રહેશે, ને પછી તે સેનિયા આદિના વરસાદ વખતે તમારું
Page #232
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ કુટુંબ સોનું મેળવી શકશે. અત્યારે સોનાના વરસાદરૂપી નથી જિને શ્વરે, નથી કેવળીઓ, નથી ગણધરે, નથી મન:પર્યવજ્ઞાનીઓ, નથી અવધિજ્ઞાનીઓ, એવી સ્થિતિમાં જેઓએ જિનેશ્વર ભગવાનનું મળતું જ્ઞાન કે જે ત્રાર્બયાના વરસાદ જેવું છે, તેમાં આત્મા સંસ્કારિત થયે હશે ત્યારે હીરામતી ઝીલવા તૈયાર થશે, પણ જેઓ અત્યારે નહિ ઝીલે, તે ભવાંતરમાં તીર્થકરને સંયોગ છતાં પ્રાપ્તિને સંભવ નથી. પ્રભુ શાસનની મહત્તા
હે ભગવન્! સુષમાકાળ કરતાં દુષમકાળમાં શાસન મળ્યું તે ખરેખર ફળવાળું છે, (જે કે અપમાન માટે, અવજ્ઞા માટે નહિ પણ) સુષમકાળમાં આપ, આપ જેવા કેવલી, ગણધરે વિગેરે લાઈફબેટ દરિયામાં હતી, તેથી કાંઈ ડુબવાને ભય ન હેતે, તે વખતે તીર્થકરને પ્રતિબંધ લાગે તે કલ્યાણની વાત, નહિ તે કેવલી આદિને લાગી જાય. જે તળાવમાં જગે જગો પર સાંકળે નાંખી છે ત્યાં ડુબવાને ભય નથી. ત્યાં તરી જવું એમાં અધિકતા નથી.
આથી તીર્થકરેની જરૂરીયાત ઓછી નથી, સાંકળે તો એમણે જ નાખી હતી, તેમનાથી જ કેવળી આદિ ઉત્પન્ન થાય છે, તત્વજ્ઞ સાંકળ નાખનારને જ દેખે, બચનાર સાંકળને જ દેખે, તેવી રીતે અધિકતા ન હતી, પણ જે તળાવમાં એક જ સાંકળ હોય, ને તલાવ ઘેર જાનવરેથી ભરેલું હોય, તે હાથમાં આવવી ને બચવું કેટલું મુશ્કેલ છે,
તેવી રીતે વિષમકાળમાં કેઈ તીર્થકર, કેવલી, આદિ નથી, અને તમારા શાસ્ત્રની સાંકળ મળી ગઈ કઈ વખતે? ચારે બાજુ જનાવરે ઘુઘવાટા કરી રહ્યા છે. દુષમકાળમાં મિથ્યાત્વને પાર નથી, તીર્થકરના વારામાં ગોશાલક, જમાલિ, ગણ્યાગાંઠ્યા હતા, પણ અહિં
વરસના મહિના બાર ને પાંખડી તેર” તેવા વખતમાં સાચું શાસન મળવું મુશ્કેલ કેટલું? આપ જેવા હોય તે નિર્ણય કરી લેત, પણ અહિં એવું નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમત
એક ગામ જવું હોય, અજાણ્યું જંગલ હેય, સીધી કેડી કે રસ્ત હોય અજાણયા પણ ગામે પહોંચી જઈએ. પણ ગામ એક ને રસ્તા એકવીશ હોય ત્યાં શું થાય? ભવિતવ્યતા હોય તે સીધી વાટ આવે નહિ તે આવવી મુશ્કેલ, તેવી રીતે આ આત્મા એ અજાણ્યા કે બેરનું ડીટુયે જાણતા નથી. મેક્ષમાર્ગ જાણતા નથી, પાખંડીએથી વ્યાત એવા દુષમા કાળમાં આપના શાસનને વેગ મળે તે કૃપાને પાર નથી,
પૂરેપૂરે ભાગ્યશાળી હોય તે જ ઘેર પ્રાણીઓથી વ્યાસ, અને ફક્ત એક સાંકળવાળા તળાવમાં સાંકળ મેળવી તરી જાય, તેવી રીતે સાચી શ્રદ્ધા મેળવવી, એ પણ ભાગ્યશાળી પણાને લીધે જ પંચમઆરામાં પ્રભુશાસનનું મહત્ત્વ
પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરમ. ફરમાવે છે કે મેતો મહમૂ દિ ઋાથા પર સ્થિતિ કલ્પવૃક્ષ ઉત્તમ છે, કઈ દિવસ હીન નથી, પણ ખરેખર લેકના આશીર્વાદને કયું મેળવે? મારવાડમાં હેય તે કે નંદનવનમાં રહેલું? મારવાડનું આશીર્વાદ મેળવે, નન્દન વનનું મેળવે નહિ, કારણ ત્યાં ઢગલાબંધ કલ્પવૃક્ષનાં ઝાડ છે, જ્યાં ઝાડની મુશ્કેલી ત્યાં કલ્પવૃક્ષની કિંમત પર છે, તેવી રીતે સુષમાકાળમાં સંસારથી તરીકે એવાં સાધને મળે તે કલ્યાણકારક જ છે પણ દુષમકાળમાં તેરવાનું સાધન મુશ્કેલ હોવાથી કિંમતી છે,
જે કે મારવાડના અને નંદનવનના કલ્પવૃક્ષમાં ફરક નથી, પણ ઢગલા હેય ત્યાં કિંમત ઓછી થાય છે, દુષમકાળમાં સંસાર સમુદ્રથી તરવાનાં સાધન આપ તરફથી મળે છે તે ખરેખર પ્રશંસનીય છે, સાધનમાં ફેર નથી, સેનાની ખાણ પાસે એક ચીભડાપેટે ચાર તેલા સુવર્ણ મેળવે તે કરતાં બીજે પાવલી મેળવે તે ખુશ ખુશ થઈ જાય છે, તેવી રીતે તીર્થકરના વખતમાં પિતે હયાત, શ્રુતકેવલી આદિ હાજર ત્યાં વધવા, ઘટવાની કિંમત નહિ, પણ દુષમકાળમાં તરવાને આધારે નહિ, કત શ્રુતજ્ઞાન એજ તરવાને આધાર
.
.
Page #234
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-૪ શ્રુતજ્ઞાનના ઉત્પાદક ભગવાન મહાવીર
શ્રુતજ્ઞાન સર્વોપરિ હોવાથી, તેના ઉત્પાદક, મૂળ હેતુરૂપ ભગવાન મહાવીર હોવાથી, તેમના જન્મ કલ્યાણકને દિવસ ઉજવવા વધારે તૈયાર થઈએ છીએ
શાથી ઉજવીએ છીએ? ગર્ભમાં નવ માસ રહ્યા તેથી, પારણે હિરોળાયા તેથી? ને ત્યારે ! આરીસે ચેક કરીયે તે મેટું ચિકખું દેખાય તેવી રીતે ભગવાન તીર્થકરોમાં જે જે મોક્ષની
જડે રહી છે, તે જ્યારે આપણે તપાસીએ ને દષ્ટિ કરીયે ત્યારે આપણા આત્મામાં તે જડ રોપી શકીયે, શ્રી મહાવીર પ્રભુ આરાધ્ય કેમ?
મહાવીર પ્રભુ મોક્ષને અંગે મેક્ષને ઉદ્દેશીને, ક્ષાયોપથમિક સાયિકપદને અંગે-ઉદ્દેશીનેજ આરાધ્ય છે, દુનિયાદારીને અંગે જે આરાધ્ય હોય તે પ્રથમ યુગલિકે પૂજાવા જોઈએ. કારણકે તેઓને રેગ નહિ, જંગલી જાનવરોને ભય નહિ, શોક નહિ. અને ઋદ્ધિસમૃદ્ધિ, કુટુંબકબીલા આદિને અંગે જે આરાધ્ય ગણીએ તે ચક્રવર્તીઓને પહેલા પૂજવા જોઈએ કારણ કે–ચક્રવર્તીએ પાસે અનેક પ્રકારની ઋદ્ધિ હોય છે, છ ખંડના અધિપતિ, નવ નિધાનના માલેક, ૧૪ રત્નના સ્વામી. ૧ લાખ ૯૨ હજાર સ્ત્રી વિગેરે સંપૂર્ણ ભેગના સાધવાળા હોય છે. દુનિયાદારીને લીધે તીર્થકરે આદર્શરૂપ નથી
પરંતુ આપણે તેને લીધે આદર્શ નથી ગણતા, આપણે મહાવીરની આદર્શતાને સ્વીકાર કરતા હોઈએ તે અવજ્ઞા તરીકે નહિ. પણ કહેવું પડે કે, કચરે હેય તે ખસેડવા માટે જ કહીએ છીએ કે ક્ષાપશમિક કે ક્ષાયિક સિવાયની સ્થિતિનું અનુકરણ કરવાનું હોય તે એક માના પેટમાંથી બીજી માના પેટમાં જવું, દેવાનંદાની મુખમાંથી ત્રિશલાની કુક્ષિમાં જવું એ. બધું અનુકરણીય થઈ જાય.
હાસ આદતા હાય
1
+ 4
'
મ
હા
થતિમાં અનાજની
, માના
માં જન્મ
Page #235
--------------------------------------------------------------------------
________________
આગમત
શકે તે તે ઈન્દ્રાદિકે કર્યું ને?
સમાધાન-મહાવીર મહારાજાએ એવું વિચિત્ર કર્મ બાંધ્યું ત્યારે થયું ને? નહિતર બ્રાહ્મણના કુલમાંથી ક્ષત્રિયની કુક્ષીમાં જવું થાત? છતાં એ પરાધીન ગણે, ચાલે સ્વાધીનતામાં, તેમને પુત્ર કેટલા? નહિ, ત્યારે છોકરાવાળાનું કલ્યાણ થવાનું નહિ, અર્થાત્ ભક્તોમાં જે છેકરાવાળા તેઓનું કલ્યાણ નહિ થાય, અર્થાત કમેદયથી થવાવાળી ચીજોને અંગે આદર્શ પણ નથી, પરંતુ કમરાજાની સાથે યુદ્ધ કર્યું, તેને જમીનદોસ્ત કર્યો ને પિતાના શુરવીર સરદારોને મજબૂત કર્યા, કેવી રીતે? ને કેવા? કે કર્મની સામા ઉભા રહે ને તેને જમીનદેસ્ત કરે, ચકવર્તીએ ને તેના સેનાપતિઓની જેમ, તેને જ અંગે આદર્શ પણું. મહારાણા પ્રતાપસિંહનું અનુકરણ શા માટે?
મહારાણું પ્રતાપસિંહનું, છત્રપતિ શિવાજીનું અનુકરણ શામાં? અણનમપણામાં, પરંતુ ખીણમાં નાશી જવાનું કે કુશકાના રોટલા ખાવાનું કે બીલાડી લઈ જાય ત્યારે રોકકળ કરવાનું, તેમાં નહિ અર્થાત “ધર્મધ્વંસ કરનારને નમું નહિ, જામેલી વિરેધીઓની સત્તા ઉઠાડું” એમાં અનુકરણ.
આ ઉપરથી અજ્ઞાન દશામાં કરેલ નાકમાંથી મેંઢામાં હાથ ઘાલવાની જેમ કર્મોદયથી (વાતીથી) જે બનાવે બન્યા હોય તે જૈનશાસનના જયવંત વૈદ્ધાએ જીગરથી નહિ ચાહે, તે જોદ્ધાઓ તે કમરાજાને જીતવાને અંગે જે કાંઈ વર્તન હોય તે વર્તનને ચાહે છે, કેટલીક વખત આપણે ભૂલ ખાઈએ છીએ તે બગલાને રંગ લેતાં આકાર લઈ બેસનારા આંધળા જેવી સ્થિતિ કરીયે છીએ. જન્માંધ બાવાનું દષ્ટાંત
આંધળા બાવાની ટળી હતી, દેખ્યું કે નિભાવ થતું નથી તેથી દેખતાની ટેળીમાં ભળ્યા, કેઈએ નિમન્ત્રણ કર્યું, આંધળાની ટેળીમાં એક જાતિઅંધ હતું, તેને અનુમાન ન હોય, પાછળથી
Page #236
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ આંધળો થયેલાને હોય, તેથી ધાર્યું કે આને અહિં રહેવા દે, બધા જમવા ગયા, ખાઈપીને આવ્યા, જન્મથી આંધળાને કુતુહલ થયું? શું ખાધું? અરે “આજ ખીરપુરી ખીલાઈ” ખીર કેવી ચીજ છે? તે દેખતાએ કહ્યું કે “ગોકા દુધ, બગલા જેસા સફેદ.” ગાયની તે અનુમાનથી ખબર પડે પણ “વહ બગલા કયા” આકાર બતાવ્યો, અરે (ચીઢાઈને કહ્યું) એસા તુમને ખાયા મેરા તે ગલા ભી ફટ જાવે, વાત મત કરે, પેલાએ કહ્યું “ભાઈ એ તો રંગ! અરે”
આવી રીતે પ્રભુ મહાવીરના જીવનમાંથી તારનારી વસ્તુને અદલે, કર્મોદયની ચીજ લેવા જઈએ તે તેવી સ્થિતિ થાય કલ્યાણકની ઉજવણુને આદર્શ
કલ્યાણક શાથી ઉજવીએ છીએ? સંસારીપણાને અંગે નહિ, તેનું અનુકરણ કરવા નહિ, પરંતુ આપણા આત્માના ઉદ્ધાર માટે એમણે તારક તરીકે જે ઉપદેશ આપેલા તે ઉપદેશના વચને ધ્યાનમાં રાખવા, તારક તરીકેનાં વર્તને કરેલાં તેનું અનુકરણ કરવાનું,
જેમને રાઇપ્રતિક્રમણની ટેવ હશે તેને ધ્યાનમાં હશે તેમને તપચિંતામણીના કાઉસગ્નમાં શું? “પ્રભુ મહાવીરે છ મહિના તપસ્યા કરી હે ચેતન ! તું કર !” પરણવું આદિ ન લીધાં, કેમ? તારકદષ્ટિથી માનીએ છીએ તેથી તે તરીકેનું અનુકરણ કરવું તે જ ભક્તિ . “જ્ઞાતનન્દન” એ નામ સ્વાભાવિક છે
આટલા માટે ભગવાન હેમચંદ્રસૂરિમહારાજે વંદે શ્રી જ્ઞાતિજનમ્ તે મહાવીર પ્રભુને નમસ્કાર કરું છું—“જ્ઞાતનંદન” શબ્દ શાથી વાપર્યો કારણ કે, માતાપિતાએ કરેલ નામ “વર્ધમાન છે, ખુદ મહાવીર નામ પણ માતાપિતાનું નથી, પણ અવિરતિ દેવતા ઓએ સ્થાપેલું છે, એ આચારાંગ આદિના પાઠોથી સિદ્ધ છે, તે આ નામની જરૂર શી?
વિચારે! સેનાની કિંમત વધારે કે તેના બનાવેલ ઘાટની? વર્ધમાન એ ગર્ભમાં આવ્યા પછી ઋદ્ધિ સમૃદ્ધિના વધારાને લીધે
Page #237
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત પાડયું અને તે નામ થાપનાર ત્રિશલારાણીને સિદ્ધાર્થ મહારાજ પાંચમે ગુણસ્થાનકે હેવાને લીધે ને દેવતાઓ ચેથા ગુણસ્થાનકમાં હતાં છતાં મહાવીર એ કેમ મનાયું ? કહે કે એ ગુણનું બનેલું છે. અને ગુણને લીધે બનેલું નામ જગે જગે પર લેવામાં આવ્યું છે. અર્થાત ગુણની પ્રશંસા દ્વારા એ અવિરતિ દેવતાઓએ કરેલ નામ બધાઓએ કબુલ રાખ્યું.
ઘરે શ્રી કાનૂપુર નહિં કહેતાં વંદે શ્રી શીત કેમ કહ્યું? એ પ્રશ્ન અહિં એટલા જ માટે કહું છું કે તે સ્વતંત્ર શબ્દ છે, જેને માટે ખુદ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સ્વરચિત અભિધાન ચિંતામણિમાં જણાવે છે કે
“મહાવીરે વર્ષમાનો સેવાયો જ્ઞાન આ નામ એકલા તેમણે કહ્યું એમ નથી પણ ખુદ તેઓશ્રીની હયાતિમાં ને જન્મથી જ પ્રસિદ્ધ હતું.
મહાવીર જૈન સૂત્રમાં પ્રસિદ્ધ છે. વર્ધમાન નામ માતાપિતાને લીધે છે અને જગતમાં પ્રસિદ્ધિ પામેલ હોય તે જ્ઞાતિનંતના એ જ નામ હતું. જ્ઞાતપુત્ર શાથી?
જ્ઞાત નામના કુલમાં ઘણા પુત્ર હતાં તેમાં આપની પુત્ર તરીકેની પ્રસિદ્ધિ હેવાનું શું કારણ? ઉંડા ઉતર! કારણ વિચાર! બ્રાહ્મણ કુળમાંથી દેવે ઉપાડી જ્ઞાતકુળમાં લાવી તીર્થંકરપણામાં ધરેલ પુરુષ કેઈ હોય તે આ એક જ છે. નંદીવર્ધન આદિ જ્ઞાનકુલમાં હતાં છતાં તીર્થકરની પ્રસિદ્ધિ પામેલ એક જ છે.
કદાચ કહેશે કે ભગવાનના ગર્ભની વાત કેઈને ખબર નહીં હેવાને લીધે (કારણ કે તે પલટતી વખતે અવસ્થાપિની નિદ્રા આપે. છે. તેથી તેને ખબર પડતી નથી) ખબર ન પડે તે આવી સ્થિતિમાં પ્રસિદ્ધિ ક્યાંથી પામ્યા? વિચારે?
તમે દર વર્ષે કલ્પસૂત્ર સાંભળે છે પણ જરા વિચાર કરે કે જે વખતે પ્રભુ મહાવીરને જીવ દેવાનંદાની કુક્ષિમાં આવે છે.
:
Page #238
--------------------------------------------------------------------------
________________
પુસ્તક –જુ ત્યારે દેવાનંદાને ચૌદ સ્વપ્ન આવે છે. ઉઠાવીને દેવ લઈ જાય છે ત્યારે એમ થાય છે કે ત્રિશલારાણી ચૌદે સ્વપ્ન ઉપાડી ગઈ છે અર્થાત્ પુણ્યપ્રભાવક જે ગર્ભ હતા તે ત્રિશલાને ગયે, સવારે છાતી કુટે છે આ વાત જાહેર થાય કે નહિ? બીજી બાજુ તે દિવસે મહાવીરને ગર્ભ ત્રિશલાની કૂખે આવે ૧૪ સ્વપ્ન દેખે છે ને સવારે સિદ્ધાર્થ રાજાને કહે છે સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠક બોલાવે છે સ્વપ્ન પાઠક કહે છે કે – " ત્રણ મહિનાને ગર્ભ હતે પણ કોલે એ ગર્ભ આવ્યો છે કે તે તે જીવ ચક્રવર્તી અગર તીર્થકર થાય, બૌદ્ધ પણ તીર્થકર મહાવીરને જ્ઞાતપુત્ર તરીકે સંબંધે છે. ''
આ બધા ઉપરથી એટલે દેવાનંદાનું કલ્પાંત-ત્રિશલાનું સ્વપ્નદર્શન કથન સ્વપ્ન પાઠકનું આવવું આવું કહેવું આ વાત જાહેર હોવાથી ને છ મહિને અવતાર થયેલ હોવાથી સર્વને પાકે નિશ્ચય થયે આ જાહેર થવાને લીધે, ને દેવતાઈ મહિમાને લીધે જ્ઞાતનંદન નામ જાહેર હતું–નદીવર્ધનનું તે નામ જ્ઞાતનંદન સામાન્ય હતું તેથી બૌદ્ધ જેવા જેના કટ્ટર વિરોધીઓને પણ યુગ એ નામ બેલવું પડયું ભગવાન હેમચંદ્ર શા માટે કહ્યું? અનાજ લેવા ગામ લેવા દેશ લેવા નહિં પણ મારા આત્માના કલ્યાણ રૂપી વૃક્ષને નવપલ્લવિત રાખવા માટે જે કંઈપણું હોય તે મહાવીર જ્ઞાતનંદન રૂપી બગીચે જ છે બીજે તે સુકાઈ જાય તથા શ્રુતજ્ઞાન રૂપી ગંગાના પ્રવાહને ચલાવનાર હિમાલય જેવા ભગવાન છે અને સમસ્ત જગતના પ્રાણુરૂપી કમળને વિકસ્વર કરવા સૂર્ય સમાન છે. આવા નિરુપમેય હિમાલય, ને રવિની ઉપમા વાળા ભગવાનને હું નમસ્કાર કરું છું.
Page #239
--------------------------------------------------------------------------
________________
આગમત
- ધર્મ નું મૂળ સ્વરૂપ
[નોંધ:-શ્રી પાલીતાણા મુકામે “શ્રીસિદ્ધક્ષેત્ર જૈન મટી ટેળી” ના પ્રબલ આગ્રહથી નિગ્ન જાહેર વ્યાખ્યાન પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્યદેવ શ્રીમત્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે શેઠ મોતી કડીઆની ધર્મશાળામાં આષાઢ વદિ ૧૪ને સોમવારે આપ્યું હતું, જે મનનીય હાઈ પ્રગટ કરાય છે.]
दुःखं पापात्सुखं धर्मात् सर्वशास्त्रेषु संस्थितिः ।
न कर्तव्यमतः पापं कर्तव्यो धर्मसंचयः ॥१॥ ધર્મના સ્વરૂપની મહત્તા '
મહાનુભા! આજને વિષય “ધર્મનું મૂળસ્વરૂપ” રાખવામાં આવે છે. ધર્મના મૂળ સ્વરૂપને વિચારવા પહેલાં ધર્મ શી ચીજ છે? ધર્મની જરૂર શી? ધર્મ શું કાર્ય કરે છે? તે વિગેરે જ્યાં સુધી ન વિચારીએ ત્યાં સુધી ધર્મના કારણ અને ધર્મના સ્વરૂપને વિચારવાનું ઓછું જ રહે. અર્થાત્ ધર્મના ફળ વિગેરે ધ્યાનમાં આવે ત્યારે ધર્મને ઈષ્ટ તરીકે ગણીએ, ને જ્યાં સુધી ધર્મના ફળાદિ ધ્યાનમાં ન આવે ત્યાં સુધી ધર્મની પરીક્ષા કરવા તૈયાર ન થઈ શકીએ. ધર્મનાં કાર્યો, ફળો ધ્યાનમાં ન આવે, તેની સુંદરતા, તેની જરૂરીઆત વિચારવામાં ન આવે ત્યાં સુધી તે ધર્મની પરીક્ષા જરૂરી જેવી ન લાગે, અને જ્યારે ધર્મની પરીક્ષા જરૂરી જેવી ન લાગે ત્યાં સુધી ધમનું કયું સ્વરૂપ તે જાણુવા પ્રયત્નને ઉત્સાહ ન થાય, ને આ ઉત્સાહ ન થાય ત્યાં સુધી “ધર્મનું સાચું સ્વરૂપ જાણવાની મહેનત લઈએ જ શાના? અર્થાત્ ઈતરને છેડીને મૂળને વળગવાનું
ખ્યાલમાં ન આવે. ધર્મની પરીક્ષા
આટલા માટે પરમર્ષિએ ધર્મના કાર્યને તપાસવાનું જણાવે છે. ધર્મ કરે છે શું? એટલું તે નિશ્ચિત છે કે ધર્મની ઈચ્છા વગરને,
Page #240
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૪૯
ને અધર્મની ઈચ્છાવાળે આર્ય તે નહિ હોય. ધમની ઈચ્છાવાળી અને અધર્મથી દૂર રહેવાની ઈચ્છાવાળી હોવા છતાં તે આર્ય પ્રજા પરીક્ષા ન કરી શકે તે ધર્મને કરવાને બહાને અધર્મ કરવાવાળી થાય. જેમ આપણે બધા એકલા દૂધના નામે જ દેરાતા નથી. આકડાનું દૂધ તે પણ દૂધ કહેવાય, ખરસાણીનું દૂધ તે પણ દૂધ કહેવાય, થેરીઆનું દૂધ એ પણ દૂધ ગણાય, પરંતુ તે કઈ પીતું નથી, અને તેથી તે દૂધના ગુણે ખ્યાલમાં લઈ તે ગુણે જેનામાં હોય તેવું દૂધ પીએ છીએ, ને ઈતર દૂધને નથી પીતા. તમે કઈને કઈ-પાંચ શેર દૂધ લાવે. અહીં તમે નથી બોલ્યા કે–અલ્યા ! આકડા, શેરીઆનું ન લાવશે. શુદ્ધ પદાર્થનું વિશેષણ કેમ ન જોડયું? ગાયનું લાવજે કે ભેંસનું લાવજે એમ પણ નથી કહ્યું. કહે ત્યારે સામાન્ય શબ્દ પણ પ્રકરણને અંગે વિશેષના અર્થમાં જઈ પડે છે. પુષ્ટિને માટે પીવાનું એ પ્રકરણ હોય ત્યાં આંકડા, શેરીઆ વિગેરેના દૂધને વ્યવછેદ કરી નાખે, તેવી જ રીતે ધર્મને અંગે માત્ર “ધર્મ” નામ સાંભળી દેરાઈ જઈએ, તે પિષક છે કે નાશક છે કે નાશક છે એ ખ્યાલમાં ન લઈએ, ને સામાન્ય ધર્મ લઈ લઈએ. તે પાછળથી પસ્તાવું પડે છે. આટલા કારણથી ધર્મને જાણ જોઈએ.
सूक्ष्मबुद्धया सदा शेयो धर्मों धमाथिभिर्नरैः ।
अन्यथा धर्मबुद्धयैव तद्विघातः प्रसज्यते ॥ અર્થાત્ બારીક બુદ્ધિને ઉપયોગ કરે. તે દ્વારાએ ધર્મના અર્થીઓએ ધર્મ જાણવું જોઈએ, નહિતર બુદ્ધિ ધર્મની જ હોય, પિતે ધારે કે હું ધર્મ કરૂં છું, છતાં તેને નાશ થાય.
ધર્મની બુદ્ધિ હોય છતાં નાશ કેમ થાય? એ વાત નીચેના દૃષ્ટાંતથી સમજાશે.
गृहीत्वा ग्लानभैषज्यप्रदानाभिग्रहं यथा । . तदप्राप्तौ तदन्तेऽस्य शोकं समुपगच्छतः ॥ કેઈ એક મહાત્મા ફરતા ફરતા કોઈ ગામમાં ગયા. ત્યાં મનુષ્ય ઉપદેશ સાંભળવા આવ્યા. મહાત્માએ ઉપદેશ શરૂ કર્યો કે ધર્મની
Page #241
--------------------------------------------------------------------------
________________
૫૦
આગમત
કિંમત સમજે તેજ ગણાય કે જે પિતે ધર્મ કરવા સાથે બીજાને ધર્મ કરાવનારો થાય. જેમ તમે દુનિયાદારીમાં બેલે છે ને કે રાને સવાય, તો તુજ વિહાર અર્થાત્ ખાવાને સ્વાદ, તે બીજાને ખવડાવ. તું ખાય ને “અહા! શું સ્વાદ” એમ બેલે તે કરતાં બીજા ખાય ને “અહા! શું સ્વાદ” ત્યારે તેની કિંમત થાય, તેવી જ રીતે “અહા મારે ધર્મ” એ સાથે બીજાને ધર્મની પ્રાપ્તિ કરાવ ને તે સમજે કે “હું અપૂર્વ ધર્મ પામ્ય” ત્યારે ધમની કિંમત સમ ગણાય.
તે ધર્મ બીજાને કેમ પ્રાપ્ત કરાવાય? ચાહે ઉપદેશદ્વારાએ, ચાહે સાધનસામગ્રી મેળવી દેવાદ્વારાએ, અગર તે આવતાં વિશ્વ - ટાળી દેવા દ્વારાએ ધર્મ પમાડવાનું જણાવ્યું, ને જણાવ્યું કે ઉપદેશ દ્વારા અને સાધનસામગ્રી મેળવી દેવા દ્વારા તે ધર્મ પ્રાપ્તિ કરાવવી સુસાધ્ય છે, પરંતુ આવતાં વિઘ (ધર્મમાં આડે આવતાં) દર કરવા દ્વારાએ બીજાને ધર્મની પ્રાપ્તિ તે દુઃસાધ્ય છે, ને તે દુસાધ્ય હવાથી શાસ્ત્રકાર મહર્ષિઓએ વેચાવડ્યું સપરિવાર એમ જણાવી વૈયાવચ્ચને ઉંચે નંબર આપ્યા. અર્થાત જ્ઞાન, તપ, વિનય બધા કરતાં પણ વૈયાવચ્ચ અગ્રપદે આવ્યું. વૈયાવચ્ચનું મહત્વ
તેનું કારણ એ છે કે-જ્ઞાન, તપ, વિનય આદિનું અજીરણ હોય છે, પરંતુ વૈયાવચ્ચનું અજીરણ નથી હતું જ્ઞાનનું અજીરણ “મારા જે કોણ?” તપનું અજીરણ “આજે પારણું છે, ખબર નથી?” વિનયનું અજીરણ ઉછુંખલતા. આ અજીરણ આવ્યા એટલે ખલાસ, કામ પતી ગયું, પરંતુ વૈયાવૃત્ય એવી ચીજ છે કે તેનું અજીરણ - નહિ. તે પડવાનું નહિ.
શંકા થાય એમ છે કે વૈયાવચ્ચ ખસી ન જાય? હા ખસી જાય. પણ તેથી તેની શાતા વેદનીય પુણ્ય અને સુખની સાથે શરત થઈ એ એટલું બધું જબરદસ્ત હોય કે તે બીજા કેઈ કારણથી ખસી - જાય નહિ. વળી વૈયાવચ્ચથી નિકાચિત સારાં કર્મો બંધાય છે, તેવી
Page #242
--------------------------------------------------------------------------
________________
પુસ્તક૩–જુ
૫૧
તેમાં તાકાત છે, આથી તે પ્રતિપાતી નથી. વળી જ્ઞાનથી આત્મલાભ થાય, વિનય અને તપસ્યાથી આત્મલાભ થાય પણ કરેલી વૈયાવચ્ચથી તા ખનેને લાભ થાય છે.
પ્રશ્ન :-ઉપર જણાવ્યું કે જ્ઞાનથી આત્મલાભ થાય છે, પરંતુ જ્ઞાન તા સ્વપર લાભદાયી છે, તેા એકલું સ્વલાભદાયી કેમ જણાવ્યું ? સમાધાન :-જ્ઞાન એ જેટલું અબુઝને કામ લાગે છે, તેટલું ખુઝવાળાને નકામું છે ને તે હાવાથી ટીકાકાર પરમર્ષિ ઠેર ઠેર વાજાનામ્ ઇત્યાદિ પ્રયાગના ઉપયાગ કરે છે, એટલા માટે જ કે મુખ્ય લેાકેાને સમજાવવાનું કામ જ્ઞાન કરે છે, અને વૈયાવચ્ચ તા તીવ્ર બુદ્ધિવાળાને પણ ઉપકાર કરે છે ને તેથી જ અપ્રતિપાતી કહ્યું. અરે એટલું જ નિહ પણ જે મનુષ્ય જ્ઞાનમાં રાકાયા હાય, તે વૈયાવચ્ચથી આગળ વધી શકે છે, તપસ્યા, વિનય, દર્શન, ચારિત્રની ઢીલી થએલી પ્રવૃત્તિને અર્થાત્ મૃતપ્રાય થએલી ભાવનાને વૈયાવચ્ચ જ ઉભી કરે છે, આથી વૈયાવચ્ચને સ્વપર લાભદાયી કહ્યું.
આ બધી વાત ચાલતી હતી, ત્યાં એક ભેળા માણસે ઉભા થઈ ખાધા માગી કે હું મહારાજ ‘મારે દરરાજ વૈયાવચ્ચ કરવી. બાધા આપી, બાધા પાળે છે, વયાવચ્ચ કરે છે. વૈયાવચ્ચ કરતાં કરતાં કાઈ દિવસ એવા આન્યા કે તે દિવસે કેાઈ માંદે જ નથી. તે વિચારે છે કે હવે શું કરવું ? આજ કાઈ માંદા જ નથી. તે વિચારે છે કે—અજ્જો મેધન્યતા છું ને સિદમિયાંછિતમ્ । બધાય સાધુ સારા, કાઇએ માંદો નથી! મારા મનની મનમાં રહી ગઈ! કાઈ માંદા પડચો હાય તા વૈયાવચ્ચને લાભ ઉઠાવત. વિચારા ધારણા વૈયાવચ્ચની હતી પણ પરિણામ કયાં ગયાં ? માટે જ ધને બારીક બુદ્ધિથી જાણવા' એમ કહ્યું ને સ્થૂળ બુદ્ધિથી વિચારીએ તા બુદ્ધિ ધર્મની પણ પેાતાના જ નાશ થવાના સમય આવે.
Page #243
--------------------------------------------------------------------------
________________
આગમત
વૈયાવચ્ચને નિયમ કર્યો છતાં બારીક બુદ્ધિના હેવાથી “માંદાવાળા” ના વિચારવાળે થઈ ગયે, આટલા જ માટે બારીક બુદ્ધિથી ધર્મને જાણવાની જરૂર છે. ધર્મની કિંમત જાણવાની જરૂર - હવે નિયમ છે કે જેની જેટલી કિંમત તેટલા પ્રમાણમાં તેના રક્ષણની બુદ્ધિ થાય છે. પૈસે હોય તે પૈસા જેટલી જ રક્ષણબુદ્ધિ, રૂપીઆમાં રૂપીઆ જેટલી રક્ષણબુદ્ધ, હીરે હોય તે વધારે રક્ષણની બુદ્ધિ. કેમ રક્ષણની બુદ્ધિ વધી? સંખ્યા તે એક જ હતી ને? છતાં રક્ષણબુદ્ધિમાં ફરક કેમ? કહો કે રક્ષણબુદ્ધિને ફરક કિંમત જાણવાથી પડ્યો, તેવી રીતે ધર્મની રક્ષા, તેને ટકાવવાની બુદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે ધર્મની કિંમત જણાય.
ધર્મની કિંમત કેવી રીતે જણાય? તે કાંઈ બજારૂ માલ નથી કે જેથી તેની કિંમત તરત જણાય, એક કિંમત ન કહે તે બીજાને પૂછાય, પણ ધર્મની કિંમત શી રીતે કરવી ? તેને માટે પરમર્ષિએ તુ પાપાવ ઈત્યાદિ વાક્યો કહી ગયા.
આ જગતમાં જેટવા જીવ છે, ચાહે તે કેટલાક વનસ્પતિઆદિને શરીર, યાવતુ જાનવર, પચેદ્રિયને પાંચ ઇન્દ્રિય યાવત્ કેટલાકને મન મળ્યાં છે, છતાં તે બધાનું ધ્યેય તે એ જ છે, ચાહે એકેંદ્રિય હે, ચાહે બેઈદ્રિય છે, ચાહે ચૌરેન્દ્રિય હે, ચાહે પદ્રિય હે, જાનવર હે, આર્ય હે, અનાર્ય હે, કિતુ બધાનું ધ્યેય સુખપ્રાપ્તિનું જ છે. કેઈપણ જીવનું ધ્યેય એ નથી કે “મને દુખ મળે તે ઠીક સર્વ જંતુઓ આ એક જ ધ્યેયવાળા છે, કે મને સુખ મળે.
તેથી જ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ આ સામાન્ય લેક પલટાવી દીધે, ક? સામાન્ત પુ જ પતિ પર પથતિ . અર્થાત્ પિતાની માફક સર્વ આત્મામાં જે દેખે તે દેખનાર છે. તેમને આમાં બહુ જુલમ દેખાયેકયે? પિતે વિદ્વાન , રેગી, દુઃખી મૂર્ખ હોય તે બીજાને વિદ્વાન , રેગી, દુઃખી. મૂર્ખ માની લેવા પિતે નીરોગી હોય તે બીજાને (રાગીને) ટૅગ
Page #244
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જું
૫૩
કરનાર માનવો. પિતે વિદ્વાન હેય તે મૂખને વિદ્વાન ધારી ઉપદેશ નહિ આપશે. આવું હોય તે ઉપદેશક અને દાકતરે રમવમાંથી નીકળી જશેને? આટલા જ માટે તે પૂજ્યશ્રીએ આતમવત સર્વભૂતેષુ કુટુણે બિળેિ. એટલે કે વિદ્વાન આદિ ઘટના બીજામાં નથી કરવાની, આત્માની માફક સર્વજીને દેખવા,”તેને અર્થ એ નથી કે જે અવસ્થા મારી છે તે બધાની છે, આવી ઘટના કરવાની ન હોય, પણ અહીં પછીના વર ને બદલે સપ્તમીના પત્ને વળગે એટલે સામનિ પત્ત (ર) આત્મામાં રહેવાવાળી ચીજ કઈ? તે પકડે.
આત્મામાં રહેવાવાળી ચીજ બે જ છે તે સુખ અને દુઃખ એ બે સિવાય ઘટના કરી શકાય તેવી ત્રીજી ચીજ નથી. સકળ જગતના છ સુખની તરફ પ્રીતિ અને દુઃખ તરફ અપ્રીતિવાળા છે. હવે જ્યારે જગતના સર્વ જીવે સુખની ઇચ્છા કરી રહ્યા છે, અને દુઃખથી ડરી રહ્યા છે, તે પછી તેઓને ખરેખર રસ્તે બતાવવું હોય તે તે જ બતાવ જોઈ એ કે જેથી તેએ સુખની પ્રાપ્તિ કરી શકે અને દુઃખથી દૂર રહી શકે.
બધાય ને આ બે સિવાય ત્રીજું ધ્યેય નથી, જે બહારનાં દેખાય છે તે પણ આના પિટા ભેદે છે, ધન, કુટુંબ, રિદ્ધિ શા માટે? સુખ માટે, દવા શા માટે? દુઃખ દૂર કરવા માટે, આથી આ બે સિવાય બીજા ઉપદેશ આપવા નકામા છે, કહ્યું છે કે__ 'स बातकी वाऽथ पिशाचकी वा योऽनथिने वाचमुदीरयते'
તે વાયડે છે, અથવા ભૂતના વળગાડવાળે છે કે જે અનર્થીને વાણી કહે છે, તેવી રીતે જગત સુખનું અથી છે, દુઃખ નિવારણનું અથ છે. આ મૂકીને ત્રીજે ઉપદેશ આપનારા વાયડા કે ભૂતના વળગાડવાળા ગણાય છે ને ? શાસ્ત્રકાર એ (ત્રીજે) ઉપદેશ નથી આપતાબાહ્ય સાહ્યબીની જડ ધર્મ છે.
ઉપદેશની પહેલાં ભૂમિકા સાફ કરવાની હોય, ગાયન શીખવવું હોય તે સ્વર લાયક કરે પડે, તે ન કરતાં એકદમ સમજાવે તે
Page #245
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમજ્યોત
શીખનાર અને શીખવાડનાર બનેની મહેનત નિષ્ફળ જાય, તેમ અહીં પણ જગત “સુખનું અથી' જાણ્યું પણ જમીન સાફ કરવાની છે. ધર્મ સિવાય સુખ થાય છે? જગતના છ (બાહા દષ્ટિવાળા) ઝાડની ડાળ ઉપરથી ફળ તેડયું ને સમજી ગયા કે “ડાળ ફળ આપે છે” એની ફૂલ, સ્કંધ પર દષ્ટિ નથી ગઈ, એને તે ડાળમાંજ ફળ દેખાય છે, ફળનું કારણ ડાળ એમ કહી ચાલ્યું, જુઓ ! ચાલનારે મનુષ્ય દેખીતી રીતિએ તે સાચે જ છે ને? જ્યાં ફળ દેખે ત્યાં ડાળીયેજ હેય! કેઈ ફળ થડે હોય છે?
સમજુ મનુષ્ય એમ સમજી શકે છે કે આ ફૂલ, ફળ, ડાળીને આધાર કેશુ? જમીનમાં રહેલું મૂળ છે. મૂળ દેખાતું નથી ડાળ વિગેરે દષ્ટિમાં આવે છે, પણ ખરેખર ઝાડની જડને ફળ, ફૂલ, ડાળ આપનાર તરીકે ગુપ્ત રહેલું મૂળ જ છે. મૂળ ગુપ્ત હોય ત્યાં સુધી ફળ વિગેરેને લાભ હોય છે, પછી ઉખેડે તે ! ખલાસ !!! નહિ થડ કે નહિ પાંદડાં, નહિ ફળ, કશાને લાભ નહિ, આ બધું ન માને, ને “ડાળી ફળ આપે છે” એમ બેલનારને કહેવું પડે છે કે બિચારાની બુદ્ધિ લાંબી ચાલતી નથી, - જગતમાં થડ, પર્ણ વિગેરે કારણ તરીકે દેખાય છે, પણ તે કારણ તરીકે હતાં નથી, કારણ તરીકે તે માત્ર મૂળ જ છે, તેવી જ રીતે બાહ્ય સંયોગને સુખના કારણ તરીકે ગણી લીધા છે, સારૂં કુટુંબ, સારે દેશ, રિદ્ધિ, સમૃદ્ધિને સુખના કારણ ગણી લીધા છે, ને સર્વને એજ ઈચ્છા છે, છતાં ફળની વિચિત્રતા કેમ? કેટલાક ઈચ્છવા સારી રિદ્ધિ, સારૂં કુટુંબ, સારે દેશ પામે છે, ને કેટલાક ઈચ્છવા છતાં નથી પામતા, તેનું કારણ વિચાર! કહ્યું છે કે – - “ો તુટ્યુબ પર વિશે ન તો વિના હે' ઉદ્યમ કરતાં નશીબ બલવાનું છે.
સરખી સામગ્રી છતાં કાર્યમાં ભેદ થાય તે જરૂર બીજું
Page #246
--------------------------------------------------------------------------
________________
કાર હોવું કતરીએ
રિદ્ધિ સર
S
પુસ્તક ૩-જું કારણ હોવું જોઈએ, આપણે તકદીર કરતાં તદબીરને વધારીએ છીએ, પણ ઉંડા ઉતરીએ તે માલમ પડશે કે તકદીર સિવાય કંઈ બની શકતું નથી, તમને રિદ્ધિ, સમૃદ્ધિ, કુટુંબ, દેશ આદિ મેળવી દેનાર કઈ ચીજ? એ જે કઈ ચીજ તેનું નામ ધર્મ, એનું નામ પુણ્ય. દુર્ણ givજૂ કહેવાની જરૂર શી?
કુદરતી બેંકમાં જેણે પુણ્યને જમાવ કરેલ છે તેને સર્વ સામગ્રી મળે છે, જેણે જમાવ નથી કર્યો તેને ધારી સામગ્રી નથી મળતી જેણે પાપને જમાવ કરેલ છે તેને દુખી થવું પડે છે, માટે ટુર્વ પાપાત્ કહેવું પડયું. અહિં શંકા થાય છે કે બે વાત કહેવી હતી તે પહેલાં સુખની વાત કરી હતી ને? એટલે
પહેલાં કહેવું હતું પણ જણાવાય છે કે જગતના જીવે એવી સ્થિતિમાં છે કે સુખ પ્રાપ્તિ કરતાં દુઃખથી ડરવાવાળા અધિક હોય છે, તેઓની ઈચ્છા પહેલે નંબરે દુઃખથી દૂર થવાની હોય છે માટે દુર્વ પતિ કહ્યું.
દુઃખ દૂર ન થાય તે સુખ દુઃખમાં ડુબી જાય, દુઃખ એવી ચીજ છે કે સુખ હોય તે પણ ડુબાવી દે છે ઝેર જેમ એવી જબર ચીજ છે કે બીજા ગુણે દબાવી દે છે, તેમ અહિં દુઃખ એટલી બધી તાકાતવાળું છે કે સુખના નવાણુંએ સાધન ડુબી જાય, આખું શરીર સારું હોય, પણ ચણ જેટલી એક ફેલ્લી થઈ, ગુમડું થયું તે શું થાય? આખો આત્મા એમાં પરવાઈ જાય અરે ! ભાઈ! ચણા જેટલો જ પાક્યો છે, બીજું તે સારું છે ને? છતાં શું થાય? ગુમડાની વેદનાવાળો નવાણું ટકા સુખ, ને એક જ ટકે દુઃખ વેદે છે બીજે કઈ ઠેકાણે અડચણ નથી, છતાં તેટલા દુઃખમાં આત્મા પરોવાઈ ગયે, અર્થાત સુખની પ્રાપ્તિના સાધને મેળવે તેના કરતાં દુઃખને દૂર કરવા માટે તે જીવો મથે છે માટે ટુર્ણ જાપા કહ્યું.
Page #247
--------------------------------------------------------------------------
________________
૫૬
આગમત દુખ દેનાર પાપ જ છે.
દુઃખ શાથી થાય? તેને નિર્ણય કરે, કેઈને દુઃખ જોઈતું નથી, આટલા માટે તે તૈયાયિકના સિદ્ધાંતને નિગ્રહ કર્યો. કયે સિદ્ધાન્ત, તે વિચારે, દરેક કાર્યને માટે ઇચ્છા કારણ છે. અર્થાત્ ઈચ્છા સિવાય કઈ કાર્ય બને જ નહિ આ સિદ્ધાંત તેઓએ માનેલ હતું છતાં નીતિકારોએ કહી દીધું કે–સારાં કાર્યો અને તેમાં તે ઇચ્છા જોઈએ એ વાત ખરી પણ ખરાબ કાર્યોમાં કઈ ઈચ્છા કારણ? રેગી થવામાં, મરવામાં, મૂર્ણ થવામાં કેણે ઈચ્છા કરી હતી? માટે કાર્ય માત્રને અંગે ઈચ્છા કારણ ન માની શકાય. સુખ એ ઈચ્છા અને પ્રયત્ન પૂર્વક આવવાવાળી ચીજ છે, જ્યારે દુઃખ એ અનિચ્છાએ, વગર યને ગળે પડવાવાળી ચીજ છે. આથી દુઃખને દૂર કરવાનું મનુષ્યનું પહેલું સાધ્ય રહે છે, દુખને દેનાર કણ? પાપ જ છે. આમા દુઃખથી દૂર ન થાય ત્યાં સુધી સુખવાળ ન ગણાય
ચાલે! આગળ! દુઃખ ગયું, પાપને પરિહાર કરનારે થયે, ત્યારે હવે લાયક થયે, ભીંતે ચિત્રામણ કાઢવું હોય તે ધૂળ દૂર કરવી પડે, પછી સાફ થાય ને ત્યારબાદ ચિત્રામણનું કામ હાથ ધરાય, તેવી રીતે આત્મા દુઃખને નિવારવાવાળે ન થાય ત્યાં સુધી સુખને ભેગવવાવાળો નથી, પાપને નિવાર્યા વગર ધર્મને કરવાવાળે થતું નથી “પાપથી જ દુઃખ, પાપથી દુઃખ જ” પાપ સિવાય જગતમાં દુઃખ થતું નથી. પાપથી દુખ સિવાય બીજી ચીજ બનતી નથી. દુઃખ બને તે પાપથી બને” આ બન્ને પ્રકારનાં અવધારણ કરી પાપનો પરિહાર કરે!
હવે વિચાર કે પાપના પરિવાર માત્રથી સુખ થઈ જતું નથી, જે એમ હોય તે આ લાકડાની દાંડી પાપ ક્યાં કરે છે? દુઃખના અભાવરૂપ સુખ નથી, સુખ એ સ્વતંત્ર ચીજ છે, તેની જ માફક ધર્મ એ સ્વતંત્ર ચીજ છે, પાપના અભાવરૂપ નથી, માટે ધર્મની
Page #248
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જુ
પ૭
વ્યાખ્યા કરવાની જરૂર પડી. કે પુર્વ ધર્માત અહીં પણ બને પ્રકારનાં અવધારણ જાણવાં કયાં કયાં? ધર્મથી જ સુખ ને ધર્મથી સુખ જ અસ્તુ. સર્વ શાસ્ત્રોએ માન્ય કરેલ ધર્મ
શંકાકાર શંકા કરે કે “આ વાત તે ઘરની છે ને? એટલે તમે જૈન હોવાથી તમારું જ કહો છે ને? ભગવાન હરિભદ્રસૂરિજી તેને પ્રત્યુત્તર ફરમાવે છે કે સર્વશ્રેષુ સંરિથતિ જગતના બધા શાસ્ત્રોમાં આ બે વાત કબૂલ કરવામાં આવી છે કે પાપથી દુઃખ ને ધર્મથી સુખ.
સુખની પ્રાપ્તિ એ ધર્મનું કાર્ય છે, તે પછી ધર્મનું સ્વરૂપ વિચારવું જોઈએ, જેનું ફળ દેખવામાં આવે તે તરફ મનુષ્ય દેરાય, સુખ એ ધર્મનું ફળ છે, તે પછી ધર્મનું સ્વરૂપ કયું? ધર્મનું સ્વરૂપ જણાવવા માટે સર્વ શાસ્ત્રને કબુલ એ રસ્તે છે. કયો રસ્તે?
રાન-શૌ૪-સપો-માણવાત તુ જતુ'
દાન
કંજુસાઈ છોડી ઉદારતા કર, લેવું લેવું અનાદિકાળથી છે, તેથી જ હે જીવ! તું રખડ્ય, પાપ કર્યા, હવે દેવાની બુદ્ધિ કર!ને તેમાં દીધું એટલું કલ્યાણ, દીધું એટલું બચ્યું ને ઉગ આનું નામ દાન, મનુષ્ય લેવું લેવું કરે છે પણ તેણે વિચારવું જોઈએ કે
લેવાને છેડે ક! ફળ શું? ચકવતી છએ ખંડની રિદ્ધિ, સમૃદ્ધિ, રાજ, ચૌદરત્ન, નવનિધાન, મેળવે, પણ સ્વમમાં દેખેલું આ બધું ક્યાં સુધીનું? આંખ નહિ ખુલે ત્યાં સુધીનું હો! આંખ ખુલી ગયા પછી બધુંય ખલાસ! તેવી જ રીતે આપણી રિદ્ધિને છેડે ક્યાં સુધી? આંખ ન મીંચાય ત્યાં સુધી, મીંચાયા પછી બધુંય ખલાસ! પછી નહિ તમે માલીક, નહિ હકદાર કે નહિ લેણદાર, પછી તેને માલીક, હકદાર તે કુટુંબ– 5
Page #249
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમત
ધારે એક શેઠીયાને છોકરે મરીને કોઈ ગરીબને ત્યાં જ , કેઈજ્ઞાનીથી સિદ્ધ થયું કે “આ શેઠને છોકરો હતો છતાં તમે તેને હક આપે ખરા? અરે ! એ તે જવા દે પણ ચાલુ તે જુવે. એક શેઠને ત્રણ છોકરા હોય; એકને ખોળે આવે ને એને હક ગણે છે? કેમ? નામ પડ્યું, જ્યારે નામ પલટે એટલામાં નખેદ વળે છે, ત્યારે આણે તે “ધામ” પલટયું છે, બધી માલીકી બધે હક, બધી સત્તા જવાની તે પછી જવાની વસ્તુથી લાભ ન લઈએ તે ખરેખર ઘાટના કુતરા જેવી દશા થાય. ગંજીને કુતરે તે શેઠનું બચાવી નમકહલાલ કરે છે, પણ પેલા ઘાટના કુતરાને ભસીને કેઈને પાણી નથી પીવા દેવું, પણ એ નથી સમજતે કે હું પીવા દઉં કે ન પીવા દઉં, પણ પાણી તે વહી જવાનું જ છે, જે રાખ્યું તે રહેવાનું નથી, છેડીને જવાનું છે, છતાં લાભ નથી મેળવાતે, માટે નિર્મમત્વ ભાવ કરી ઉદારતા કરવી. શીલ
આ જણાવ્યા છતાં ધ્યાન રાખવું કે જગતમાં શાહુકાર એટલા ઉદાર નથી હોતા કે જેટલા રંડીબાજ, ચોર, જુગારી લુટારા હોય તેઓને બે પૈસા ખરચતાં વાર ન લાગે, તેને હિસાબ જ નહિ ગણે પણ ત્યાં ધર્મ થશે? ના! વાર છે. એકલી ઉદારતામાં ધર્મની જડ નથી રાખેલી ત્યારે! આચારની પવિત્રતા હોય તેજ દાન શોભાવાળું છે, આચારની પવિત્રતાને અને વર્તનની પવિત્રતાને આસ્તિક ધર્મ માન્યા વિના નહિ રહે, છતાં એમ ન થવું જોઈએ કે સારી રીતે વર્તવું પણ અડચણ ન આવે ત્યાં સુધીને? અડચણ આવે તે સદાચારની સાથે લાગતું વળગતું નથી માટે જે પવિત્ર વર્તન રાખો તે જીવને સાટે રાખે, સુખ ચાલ્યું જાય દુઃખ આવે તે ખેર! પણ આ કરવું છે સાચી લડાઈમાં તૈયાર થવા વાળા લશ્કરે બેટી લડાઈ માં તાલીમ લેવી પડશે, ખોટા હલા કરી, બચાવ કરી લડાઈ કરવાથી સાચી લડાઈમાં. ઉતરાશે, તેવી જ રીતે જાણી
Page #250
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩૦ જુ જોઈને ઉભા કરેલ દુખે વેદવાનું ને આવેલાં સુખો તરછોડવાં. આ શાથી થાય? તપસ્યાથી થાય.
તપસ્યા શું ખાવાનું નહિ મળવાથી કરાય છે? ના? ત્યારે! આ સહન કરવું છે, ને આવેલાં દુઃખ સહન કરવાં છે. માટે તપ ધર્મને ત્રીજો ભેદ જાણ.
અહિં સહેજે શંકા થશે કે –
તમે જણાવી ગયા છે કે-જગત દુઃખથી ભડકી રહ્યું છે, ને અહિં તે દુઃખ સહન કરવાનું કહે છે તે તમારા કહેવાથી વિરૂદ્ધ જણાય છે? જ્યાં સુધી ઉંડા નહિ ઉતરે ત્યાં સુધી વિરૂદ્ધ લાગશે, એક શેઠીયાને છોકરે હતું, તે વેપાર કરતાં ન શીખે, પણ પૈસા ગણતાં શીખે હતા, એકદા તેના બાપે માલ ખરીદ્યો, રૂપીઆ આપવા માંડયા ! છેકરાએ કહ્યું કેમ આપે છે? રડવા માંડ્યું એ નથી સમજો કે વેપારમાં લાભ છે, તેમ તપસ્યા દ્વારાએ આટલું દુઃખ સહન કરે છે, સુખ છેડે છે તે શા માટે? સર્વકાળના શાશ્વતાં સુખ મેળવવાને દુઃખ દૂર કરવા માટે અર્થાત્ અવ્યાબાધ પદ મેળવવા સર્વ દુઃખ સહન કરે છે. લાવ,
આવી રીતે ત્રણ ધર્મ થયા છતાં એક વાત જરૂરી છે કે ક્રિયાની કેટી ઉંચી કે પરિણામની પરિણામની શુદ્ધતા ન હોય તે ચાહે તેટલી ક્રિયાની કોટી હોય તે પણ તે કામ કરનારી નહિ થાય, જે કે કિયાની કોટી કામ કરે છે પણ તે કઈ? કે જે પરિણામની કેટીની સાથે ભળેલી છે, માટે જે સર્વ ધર્મોને આદરવા લાયક પરિણામની સુંદરતા તેને માટે ભાવ ભેદ કહ્યો. આવી રીતે દાન શીલ, તપ, ભાવ એ ચાર પ્રકારને ધર્મ છે, ને તેથી જ સુખ થાય છે માટે સર્વેએ ધર્મના સ્વરૂપને વિચારવાની જરૂર છે, તે વિચારી ચાર ભેદને આદરવામાં તત્પર થઈ, શાશ્વત સુખ મેળવે.
Page #251
--------------------------------------------------------------------------
________________
- વીણેલા મોતી
-
Re૮
2
[ આ વિભાગમાં ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્વારકશ્રીએ ઉંડા ચિંતન પૂર્વક તે તે પ્રસંગે ઉપયોગી જણાયેલ પદાર્થોની વિવેચના વાળા અર્થગંભીર લખેલ છૂટક લેખો-નિબંધોનું સંકલન કર્યું છે.]
મૂલ સૂત્રો એટલે શું ? ઉપકમ-ભૂમિકા
જૈન જૈનેતર પ્રજામાં સંક્ષિપ્તરૂપે તત્વને પ્રતિપાદન કરનારાં અને અધ્યાહાર તથા અનુવૃત્તિના પાયા ઉપર જ અર્થને જણાવનારાં વાક્યને સ્વરૂપે કે મૂળ રૂપે ગણવામાં આવે છે, અને તેવા સૂત્રની ઉપર વિવેચન કરનારા શાસ્ત્રોને નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ, ટિપ્પણ, અવસૂરિ, પંજિકા, વાર્તિક વિગેરે શબ્દોથી અથવા ભાષ્ય, વાર્તિક, વ્યાખ્યા, કારિકા વિગેરે શબ્દોથી કહેવામાં આવે છે.
આ રીતે લેકેત્તર માર્ગમાં નિર્યુક્તિ આદિની અપેક્ષાએ અને લૌકિક માર્ગમાં ભાષ્યાદિની અપેક્ષાએ વ્યાપેય ગ્રંથ કે સૂત્રને મૂલગ્રંથ કે સૂત્ર કહેવામાં આવે છે.
પરંતુ જેમ જનતામાં માનવા લાયક જે પીસ્તાલીશ આગમો ગણાયાં છે, તેમાં આવશ્યક, દશવૈકાલિક, ઘનિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન એ ચારને જે ભૂલ સૂત્ર તરીકે ગણવામાં આવે છે, તે ઉપર જણાવ્યા પ્રમાણે વ્યાખ્યયના સ્થાને રાખી ગણવામાં આવતાં નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ મૂળ સૂરની પરિભાષામાં મતાંતરે - કેટલાક મહાનુભાવો ઉત્તરાધ્યયન સૂત્રની વ્યાખ્યાઓ ઘણી હોવાને લીધે તે તરફ ઘેરવાઈ જઈ એવું માનનારા થયા છે કે જે જે સૂત્રની ઘણી વ્યાખ્યાઓ છે, તે સૂત્રને મહત્વ આપવા માટે ભૂલ સૂત્ર તરીકે ગણવામાં આવે છે, પરંતુ તેઓનું એ કથન શ્રીપર્યુષણુક૫ ઉપર અપરિમિત વ્યાખ્યા અને ટિપ્પણ વિગેરે જેનાર મનુષ્ય સત્ય તરીકે ન જ માને.
વળી, દશવૈકાલિક, ઘનિયુક્તિ કે આવશ્યક ઉપર તેટલી બધી વ્યાખ્યામાં લખાયેલી પણ નથી, તે તે દશવૈકાલિક વિગેરેને મૂલસૂત્રમાં દાખલ કરવાં તે આ કલ્પનાની અપેક્ષાએ કલ્પના કરનારા જ અગ્ય માની શકશે.
બીજા કેટલાક વિચારકે મૂલસૂત્રના શબ્દાર્થ માત્રને વિચારી જણાવે છે કે આ ચાર સિવાયનાં બીજાં સર્વ શાસ્ત્રો ભગવાન તીર્થકરના મૂલવચન નથી, પરંતુ આ ચાર શાસ્ત્રોમાં કહેલાં વચને જ ખુદ તીર્થકર ભગવંતનાં વચને હેઈને એ ચારને મૂલસૂત્ર કહેવામાં આવે છે. મૂલસૂત્રને માટે આવી રીતની કરાતી બીજી કલ્પના ન્યાયને અનુસરી શકે તેવી નથી.
કારણ કે ભગવાન જિનેશ્વરમહારાજા અર્થના જ વક્તા છે, અને સૂત્રના કર્તા તે ગણધરમહારાજા વિગેરે છે, મૂલસૂત્ર તરીકે મનાતું દશવૈકાલિકસૂત્ર આચાર્યભગવંતશય્યભવસૂરિની સંકલના છે, અને એઘિનિયુક્તિ યુગપ્રધાન શ્રીભદ્રબાહુ સ્વામિની સંકલના છે, તથા શ્રીઉત્તરાધ્યયનના છત્રીશ અધ્યયને સમગ્ર ઋષિભાષિત હેવા સાથે ભગવાન્ મહાવીર મહારાજે અપૃષ્ઠવ્યાકરણમાં જણાવ્યાં ગણી શકાય, એટલે ભગવાન જિનેશ્વરમહારાજના મૂલવચન જ આ
* જે કેથેડી મુદતથી ઉત્પન્ન થયેલે કુંપકમત કદાગ્રહનો કારણે ચારેય મૂલ સૂત્રને માનનારે નથી. પરંતુ તેવાની અમાન્યતાએ મૂલસૂત્રનું સ્વરૂપ અન્યથા થતું નથી.
Page #253
--------------------------------------------------------------------------
________________
આગમત
ચારમાં છે, અને તેથી આ દશવૈકાલિક આદિ ચારને મૂલ કહેવાની કલ્પના અસ્થાને છે.
વળી કેટલાકે મૂલસૂત્રપણાના ખુલાસામાં એવી કલ્પના જણાવે છે કે સાધુજીવનના મૂલરૂપ મહાવ્રતનું નિરૂપણ આ દશવૈકાલિકાદિ સૂત્રમાં હોવાને લીધે આ ચારને મૂલસૂત્ર તરીકે ગણવામાં આવ્યાં છે.
આવા પ્રકારની આ ત્રીજી કલ્પના વિદ્વજનેને હાસ્યાસ્પદ ન થાય તેજ બસ છે.
કેમકે સાધુજીવનના મૂલરૂપ મહાવ્રતનું, સાધુને રક્ષણીય છ જીવનિકાયનું, અને સાધુજીવનમાં વર્જનીય પ્રમાદ અને કષાયનું સ્વરૂપ શ્રી આચારાંગ આદિ અંગ, પન્ના, અને છેદસૂત્ર વિગેરેમાં ઘણું જ વિસ્તારથી આવેલું છે, એટલું જ નહિ પરંતુ શ્રીશસ્યભવસૂરિજીની પહેલાં સાધુ આચારની વ્યવસ્થા આચારાંગના પ્રથમ અધ્યયનથી જ થતી હતી તે સુજ્ઞજૈનેને સારી પેઠે ધ્યાનમાં છે જ,
ધ્યાનમાં રાખવું કે આ લખાણ વસ્તુ સ્વરૂપને સ્થાપ્યા વિના માત્ર બીજાએ જણાવેલા કથનને ખંડન કરવા રૂપે વિતંડાવાદરૂપે નથી, પરંતુ આવશ્યકાદિ ચારને મૂલસૂત્રની સંજ્ઞા કેમ આપવામાં આવી છે, તેને યથાર્થ સ્વરૂપને સમજાવવા માટે છે.
નીચે જણાવેલાં કારણે વિચારવાથી આવશ્યકાદિ સૂત્રેની આપેલી મૂલસંજ્ઞા કેમ છે તે યથાર્થપણે સમજવામાં આવશે. મૂળસૂત્રની સાચી પરિભાષા
૧ જૈન જનતાને ખ્યાલ હશે કે આચારપત્પાદિને અધ્યયન નને માટે અને તેના ઉદ્દેશાદિ દ્વારા યોગ્ય થવા માટે ત્રણ વર્ષ વિગેરે પર્યાની જરૂર ગણી છે, જ્યારે આવશ્યક વિગેરે મૂલસૂત્ર માટે કઈ પણ પર્યાયની જરૂર ગણી નથી.
કે પપ્પાનિક આદિ ઉકાગોને માટે વ્યવહારાદિ શાસ્ત્ર કારેએ પર્યાયના વર્ષની સંખ્યા જણાવી નથી, પરંતુ અંગના ઉદેશની.
Page #254
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
પછી જ ઉપાંગને ઉદ્દેશાદિ અને અધ્યયનાદિકનો અધિકાર હોય છે, તેથી તેને માટે પર્યાયની આવશ્યકતા તેમાં પણ સ્પષ્ટ થાય છે.
વળી, વ્યવહારાદિક છેદની ઉદ્દેશાદિક અને અધ્યયનાદિકની યોગ્યતા પર્યાયને હિસાબે જ મળે છે એમ નથી, પરંતુ તેમાં તે જણાવેલા પર્યાયવાળાને પણ અપરિણતપણું કે અતિપરિણતપણું ન હોય અને માત્ર પરિણતપણું જ હોય તેજ તે છેદસૂત્રના ઉદ્દેશાદિક અને અધ્યયનને અધિકાર મળે છે, એટલે એમાં પણ પર્યાયના વર્ષ સંખ્યાની આવશ્યકતા સ્પષ્ટપણે સમજાય તેમ છે.
ચશરણ વિગેરે પ્રકીર્ણક કે જેઓને પન્ના તરીકે કહેવામાં આવે છે, તે કઈ પણ પ્રકારે નિયમિત અધ્યયનક્રમમાં જ રાખવામાં આવેલા નથી અને તેથી તેને માટે પર્યાય કે અપર્યાય જેવાને રહેતો નથી.
આ જ રીતે પસ્તાલીશ આગમાં શ્રીનદિસૂત્ર અને શ્રીઅનુગદ્વાર સૂત્રને પણ સ્થાન છે, છતાં તે બને માત્ર પ્રવેશની સુગમતાને માટે જ જુદાં રાખવામાં આવેલાં છે, વસ્તુતઃ શ્રીનંદિ અને અનુગદ્વાર એ બને દરેક સૂત્રની અંતર્ગત જ છે, અને આજ કારણથી સામાન્ય જનસમૂહ શ્રીનંદિસૂત્રને સૂત્ર તરીકે બેલે છે, છતાં પ્રાચીન વ્યાખ્યાકારે તે શ્રીનંદિસૂત્રને અધ્યયન તરીકે જણાવે છે, વાચકોને યાદ હશે કે અધ્યયન એ સમગ્ર સૂત્ર રૂપ નથી હતું. પરંતુ સૂત્રને અંશ જ હોય છે, એટલે નંદિ અને અનુયેગને સર્વસૂત્રવ્યાપકપણાને લીધે ઉદ્દેશાદિક કે અધ્યયનમાં લેતાં પર્યાયની અપેક્ષા ન હોય તે સ્વાભાવિક છે.
પુસ્તકારહણની વખતે શ્રીઆચારાંગ વિગેરે શાસ્ત્રના જે લખાણ થયાં છે, તેમાં આવશ્યક વિગેરેની સાક્ષિઓ તથા ‘કાવ ” વિગેરે કહીને અતિદેશ કરવામાં આવે છે, પરંતુ આવશ્યકદિ ચાર મૂલસૂત્રમાં કઈ પણ ઈતર સૂત્રની પરસ્પર સાક્ષી કે જાવ . આદિથી અતિદેશ કરવામાં આવતું નથી, માટે તે સૂત્રે અસલના
Page #255
--------------------------------------------------------------------------
________________
१४
આગમત સ્વરૂપમાં જ સંકેચ કર્યા વગર પુસ્તકાહણકાલમાં લખાયેલાં હોઈ તેને મૂલસૂત્ર તરીકે ગણવામાં આવ્યાં હોય તે તે ઘણું જ સંભવિત છે.
૩ શ્રી આવશ્યકાદિના ઉદ્દેશાદિક થયા પછી જ શ્રી આચારાંગ આદિકના ઉદ્દેશાદિક થઈ શકે છે, પરંતુ તે સિવાય થઈ શકતા નથી, માટે મૂલ એટલે આદિમાં ઉદ્દેશાદિક અને અધ્યયનાદિકને લાયક એ ચાર સૂત્રે હેવાને લીધે તેને મૂલસૂત્ર કહેવામાં આવે.
સુજ્ઞગીતાર્થો બીજાં પણ કારણ જણાવે છે તે પણ સૂત્રઅવિધિ હોવાથી માન્ય જ છે.
इत्यलम्
सर्वमान्य धर्म [परम पूज्य आचार्य महाराज श्रीमान् आनंदसागरसूरीश्वरजी
महाराज का सर्वधर्म परिषद् में मेजा हुआ वक्तव्य ।] ध्यायामि ज्योतिरहेन गतनिधनमलं ज्ञानसच्छर्मयुक्तं, मायामुक्तं प्रकृत्याभिरहितमनघं कर्मदोषविहीनम् । । शास्त्रोद्यं सर्वधर्मप्रचयमनुगतं विश्वजन्नूद्धरं यत् , भव्यानां मोक्षमार्गप्रणयनरुचिरं शक्रन्दोपसेव्यम् ॥ १ ॥
सज्जन गण ! आप लोगों ने अखिल धर्म का रहस्य श्रवण करनेकी प्रगालिका का जो आरम्भ किया है वह आर्य देशको प्रजा के लिए बड़ा ही सौभाग्य सूचक है । जो कुछ मैं इस विषय में कहूंगा वह सर्व धर्म की अनुकूलता का ख्याल करके कहुंगा ' इससे इस निबंध में जैनधर्म का पारिभाषिक और रूढ पदार्थों का समावेश न हो उसकी त्रुटी न गिनें ।।
Page #256
--------------------------------------------------------------------------
________________
पुस्त 3
सर्व धर्म का ध्येय-आर्य प्रजा में धर्म के विषय में यद्यपि सेंकडों मतमतांतर हैं, लेकिन हरेक धर्म का रास्ता अलग अलग होने पर भी सर्व धर्म का परम ध्येय अपवर्ग की प्राप्ति ही है । इस वजह से ही सभी धर्मशास्त्रकारों ने यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः याने जिससे स्वर्गादि सुख और मोक्ष हो उसको धर्म माना है । अभ्युदय धर्म का अनन्तर फल है और निःश्रेयस याने मोक्ष की प्राप्ति होना यह सर्व धर्म के हिसाब से परस्पर फल है । नाज के बोने में जैसे तृणादि की प्राप्ति अनन्तर फल है, लेकिन धान्य की प्राप्ति ही परम्पर फल है इसी सबब से मोक्ष ही धर्म का प्रकृष्ट फल हैं। यह बात सर्व आस्तिकों ने मंजूर की हुई है । यद्यपि निःश्रेयस याने मोक्ष मुख्य और ध्येय फल है, लेकिन धर्म से अभ्युदय की प्राप्ति ही पेश्तर होती है । इसीसे निःश्रेयस शब्द पेस्तर नहि धरके अभ्युदय पद रखा गया है। ___मोक्ष का रास्ता-सर्व आस्तिक धर्मशास्त्रकारों ने मोक्ष को ही धर्म का परम फल माना है, तो धर्म एक ऐसी ही वस्तु होनी चाहिए कि जो फौरन या देर से भी मोक्ष को प्राप्त करानेवाली हो । याने धर्म का आचरण करनेवाले को उसी जन्म में मोक्ष की प्राप्ति करादे या भवांतर में ही मोक्ष की प्राप्ति करादे ऐसा ही धर्म मोक्ष का साधन बन सकता है। यद्यपि मोक्ष के स्वरूप में मतमतांतरोकी संख्या कम नहीं है तथापि सञ्चा मोक्ष का रास्ता मिलजानेपर सच्चा मोक्ष आपोआप ही मिल जाता है । इसी वजह से बहुत से आर्य धर्म के शास्त्रकारों ने मोक्षपदार्थ का आदि में स्फोट न करके मोक्ष के कारणभूत धर्म का ही स्थान स्थान पर स्फोट किया है जैसे जैनशास्त्रकार भगवान् उमास्वाति वाचकजी ने तत्त्वार्थसूत्र के आरम्भ में ही सम्बग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः ऐसा सूत्र बना के सच्ची मान्यता, सच्चा बोध और सुन्दर वर्तन रूप मोक्ष का रास्ता ही दिखाया । न तो उस मोक्ष का स्वरूप दिखाया न मोक्ष की समृद्धता ही दिखाई । यावत् मोक्ष की परम ध्येयता भी दिखाई नहीं । जगत् में भी
Page #257
--------------------------------------------------------------------------
________________
આગમત
अपन देख सकते हैं कि नगर के रास्ते पर चलनेवाला इन्सान उस नगर का सच्चा स्वरूप भी नहीं पहिचानता हो या उलटा ही पहिचानता हों; तब भी वह सच्चे नगर को पाता ही है। इसी तरह से मोक्ष का जो रास्ता है, उसपर चलनेवाला आदमी मोक्ष को पूरी तौर से पहिचाने या नहीं भी पहिचाने तब भी वह अवश्य मोक्ष को पाता है । इसी बात को इधर भी ख्याल रख के मोक्ष के स्वरूप में जो मतमतांतर हैं उनका कुछ भी विवेचन करने में नहीं आयगा।
क्या स्वर्ग और मोक्ष धर्म का लक्ष्यार्थ नहीं है? – कितनेक साक्षरगण, आस्तिक शास्त्रों में धर्म के फलरूप से फरमाये हुए स्वर्ग को तथा मोक्ष को सिर्फ वाच्यार्थ में ही ले जाते हैं, और सांसारिक इहभविक सुखों की सिद्धि को ही धर्म के लक्ष्यार्थ में लेते हैं; याने हिंसा, झूठ, चोरी, स्त्रीगमन, परिग्रह, गुस्सा, अभिमान, प्रपंच और लोभ को छोड़ने से शास्त्रकारों ने जो स्वर्ग और मोक्ष की प्राति दिखाई है, वह सिर्फ वाच्यार्थ याने शब्दों का ही अर्थ है; ऐसा मानते हैं। याने आखिर में न कोई स्वर्ग जैसी चीज हैं, न कोई मोक्ष जैसी चीज है, लेकिन स्वर्ग और मोक्ष शब्द आगे धरने से हिंसादिक का करना रुक जाय तो जगत में बलवान् इन्सान दुर्बल को सताने से दूर रहे, जूठ नहीं बोलके सत्य ही बोलनेवाला होने से प्रामाणिक बन जाय, किसी की कोई भी चीज बिना हक लेने की चाहना न करे, शरीर की रक्षा अच्छी तरह से करे, संग्रहशील न बनके प्राप्त हुई लक्ष्मी का व्यय दुःखी जीवों के उद्वार के लिए करे और क्रोधादिक विकारों के अधीन बन के निर्विचार दशा या दुर्विचार दशा में न जा पडे । यह धर्म शाखकारों का मतलब है । और जिससे इहभक्कि किसी भी आपत्ति को वह न पाये, इतना ही नहीं लेकिन अपने कुटुम्ब और सारे संसार को, वह हिंसादिक को नहीं करनेवाला आदमी, इस तरह से परम सुखमय कर सके इसी लक्ष्यार्थ से शास्त्रकारों ने स्वर्ग मोक्ष के कारण के नाम से धर्म दिखाया है"।
Page #258
--------------------------------------------------------------------------
________________
६७
पुस्त। 3
यह सब कथन जो इन्सान पुनर्जन्म या भवांतरा नहीं माननेवाला है वैसे के ही मुख में शोभा दे सकता है ।
परन्तु जो इन्सान अपने को हिन्दु जाति में ही दाखल करना चाहता हो वह स्वर्ग-मोक्ष को वाच्यार्थ और लक्ष्यार्थ दोनों तरह से मानने में कभी नहीं हिचकायगा।
हिन्दुजाति का मतलब ही यही है कि आत्मा को एक भब से दूसरे भव, दूसरे भव से तीसरे भव, इस तरह से घुमनेवाला ही माने । हिन्ड् धातु घुमने के अर्थ में है, और घुमनेवाला ही यह आत्मा होने से शास्त्रकारोंने आत्मा को हिन्दु माना है और इस तरह से हिन्दु आत्मा को मानने वाले ही हिन्दु गिने गये हैं।
ख्याल रखने की जरूरत है कि जिस मजहब के नेता ने एक ही पुनर्जन्म मान के बार बार पुनर्जन्म रूप भवान्तर नहीं माना उन लोगों ने ही हिन्दु जाति को काफर शब्द से पुकारा है ।
इस स्थान में सर्व धर्म का विचार होने से विशेष विचार न करके 'वास्तविक रीति से स्वर्ग-मोक्ष को देनेवाला धर्म है', यह बात हिन्दु जाति को सभी तरह से मान्य है, ऐसा समज के धर्म के ही विषय में कुछ कहने में आयगा। स्वर्ग-मोक्ष सत् हैं धर्म उसका कारण हैं।
सभी हिन्दुशास्त्र इस विषय में एक मत को धारण करते हैं कि धर्म का नतीजा स्वर्ग और मोक्ष ही है । याने कोई भी हिन्दु स्वर्ग या मोक्ष को असत् पदार्थ नहीं मानता है कि जिससे स्वर्ग और मोक्ष को सिर्फ वाच्यार्थ में रखके इहलौकिक फल को लक्ष्यार्थ की तौर से गिनले ।
सामान्य शास्त्रीय नियम भी आप लोगों के ख्याल में हैं कि वाच्यार्थ का बाध होने से ही वाच्यार्थ को छोड के उससे भिन्न ही लक्ष्यार्थ लेना।
Page #259
--------------------------------------------------------------------------
________________
९८
આગમળેત यहां तो स्वर्ग और मोक्ष ये दोनों पदार्थ अनुमान और शास्त्र से सिद्ध हैं, इससे इधर किसी तरह से वाच्यार्थ का बाध नहीं है। ऐसा यथास्थित स्वर्ग और मोक्ष का कारण धर्म ही हो सकता है। ..
सिवाय धर्म के यदि स्वर्ग और मोक्ष हो जाता हो तो इस जगत में वनस्पति आदि एकेन्द्रिय वगैरह जीवों का अधभ जाति में ठहरना और भटकना होता ही नहीं । जैसे अल्प ही संख्या के आदमी पुण्य का कार्य करनेवाले
और पुण्य की कारणा रखनेवाले होते हैं, वैसे ही जगत में धन, धान्य, कुटुम्ब, शरीर आदि सब तरह का आनन्दपानेवाले लोक भी अल्प ही होते हैं। इसी नियम से समझ सकते हैं कि धर्म और पुण्यका फल ही समृद्धि ओर आनन्द है। और मनुष्य-जन्म में जो कुछ ज्यादा धर्म और पुण्य किया जाय उसके फलरूप आनन्द और समृद्धि भुगतने का स्थान स्वर्ग जरूर ही हेतुवाले को मानना ही होगा । पर्यन्त में जैसे शान्त आदमी प्रसन्नता से दुनिया के बाह्य पदार्थ का संयोग नहीं होने पर भी असीम आनन्द को भुगतता है उसी तरह से सर्व अदृष्ट या कर्म से रहित हुआ स्व स्वरूप में अवस्थित हुआ आत्मा भी अनिर्वचनीय आनन्द का अनुभव करे उसमें कुछ भी ताजुबी नहीं है । और वैसी दशा को ही शास्त्रकारों ने मोक्ष मनाया है । इससे मोक्ष का असम्भव मानना शास्त्रानुसारियों और युक्ति के अनुसारियों के लिए कभी लाजिम नहीं है। धर्म का स्वरूप समझने में परीक्षा की जरुर
उपर दिखाया हुआ धर्म स्वर्ग और मोक्ष का कारण है यह बात सभी आस्तिक लोक मंजूर करते हैं। लेकिन धर्म किसको कहना इसमें ही बडा विवाद है।
कितनेक भद्रिक लोक तो धर्म का अलग अलग रास्ता सुनके ही धर्म के उन भेदों के नाम से ही धर्म से अलग हो जाते हैं। लेकिन उन लोगों को सोचना चाहिए कि रजत, सुवर्ण, हीरा, मणि, मोती, पन्ना, वगैरह
Page #260
--------------------------------------------------------------------------
________________
पुस्त 3जगतभर की जो जो किमती चीजें गिनी जाती हैं वे सभी परीक्षा की दरकार रखती हैं, क्योंकि विना परीक्षा किए कोई भी इन्सान इन चीजों को नहीं ले सकता । तब धर्म जैसो चीज जो इस जिन्दगी को सुखमय बनाने के साथ आइन्दा जिन्दगी की मनोहरता करने के साथ शाश्वत ज्ञान और आनन्दमय ऐसे अव्याबाव पद को देनेवाली होने से अनमोल है वह परिश्रम और परीक्षा किए बिना कैसे सच्ची तरह से पहिचान सकते और पा सकते हैं ।
सुज्ञ महाशय को इस बात पर गौर करने की जरूरत है कि जगत में जिस चीज से जो चीज मिल जाती है उस चीज से वह चीज कम किमतवाली ही होती है । इसी तरह खान, पान, शरीर, इन्द्रियाँ, वाचा, विचार, कुटुम्ब, धन, धान्य, वगैरह सभी चीजें धर्म याने पुण्य से ही मिलती हैं। इससे स्पष्ट ही कहना चाहिए कि धर्म यह अगमोल चीज है । इस वास्ते उसकी परीक्षा अवश्य होनी ही चाहिए । ... ख्याल करने की जरूरत है कि तरकारी लेने में गडबड हो जाय तो आधे आने की नुकसानी होवे, कपडा खरीदने में अकल का उपयोग नहीं करे तो दो चार आने का हरजा होवे, चांदी के गहने में दो चार रुपयों का हरजा होवे, सोने के गहने में पचीस पचास का हरजा होबे, हीरा मोती के खरीदने में हजार दो हजार का घाटा होवे लेकिन परीक्षा किये बिना धर्म के लेने में तो इस जिन्दगी और आइन्दा जिन्दगी की बरबादी होने के साथ संसारचक्र में जीव का भटकना ही हो जाय । इससे धर्म की खास परीक्षा करने की जरूरत है। परीक्षा करके ही लिया हुआ धर्म बहुत करके सच्चा मिल सकता है।
धर्म की परीक्षा:- जगत में जिस पदार्थ को अपने देखते हैं उसकी परीक्षा अपन कौरन कर सकते हैं, क्योंकि जगत के बाह्य पदार्थों की परीक्षा उनके स्पर्श, रस, वर्ण' गंध, संस्थान' आकृति वगैरह से हो सकती है, लेकिन यह धर्म ऐसी चीज है कि जिसकी परीक्षा स्पर्श वगैरह
Page #261
--------------------------------------------------------------------------
________________
७०
આગમત
से कभी नहीं हो सकती। इससे ही धर्म के विषय में ज्यादा मतमतांतर भी हैं और परीक्षा करना मुश्किल भी हैं । स्पर्शादिक से जिस वस्तु की परीक्षा हो जाती है उसमें विवाद का स्थान ही नहीं रहता । जैसे मृदु और कर्कश स्पर्श, मीठा और तीखा रस, सुगंध और दुर्गंध, सुरूप और कुरूप वगैरह में किसी तरह से किसी का भी विवाद होता ही नहीं; लेकिन धर्म ही ऐसी चीज है जो न तो व्यवहार का विषय है और न तो स्पर्शादि से परीक्षा करने के लायक है । इतना होने पर भी धर्म की परीक्षा किसी तरह से नहीं हो सकती है, ऐसा नहीं है । जैसे आत्मा, बुद्धि आदि पदार्थ व्यवहार और स्पर्शादि का विषय नहीं हैं तब भी उन आत्मादिक पदार्थों को अकलमंद आदमी अनुमान से पहिचान सकता है उसी तरह धर्म की परीक्षा भी अकलमंद आदमी अनुमान से पहिचान सकता है उसी तरह धर्म की परीक्षा भी अकलमंद आदमी दिमाग से कर सकता है । ___ व्यापक धर्मको स्थितिः- जगत के सभी अकलमंद आदमियों को इस बात का तो पूरा निश्चय ही है कि किसी को भी सताना, झूठ . बोलना, किसी की चीज को छीन लेना, औरत पर खराब निगाह करना
और सभी तरह से संग्रहशील बनना, ये सब कार्य बुरे माने गये हैं। याने इन सताना आदि कार्यों को रोकने से ही धर्म हो इस बात में कोई भी आदमी उजर नहीं कर सकता । लेकिन समझदार मनुष्य वर्ताव की जितनी कीमत करे उससे ज्यादा कीमत अच्छे विचार की करते हैं ।
इसीसे ही महर्षि फरमाते हैं कि हरेक धार्मिक आदमी को चाहिए कि अपने वर्तन को सुधारने के साथ साथ विचारशीलता को भी उन्नत बनावे । सामान्य रूप से सभी मनुष्य उन्नत विचार की ही चाहना करते हैं, लेकिन कितनेक मनुष्यों को उन्नत विचार किसको कहना उसका भी ख्याल नहीं होता है । और कितनेक आदमी ख्याल होने परभी उन्नत विचार का परिशीलन करने में ही मंद रहते हैं । लेकिन यह बात निश्चित है कि
Page #262
--------------------------------------------------------------------------
________________
पुस्त। 3
जिस आदमी को उन्नत विचार का ख्याल होगा वही उन्नत विचार का परिशीलन कर सकेगा। इससे धर्म का असली स्वरूप जो विचार का औनत्य है उस पर गौर करने की जरूरत है ।
विचार औनत्य के भेदः-आदमी को धर्म में प्रवृत्त होने के साथ विचार का औन्नत्य आवश्यक है यह बात सभी दर्शनवाले को मंजूर करना ही होगा किसी दर्शनवाले ने यह नहीं कहा है कि बिचारकी अधमता के साथ धर्म के अनुष्ठान धर्मरूप में गिने जाय । चाहे तो किसी को दान दें, सद्वर्तन रक्खें, अनेक तरह की तपस्या करके कष्ट उठावें, या संसार की माया से दूर होने का चित्त करें । लेकिन जब तक विचार का औन्नत्य न हो तब तक उन दानादिक को कोई भी दर्शनवाला धर्म नहीं मान सकता है। ___यह बात भी ख्याल करने के योग्य है कि जैसे दानादिक की प्रवृत्ति करने पर भी विचार का औनत्य नहीं होवे तब सच्चा धर्म नहीं हो सकता है, उसी तरह से विचार का औनत्य होने पर अवश्य दानादिक की प्रवृत्ति न भी हों, तब भी विचार औनत्य को धारण करनेवाला अवश्य ही धर्मवाला होता है । यदि ऐसा नहीं मानने में आवे तो एक भी दफे आदमी निर्धन हो गया तो उस जन्म में या अन्य जन्म में उसको दानादि धर्म होने का सम्भव ही नहीं है । ऐसा मानने से नतीजा यह आ गया कि निर्धन को दानादि नहीं होने से (सर्वथा ) स्वतः धर्म नहीं होगा, और धनवान के धन का दुरुपयोग और अनुपयोग ज्यादा होने से धर्म का सम्भव बहुत कम होगा। इससे आहिस्ते आहिस्ते धर्म का अभाव ही हो जायगा ।
इन बातों का विचार करने से सज्जनगण सहज ही समझ सकेंगे कि धर्म की असली जड विचार का औचत्य ही है । इस विचार औनत्य को चार भाग में अपन विभक्त कर सकेंगे:
१ जगत् भरके सब जन्तु चाहें तो स्थावर हो चाहे तो चल हों, चाहे तो समझदार हो, चाहे तो बिन समझदार हो, स्वदेशी हों, या विदेशी
Page #263
--------------------------------------------------------------------------
________________
આગમત हों, स्वजन हों या परजन हों, मित्र हों या शत्रु हों, हिंसक हो या दयालु हों, चाहे जैसे हों; लेकिन किसी जन्तु पर वैर विरोध की भावना न होवे याने ' अपराध की माफी लेनी और देनी' इस सिद्धान्त को आगे रखके 'मैत्र्यस्तु तेषु सर्वेषु ' याने सभी जीवों को फायदा पहुंचानेवाला होना यह मेरा असली कर्तव्य है, ऐसा विचार कर इस मैत्रीभाव के सिद्धांत से ही जैन शास्त्र धर्म को फरमाता है ।
इसी कारण जैनधर्म के सत्ताकाल में किसी जैन राजा या समाज ने किसी अन्य धर्म के मन्दिर, धर्मस्थान या गुरुस्थान को हडप करने के लिए न तो उद्यम किया है और न हडप किया है। ____ यद्यपि इस मैत्री भावना को संसार की मौज में मचे हुवे आदमी निर्बलता और कायरता के नाम से पुकारते हों, लेकिन सज्जनगण तो स्वयं ही समझ सकते हैं कि जगत में ऐसा एक भी सद्गुण नहीं है कि जिसको दुर्जनों ने दूषित न किया हो; इस बात को सोचके जनसमुदाय को खोटी बहकावट से कोई भी सज्जनगण माफी देने के साथ के इस मैत्री गुण को कभी दूर न करेंगे।
यह मैत्री भावनावाला ही धर्म विश्वधर्म हो सकता है। जिस धर्म में वैर और विरोधरूप अग्नि जाज्वल्यमान करने का आदेश हो वह धर्म कभी विश्वधर्म होनेके लिये लायक नही बन सक्ता।
२ जिस तरह सर्व प्राणिओं के हित की चाहना करने की धर्मनिष्ठ प्राणि के लिये जरूरत है, उसी तरह (खुदसे) ज्यादा गुणवान आदमी की ओर बडा सत्कार सन्मान करने की इच्छा प्रदीप्त होना ही चाहिये । जो आदमी गुणवान को पहिचानता नहीं है, और गुणवान का आदरसत्कार सन्मान करने के लिये हरदम अभिरूचिवाला नहीं रहेता, वह आदमी कभी धर्मनिष्ठ नहीं हो सकता । अनादि काल से अज्ञान से भरे हुए आत्मा को नये नये गुणों की प्राप्ति करने का एक ही रास्ता है, वह
Page #264
--------------------------------------------------------------------------
________________
पुस्त। 3
७३
यह है कि गुणवान् महात्मा की याने सत्पुरुषों के सन्मान की ओर हरदम झुकता रहे । कोई भी आदमी गुण और गुणवान का सन्मान किये बिना कभी गुणवान नहीं बन सकता है, और इसी से ही शास्त्रकारों ने संतकी स्तुति की बडी ही महिमा दिखाई है। ____ यह विचार औन्नत्य का दूसरा भेद है ।
३ जिस तरह अपराध की माफी लेने देने के साथ सर्व जीवों के हित का सोचना और सत्पुरुषों की सेवा के लिये हरदम भावना-युक्त होना कहा है उसी तरह शारीरिक या आत्मिक तकलीफ से हैरान होनेवाले जो कोई भी जन्तु हों उन सबकी तकलीफ मिटाने का विचार होवे, यह विचार औनत्य का तीसरा भेद है।
ख्याल करने की जरूरत है कि जिस जन्तु ने पाप बांधा है वह तकलीफ पाता है। लेकिन तकलीफ पानेवाले प्राणी की तकलीफ दूर करनेवाले को बडा ही लाभ है । जैन शास्र के हिसाब से पाप का फल अकेली तकलीफ भुगतने से ही भुगता जाता है ऐसा नहीं है; किन्तु जैसे केले के अजीर्ण में इलाइची या आम के अजीर्ण में सुंठ देने से विकार दूर हो जाता है, लेकिन वह केले और आम की वस्तु उड नहीं जाती है, उसी तरह बंधा हुआ पाप का रस टूट जाय और कम हो जाय इससे, उस दुःखी प्राणि का दुःख कम हो जाता है । दवाई देने से जैसे बीमार की तकलीफ मिट जाता है, उसी तरह दयालु महाशयों के प्रयत्न से दुःखी प्राणियोंका दुःख भी दूर हो सकता है। इससे दुःखी प्राणियों के दुःख को दूर करने का जो विचार होवे यह विचार-औन्नत्य का तीसरा भेद है ।
४ जगत में कितनेक प्राणी ऐसे होते हैं कि जिनके हित के लिए प्रयत्न करें, दु,ख दूर करने के लिये कटिबद्ध होवें, तब भी उन प्राणियों के कर्म का (पाप का ) उदय विचित्र होने से या चित्तवृत्ति अधम होने उनका हित न होवे । इतना ही नहीं लेकिन वह अपने आप अहित में ही
Page #265
--------------------------------------------------------------------------
________________
७४
આગમોત
या दुःख के कारण में ही मस्त हो जाय । वैसे प्रसंग में किसी तरह से भी उस हित करनेवाले आदमी को उस जन्तु पर द्वेष नहीं करना, लेकिन कर्म और उनके फलों को सोचके उदासीन वृत्ति में रहना । __यह विचार-औन्नत्य का चौथा भेद है।
उपसंहारः- इन चारों ही तरह से विचार के औन्नत्य को धारण करनेवाला प्राणी धर्मनिष्ठ या धर्मपरायण हो सकता है। इससे हरेक आदमी को दानादि धर्मपरायणता ग्रहण करने के साथ इस विचारऔन्नत्य को धारण करना चाहिए।
आप सज्जन गण का ज्यादह समय न लेके मेरे वक्तव्य को समाप्त करते हुए इतना ही कहूंगा कि सच्चिदानन्द आत्मा को खोजने के लिए कटिबद्ध होनेवाले सज्जनों को उपर्युक्त मैत्रीआदि चार तरहके विचार औन्नत्य के मार्ग में आना ही चाहिये ।
w
પરમ પવિત્ર ૫ ૨ મે ષ્ટિ પદોને
અ નુ કે મ
જગતમાં ગણિતના હિસાબે સંખ્યા એક સરખી હેય છતાં તેના અનુક્રમ ઉપર જ ગણિતને આધાર રહે છે. શરૂઆતમાં જેમ બાર અને એકવીશમાં બને અંક એક સરખા છતાં જે અનુક્રમમાં ફેર પડે છે તે નવને ફરક પડી જાય છે. યાવત્ સની અંદરની સંખ્યામાં ગણેશ અને એકાણુની સંખ્યાના આંકડા સરખા છતાં સંખ્યામાં કે મહેઠે ફરક પડે છે? એ હકીકત કેઈ પણ સુજ્ઞની જાણ બહાર નથી. એવી રીતે ૧૯ અને ૧, ૧૯ અને ૯૧૯ વગેરેની સંખ્યામાં પણ અનુક્રમ જાળવવામાં અને નહિ જાળવવામાં કેટલે બધે ફેર પડે છે તે સહેજ સમજી શકાય मो .
Page #266
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જુ
પ્ર
આવી રીતે અંકમાં જેમ અનુક્રમની નિયમિતતા છે તેવી રીતે પરમપવિત્ર પંચપરમેષ્ટિમાં પણ અનુકમની નિયમિતતા અનાવશ્યક નથી પણ અત્યંત ઉપયોગી છે.
જો કે અનાનુપૂર્વમાં કમની અનિયમિતતા થાય છે. પણ જે કમનું નિયમિતપણું ન હોય તે પૂવાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી બને જ નહિં અને જે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વ ન બને તે પછી અનાનુપૂર્વી હોય જ ક્યાંથી ? ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારમહારાજાઓ જ્યાં પૂર્વાનુપૂર્વી હોય ત્યાં જ પશ્ચાનુપૂર્વી પણ માને છે અને જ્યાં પૂર્વાનુપૂર્વ અને પશ્ચિાનુપૂવી હોય ત્યાં જ અનાનુપૂવીની હયાતી માને છે. જ્યાં અનાનુપૂર્વી હોય ત્યાં પૂર્વનુપૂર્વ અને પશ્ચિાનુપૂર્વી હોવી જ જોઈએ. અને પૂર્વાનુપૂર્વી તથા પશ્ચાનુપૂર્વી ન હોય તેને શાસ્ત્રકારે અનાનુપૂર્વા કહેતા નથી પણ અવક્તવ્ય જ કહે છે. એ ઉપરથી સ્પષ્ટ થયું છે કે પંચપરમેષ્ઠિને અનાનુપૂવીથી ગણાય છે, છતાં તેમાં આધારરૂપ તે પૂર્વાનુમૂવી જ છે. અને પૂર્વાનપૂર્વ ત્યાં જ હોય કે જ્યાં અનુક્રમનું નિયમિતપણું હોય.
જૈનજનતામાં પાંચ પરમેષ્ઠિને કમ જાહેર જ છે. પરંતુ તે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કારને જે ક્રમ છે તે જે મોક્ષમાર્ગની સાધ્યતાને અંગે ઉપયોગી છે તે જ આગલ આગલપદેમાં પાછલ પાછલના પદની અનુવૃત્તિ માટે પણ ઉપયોગી છે.
અરિહંતમહારાજા મોક્ષમાર્ગના ઉત્પાદક છે તેથી મોક્ષના અથી જીને આઘમાં નમસ્કાર કરવા ગ્ય હોય તેમાં આશ્ચર્ય નથી ઋદ્ધિ સમૃદ્ધિ અને કુટુંબકબીલા જગમાં છપદાર્થો છે, પણ પ્રથમ નંબરે તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિને અર્પણ કરનાર દેવ આદિની આરાધના થાય છે, એવી રીતે મોક્ષમાર્ગ અને મોક્ષની ઈષ્ટતા છતાં ભગવાન અરિહંતની સૌ પ્રથમ આરાધના થાય એ સ્વાભાવિક છે.
આ કારણથી સિદ્ધમહારાજ જે કે સર્વ ગુણે સંપૂર્ણ છે, છતાં તે સિદ્ધોને જીવ પણ અરિહંત ભગવાને છે, અરિહંત ભગ
Page #267
--------------------------------------------------------------------------
________________
આગમત
વાને નિરૂપણ કરેલા મોક્ષમાર્ગને આધારે જ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, માટે સિદ્ધભગવાનને અરિહંત મહારાજશ્રી પછી પંચપરમેષ્ટિમાં દાખલ કરેલા છે.
એ અરિહંત અને સિદ્ધ મહારાજ શિવાયના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહાત્માઓને ક્રમ પાછલ અને ક્રમસર આવે તેમાં આશ્ચર્ય નથી.
ભગવંત અરિહંત મહારાજે દેખાડેલા મોક્ષમાર્ગના નાયક તરીકે આચાર્ય મહારાજા પંચાચાર દેખાડનાર છે. ભગવાન જિનેશ્વરેના કથન શિવાય સ્વતંત્ર રીતે આચાર્યો બેલે નહિં અને જે કઈ પણ ભગવાન જિનેશ્વરમહારાજાના વચનને અનુસર્યા શિવાય કે વિરૂદ્ધ પણે બેલે તે તેને જૈનશાસનને માનનારાઓ અધમ પુરૂષ તરીકે જ માને.
એમ શંકા ન કરવી કે આચાર્ય ભગવાનનું કાર્ય તે અર્થ કહેવાનું જ છે અને અહીં આચારના દેશક કેમ કહ્યા? એવી શંકા નહી કરવાનું કારણ કે આચાર્ય ભગવંતે અર્થ થકી તીર્થકર મહારાજે અને સૂત્ર થકી ગણધર મહારાજે ફરમાવેલ પ્રવચનના અર્થોનું કથન કરે, પણ તે કથનમાં આચાર્ય ભગવંતનું ધ્યેય જ્ઞાનાચારઆદિક પાંચ આચારની પ્રવૃત્તિનું જ હોય.
આ વાતને બરાબર સમજવાથી એ પણ સ્પષ્ટ સમજાશે કે આચાર્ય મહારાજાઓ સામાન્ય રીતે દરેક સૂત્રના ઉદ્દેશ અને સમુદેશ અને અનુજ્ઞા થયા પછી જ અનુગરૂપે અર્થને કેમ આપે છે. તથા પ્રવજ્યાને અંગીકાર પછી મહાવતેનું ઉપસ્થાપન થયા છતાં પણ આચાર પ્રકલ્પઆદિ માટે કેમ પર્યાય જેવા પડે છે? તેને ખુલાસે સ્પષ્ટ થશે, વળી બૃહત્ક૯૫આદિ છેઝોને વંચાવવામાં તે શું? પણ સંભળાવવામાં પણ પરિણામકપણું જોવાની કેમ જરૂર પડે છે ? તેમાં શું કારણ છે? એ સમજાશે.
કારણ કે આચાર્ય મહારાજ અનુગ એટલે અર્થની જે વ્યા
Page #268
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
ખ્યા કરે છે તે જ્ઞાનાચારાદિક પંચાચારના ઉદ્દેશથી કરે છે. જો કે શ્રી ઉપાધ્યાયજી મહારાજ સૂત્રોની વાચના આપે છે. તે પણ પાત્ર અને પ્રાપ્તને જ આપે છે, અને સૂત્રનું દાન પણ પંચાચારને ઉદ્દેશીને જ હોય છે. પણ અવ્યાખ્યાત એવું સૂત્ર સુતેલા મનુષ્ય જેવું ગણેલું હોવાથી તે સૂત્રમાત્રને દાનથી આચારનું પ્રકાશન ન માન્યું.
આચાર્ય અને ઉપાધ્યાય મહારાજ પ્રવજ્યા અને ઉપસ્થાપના કરે ત્યારે તે દીક્ષિત થયેલાને સહાયકારી વર્ગની જરૂર પડે તે તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તાનારા ભવ્ય જીને સહાય કરનાર સાધુ વર્ગ પંચપરમેષ્ટિમાં છેલ્લે પદે ગણવામાં આવ્યું છે.
આ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સાધુ મહાત્માએ મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનાદિનું પાલન કરે તે ગ્ય જ છે, પણ શ્રી જૈનશાસનમાં સાધુઓની નમનીયતાનું સ્થાન એ મોક્ષમાર્ગની મદદ કરવાથી જ છે એ અવશ્ય ધ્યાન રાખવા જેવું છે.
કે પરમેશ્વર
એ ટ લે ?
આત્મા જેવી ચીજ ઓળખાવનાર જે કઈ જગતમાં હોય તે ફક્ત પરમેશ્વર,
આત્મા એ સ્પર્શ રસ ગંધ રૂપ અને શબ્દ વિનાને હેઈ તેનું સૌ પ્રથમ જ્ઞાન ધરાવનાર પરમેશ્વર,
આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ છે એમ જેનાર અને. સમજાવનાર પરમેશ્વર
આત્મામાં સ્વાભાવિક અનાબાધ સુખ છે એવું આદ્ય જાણનાર અને જણાવનાર પરમેશ્વર
આત્માને આવરીને તેના ગુણેને પ્રકાશ ફેકનાર એવી ચીજને, ચાખી જેનાર પરમેશ્વર
Page #269
--------------------------------------------------------------------------
________________
આગમત
તે આત્માના ગુણનાં આવરણે જેનાથી ઉત્પન્ન થાય, જેનાથી -વધે, જેનાથી અનુબંધવાળાં થાય, તે બધું જેનાર પરમેશ્વર,
આત્માના આવરણોનું રેકાણુ કેમ થાય તે રેકાણુ ટકે છે કેમ? અને પરંપર ફલને આપે છે કેમ? એ જાણનાર પરમેશ્વર,
આત્માના આવરણેને ટાળવા માટે કયા સાધનની જરૂર છે? તે જાણનાર પરમેશ્વર,
આવરણને ટાળનાર અને રોકનાર એ આખો વર્ગ ઉભું કરી આવરણેને રોકવાને પ્રવાહ ઉભો કરનાર પરમેશ્વર
આવરણને રોકનાર અને ટાળનાર વર્ગના સાધનોની સામગ્રી ગઠવનાર અને ખીલવનાર પરમેશ્વર,
જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્ભર બંધ અને મોક્ષ એ તને જણાવનાર શાસન સ્થાપનાર પરમેશ્વર
જીવ અજીવના ભેદે પૃથ્વી પહાડ પાણી વાયુ વનસ્પતિ ઠેર મનુષ્ય નારક અને દેવ એ બધા કેમ કે કયા કયા કર્મોથી ઉત્પન્ન - થાય છે? એ બધું જણાવનાર પરમેશ્વર,
અજ્ઞાનઅંધકારથી વ્યાપ્ત જગતમાં જ્ઞાનઉદ્યોત કરનાર પરમેશ્વર,
મહમદિરાથી મત્ત થયેલ જગતમાં મદિરાના છાકને મટાડનાર આદ્યપુરુષ તે પરમેશ્વર,
કર્મની કક્તિ કામી જુલમગારીને જાણીને જીવાત્માને શિવાત્મા બનાવનાર પરમપુરુષ પરમેશ્વર
આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ રત્નના અખૂટ ખજાનાને નહિ પામવા દેનાર કર્મકંટકને બાળીને ભસ્મ કરવા તપ તપનાર પરમેશ્વર તે દીવાથી અનેક દીવા પ્રગટે તેમ ઉદ્ધત એવા પિતાના આત્માથી અનેક આત્માઓને ઉદ્ધાર કરનાર પરમેશ્વર, - જેના ત્રણ જ પદથી ભાગ્યશાળી પુરુષ સકલ શાસ્ત્રને રચવાની શક્તિ મેળવે છે તે પરમેશ્વર,
Page #270
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
જેના ગર્ભ જન્મ દીક્ષા કૈવલ્ય અને નિર્વાણની વખતે સચરાચર જગત્ નારકી સુધાં પણ આનંદ પામે છે તે પરમેશ્વર.
જેના જન્મ આદિ વખતે ત્રણે ભુવનમાં ઉોત થાય છે તે પરમેશ્વર,
જેના મરણ વખતે આખા જગતમાં અંધારું થાય છે તે પરમેશ્વર,
જેની માતા ચઉદ ગજવૃષભાદિ સ્વખે ગર્ભ વખતે દેખે છે તે પરમેશ્વર,
दुःखानां साधुवा सहे । ६१ । દુનું સહન કરવું તેમાં જ સાધુ-સહજનતા છે. (૬૧) धर्मे धैर्य महाफलम् । ६५। ધર્મમાં વૈર્ય રાખવું તે મહાલવાળું અય છે(૫) तीव्र ह्यसाते न हि किश्चिदिष्टम् । ८० ।
જ્યારે તીવ્ર અસાતા ઉદયમાં આવે છે, ત્યારે કઈ પણ વસ્તુ ઈષ્ટ લાગતી નથી. (૮૦)
જ કરે જે શિરે ૮]
પ્રચંડ પાપ ઉદયમાં આવે છતે શબ્દાદિ વિષયે પણ ઉલટા થઈ જાય છે. (૮૧)
(પૂ. આગદ્ધારકશ્રી કૃત સુવાક્ય સંગ્રહમાંથી)
Page #271
--------------------------------------------------------------------------
________________
આગમત
પૂછ આગમોદ્ધારક આચાર્યદેવશ્રી વિરચિતવીતરાગ પ્રભુના ગુણોને વર્ણવતું સાધારણ જિન સ્તવન
(રાગ-ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળો કેર ગયા કરનાર) નમે નમે એ દેવ જિનેશ્વર ભવિજનને ભવ તારણહાર. એ આંકણી. કાલ અનાદિ ભવમાં ભટક્યો નવમળિયે એ દેવ જિનેશ પુદ્ગલભાવ રમણતા કરતે અથડાયે લઈ નાના વેશ વાનર જાતિ વળી મદિરાના પાન થકી હોય જિમ મસ્તાન; ઇન્દ્રિય રસ રાયે આ જંતુ ઉપદેશક પણ પુદ્ગલ ભાન ન. ૧ પર વનિતા નિજ લલના વિષયે માએ જે મોહે સુર મૂઢ પુદ્ગલભાવ પરાયણ થઈને રાગ રેષ ભરિયે અતિગૂઢ પરના પ્રાણ વિનાશન હેતે ધરતા નિજ હાથે હથિયાર જપ માલા વળી બેધ અભાવે અડસય સંખ્યાના એ ધાર. નમે ૨ મેહ સકળને નાશ કરીને આત્મ ભાવ રમણ લહી પૂર્ણ આતમરૂપ લહી જે કેવળ કલેક વિકી તૂર્ણ જન્મ જરા મરણે રૂલતે આ અશરણ જગને દેખી ભાણ નિજ પર ભાવ પ્રગટ સવિ કરતે ભાખે તત્વમયી ગિર જાણ. નમે. ૩ વર્તન શુદ્ધિ તણાં ભંડારી કેવળનાણ તણા એ સ્થાન જાણી વાણી સુધારસ પીને ભવિજન લાભે નિજ નિત ભાન વચન ક્ષમા ને વચન ક્રિયા વળી જોગશાસ્ત્રને ધરતે જાણ; ધર્મક્ષમા વિસંગક્રિયાથી સમરથ યેગ ધરે ગુણ ખાણ. નમે છે ગુણમય પરમ ગુરુની આણી આરાધે તરીએ સંસાર; આલંબન આગમનું તજતે ભવ ભવ ભટકે જીવ ગુમાર અહનિશ જિનઆણા આરાધી અવિરત પણ લેશે ભવપાર; આણા વિણ અધ સત્તર ત્યજતે, ન લહે નિજ આનન્દ લગાર. નમે. ૫
આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ–ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.
Page #272
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
આગ જ્યોત
ફ
menorenenoncncl nonononeneneng
જગવત્સલ શ્રીતીર્થકર પ્રભુને
સર્વહિતકર ઉપદેશ lana
. naal "अस्थि मे आया उववाइए, णत्थि मे आया उववाइए"
' –શ્રી આચારાંગ સૂત્ર. ભાવાર્થ : “મહારે આત્મા (પર્યાયાર્થિનથી) પપાતિક (પરભવથી આવીને ઉપજનાર) છેઃ હારે આત્મા (દ્રવ્યાર્થિકનયથી) પપાતિક નથી.”
આ ઉપદેશમાં અસ્તિતા અને નાસ્તિતા બન્ને પરસ્પર વિરૂદ્ધ દેખાતા ધર્મો એક જ આત્મામાં છે, એમ જણાવી અર્થથી વિરૂદ્ધ ધર્મોને સદ્ભાવ પ્રથમ ભાગથી સૂચવ્યા છતાં શબ્દથી સ્પષ્ટ વિરૂદ્ધ ભાવ સૂચવે છે.
અન્યથા “મારો આત્મા ઔપપાતિક છે” એમ માનનારે મનુષ્ય “મહારે આત્મા ઔપપાતિક નથી” એમ કેમ માની શકે ? અને આ વિરોધને માનનારા આત્માને જ જ્ઞાનસંજ્ઞાવાળો માને તથા
Page #273
--------------------------------------------------------------------------
________________
આગમત આવું વિધવાળું નહિ માનનારાને જ્ઞાનસંજ્ઞા વગરને માન એ કથન શું જ, હું અને અરૂણા જેવું સામર્થ્ય ગણધરમહારાજાનું જણાવે છે! . ખરેખર આ વાત સૂફમ વિચાર માંગે છે.
પણ આ શાબ્દિક વિરોધને પરિહાર ઘણે હેલે હઈ તે પરિહાર ઘણા પારમાર્થિક માર્ગને મેકળે કરે છે.
પ્રથમ તિ સાથેને સૌurતિ શબ્દ આત્માની જન્મયુક્તશાને જણાવે છે જ્યારે રાત્રિ સાથેને સૌવાતિ શબ્દ અસલી વસ્તુની ઉત્પત્તિરૂપ પપાતિકતાને અંગે વપરાયેલ છે. તે
અર્થાત્ મારે આત્મા ને ઉત્પન્ન થનાર નથી, કેમકે શાશ્વત છે. પણ નવા નવા ભામાં નવા નવા કર્મો કરવાથી નવા નવા જજોને મહારે આત્મા ધારણ કરે છે.
આવી રીતે કથંચિત્ ઉત્પત્તિની રિસતા અને કથંચિત ઉત્પત્તિની જરિતાને હાર આત્મા ધારણ કરે છે એમ માનનારે જ કથંચિત નિત્યાનિત્ય, સદસદુ અને ભિન્નભિન્ન સ્વરૂપવાળા આત્માને માનનાર હેઈ સમ્યકત્વવાળે કહી શકાય, અને તે આત્માના જન્મદિને ટાળવા માટે આત્માના સ્વરૂપભૂત વિરતિ અને. નિષ્કષાય ધર્મમાં વર્તવા તૈયાર થાય, યાવત્ જન્મના આંટા ન મટે ત્યાં સુધી અવ્યાહતપણે આત્મદશાને લક્ષ્યમાં રાખનારે બને. •
આ ઉપદેશથી પૃથફ-પૃથક્ પરસ્પર સ્વરૂપ-ભિન્ન એવા સાત અને અનુભવ અથવા હેયે પાદેયની દષ્ટિથી ઉપયોગી એવા નવ તને જણાવનાર અને જાણનારાઓએ તેમ જ મનાવનાર તથા માનનારાએએ શરૂમાં જ્ઞાન અને તેને અનંતરફલ તરીકે તેમજ બન્નેના ફલા તરીકે તથા પરમ ફલ તરીકે મોક્ષનું ધ્યેય સિદ્ધ કરવા માટે આત્માનું ભાન મેળવવાની આવશ્યકતા છે, એમ સ્પષ્ટ કર્યું છે.
આ ઉપદેશશ્રી એ પણ સ્પષ્ટ કર્યું કે આત્માના અવ્યાબાધ સ્વરૂપને સમજનારે સર્વ આશ્રવના મૂલસ્થાનરૂપ જન્મ દેનારા
Page #274
--------------------------------------------------------------------------
________________
પુસ્તકે કહ્યું - -- -- - એટલે સાપરાયિકના આશ્રવથી પ્રથમ સાવચેત થવાની જરૂર છે.
આ ઉપદેશ એ પણ સ્પષ્ટ કરે છે કે જેઓ પિતાના આત્માને જન્મની જંજીરમાં જકડાયેલે ગણી તે જંજીરને તેડી નાંખવા માટે જીવનને ઝંપલાવવા તૈયાર થાય તે જ ખરેખર જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળે છે.
કામ અર્થાત જે મનુષ્ય આત્માનું નિત્યાનિત્યત્વ વિગેરે સમજે કે માને નહિ, અને જન્માદિને ટાળવાની બુદ્ધિથી વૈરાગ્યને વરે નહિ તે જ દુખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્યમાં જ જકડાયા છે.
આવી રીતે અનેક પ્રકારે, અનેક અપેક્ષાએ વિચાર કરનારાઓ સ્પષ્ટ પણે સમજી શકશે કે ગમ–નય અને ભંગના ભેદથી થતી સૂત્રની અનન્તાર્થતા ભવ્ય-જીને હિત કરનારી થાય છે. ..
આ રીતે આ ઉપદેશ સર્વ જગતના જીવને હિત-કલ્યાણની સાધનાની પ્રાથમિક ભૂમિકાને સૂચવનાર છે તેથી કલ્યાણકામી-મુમુક્ષુ એએ આ ઉપદેશનું રહસ્ય ગ્ય રીતે સમજવું જરૂરી છે.
अणुसोओ संसारी છે ! વો તરણ સત્તા
ઈન્દ્રિ-વિષને અનુકૂળ રહેવું તે સંસાર
તેને કબજે કરી પ્રતિકૂળ ચાલવું તે તેમાંથી . છૂટવાને ઉપાય છે.
–શ્રી દશવૈ. સુત્ર,
Page #275
--------------------------------------------------------------------------
________________
પૂ. આ ગ મો ધ્ધા ર ક શ્રી ની
મં ગ ળ વાણી !
મજ અનેક ભવ વિના અહિતપણું સાંપડતું નથી. ન જૈનશાસનને સિદ્ધાન્ત જ એ છે કે ઉદયને કાપ. જ્યાં
ન કપાય તે ઉદય હેય તે ત્યાં સમભાવે સહન કરવાની
વાત સાચી? છે જેનેતરનું ધ્યેય પરમેશ્વર કે ગુરૂની પ્રસન્નતા–રાજીપા વગેરેનું
છે, તેમ જૈનનું ધ્યેય તે નથી. આત્માની પિતાની ઋદ્ધિ-સમૃદ્ધિમાં લેશ પણ ન્યૂનતા ન હેય, પિતાનું સામર્થ્ય ફેરવવામાં કઈ પણ આડે ન આવે તે તે સ્થિતિમાં આત્મા આબાદ ગણાય. આત્માની આઝાદી તથા આબાદી માટે દુનિયાને જૈનધર્મ
પરમ આવશ્યક છે. * જૈન ધર્મની દરેક ક્રિયા મોક્ષ માટે જ છે. * એકસરખી બે ઘડી જે આત્મા તન્મય બને તે બેડો પાર
થઈ જાય. # મિક્ષ મેળવવા માટે બે ઘડીની તન્મયતા પર્યાપ્ત છે. જ વડીલેના ઉપાલંભાદિ આનંદપૂર્વક સહન કરવા એ જ
સજજનેનું ઉત્તમ પુરૂષેનું કામ છે. જ જેને દર્શનમાં મેક્ષ વિના બીજું ધ્યેય જ નથી. જન્મ
અને કર્મની પરંપરા તેડવી–મેક્ષ મેળવે એ જ ધ્યેય.
Page #276
--------------------------------------------------------------------------
________________
::
:::
illulin
હૈિયાનો ઝંકાર,
[ આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમસમ્રાટું ધ્યાનસ્થ સ્વર્ગત પૂઆ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ ભગીરથ કાર્યો અને તે પાસનાની વિવિધ પ્રવૃત્તિઓના ભારણ વચ્ચે પણ સમયે સમયે બાળજીવોને ઉપયોગી શિલિથી ખૂબ જ માર્મિક છતાં સુંદર-પ્રાસાદિક પદ્ધતિએ નાની મોટી રચનાઓ, અને નાના મોટા ગ્રંથનું સર્જન કર્યું છે.
જીવનદીપને બુઝવી નાંખવા તૈયાર થયેલી વિષમ રેગશામાં પણ પહેલા પૂજ્ય આગમ દ્વારકશ્રીએ હજારો લેક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું છે. - તેમાંથી ચુંટી ને ચતુર્વિધ શ્રી સંઘને સ્વાધ્યાય ચિંતન-મનનમાં ઉપયોગી થાય તેવી સામગ્રીને રસથાળ આ વિભાગમાં રજુ કરવાની મંગળ ભાવના છે. ૪. ] ધ્યાનસ્થ-સ્વર્ગત પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય દેવ આગમસમ્રાટુ
શ્રી આનંદસાગરસૂરીશ્વરજી રચિત
માર્મિક પદ્યરચનાઓ.
પરમાત્માને આદર્શ ઉપકાર
(રાગ–હરિગીત) ભવિકા ભજે ભગવંતને જે તારતા ભવસિંધુથી. (આંકણી.) નહિં આત્મજ્ઞાન રણે ચઢો મિથ્યાત્વમેહે રાચિયે; મને વાચા કાય મળિયે ઈંદ્રિય રસ રચિ.
Page #277
--------------------------------------------------------------------------
________________
,
આગમજત ગંધ રૂપ રસે સ્પર્શ શબ્દ ગુણમાં ગાજિયે; સ્વપર ભાન ન સ્વપમાં હતું કેવલ લેહે રાજિએ. ભવિકા ૧ દેહ દારા બાલકને, પિતા કાકા બ્રાતમાં માત સાસુ સસરાને મૂઢ માસી જાતમાં મેલવ્યા એ મહેલવાના નથી સાથે ભવાંતરે.. ભગવંતની જે રત્નરાશિ તે સદા રહે અંતરે. ભવિકા ૨ શૈશવે નેહિ ભાન છે વસુ વંદનું જિમ લેશથી; બાલકને શાન નહિં હત? આબરૂના કલેશથી. પગલાનંદે રમતા લહે. નહિ નિજ–ભાવને; જિનરાજ-વચન વિવેક પામી લહે નિજ પર ભાવને, ભવિકા૦ ૩ ભાવથી વ્રત-તત્વને સમજો ભવિ નિજ ભાવમાં હિંસાદિ ભાવ વિચિત્રતા છે કઠિન કર્મ સ્વભાવમાં.
ધાદિ કમલ-ભાવના નિજ કર્મની છે કાલિમા; સાધુ-ધર્મ જ લઈ હણે રહી આત્મગુણની આલિમાં. ભવિકા. ૪ સકલ ગુણની શ્રેણિને જે ઈ આત્મ-નિવાસમાં સકલ ગુણથી પૂર્ણ પ્રભુને ધરે તે નિજ–ભાસમાં. ગુણવંત શરણે પામિયે ગુણ શ્રેણિને શુભ ચિત્તથી; ભવિકા! સદા તતૂપ રહીને ભજે વેગ પવિત્તથી. ભવિકા ૫ જિનરાજ આણ અભ્યાસ કરતાં દહે કમની કાલિમા, પ્રગટ વધતે આતમ લહે સદ્ય શુભની શાલિમાં. ચેગ ઈચ્છા તે શાસ્ત્રને કરતે વહે સામ ને; પ્રતિપત્તિ રૂપે પામિયો આનદ પામે સત્યને. ભવિકા૬
ચેતનને શિખામણ સમજ લે ચેતન દિલ અપને, સભી યહ જિંદગી ફાની. મનુજ ભવ દેહિલા પાયા, જિનેશ્વર શામેં ગાયા, સ્વમકા ચાંદ બતલાયા,
સમજ. ૧
Page #278
--------------------------------------------------------------------------
________________
પુસ્તક 8-થું નિજ આદતસે રેકે, લેભ મદ માન દિયે છેકે, ઔર જે તૃષ્ણાપુર રેકે, દે દાન સુજત લેકે. સમજ૦ ૨ ગુરુકા વેગ મિલા ભારી, વાણી હૈ જિનપતિકી સારી, સુણ ભવભય સંકટ વારી, નહિ હૈ તબભી યહ ચારી. સમજ. ૩ અનાદિ કાલસે લીન, નિગોદ અવ્યવહારે કીના, વાસ નહિ ઉન્નત પથ બીન, અબ તું પાયે સુખ લીના. સમજ૦ ૪ હદયમેં જિનવર–પથ ધારે, સદા નિજ રૂ૫ લખ સારે, તન મનસે વિષય વારે, લહે શુભ સંજમ શિવકારે. સમજ૫ ભવી ભવભીતિ સબ ડાલી, રહો વ્રત ચરણ દશા પાલી, સદા સંવર નિજર ભાલી, લહે નિજ આનન્દ અજવાલી. સમજ૬
આશ્રવના અંશો આજ જિનરાજ તુજ શાસને આવિયે, મેળવ્યું જ્ઞાન અજ્ઞાન વારી, આ હેતુ છે ભવતણા કારમા, શાસને તુજ કહ્યા તે કટુ નિવારી.
આજ ૧ હોય અધિકરણ એ જાણ છવેતરે, જીવના અડસય વિધી નિવાર્યા, કલ્પના પીડને વધ તજે તંતથી, કરણકારણ સહિત અનુમતિ અનાર્યા.
આજ૦ ૨ ક્રોધ મને વળી દંભને લેભથી, દાબીયા ગ ચિત્ત તનુ વાગે, તિગતિગ ચારને ત્રણ ગુણ સાધતાં, ભેદ સય આઠ એ શુદ્ધ જિન વાચે.
આજ૦ ૩ ભેદ અડસય કહ્યા એમ જિન આગામે, જીવના આશ્ર સુજન સમજે, રાખજે પગ પગે કર્મ બળ વારવા, જાણીને શાસનાનન્દ રમજે.
આજ૦ ૪ નિર્વત નિક્ષેપને ગનિસજના, આશ્રવે ચાર એ અજીવ ભેદ, સાંભળી મન ધરી વારિયે વીર્યથી, શાસ્ત્ર ભાખ્યા સદાનન્દ વેદે.
આજ૦ ૫
Page #279
--------------------------------------------------------------------------
________________
poossosseserepossessesesex
ધ્યા ન સ્થ સ્વ – ત પૂર્વ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ છેલ્લી ભયંકર માંદગીના બિછાને પણ રચેલ
તાત્વિક–અર્થપૂર્ણ ગંભીર સુંદર-સુભાષિ તો છે
(૨) વળો થામાવિ, જર્મ પર વેરે છે
परिपक्वदशं कर्म, कथं न वेदिता नरः? ॥ १४ ॥ જે ઉદય તથા જેવું ભાવી હોય તે પ્રમાણે જીવ કર્મને વેદ છે. પરિપકવ દશાને પામેલું કર્મ મનુષ્ય કેમ ન દે? અર્થાત અવશ્ય વેદે. (૧૪) (૨) મvi નાડતાપુ, નીવને જ નિrgy | ૨૪ in
આયુષ્ય પૂરું થયું નથી તેનું મરણ નથી, તેમ જ આયુષ્ય વગર નાનું જીવન નથી. (૨૪) (૨) શરિતારિત વાળા રૂર છે
શાતા કે અશાતા જીવે કરેલા કર્મથી ઉત્પન્ન થયેલી છે. (૩ર) (૪) ભાવાનુવાદ પતિ છે રૂડ II,
આત્મ-પરિણામને અનુસાર કર્મ આવે છે. (૩૫) (૧) વ્યાધીન થir , નિરાધે રચાર ૪૨ .
વ્યાધિએનું કારણ કર્મ છે. અને પીડાનું સહન કરવું તે નિર્જરા માટે થાય છે. (૪૧)
(૧) જ તે પર જ રથ હમ ૪૬
જગત તારું નથી અને તે જગતને નથી. (૪૫)
Page #280
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું (७) ये यथा भाविनो भावास्तथा ते न विपर्ययः ॥ ४९ ॥
જે ભાવે જે પ્રમાણે થવાના છે તે પ્રમાણે તે ભાવે થવાના છે, પણ પલટાવાના નથી. (૪૯) (૮) શાસ્ત્રોri સુજયઃ ૧૨ /
શાસ્ત્રોનાં વચને અમૃત સરખાં છે. (૫૧) (૧) મનોરતેક્ëતિ છે પરૂ છે
મતનું હરણ આગમના વચનથી થાય છે. અર્થાત્ આગમમાં કહેલા વચન પ્રમાણે વર્તવાથી મૃત્યુ અટકે છે. (૫૩) (૨૦) મૂળ્યોર્જિસ્થાનમાન મીર / 8 /
નિશ્ચિત આવવાવાળા મૃત્યુથી ભય ન રાખવે. (૫૪) () થાપણો નિર્વજો રે / પદ
શાન્તિથી જે તે વ્યાધિને સહન કરીશ તે હે ચેતન? વ્યાધિઓ તને નિજર માટે થશે. (૫૬) (૨૨) કુતરો ૬ થી ૧૨ /
દુઃખને છાતી આપનાર ધીર ગણાય અર્થાત્ ધીર પુરુષ દુખની સામે થાય છે. પણ પીઠ દેખાડતું નથી. (૫૯) (૨૩) સુણે રૌઢ નિ I ૬૦ ||
દુઃખને સહન કરવામાં જ અત્યન્ત નિર્જરા થાય છે. (૬) (૨૪) ટુણાનાં સાપુતા રહે છે દર !
દુઃખનું સહન કરવું તેમાં જ સાધુતા-સજજનતા છે. (૬૧) (૨૫) કૃત્યરાધના ઘm | દર !
મૃત્યુ આવે ત્યાં સુધીની જે આરાધના રહે તે જ આરાધના ધર્મમય ગણાય. (૬૨) (૬) વાપરો ઘર્મ દઇ
કષ્ટવાળે ધર્મ ઉત્તમ ગણાય છે. (૬૪) (૭) ઘર્મે હૈયેં મ દર !
ધર્મમાં ધર્યું રાખવું તે મહાફળવાળું થાય છે. (૬૫)
Page #281
--------------------------------------------------------------------------
________________
આગમજ્યાત
te
(૮) આરાધના ના મુખ્યન્તા || ૬૬ ॥
તે જ આરાધના છે કે જે મરણના છેડા સુધી રહે. (૧૬)
(૨૧) નજિયા જનિની જિન્તુ, મળત્તા યિા ધ્રુવૈ ॥ ૬૭ || ક્રિયા ફળવાળી નથી પરન્તુ મરણના છેડા સુધી રહેવાવાળી ધર્મ –વિષયક ક્રિયા ફળવાળી છે. (૬૭)
(૨૦) પિયાલોઃ સુવતિ વૈદ્ય, ધર્મ પાપં ન તંત્ર સત્ ॥ ૧ ॥ સુગતિમાં જનારને અહીંયા જ ઘણું પાપ વેદી—ભાગવી લેવાનું હોય છે. કેમ કે ત્યાં તે નથી. (૬૯)
(૨૨) વોટ્યું જર્મતત્તેહિં મોળઃ ॥ ૭૦ ॥ ઉડ્ડયને અનુસરીને કની શ્રેણિના ભાગ હોય છે. (૨૨) અક્ષીળ તપત્તા નિયમાલૂ, મોળ્યું દુધિયાઽવ્યયમ્ II ૭૪ ॥ તપસ્યાથી ક્ષીણ નહિ થયેલું કમ` પડિત પુરુષોને પણ નિયમ ભાગવવું પડે છે. (૭૪)
(૭૦)
(૨૩) સીને જીલાતે 7 દ્દિ જિજ્ઞિષ્ટિમ્ ॥ ૮૦ ||
જ્યારે તીવ્ર અશાતા ઉદયમાં આવે છે. ત્યારે કાઇ પણ વસ્તુ ઈષ્ટ લાગતી નથી. (૮૦)
(૨૪) પાપે પ્રચન્ટે વિષયે વિર્યેયઃ ॥ ૮૬ ॥ પ્રચંડ પાપ ઉદયમાં આવે છતે શબ્દાદિ વિષયા પણુ અશુભ થઈ જાય છે. (૮૧)
(૨૧) થત્યંતિ નો વર્મ મનો ટ્વિìશિનમ્ ॥ ૮૩ ॥ રાગીઓનું મન કર્મને એળંગી શકતું નથી. (૮૩)
(૨૬) માલિમાયં નિરીયાત્મન, સ્વયંપે સ્થિત્તે મય ॥ ૮૧ ॥ હૈ આત્મન્ ! ભાવિ ભાવના વિચાર કરીને પેાતાના સ્વરૂપમાં ચ્યાત્મસ્વરૂપમાંસ્થિર થા. (૮૫)
(૨૭) વોર્મલગ્ન્યાય ચાગ્રજ્યું, અને જર્મક્ષાવઢમ્ ॥ ૮૬ ॥ મનનું ચંચળપણું કમના ખંધને માટે થાય છે. તેવી જ રીતે મનની સ્થિરતા કર્મના ક્ષયને માટે થાય છે. (૮૬)
Page #282
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું (૨૮) દ્રિક પાળ દાન, તુલી રે જુદી બ્રા ૨ /
કર્મના ઉદયને વિચારનાર દુઃખી એ બુદ્ધિમાન પિતાના સ્વરૂપને પામે છે અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. (૯૧). (૨૨) શાન્ચે સર્વત્ર નિસ્પૃહતા ૧૨ /
નિસ્પૃહપણું દરેક જગ્યા પર શાન્તિ માટે થાય છે. (૨) (૨૦) થાપા મમતાં વિના ૨૩ |
મમતા સિવાય પીડા નથી. (લ્ડ) (३१) कथं कल्पद्रुमो धर्मो ? यदचिन्तितसौख्यदः ॥ ११२ ॥
ધર્મ કલ્પવૃક્ષ સરખો કેમ કહેવાય? કારણ કે તે અચિત્ય સુખને આપનાર છે. ૧૧૨) (३२) मृत्योबिमेति न च कोऽपि विनाशयेत् तम् ॥ ११४ ॥
જગત મરણથી ભય પામે છે પણ તેને-મરણને નાશ કઈ કરી શકે તેમ નથી. (૧૧) (३३) सकृद् भवेत् सुमरण मरणादिमेदि ॥ ११८ ॥
એક વખત થયેલું સમાધિ-મરણ મરણ આદિને ભેદનાર થાય છે. (૧૧૮) (૩૪) વૃ ષણં મૃતિ (મૃત્યુનાં મૃત્યુૌષધ) . ૨૨૦ ||
મૃત્યુ નિવારવાનું ઔષધ મૃત્યુ છે એટલે સમાધિમરણ છે. અર્થાત્ સમાધિ મરણથી મરણેને નાશ થાય છે. (૧૨) (૩૧) ૪ પુર્વ ઇ, બેસ્ટ રિવર / ૧૪૬
વાવેલું અનાજ આદિ, જેમ ફળ આપે છે. તેમ કરેલે ધર્મ પરભવમાં અવશ્ય ફળ આપે જ છે. (૧૪૬) (૨૬) મર્થrm માં રેત સુઝુ. શકર
જે તને સુખની ઈચ્છા હોય તો તે કર્મ રૂપી દેવાથી મુક્ત થા. (૧૪૯) (૨૭) વિર રામાવોચમની,
दुःस्वं हि पापात् सुखमेव धर्मात् ॥ १५६ ॥
Page #283
--------------------------------------------------------------------------
________________
આગમત
પાપથી દુઃખ અને ધર્મથી સુખ થાય છે એ વિધિને સ્વભાવ ન ઓળંગી શકાય તે છે. (૧૫૬) (३८) न प्रार्थयामि जिन ते पदभक्तितोऽन्यत् ॥ १६८ ॥ - હે જિનેશ્વર ભગવન્! તારા ચરણ કમળની ભક્તિ સિવાય હું બીજી કંઈ પ્રાર્થના કરતા નથી. (૧૮) (३९) लब्धे मार्गे भवति भविनां नो भवेभ्योऽपि भीतिः ॥१७॥
માર્ગ પામ્યા પછી ભવ્ય આત્માઓને ભવને પણ ભય હેતે નથી. (૧૦૦) (૪૦) અશાતે સવે | ૨૭૪ |
પિતાનું–આત્માનું સ્વરૂપ ન જાણ્યું તે પછી જ્ઞાની જાણકાર થયે શા કામને (૧૭૪) (૪૨) ઘરે જે સ્ત્ર જિં જળ તે ? In ૦૬ .
પિતાના આત્માને જાણો તે પછી બીજાની તારે શી જરૂર છે? (૧૭૫) (४२) विद्धयात्मानं यतो नात्माग्वेदि शान मतं जिनैः ॥ १७६ ॥
તું પિતાના આત્માને ઓળખ કેમ કે આત્માને ન ઓળખવાવાળું જ્ઞાન જિનેશ્વરએ જ્ઞાનરૂપ માન્યું નથી. (૧૬) (૪૨) સર મનસિ વંશા, છિના . ૨૮૧ |
હે જીવ? હંમેશાં હૃદયમાં પંચ પરમેષ્ઠીને ધારણ કરવા જોઈએ. (૧૮૫) (૪૪) સ્ટોકોર કુળ: જીગ્ન, ના સાવઘણાધના ૨૮૬ /
આ પંચ પરમેષ્ઠી જ લોકેત્તર ગુણવાળા છે. બીજા કેઈ લકત્તર ગુણવાળા નથી. કારણ કે બીજાઓ તે સાવદ્ય સાધનવાળા છે. (૧૮૬) (४५) धर्मः कल्पः कथं यो हि, कल्पसृड्भाग्यसर्जकः ॥ १८७ ॥
ધમ કલ્પવૃક્ષ કેવી રીતે? કારણ કે જે ધર્મ કલ્પવૃક્ષને પેદા કરનાર એવા ભાગ્યને ઉત્પન્ન કરે છે. (૧૮૭)
Page #284
--------------------------------------------------------------------------
________________
સજ્જ ને કે વા હ ય ?
(પૂધ્યાનસ્થ સ્વર્ગત આગમાદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ નાનાવિધ શાસન-હિતકારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યર હોવા છતાં બાલજીને ઉપયોગી અનેક નાની મોટી કૃતિઓ રચી છે, જે કે શ્રી રામોદ્રાતિનો નામે સાત ભાગમાં પ્રકાશિત થઈ ચુકી છે, જેમાંની “સાનિ” નામની એક કૃતિ ગુજરાતી ભાવાર્થ સાથે અહીં આપી છે.
આ કૃતિ વિ. સં. ૨૦૧૫ માં શ્રી રામોદ્ધા ગ્રંથમાં ૮ તરીકે પ્રકાશિત રામોઝાતિવાદ (પત્રાકારે) ભા. ૧ (કૃતિ સંખ્યા ૩૨ પાનું ૨૧૧) માં પૂ. શાસ્ત્રમ્પયંબેધક ગચ્છાધિપતિશ્રીન સંપાદન તલે છપાયેલ છે.)
सल्लक्षणानि સજ્જન પુરૂષને સ્વાભાવિક લક્ષણે જણાવાય છેसुशिक्षपरिवारोऽच्यों १ विपशुच्चो २ महापदः ३ । न्यायवृत्ति ४ रयाञ्चो ५ स्वमित्रोद्धर्ता ६ सदोद्यतः ७ ॥१॥
ભાવાર્થ–સારી (ધર્મની) શિક્ષાવાળા પરિવાર વાળે અને તેથી જ) લોકમાન્ય ૧, (ગમે તેવી વિષમ) વિપત્તિ (દુઃખ-આફત)માં (માનસિક ધીરતાના બળે) ઉચ્ચ (દીનતા-વિનાની વૃત્તિવાળે) ૨, મેટા પુરૂષોના આચરેલા માર્ગમાં પગલું માંડનાર ૩, ન્યાય (ધર્માવિરોધી જીવન પદ્ધતિ)થી જીવનાર ૪, (કોઈની પાસે) યાચા (દીનતાભરી પ્રાર્થના) નહીં કરનારે ૫, પિતાના મિત્રોને (આપત્તિ પ્રસંગે માંથી) ઉદ્ધરનારે ૬, હંમેશાં (સત્કાર્યોમાં નિષ્ઠાપૂર્વક) પ્રવર્તનારે ૭. | ૧ |
व्यवहताववाक्षिण्यः ८ द्यूतादिश्यसनोज्झितः ९। स्ववंशजातिविख्यातः १० आहतो नीतिधर्मयोः ११ ॥२॥
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત ભાવાર્થ–વ્યવહારમાં (કું) દાક્ષિણ્ય (શરમે-ભરમે ખેંચાવાની ટેવ) ન રાખનારે ૮, ધૂત (જુગાર) આદિ વ્યસનેથી રહિત , પિતાના વંશ (પૈતૃક કુળ) જાતિ (માતૃક કુલ)માં (સત્કર્મોના બેલે) પ્રખ્યાત ૧૦, નીતિ (ધર્માવિરોધી શિષ્ટ માન્ય વ્યાવહારિક જીવનચર્યા) અને ધર્મ (શાસ્ત્રાનુસારી આત્મકલ્યાણકારી પ્રવૃત્તિઓ)માં (હાર્દિક) આદર (વૃત્તિ) વાળ ૧૧. I ૨ In
अनिन्द्यजीवी १२ निस्तृशोऽरातो १३ स्वाश्रितवर्धकः १४ । अतिथेः पूजको १५ गुह्यगोप्ता १६ योषावशो न यः १७ ॥३॥
ભાવાર્થ-(ધર્મ દષ્ટિએ અને લૌકિક રીતિએ) નિદાપાત્ર ન બનાય તે રીતે જીવનારે ૧૨, શત્રુ-દુશ્મન પર દયા નહીં દાખવનારો ૧૩ પિતાના આશ્રયે રહેનારાને (ધર્મ–વ્યવહાર દરેક રીતે વધારનાર ૧૪, (દ્રવ્યથી કેઈપણ ઘરના આંગણે આવેલ મહેમાન અને ભાવથી જેઓ સદા ધર્મની આરાધનામાં હેઈ તિથિરહિત છે એવા ત્યાગી નિગ્રંથ સાધુએ અને જાતના) અતિથિની સેવા-ભક્તિ કરનાર ૧૫, (કેઈની પણ) ગુઢવાતને ગેપવી જાણનાર ૧૬, જે (વિકારી જીવનની પ્રધાનતાને લઈ) સ્ત્રીને આધીન (બૈરી મુખે) ન હોય ૧૭ ] ૩
वचोरक्ष्य १८ ईविश्वासः १९ प्रार्थनाभङ्गभीलुकः २० । सत्त्ववान् २१ स्वीकृतारक्षी २२ द्रव्याद्धाक्षेत्रभाववित् २३ ।।४।।
ભાવાર્થ-(ધર્માનુકૂળ) વચન-પ્રતિજ્ઞાને (ગમે તે ભેગે પણ) નભાવનાર ૧૮, (ગ્ય વ્યક્તિઓ પર) વિશ્વાસ ધરાવનાર ૧૯, (ગમે તેવી વ્યાજબી) પ્રાર્થનાને ભંગ ન થાય તેવા ડરવાળે (પિતાના
* સામાન્યથી આ ગુણ ધૂલબુદ્ધિવાળા જીવોને અટપટો લાગે, પણ સર્વવિરતિને પંથે જવાનું ધ્યેય છતાં અવિરતિના ઉદયે લાચારીથી સંસારમાં રહેવું પડતું હોય તેને “સીધી આંગળીએ ઘી ન નિકળે” ની જેમ ક્યારેક વ્યવહારમાં હૈયાની કમળતા છતાં દેખાવના કઠેર થવું જરૂરી થઈ પડે છે, નહીં તે “ધમી એટલે કાયર” એવી ખાટી છાપ પડી જાય, તેથી ધર્માનુસારી ગૃહસ્થજીવનને લક્ષ્યમાં રાખી લૌકિક નીતિની દષ્ટિએ “દુશ્મન પર દયા નહીં બતાવવા”ને ગુણ દર્શાવ્યું હોય એમ લાગે છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
૧૫. સ્વાર્થને જાતે કરીને પણ પ્રાર્થના પૂર્ણ કરવાની તૈયારી વાળે) ૨૦, સત્વ (ધર્મારાધના અને વિશુદ્ધ વ્યવહાર જીવન માટે જરૂરી ઉચ્ચ મનેબળ) વાળે ૨૧, સ્વીકૃત (શરણાગત કે પોતે જેને પોતાને માન્ય તે) નું સર્વથી રક્ષણ કરનાર ૨૨, (ધર્મ અને વ્યવહારનું ડેળાણ ન. થાય તેવા) દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવને જાણનાર ૨૩ ૪
नात्मशंसी २४ गताशोची २५ प्रियपथ्योक्तिधारक: २६ । सोत्साहः २७ स्वार्थसंरक्षी २८ दातौ २९ चित्यक्ष ३०
કfપુર્ણ ૧૨ / ૧ / ભાવાર્થ–આત્મશ્લાઘા નહીં કરનાર ૨૪, (બગડી ગયેલા) ભૂતકાળને (નિરર્થક) વિચાર ન કરનાર ૨૫, પ્રિય (નગ્નસત્ય, અર્ધસત્ય કે કઠેર ન હોય) અને પથ્ય (સ્વપર હિતકારી) ભાષાવાળો ૨૬, (સારા કાર્યમાં) ઉત્સાહવાળ ર૭, (વિવેક વગરના પરોપકારના નામે) સ્વાર્થને ન ચૂકનાર ૨૮, દાનગુણવાળે ૨૯, (ધર્મ, વ્યવહાર અને સમયના) ઔચિત્યને જાણનાર ૩૦, પ્રભાવશાળી ૩૧. આ પા
धर्मे धने ऋणच्छेदे रोगेऽग्नौ शत्रुघातने ॥ अविलम्बो ३२ विशेषज्ञो ३३ स्वाधीनो ३४ नान्यभालहक् ३५ ॥६॥
ભાવાર્થ—ધર્મમાં, ધનપાનમાં, દેવું ચૂકવવામાં, રોગના પ્રતિકારમાં, અગ્નિને બુઝવવામાં અને શત્રુને મારવામાં (જરા પણ) વિલંબ (ઉપેક્ષા) ન કરનારે ૩૨, (સારાસાર, હિતાહિતના) વિશેષ (તફાવત) ને જાણનાર ૩૩, (દરેક બાબતમાં) સ્વાધીન (સ્વાશ્રયી–પરાવલંબી નહી) રહેનારે ૩૪, (વ્યવહારથી કોઈની આબાદી કે ઐશ્વર્યને જોઈ અદેખાઈ કરવારૂપે) બીજાના કપાલ-(ભાગ્ય) ને (તીણી નજરથી) ન જેનારે ૩૫. . ૬
धर्मिष्ठोद्धारकः ३६ सर्वहितैषी ३७ लोभरोधकः ३८ । स्निग्धे नानुचितो ३९ नात्युत्सुका ४० परोपकारकः ४१ ॥७॥
ભાવાર્થધર્મિષ્ટ આત્માઓને (ગ્ય સેવા ભક્તિ આદિથી) ઉદ્ધરનાર ૩૬, સર્વ (જગતના છે) નું હિત (ભલું) ચાહનારે ૩૭
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૬
આગમત (પૌગલિક પદાર્થના) લેભને રેકનાર ૩૮, (પોતાના ઉપર) રાગભક્તિ-સ્નેહ ધરાવનાર સાથે અનુચિત વર્તન ન દાખવનાર ૩૯, (કોઈ પણ કાર્યમાં કે તેના ફળની પ્રાપ્તિમાં) અત્યંત ઉત્સુકતા (ચંચલતા) ન ધરાવનાર ૪૦, (બનતા પ્રયત્ન) બીજાનું ભલું કરી છૂટનાર ૪૧. / ૭ |
रोषतोषफलः ४२ सर्वकलाविशो ४३ गुणादतः ४४ । आपदं शरणं प्राप्तं रक्षन् ४५ खलेऽनतस्तथा ४६ ॥ ८॥
ભાવાર્થ-(ભીમ-કાંત બંને દષ્ટિના બળે) ક્રોધ અને પ્રસન્નતાને ભજનાર (અનુચિત ક્ષમા કે ઇંધથી જગતમાં અળખામણો ન બનનાર) ૪૨, દરેક કલાને જાણનાર ૪૩, ગુણ (અને ગુણ પુરૂષ)ને આદર કરનાર ૪૪, આપત્તિકાળે (બચવાની આશાએ) શરણે આવેલાને (જાનના જોખમે પણ) બચાવનાર ૪૫, (ગમે તેવા વિષમ પ્રસંગે કે
વ્યાવહારિક લાભની લાલચે પણ) ખલ (દુષ્ટ-સ્વભાવવાળા, હલકી વૃત્તિવાળા) પુરૂષની ખુશામદ ન કરનાર ૪૬. I ૮.
स्वात्मकुलशातीयदेशसर्वनराङ्गिनां । आता शक्त्यनुरूपं स्यात् ५७ कृतकरणो ४८ दृढस्मृतिः ४९ ॥९॥
ભાવાર્થ-પિતાની જાતની, કુળની, જ્ઞાતિબંધુની, દેશની, બધાય મનુષ્યોની યાવત્ સઘળા પ્રાણુની (ઉત્તરોત્તર) શક્તિ અનુસારે રક્ષા કરનારે ૪૭, (દરેક સારા કાર્યની) કુશળતા ધરાવનાર ૪૮, સારી યાદશક્તિ ધરાવનાર ૪૯૯ / ૯ ! दम्भशाता ५० विमृश्योक्ता ५१ ऽऽलोच्यकारी ५२ जितेन्द्रियः ५३ ।। अद्रोहो ५४ दोषविच्छेदी ५५ सद्भावो ५६ नापबुद्धिदः ५७ ॥१०॥
ભાવાર્થ-(પારકાના) દંભ (પ્રપંચ-વિશ્વાસઘાતી રીતિ) ને જાણ નાર ૫૦, વિચારીને બોલનાર ૫૧, (દરેક કામ) વિચારીને કરનાર પર, જિતેન્દ્રિય પ૩, દ્રોહ થાડી ભૂલ પર વધુ બગાડવાની વૃત્તિ) વિનાને પ૪, (પતાના) દેને દૂર કરવાની મથામણ સાથે) ઉચ્છેદનાર ૫૫,
Page #288
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
૧૭ સારા ભાવ (અંતરંગ ઉદાત્ત વિચારધારા) વાળે ૫૬, (કેઈને પણ) ખોટી સલાહ ન આપનાર ૫૭. / ૧૦ || धीरो५८ दृढाशयः ५९ श्राद्धो ६० व्यायामी ६१ स्पष्टवागृजुः ६२-६३।। शक्तिमानापवादेक्षी ६४ नष्टचर्यः परीक्षणे ६५ ॥ ११ ॥
ભાવાર્થ-(કઈ પણ અણધારી વિષમ સ્થિતિમાં પણ) ધીરજ ધરનાર ૫૮, (શુભકાર્ય વિષે) દઢ સંકલ્પવાળે ૫૯, શ્રદ્ધા-સંપન્ન ૬૦, ઉદ્યમી (આલસ્યરહિત) ૬૧, (કેઈની શેહમાં તણાયા વિના) સ્પષ્ટ કહેનાર ૬૨, ઋજુ (સરલ પરિણામી) ૬૩, શક્તિ છતાં પણ કેઈન). છિદ્ર ન જેનારે ૬૪, (કેઈની પણ બેટી) પરીક્ષા માટે પ્રવૃત્તિ શૂન્ય ૬૫, . ૧૧ न भी यलम्प्राप्तो ६६ स्तोकद्रव्योऽपि दायकः ६७ ॥ नात्यन्तरोषः ६८ स्थानास्थो ६९ नाभियोक्ता ७० नयादरः७१ ॥१२॥
ભાવાર્થ-(ગમે તે) ભય આવી પડે તે પણ) ડરપક-બીકણ વૃત્તિવાળે નહાય ૬૬, ડું દ્રવ્ય પિતાની પાસે હોય તે પણ દેવાની વૃત્તિ ધરાવનાર ૬૭, અત્યન્ત (તીવ્ર) ધ વિનાને ૬૮, યેગ્ય (વ્યક્તિ પર) આસ્થા ધરાવનાર ૬૯, (કેઈના ઉપર) (ટા) આપ ન મુકનાર ૭૦, ન્યાયને આદર કરનાર ૭૧ / ૧૨ ll श्रेष्ठ वृत्तो ७२ न गृहीयात् श्रुतमात्रं ७३ सुसङ्गतिः ७४ ॥ लजाबुद्धियुतो ७५ युक्तप्रेक्षी ७६ नान्यमुखः क्वचित् ७७ ॥१३॥
ભાવાર્થ-શ્રેષ્ઠ (પ્રશંસનીય) આચરણવાળ ૭૨ (અદ્ધરથી) સાંભબેલા પર પકડ ન કરનાર (તપાસીને નિર્ણય કરનાર) ૭૩, સારી સેબત કરનાર ૭૪, લજજા–બુદ્ધિવાળે (જેથી લાજે શરમે અકાર્યમાંથી પાછા ફરી શકે) (દરેક વાતમાં) વ્યાજબી શું છે? એ જેનાર ૭૬, ક્યારેય (પણ) પારકા વિચાર કે નિર્ણય પર મદાર ન બાંધનાર ૭૭ ૧૩
ઉપરના સદ્ગુણોને યથાયોગ્ય રીતે વિકસિત કરવા મથનાર સર્જન કહેવાય છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
છે કા તાત્ત્વિક વિ ચા રણું કર છે
[પરમપૂજ્ય ધ્યાનસ્થ સ્વ. આગમ દ્વારકશ્રીએ બાળજીના કહિતાર્થે અનેક નાની મોટી કૃતિઓ રચી છે, તેમાં તાત્ત્વિજરિમ નામે બહુ મહત્વની કૃતિ બનાવી છે. જે કે શ્રી રાજમોઢાતિ સંદ (મા. ૨) માં પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે પ્રકાશિત છે.
જેમાં કે આગમાં, પ્રકરણ માં આવતી અનેક માર્મિક બાબતેના ઝીણવટ ભર્યા ખુલાસા શાસ્ત્રાનુસારી સૂક્ષમ પ્રતિભા બળે સુસંગત રીતે કર્યા છે.
તત્વ ચિ જિજ્ઞાસુ જીવના હિતાર્થે તે કૃતિ ગુજરાતી અનુવાદ સાથે અહીં આપવામાં આવે છે.
ક તરિવવિમરી - આ કૃતિના પ્રારંભમાં પૂ. આગમ દ્વારકશ્રીએ શ્રી તત્વાર્થસૂત્ર ની સ્વપજ્ઞ-ભાષ્યની સંબંધ કારિકા ઉપર સૂક્ષ્મ વિચારણું નીચે મુજબ કરી છે.
૨ “વાસ્થાણુના વિશ” સિલાહનવં “” दुक्ख'मित्याद्युक्तेर्जन्मनो दुःखहेतुत्वमाशंक्याह-सम्यग्दर्शनेत्यादि। - (૧) ભાવાથ–જાતિ (જન્મ) આયુ અને (શુભાશુભ કર્મને) ભેગને વિપાક તરીકે (અન્ય દર્શનકારેએ પણ) માનેલ છે તેથી જન્મ હલકી ચીજ છે, વળી “ જાણ કરાતુર્વ મૃત્યુતુહં પુરપુરા
संसारसागरे घोरे, तस्माजागृत जागृत" . કહેવત પ્રમાણે જન્મ દુઃખનું કારણ છે એ વાતને રજુ કરતાં જણાવે છે કે સાવન છે !
(२) यद्यपि मोक्षस्वरूपज्ञानमावश्यकं तथापि तत्स्वरूपे पुरुषजानकृतो विशेषः, मोक्षस्य मार्गे तुतज्ज्ञानादेव तस्वीकारः, तस्मादेव मोक्षस्याधिगतिरिति युक्तोऽस्य मार्गस्योपदेशः.
Page #290
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું - (૨) ભાવાર્થ–ચદ્યપિ મેક્ષનું સ્વરૂપ જાણવું જરૂરી છે તેમ છતાં મોક્ષના સ્વરુપની જાણકારીમાં જ્ઞાતાના ક્ષયે પશમની તરતમતાએ ફેરફાર રહે છે.
પણ મોક્ષના માર્ગ બાબતનું જ્ઞાન થવાની સાથે જ મોક્ષને પણ (સ્વાભાવિક રીતે) સ્વીકાર થઈ જાય છે.
આ રીતે મોક્ષના જ્ઞાન વડે મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે, તેથી મોક્ષમાર્ગને ઉપદેશ વ્યાજબી છે.
पवंच मोक्षतत्त्वस्याप्यन्ते उक्तिः सङ्गच्छते, "सम्यग्दर्शने". त्याद्यकारिकोक्तिरपि योग्याऽतः। वायुतेजसो दुःश्रद्धानत्वाद् यद्वा यथाऽन्त्ये आख्यानं तथा मोक्षस्य तन्मार्गापेक्षया आश्रवाद्यपेक्षया वा तथात्वात् पश्चादाख्यानमत्र तत्त्वोदेशे च ॥ . .
આ રીતે વિચારતાં) મોક્ષ તત્વ (આદર્શ—લક્ષ્ય-દયેયરૂપ છતા)નું નિરૂપણ સૌથી છેલ્લું કર્યું છે તે પણ સંગત થાય છે. - આ ઉપરથી પજ્ઞભાષ્યની સંબંધકારિકાઓમાં સૌથી પહેલી “અરર્જનશુદ્ધ કારિકામાં જન્મની દુઃખરૂપતાને નિર્દેશ પણ સંગત થાય છે.
અથવા જે રીતે આ તત્વાર્થસૂત્રમાં (બીજા અધ્યાયમાં) તેઉકાય વાયુકાયનું સજીવન્ત શ્રદ્ધાગ હઈ તર્ક-યુક્તિથી અગમ્ય હેવાના કારણે પાછળથી પ્રરૂપાયા છે, તે રીતે મોક્ષમાર્ગ કે આશ્રવ-બંધ આદિની અપેક્ષાએ મેક્ષ દુશ્રદ્ધેય હેઈ સૌ પ્રથમ મોક્ષની વ્યાખ્યા ન જણાવતાં અહીં મોક્ષમાર્ગનું પ્રથમ સ્વરૂપ જણાવાયું છે.
આ રીતે જ સાત તત્ત્વોના સૂત્રમાં પણ મોક્ષને સૌ પછી જણાવ્યું છે.
આ બધું સંગત થઈ જાય છે.
(३) सम्यक्त्वस्य तत्त्वार्थश्रद्धानकार्यकर-शुभात्मपरिणामरूपत्वाद् व्रतात्पार्थक्यं, अतः सिद्धेषु व्रताभावेऽपि सम्यक्त्वस्याશિતિ |
Page #291
--------------------------------------------------------------------------
________________
આગમત यथा हि सम्यक्त्वमिथ्यात्वान्यतरस्यावस्थाने नियमो, न तथा व्रताऽव्रतयोः, सिद्धेष्भयाभावात् ।।
(૩) યદ્યપિ યસમ્યકત્વના અનેક રીતે થતા ભેદ-પ્રભેદમાં વિવિધ સમ્યક્ત્વના પ્રકારોમાં કારકસમ્યકત્વમાં વ્રત-વિરતિ આવે છે, તેથી સમ્યકત્વ-વ્રતને અભેદ ઘટી શકે છે, છતાં મૌલિક રીતે સમ્યફત્વ તત્વાર્થશ્રદ્ધારૂપ કાર્યને કરનાર શુભ આત્મપરિણામસ્વરૂપ હાઈ વ્રતથી ભિન્ન છે.
તેથી જ સિદ્ધોમાં વ્રત-વિરતિ ન હોવા છતાં વિશુદ્ધ સમ્યકત્વ હોય છે.
વળી જેમ સમ્યક્ત્વ–મિથ્યાત્વ બેમાંથી એક ગમે તે અવશ્ય હવાને નિયમ છે, તે રીતે વિરતિ-અવિરતિ બેમાંથી એક દરેક જીવમાં હોય જ એ નિયમ નથી, સિદ્ધોમાં વ્રત કે અવ્રત બેમાંથી એકેય નથી હોતું.
(४) अन्यद्विहाय मोक्षमार्गस्य यदुपदेशनं तत्र हेतुच्या उक्तेऽपि तन्मार्गे तत्प्रामाण्यदर्शनाय जिनवाक्यानुमारिता
નીરા, તત્ર વર્તમાનતીffધા રોજગારામના तत्तीर्थप्रवर्तकत्वात्तस्य, सोऽपि च समुदायस्याङ्गमित्युत्तमोत्तमान् तत्प्रसनेन च शेषपुरुषपञ्चकस्याख्यानाय षट्पुरुषो । 'मोक्षमार्ग उपदेष्टव्य' इति नरजन्मसाफल्यस्योपदेश उपक्रमे, आद्यायां 'जन्म'शब्देन मनुष्यजन्म, यतस्तत्रैव परमार्थसाधनसम्यग्दर्शनादित्रयस्य लाभसंभवः, द्वितीयायां तु 'जन्म'शब्देन चातुर्गतिको भवो ग्राह्यः ।
(૪) ભાવાર્થ–બીજે ઉપદેશ ન આપતાં મોક્ષમાર્ગને ઉપદેશ કેમ? તેનું કારણ કહેવું જોઈએ વળી મોક્ષમાર્ગ કહ્યા પછી પણ મેક્ષમાર્ગનું પ્રામાણ્ય જણાવવા તેનું જિનવાળ્યાનુસારીપણું જણાવવું જોઈએ. - તેમાં પણ વર્તમાન શાસનાધિપતિની ઉત્તમતમતા જણાવવી રહે, કેમકે તેઓ શાસનના પ્રવર્તક છે. તેઓ પણ સમુદાયના અંગભૂત છે, તેથી ઉત્તમતમની વ્યાખ્યા જણાવી. અને પ્રાસંગિક બાકીના પાંચ પુરુષનું પણ સ્વરૂપ જણાવ્યું.
Page #292
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું
આ રીતે ભાષ્યકારિકામાં જણાવેલ પુરૂષની વ્યાખ્યાનું પ્રજને જણાવ્યું.
પ્રથમ કારિકામાં જણાવેલ મનુષ્ય જન્મની સફળતાને નિર્દેશ મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા સફળ થાય છે.
પ્રથમ કારિકામાં “ક” પદથી મનુષ્ય જન્મ જાણો કેમકે મનુષ્ય ભવમાં જ પરમાર્થ (મોક્ષ)ની પ્રાપ્તિના કારણભૂત સમ્યગ દશનાદિ રત્નત્રયની પ્રાપ્તિને સંભવ છે.
બીજી કારિકામાં કનિ પદથી ચાર ગતિરૂપ સંસાર જાણ. ___ यतः सः समग्रोऽपि कर्मक्लेशानुविद्ध इति तद्धानाय यत्नः, न हि शास्त्रकृतां केवलस्य नरभवस्य हेयत्वं संमत, न च स एक कर्मक्लेशानुबद्धो वेति, अत एव च दुःखनिमित्तमित्युक्तेऽपि कर्मक्लेशरनुबद्ध इति, किञ्च-दुःखनिमित्तमित्यनेनापायकटुकता कर्मेत्यादिना विपाकटुकता च अपायावद्यदर्शनवद् ध्येयमेतत् अपायविपाकविचयवद्वेति ॥ કેમકે કર્મકલેશોની પરંપરા ચતુતિરૂપ સંભારમાં જ સંભવે છે.
અને તે સંસારના જ નાશ માટે પ્રયત્ન કરવાનું બીજી કારિકામાં “તથા તિર્થ” શબ્દથી કહ્યું છે. શાસ્ત્રકારોએ કંઈ એકલા મનુષ્ય ભવને જ દેશ નથી જણાવ્યું તેમ જ કર્મકલેશેની પરંપરાવાળો એકલે મનુષ્ય ભવ જ નથી. માટે બીજી કારિકામાં જન્મ પદથી ચતુર્ગતિરૂપ સંસાર જાણવે.
આ કારણથી જ પ્રથમ કારિકામાં “સુનિમિત્ત” એમ કહેવા છતાં બીજી કારિકામાં “શરીરનુવા” કહ્યું છે.
વળી “સુણનિમિત્ત” પદથી તાત્કાલિક અપાયે અનર્થોનું સૂચન જાણવું અને “મારતુ પદથી સુણોની પરંપરા જાણવી.
આ વાત અપાય અને અવધના વિચારની માફક અથવા ધર્મધ્યાનના અપાયવિચય અને વિપાકવિચયની માફક વિચારવી.
Page #293
--------------------------------------------------------------------------
________________
चतुश्शरण-महिमा । (ધ્યાનસ્થ સ્વ. પૂ. આગાદ્વારકશ્રીએ બાલ ના હિતાર્થે ચિરંતનાચાર્યરચિત શ્રી પંચત્રના “શરણુ ચતુષ્ટયને વર્ણવતા २३ना मा ७५२थी मा२नी सधु कृति “शरण-चतुष्कं " नामे બનાવી છે, તે કૃતિ જિજ્ઞાસુ ના હિતાર્થે ગુજરાતી અનુવાદ સાથે રજુ કરાય છે.
भाइति "श्री आगमोद्धारक कृति संदोह (I. ४ ति स. ૧૨ પાનું ૧૯)માં છપાએલી છે.
नमो विराग ? सर्वज्ञ ?, शक्रपूज्य ? यथार्थवाक् ! । भगवन् ? लोकगुरोऽईस्तुभ्यं, य एवमुक्तवान् ॥ १ ॥ जीयोऽनादि भवोऽप्यस्य, कर्मसंयोगजस्त्वयं । दुःखरूपफलोदधन्ध-श्छेदोऽस्य शुद्धधर्मतः ॥२॥ स पापविलयात् सोऽपि, भव्यत्वादिविपाकतः । चतुश्शरणगमनं, गईणं दुष्कृतावले ॥३॥ स्तुतिः सुकृतसन्तत्या, अस्य हेतुत्रयं त्विदम् । तत् कार्यमेतद् भवितु-कामेनैवाश्यमन्वहम् ॥ ४॥ मुहुः क्लेशेऽन्यथा सन्ध्या-त्रितये जीवनावधिः । भगवन्तोऽप्यपुण्याढ्या, गुरवो ये जगत्त्रये ॥५॥ क्षीणरागद्वेषमोहा, अचिन्त्यसुररत्नमा ।
भवोदधिप्रवहणाः, शरण्याः शरणं मम ॥६॥ . सापाथ-3 वीतरा ? सव? / orय? यथार्थ quelaten? પ્રાણી માત્રના ગુરૂ? હે અરિહંત પ્રભુ? તમને નમસ્કાર થાઓ !
२ समपन्त मा प्रमाणे ४ह्यु छ.-॥१॥
" - मन छ तेना संसार ५५४ मन छ, તે સંસાર કર્મના સાગથી ઉપજેલ છે, વળી તે સંસાર
Page #294
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું દુખ સ્વરૂપ છે, દુખ ફળક છે, દુખની પરંપરા વાળ છે, એને નાશ શુદ્ધ ધર્મથી થાય છે. તે ૨
તે શુદ્ધ ધર્મ પાપ મેહ) કર્મના અપગમ (ક્ષપશમ)થી પ્રાપ્ત થાય છે, અને પાપ (મહનીચ)ને અપગમ તથાભવ્યત્વ આદિના વિપાકથી થાય છે,
ચતુશરણ સ્વીકાર, દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના આ ત્રણ તથાભવ્યત્યાદિના વિપાકનું કારણ છે.
કલ્યાણકામી આત્માએ જ શ્રેષ્ઠ ચતુશરણદિને સ્વીકાર સંક્લેશ (ચિત્તની વ્યાકુલતા) વખતે વારંવાર અને સામાન્યથી માવજ જીવ ત્રણ સંધ્યાએ કર જોઈએ. " ઉત્તમ પુણ્યશાળી, ત્રણ જગતના ગુરૂ, રાગદ્વેષ મહ જેમના ક્ષીણ થઈ ગયા છે, અચિંત્ય ચિંતામણિ જેવા, ભવ સમુદ્રમાં વહાણું સમા, શરણ લેવા લાયક શ્રી અરિહંતભગવંત મારા શરણરૂપ થાઓ. ૩, ૪, ૫, ૬.
प्रक्षीणजन्म-मरणा, कर्माङ्कपरिवर्जिताः ॥ नष्टव्यथाः समस्ताऽर्थ-शान-दर्शनसंयुताः ॥ ७ ॥ सिद्धिस्थिता निरूपम-सुखयुक्ताः कृतार्थकाः ॥ सर्वथा शरणं सिद्धाः, भवन्त्वेते तथा सदा ॥८॥ शान्तगम्भीरमनसः, सावद्ययोगवर्जकाः ॥ પાડવાનgre, givઋસિતતcr | ૨ // पद्माद्याहरणास्थानाः, ध्यानाध्ययनसङ्गताः ॥ સુદ્ધારાવાર સાધવો ને, રાત તરતુ સર્વદા | ૨૦ |
ભાવાર્થ-જન્મ-મરણ જેમના ક્ષીણ થઈ ગયા છે, કર્મના કલંકથી રહિત, પીડા રહિત, સમસ્ત પદાર્થના જ્ઞાન-દર્શનથી સહિત, મુક્તિમાં વિરાજમાન, નિરૂપમ સુખવાલા, કૃતકૃત્ય અને સર્વ રીતે શરણુ લેવા લાયક શ્રી સિદ્ધ ભગવંતે સદા શરણરૂપ થાઓ, . ૭-૮
શાંત અને ગંભીર મનવાળા, સાવદ્ય વેગને ત્યાગ કરનારા.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમત પંચાચારના પાલનમાં નિપુણ, પોપકારમાં તત્પર, પ આદિના ઉદાહરણેને રેગ્ય, ધ્યાન અને અધ્યયનથી શોભતા, નિર્મળ અધ્યવસાય વાળા સાધુઓ મને સદા શરણરૂપ થાઓ. ૯૧૦ |
सुरी सुरनरेशा-मोहध्वान्त नभोमणिः ॥ रागद्वेषविषे मन्त्रो, हेतुः सर्वशुभागतेः ॥ ११ ॥
સાડના તિ, સાધના વરિતા || ધન [R] મજાનું રાજળ, હવા સર્વથા મારે છે ૨૨
| તિ શરણ તુમ્ | ભાવાર્થ–દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્રોથી પૂજનીય, મોહરૂપ અંધકાર માટે સૂર્ય સમાન, રાગ-દ્વેષ રૂપ ઝેરને ઉતારવા મહામંત્ર સમાન, કમરૂપ ઘાસ માટે અગ્નિ સમાન, સિદ્ધિને સાધક કેવલી ભાષિત ધર્મ અને સદા સર્વથા ભભવ શરણરૂપ થાઓ. ૧૧-૧૨
_IIII
FિILIP-inni[-DAIL-Illium-llllllll-collaIloilnIvall Illin_ll)
ઉપયોગી સુભાષિત
અલ્પ સ્થપોથમીર, તિત્તિ થાશા. केचिदेव हि सम्पूर्ण गुणत्वममियान्ति तु॥
[ELIIIIIIIIIIIqrlDlIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIID-Mill/aIlIgilal
lllllllllIIIIIIIIIMIfili[llસ્વિીIIIIIII
પિતાના દેષને જેનારા થડા હેય છે, ઉપકારને { બદલે વાળનાર તે તેથી પણ થોડા હોય છે. સંપૂર્ણ [ ગુણવાનપણું તે કેક જ પુણ્યાત્મા પ્રાપ્ત કરી શકે છે.
પૂ આગરા રચિત સૂક્તસંગ્રહમાંથી
IIIIIIIIIIIIIIlllllll
Page #296
--------------------------------------------------------------------------
________________
ગુરૂચરણથી મળતું
(આ વિભાગમાં ધ્યાનસ્થસ્વ. આગમસમ્રાટુ પૂર આગદ્ધારકશ્રીના તત્તાનુસારી અદમ્પર્યસ્પર્શી આગમિક ચિંતન-મનનને લાભ જિજ્ઞાસાબુદ્ધિથી તે તે અવસરે પૃચ્છા-પરિપૃચ્છાદ્વારા ભાવુક મુમુક્ષુ આત્માઓએ લીધેલ અને તે તે પુણ્યશાળી વ્યક્તિઓએ નોંધી લીધેલ તેવા સુસ્પષ્ટ પ્રશ્નોત્તરને સુરમ્ય સંગ્રહ આપવાને વિચાર છે.
આ વખતે ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમેદારક શ્રી શિષ્યરત્ન શાસનદીપક શ્રી સિદ્ધચકારાધન તીર્થોદ્ધારક સ્વ. પૂ. આ. શ્રી ચંદ્ર સાગરસૂરીશ્વરના ઉજજૈનના વિશાલ સંગ્રહમાંથી જ્ઞાનમંદિરના કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદનમલજી એ મોકલેલ વ્યાખ્યાનના સંગ્રહમાંથી પેન્સીલથી લખેલ છૂટક પ્રશ્નોત્તરેના વેરવિખેર પાનાં મળી આવેલા તેમાંથી વ્યવસ્થિત કરી કેટલાક પ્રશ્નોત્તરો આપવામાં આવે છે.
પ્રશ્નોના પ્રારંભે કવરપેજ રૂપે રખાયેલ કેરા કાગળ ઉપર શ્રી પંચાશકના પ્રશ્નોત્તર ઉપા. દેવેન્દ્રસા. લે-દોલત” આવું લખાયેલ છે, તે ઉપરથી આ પ્રશ્નોત્તરેનું સંકલન પૂગણુવર્ય શ્રીદલિતસાગરજીએ કરેલ હોય તેમ લાગે છે, અને શ્રી પંચાશકગ્રંથ સંબંધી પ્રશ્નોત્તરે જણાય છે.)
પ્રશ્ન–૧ ત્રિકાલ જીન પૂજા કરવી એમ ઉત્સર્ગથી વિધાન કર્યા છતાં અપવાદ માત્રથી પિતાની આજીવિકાને બાધ ન થાય તે ને તેટલે સમય બતાવ્યા પણ ત્રિકાલ સંધ્યાએ જ પૂજા કરવી એમ વિધાન ન કર્યું.
પ્રશ્ન-૧
પાતાની માતાએ જ
Page #297
--------------------------------------------------------------------------
________________
આગમત
આ બાબદ વાદી શંકા કરે છે કે શા માટે આપવાદિક કાલની પ્રરૂપણા કરી? - ઉત્તર-બુદ્ધિમાન તે જ કહેવાય કે જે ઔચિત્ય પૂર્વક વર્તે. એ બુદ્ધિમાન પુરૂષ કે જે પરમાર્થથી પુણ્યની પુષ્ટિ કે સુખની વૃદ્ધિને ઈચ્છતે જે રીતે કલ્યાણની પરંપરા વધે તેવી રીતે આદરપૂર્વક પ્રયત્ન કરે એટલે ત્રિકાળપૂજા કરતાં જે આજીવિકાને ઉછેદને પ્રસંગ આવતું હોય તે પૂજામાં આપવાદિક કાલને આશ્રય કરે.
પ્રશ્ન-૨ આપવાદિક કાલને આશ્રય ન કરે તે શુભ પરંપરાને નાશ થાય છે એ શી રીતે?
ઉત્તર-જે શ્રાવક આજીવિકાના ઉચ્છદ પ્રસંગે પણ આપવાદિક કાલને આશ્રય ન કરે તે આજીવિકા નાશ પામે ને આજીવિકાથી પીડાતા ગૃહસ્થને ધર્મસંબંધી કે લેકસંબંધી સર્વ ક્રિયાઓમાં મુંઝવણ થાય ને તેથી શુભપરંપરાને નાશ થવા પૂર્વક આર્તધ્યાનને. પ્રસંગ આવે,
કદાચ કોઈ સર્વથા લેક-વ્યવહાર નિરપેક્ષ થવા માંગતા હોય તે તેવા આત્માએ સર્વ વિરતિરૂપ સંપૂર્ણ સંયમ એટલે સાધુ પણું જ સ્વીકારવું ઉચિત છે. નહિંતર તેનું સર્વથા નિરપેક્ષપણું ઉચિત નહિં, પણ ભૂમિકાભેદે અનુચિત જ ગણાય.
પ્રશ્ન-૩ પ્રભુ પૂજા કરનારે સ્નાન કરવું જોઈએ એમ વિધાન કર્યું છે, પરંતુ સ્નાનાદિક જવનિકાયના વધમાં હેતુભૂત છે, માટે સ્નાન કરવું જોઈએ કે કેમ?
ઉત્તર–શક્ય જીવ રક્ષા કરવા રૂપ યતના વડે કરાતી સ્નાનાદિક ક્રિયા ગુણને માટે થાય છે, માટે પ્રભુ પૂજા માટે કરાતું સ્નાન ગૃહસ્થ માટે ઉચિત-સંગત છે. પણ આ ઉપરથી એમ ન સમજવું કે આ રીતે યતના પૂર્વક સ્નાનાદિ જે પાપ હેતુ ન બને તે સાધુ પણ યતનાવાળી પૂજા કરે તે શો વાંધો? કારણ કે દ્રવ્ય પૂજાના અધિકારી આરંભવાલા ગૃહસ્થો જ હોય છે. પણ સાધુ નહિં, કારણ કે સાધુ
Page #298
--------------------------------------------------------------------------
________________
પુસ્તક –શું
૨૭ ભગવંતે ભાવસ્તવમાં મગ્ન છે ને આરંભાદિ સર્વ સાવદ્ય ત્યાગ કરે છે, માટે સાધુ ભગવંતે દ્રવ્યસ્તનભૂત સ્નાનાદિ કરે નહિ.
પ્રશ્ન-૪ સ્વરૂપથી દેલવાળી એવી પણ સ્નાન પૂર્વકની પ્રભુપૂજા આરંભવાળા ગૃહસ્થને ગુણવાળી છે. એમ શાથી?
ઉત્તર- જ્યણ (જ્ઞાનીઓની આજ્ઞાની સાપેક્ષતા)ને મુખ્ય રાખીને સ્નાન પૂર્વક કરાતી પ્રભુપૂજા શુભભાવની પરંપરાએ કર્મનિર્જરાનું ના હેતુભૂત છે, જેમ કૂવો ખેદતાં થાક લાગવે, તૃષા વધવી, ને કપડાં આદિ મલિન થવા છતાં પાણીની પ્રાપ્તિ સ્વ–પર ઉપકારક નિવડે છે. એવી રીતે પ્રભુપૂજા પણ અજયણાથી થતા આરંભાદિક દેને પણ દૂર કરીને ઉત્પન્ન થયેલા શુભ અધ્યવસાય વડે વિશિષ્ટ પ્રકારના અશુભ કર્મના નાશની સાથે પુણ્યબંધમાં કારણભૂત થાય છે, માટે ગૃહસ્થને સ્નાનપૂર્વકની પ્રભુપૂજા ગુણકારી છે. અહિં કેટલાકે પ્રભુપૂજામાં એકાન્ત નિર્જરા માને છે, જ્યારે કેટલાકે અલ્પ બંધને બહુ નિર્જરા માને છે.
પ્રશ્ન-૫ આરંભવાલા ગૃહસ્થાથી યતના (આજ્ઞાસાપેક્ષતા) પૂર્વક કરાતા સ્નાન આદિક ગુણને માટે થાય છે એમ કહ્યું, છતાં આરંભવાળ પણ જે અધિક પાપથી ગભરાયેલું હોય ને તે ધર્મને માટે પણ સ્નાનાદિક ન કરે તે શું ખોટું?
ઉત્તર–આરંભ સમારંભમાં પડેલા ગૃહસ્થને શરીર, ઘર, કુટુંબ આદિના કાર્યોમાં થતું પાપ ખટકતું નથી. ફક્ત ધર્મનું કાર્ય હાય ત્યાં પાપથી ગભરાઈ ધમ કિયાને છેડવાની તત્પરતા તે અજ્ઞાન દશાને નમૂને છે, કારણ કે શાસે વિહિત કરેલા માર્ગમાં પણ પાપને બહાને અનાદરપણું' એજ શાસ્ત્રનું અજ્ઞાનપણું સૂચવે છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
1 કર તા ત્વિક પ્રશ્નો ત્ત રે કરી
[ ગુજરાતી રૂપાંતર ] .
(પરમારાથે બહુશ્રુતશિરોમણિ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમન દ્વારકશ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસસમુદ્રનું મથન કરી અનેક તાત્વિક બાબતેના જેસંવાદી ઉકેલે શોધી કાઢી આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભક્તિ ખૂબ જ જાગૃત કરેલી, તેવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરેના સંગ્રહ સ્વરૂપ “તરિ પ્રોrળ” નામે પ્રતાકોરે ગ્રંથ શ્રી આરામોદ્ધારક ગ્રંથ સંગ્રહ-૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે.
પૂ. આગમતલી આગમદિવાકર આચાર્ય ભગવંતની બહુમુખી પ્રતિભાનાં સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત આબાલ ગોપાલ તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય તે શુભઆશયથી તે પ્રશ્નોત્તરે અક્ષરશઃ ગુજરાતી ભાવાનુવાદ સાથે આપવાને નમ્ર પ્રયાસ છે.)
પ્રશ્ન-૧ “ન્યાયાવતાર વિગેરે શાસ્ત્રોમાં “અતિચાs ” એ પ્રમાણુનયતનવાલો કાલંકાર આદિના વચનથી “પ્રત્યક્ષ થી ભિન્નરૂપે પ્રત્યક્ષ” એમ સમજાય છે, તે પરોક્ષથી ભિન્નરૂપે પ્રત્યક્ષ જાણવું કે પ્રત્યક્ષથી ભિન્નરૂપે પરોક્ષ જાણવું?
ઉત્તર-જેઓ ઇદ્ધિઓ અને મનથી થતું જ્ઞાન વિષયથી પ્રત્યક્ષ પણે થતું હોવાથી વ્યાવહારિક પ્રત્યક્ષપણે સ્વીકારે છે, તેઓ તે બે જ્ઞાનની વ્યવહાર્યતાને અપેક્ષીને તે બે જ્ઞાનથી જુદા એવા અવધિ વિગેરે જ્ઞાનેનું પારમાર્થિક પ્રત્યક્ષપણું છે એમ જણાવવાની ખાતર પ્રત્યક્ષથી ભિન્નરૂપે પક્ષ કહે છે, અને તે સ્મરણાદિરૂપ જ સમજવું,
વળી જેઓ સીધા આત્માને જ થતાં હેવાથી અવધિ આદિ જ્ઞાનનું જ પ્રત્યક્ષપણું માને છે, તેઓ મતિ વિગેરે જ્ઞાનેને તે જ્ઞાને
Page #300
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થું વ્યવહારને એગ્ય હોવાથી પરાક્ષથી ભિન્નરૂપ પ્રત્યક્ષ જણાવે છે, એ અભિપ્રાયે “અપાઈ vો ' એમ તત્વાર્થકાર કહે છે.
આ પ્રમાણે તે કથને સુસંગત છે.
પ્રશ્ન-૨ શ્રી નદીસત્રમાં અવગ્રહ આદિના નિરૂપણના અધિ- " કારમાંને ઈન્દ્રિય–અર્થાવગ્રહ વિગેરેને આભિનિષિકપણું કહીને પક્ષપણું જણાવ્યું છે, ફરીથી તેજ સૂત્રમાં પ્રત્યક્ષના વિભાગના અવસરે અવધિ વિગેરેને ઇન્દ્રિયજન્ય હોવાથી પ્રત્યક્ષપણું કહ્યું છે, તે કેવી રીતે ઘટે?
ઉત્તર-અભિનિધના પ્રકરણમાં “a” શબ્દ દેશનિષેધ અર્થમાં લેવા ગ્ય છે, અને અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનના પ્રકરણમાં તે જ ‘(નો” શબ્દ) સર્વ નિષેધ અર્થમાં છે, એ પ્રકારે “ના” શબ્દનું સર્વ અને દેશનિષેધવાચીપણું પ્રસિદ્ધ જ છે.
પ્રશ્ન-૩ મતિજ્ઞાન અને આભિનિબંધિક જ્ઞાનમાં કેઈ તફાવત છે કે તે બંને માત્ર પર્યાયાન્તર છે ?
ઉત્તર-જ્ઞાનના પાંચ ભેદના વિભાગ (ભેદ) ની અપેક્ષાએ તે બંને પર્યાયરૂપ છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં સંશય, અધ્યારેપ આદિથી રહિત, બધાને માન્ય, ઈન્દ્રિય અને મનથી થતું એવું તે પ્રમાણરૂપ છે, તેથી આભિનિધિક કહીએ છીએ, અને સામાન્યથી ઇન્દ્રિય અને મનથી થતું જે જ્ઞાન તે મતિ કહેવાય છે, એ પ્રમાણે માટે ફરક છે.
એ વાત જણાવવા માટે આવશ્યકચૂણિ (પૃ. ૭) માં સમ્યગદષ્ટિને આભિનિબે ધિક અને મિથ્યાદષ્ટિને મતિ–અજ્ઞાન એમ જણાવ્યું. અને એથી જ તત્વાર્થની જેમ અહીં ‘વિર્ય” સુત્ર કહેવું ન પડયું.
પ્રશ્ન-૪ સમ્યગ્ર દષ્ટિઓનું સંશય આદિરૂપ જ્ઞાન તે સમ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે?
ઉત્તર-સંશયાદિરૂપ સમ્યગદષ્ટિએનું જે જ્ઞાન છે, તે સદુ,
Page #301
--------------------------------------------------------------------------
________________
૩૦.
આગમત અસદાદિ અનન્તધર્મસ્વરૂપ અર્થને બાધ કર્યા સિવાય જ ઉત્પન્ન થાય છે, એ માટે તે મિથ્યાજ્ઞાન નથી, પરંતુ સમ્યજ્ઞાન જ છે. નિશ્ચય કરવામાં અસમર્થ હેવાથી તે પ્રમાણરૂપ ભલે ન હેય.
આજ કારણથી પ્રમાણના લક્ષણને રચનાર આચાર્યોએ નિશ્ચય સહિત જ્ઞાનને પ્રમાણરૂપે માન્યું છે. જ્યાં (તત્વાર્થસૂત્રની અંદર) તત પ્રમાણે ' વિગેરે સૂત્રમાં (સંશયાદિને) તફાવત કર્યો નથી. ત્યાં સંશયાદિનું પણ જ્ઞાનપણું છે. એમ જણાવી પાંચ જ્ઞાનમાં પણ સંશયાદિનું જ્ઞાનપણું જણાવે છે.
પ્રશ્ન-૫ સંશય આદિની જેમ મતિ-અજ્ઞાન આદિનું વિપરીતપણું હોવાથી એ બંનેમાં શું તફાવત છે? (કારણ કે સંશયાદિને. સમ્યગજ્ઞાન તરીકે સ્વીકારેલ છે.)
ઉત્તર-પડિતની જેમ સમ્યગ્ર દષ્ટિએને પણ સંશયાદિ જ્ઞાન નિવિશેષ નથી. અર્થાત વિશેષવાળું છે, માટે (સમ્યમ્ દષ્ટિનું જ્ઞાન સંશયાદિવાળું હોવા છતાં) સમ્યજ્ઞાન જ છે, અને બીજાઓનું તે ઉન્મત્ત અને મુંઝાયેલા વિગેરેના સંશયાદિની માફક મિથ્યાજ્ઞાનરૂપ જ છે.
પ્રશ્ન-૬ જે પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થો પ્રતિક્રમણ વાળા છે, તે બાવીસ તીર્થંકર વિગેરેના શાસનમાં શું આવશ્યક નથી ?
ઉત્તર-પહેલાં અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં નિયમથી દૈવસિક, ત્રિક ઉભય સંધ્યાએ પ્રતિક્રમણ કરવાના છે, અને પકૂખી, માસી, સંવત્સરી પ્રતિક્રમણે પણ પક્ષાદિની અંદર અવશ્ય કરવાના છે. આ પ્રમાણે નિયમિત પ્રતિક્રમણ કરવાનાં હોવાથી પહેલા, છેલ્લા. તીર્થકરનું શાસન સપ્રતિક્રમણ છે, એમ કહ્યું છે.
બાવીશ તીર્થકરોના શાસનમાં પણ પ્રતિક્રમણ સૂત્ર, અર્થ અને તદુભયથી નિયમિત છે. અર્થાત્ આવશ્યક તેને માટે પણ નિયમિત છે, પરંતુ ક્રિયાની અપેક્ષાએ અનિયમિત છે. એટલે કે તેઓને પ્રતિક્રમણ માટે ઉભયકાળ અને પફખી આદિની અપેક્ષા જ નથી.
Page #302
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
કારણ કે તેઓને દેશના પ્રસંગે જ દેવસિક કે રાત્રિક પ્રતિક્રમણ કરવાના છે. અને પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં ઉભય. સંધ્યાના કાલે પ્રતિક્રમણ છે.
આ ઉભય સંધ્યાકાળનાં ઉભય પ્રતિક્રમણ આચારરૂપ હોવાથી નિર્દોષને પ્રાયશ્ચિત્ત આપવા રૂપ નથી. જેમ ગ્રન્થના આરંભમાં શિષ્ટાચારથી મંગળ કરે છે તેમાં વિશ્વ હેય તે તેને નાશ થાય અને વિધ્ર ન હોય તે દર્શનશુદ્ધિ વિગેરે ગુણે તે થાય જ, એવી રીતે અહીં પણ દેષ હેય તે-પ્રતિક્રમણથી શુદ્ધિ થાય અને તે ન હોય તે જ્ઞાનાચાર આદિ પંચાચારનું આરાધન થાય છે. (એટલે આવશ્યક કરવું નિરર્થક નથી.)
આ જ કારણથી દશ ક૯૫ પાલનમાં દેવાતું ત્રીજા ઔષધનું દષ્ટાંત ખરેખર રીતિએ (પ્રતિક્રમણ માટે) ચરિતાર્થ છે. અપ્રાયશ્ચિત્તને પ્રાયશ્ચિત્ત દેવાથી મિથ્યાત્વ આવે એવું જે વચન છે તે ભિન્ન પ્રાયશ્ચિત્ત દેવાના પ્રસંગમાં છે. નિયમિત રીતે પ્રતિદિવસે કરાતા પ્રતિક્રમણના વિષયવાળું નથી.
પ્રશ્ન-૭ શાસ્ત્રોમાં આદિ, મધ્ય અને અંતમાં મંગળ કરવામાં આવે છે. અને તે ત્રણ મંગળ, અનુક્રમે નિર્વિઘપૂર્વક શાસ્ત્રના અર્થોને પાર પામવા, તે અર્થોને સ્થિર કરવા અને શિષ્ય, પ્રશિષ્ય આદિ પરંપરામાં અવ્યવચ્છેદ રાખવા એ ફળ તરીકે માનવામાં આવ્યા છે, તે આ બાબતમાં કંઈ ઘટના છે કે પરંપરાથી જ જેમ તેમ ચાલતી આવેલી તે પ્રવૃત્તિ છે?
ઉત્તર-જૈન શાસનમાં શરૂઆતમાં ભણવા ગ્ય-વ્યાખ્યાન કરવા ગ્ય અને આદરવા યોગ્ય આવશ્યક સૂત્ર છે. તેથી તે આવશ્યક સૂત્રના વિષયને આશ્રીને ત્રણ મંગળની યોજના ફળવાળી છે.
મંગળ તે જ કહેવાય છે કે જે અનિષનું નિવારણ કરીને ઈ. ફળની સિદ્ધિને કરે તે ઉદ્દેશથી આ પ્રમાણે લેજના છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૩૨
આગમજ્યોત
(૧) તેમાં પ્રથમ મંગળ તરીકે આવશ્યક સૂત્રનું પહેલું અધ્યયન સામાયિક છે. અને તેમાં તીર્થકર ભગવાન અને ગણધરદેવેના ચરિત્ર છે. તેઓના ચરિત્રનું શ્રવણ વગેરેથી બેધિબીજની પ્રાપ્તિ વગેરે થાય છે. અને તેનાથી જરૂરી સમસ્ત કર્મને નાશ વગેરે થાય છે. અને તેથી અનિષ્ટનું નિવારણ અને ઈષ્ટની પ્રાપ્તિ દ્વારા શાસ્ત્રમાં કહેલ પરમાર્થરૂપ જે મેક્ષ, તે પુદ્ગલપરાવર્તના અંદર પ્રાપ્ત થાય છે જ.
તેમ જ સામાન્યથી પણ સામાયિકને વાગ્યાથ રાગદ્વેષ રહિતપણરૂપ સમતાનું સેવન કરવાથી જીવો મોક્ષના લાભથી વંચિત રહેતા નથી.
(ર) મધ્યમંગળ નિયુક્તિના પ્રમાણની અપેક્ષાએ ચતુર્વિશતિ (લેગસ્સ) સ્તવની નિર્યુક્તિ છે. તેમાં જિનેશ્વર ભગવાનનું દ્રવ્યભાવરૂપ સ્તવનનું નિરૂપણ છે. અને તે દ્રવ્ય-ભાવરૂપ સ્તવના આચારવડે કરીને મેક્ષમાર્ગના ગમનમાં પ્રવર્તેલાઓને સ્થિરપણું થાય છે. આથી જ આ પ્રભાવના ગણાય છે.
અધ્યયનની સંખ્યાની અપેક્ષાએ તે મધ્ય મંગળ તરીકે વંદન અધ્યયન ગણાય છે. તેમાં અસાધારણપણે ગુરૂઓની ભક્તિ અને મહિમા વર્ણવવામાં આવ્યા છે. અને ગુરૂઓની ભક્તિ અને મહિમા વાળે પુરૂષ ગુરૂના ઉપદેશ શ્રવણ આદિથી આરંભેલા મોક્ષમાર્ગના ગમનમાં જરૂર સ્થિર થાય છે.
સુત્રને અનુસરીને પણ છાનિ સમારકો વંરિ' એ સૂત્ર વડે વંદનમાં પણ ગુરૂઆજ્ઞાની અપેક્ષા સ્પષ્ટપણે કહેલી છે.
તેથી આવા પ્રકારની ગુરૂની આજ્ઞાને વશવર્તી શિષ્ય, એક્ષમાર્ગમાં સ્થિર થાય જ તેમાં કંઈ આશ્ચર્ય નથી?
(૩) અંત્ય મંગળ તે પ્રત્યાખ્યાન અધ્યયન છે. અને તેમાં મૂળગુણ સહિત ઉત્તરગુણને સ્વીકાર અને તે રૂપ આચારની પ્રવૃત્તિથી
ઉલા છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થું
૩૩ તીર્થની પરંપરા જળવાય છે અને તેથી તીર્થની પરંપરાની પ્રવૃત્તિ સંતતિમાં અવિચ્છિન્નપણે થાય જ.
વાહ રે નારહિએ વડે સૂર્ય ઉગ્યા પછી પ્રત્યાખ્યાનની આચરણાએ ધાર્મિક જનની પરંપરાએ કરીને શાસનનું જરૂર અવિચ્છિન્નપણું જ થાય છે. અને તે સંઘના અનુકરણમાં પ્રવર્તલે શિષ્ટાચાર છે.
જે ગ્રંથના આરંભમાં નિવિંધ્ર શાસ્ત્રની સમાપ્તિ માટે શબ્દથી કે અર્થથી આશીર્વાદ, નમન અને નિર્દેશ એમાંથી કઈ એક રૂપે અથવા પર ગુરૂ અને અપર ગુરૂના સ્મરણાદિરૂપે મંગળ કરવું જ જોઈએ એમ માનીને એ માટે અનુકરણમાં–ઉદ્દેશ અનુકરણીય ઉદેશના સરખો હોય છે. પણ તેમાં અનુકરણીય સ્વરૂપનું પામવું હોતું નથી.
માટે ઉપર કહ્યા પ્રમાણે ત્રણ મંગળની ત્રણ ફળની સાથે અન્વયવ્યતિરેકિતામાં કેઈથી પણ આપત્તિ પમાડવા શક્તિમાન થવાતું નથી.
પ્રશ્ન-4 સમ્યગૃષ્ટિના મતિજ્ઞાનનું બીજું નામ છે કે મિથ્યાદષ્ટિના મતિજ્ઞાન સરખું નામ છે?
ઉત્તર-નામાંતર છે' એમ આવશ્યકર્ણિકાર કહે છે. કારણ કે તેઓએ આ પ્રમાણે કહ્યું છે-વિલિયા' જે સામાન્ય મતિજ્ઞાન કહેવાય છે, તે સમ્યગૃષ્ટિને આભિનિબેધિક જ્ઞાન છે, ને મિથ્યાદષ્ટિ તે મતિ-અજ્ઞાન છે.
આ હેતુથી (સમ્યગદષ્ટિને) જિન વચનના શ્રવણથી થયેલા ઊહ વગેરે, સંશયાદિ અધ્યારેપ (મિથ્યાજ્ઞાન)થી રહિત જ હોય છે.
આ કારણથી સંશયાદિ અધ્યારોપ રહિત જ આભિનિધિક જ્ઞાન છે.
પ્રશ્ન-૯ આભિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન માંહમાંહે સમવ્યાસિક છે કે કેઈ તફાવત છે?
Page #305
--------------------------------------------------------------------------
________________
આગમત
ઉત્તર-તફાવત છે, જ્યાં આભિનિબંધિક જ્ઞાન છે, ત્યાં જ શ્રત છે. અને જ્યાં શ્રત છે ત્યાં આભિનિબેધિક જ છે, એ હેતુથી ખરી રીતિએ આભિનિબંધિક વ્યાપક છે.
આચારાંગ આદિ શ્રત આભિનિબંધિવાળાને જ હોય છે, અને આચારાંગાદિ શ્રુતવાળાને આભિનિને ધિક છે જ. એ રીતે સમ્યગુમતિ અરે સમ્યફથ્થત આ અપેક્ષાએ સંગત જ છે.
મા ર્મિક વ્યાખ્યા राग त्यागी भवेइदेवः
ત્યારે જુના सक्ति त्यागी सुहपिः स्याइ,
देहत्याग्यव्यये पदे ॥ - ર ભાવાર્થ–રાગને ત્યાગી હોય તે દેવ, કે સંગ(પરિગ્રહ)ના ત્યાગી હોય તે ગુરૂ, આસક્તિ છે
-મમતાને ત્યાગ કરે તે સભ્યત્વી, અને - શરીરને ત્યાગ કરે તે શાશ્વત પંદ-મોક્ષમાં 3 પહોંચે છે.
પૂ. આગમહારકશ્રી રચિત-શ્રીયતિધર્મોપદેશ ગા. ૭૩૯ લ
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી ક પ ડ વં જ ન મરે તારકવર્ય બહુશ્રુત આગમચેર્તિધર પૂ આગમ દ્વારક
આચાર્યદેવશ્રીની પવિત્ર નિશ્રામાં શ્રી દેશવિરતિધર્મ આરાધક સમાજના સાતમા અધિવેશન
પ્રસંગે ચતુર્વિધ શ્રીસંઘે પૂછેલા અનેક તાત્વિક પ્રશ્નોના પૂ. આગમાવતાર ધ્યાનસ્થ સ્વ. શ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ
જણાવેલ
સ મા ધા ને પ્રશ્ન ૧-જન્માંધને કેવળજ્ઞાન થાય?
સમાધાન-જન્માંધપણું ચક્ષુ દર્શનાવરણ કર્મના ઉદયે અને નિર્માણ નામકર્મની વિષમતાએ થાય, કેવલજ્ઞાન થાય ત્યારે ચક્ષુ દર્શનાવરણ કમને ક્ષય થયે પણ નિર્માણ નામકર્મની વિષમતા ખસે નહિ તેથી ચક્ષુથી દેખે નહિ, પણ કેવળજ્ઞાનાવરણી સાથે કેવળ દર્શનાવરણને ક્ષય છે, તેથી જેમ નાનો બાળક પમ્પ કેટલા થાય એમ પુછવાથી પાંચ ને એક છ, સાત, આઠ, નવ, દસ એમ ગણતરી કરી જવાબ આપે, અગર ૫૪ ૨=૧૦ કહે. આપણે વગર વિચાર્યું તરત ૧૦ જવાબ દઈએ.
આપણને આંકને, ગણતરીને મહાવરો હોવાથી ગણતરી તરત કરી જલદી જવાબ આપી શકીએ. બાળકને જવાબ આપતાં વિલંબ થાય. તેમ કેવળજ્ઞાની ઇન્દ્રિયની મદદ વગર દેખી શકે. કેવળજ્ઞાનીઓ પાસે ઇંદ્રિયે છે, પણ તેઓ ઇક્રિયેને ઉપગ ન કરે. આપણે આંકમાં લાંબી ગણતરી નથી કરતા તેમ કેવળજ્ઞાનીએ ઇન્દ્રિયોને ઉપગ જાણવામાં ન કરે. કેવળજ્ઞાનથી જ જાણી લે. કેવળજ્ઞાનીઓ અતીન્દ્રિય જ્ઞાની છે.
પ્રશ્ન ૨-મેક્ષને પાંચમી ગતિ કેમ કહી?
સમાધાન-નારકી, તિર્યચ, મનુષ્યને દેવતા એ ચાર ગતિ અને પાંચમી મોક્ષ ગતિ એ રીતે પાંચમી ગતિ. ગતિ એટલે ગમન કરવું
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમત તે. તે તે પુદ્ગલને પણ છે. પણ તેથી પુદ્ગલને ગતિ નામકર્મને ઉદય નથી તેમ સિદ્ધ મહારાજને ગમનરૂપ ગતિ તે ખરી જ પણ ગતિ નામકર્મને ઉદય નથી.
પ્રશ્ન ૩-બધિબીજ (સમ્યક્ત્વ) નાશ થવાના કેટલા કારણે
સમાધાન-દેવદ્રવ્યને નાશ કે ભક્ષણ કરે, મુનિત્યા કરે. શાસનની ઉડ્ડાહના કરવાના નિમિત્તભૂત થાય, સાધ્વીનું ચોથું વ્રત ભંગ કરે; આટલા કારણોથી સમ્યક્ત્વના બીજનો નાશ કરનાર થાય, અર્થાત્ અત્યારે તે સમ્યક્ત્વ જાય પણ ભવાંતરમાં ફરી મળવું પણ અતિશય મુશ્કેલ બને છે, કેમકે-બીજ હોય તે ક્યારેક પણ સામગ્રી મળે અંકુર થાય. પણ અહીં તે બીજ જડમૂળથી બળી જાય છે. જેથી સામગ્રી હોય તે પણ અંકુર ઉત્પન્ન ન થાય. * આવા જ કઈ કારણથી કેટલીક વખત સમકિત મેળવવાની તીવ્ર ઈચ્છા રાખે છે, છતાં પણ પ્રાપ્ત કરી શકતા નથી.
દેવદ્ધિગણ ક્ષમાશ્રમણજી જેમણે સમગ્ર સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરેલ છે, તેઓ પૂર્વભવમાં ઇદ્રમહારાજના હરિણમેડી નામના સેનાપતિ દેવ છે, તે ભગવાનને પ્રશ્ન કરે છે કે--હે ભગવન્! હું સુલભધિ કે દુર્લભધિ ? જવાબ મળે કે-છે સુલભબેધિ છતાં ધર્મ પ્રાપ્ત કરવામાં મહેનત તે પડશે?
હવે ઈન્દ્રમહારાજાને વિનંતિ કરે છે, કે હે સ્વામિન્ ! આપની આટલા વર્ષો સુધી સેવા કરી, હું મારું તે મને ન આપે? તારી કઈ માગણી છે તે તે જણાવ. ત્યારે કહ્યું કે મારી એક જ માંગણી છે, તે એક જ કે મારા ચ્યવન પછી મારી જગાએ જે દેવતા ઉત્પન્ન થાય તેને આપે હુકમ કરવો કે-“જ્યાં હોઉં ત્યાં આવી મને પ્રતિબંધ કર.” ' ઈન્દ્ર મહારાજે કહ્યું કે પરંતુ તારે તારા સ્થાનમાં તેમ લખી જવું કે-અત્રે આ સ્થાન ઉપર જે દેવતા ઉત્પન્ન થાય તેણે મને
Page #308
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
૩૭ પ્રતિબંધ કરે કે-જે દેખી નવીન ઉત્પન્ન થનાર દેવતાને તરત તે વાત માલમ પડે.
હવે હરિર્ઝેગમેષી દેવતા ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી વજરત્નથી એ હકીકત પિતાની સભામાં લખે છે કે, ઈદ્ર મહારાજાને હુકમ છે કે “અહિ ઉપજનારાએ મને પ્રતિબંધ કર.” હરિëગમેલી દેવતા ત્યાંથી આવી ગયા.
નવીન દેવતા આ હકીકત વાંચે છે. હકીકત વાંચી પ્રતિબંધ કરવા આવે છે, સ્વપ્ન આપે છે, નરકગતિ, પુણ્ય-પાપના ફળ દેખાડે છે. દેવતા સ્વપ્ન આપે છે ત્યારે આમને આળ જાળ લાગે છે. દેવતા આવી કહે છે કે, આમ તમે દેવસભામાં લખેલ છે તેથી સાક્ષાત્ ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી પ્રતિબધ કરવા આવેલ છું માટે હવે સમજે. છતાં પણ હજુ ઇન્દ્રજાળ સરખું જ માને છે. પ્રતિબેધ પામતા નથી.
પછી તે કેઈક વખત બહાર ફરવા જાય છે ત્યારે દેવતા એક બાજુ ખાઈ બીજી બાજુ અગ્નિ નિકુવે છે. ત્યાં દેવતા હાજર થાય છે અને કહે છે કે, હું તને સ્વપ્નમાં સાક્ષાત કહું છું તે પણ ધ્યાનમાં નથી લેતે, તારું મગજ ફર્યું છે કે શું! ત્યારે તે પૂછે છે કે-શું આ ખાઈ તથા અગ્નિ તે કર્યો છે? હા. તારા લખવાથી તથા ઈન્દ્ર મહારાજ પાસે તે માંગેલું છે. માટે તેને પ્રતિબંધ માટે અમારે પ્રયત્ન છે અને કહે છે કે આ જગતને દાવાનળ તે ઓલાવાય તેવે છે, પણ સંસારને દાવાનળ એલવાય તેવું નથી. તેમ આ સંસારની ભગતૃષ્ણારૂપી ખાઈ કઈ રીતે પણ પુરાય તેવી નથી.
આથી શાસ્ત્રકાર મહારાજા કહે છે કે જે આત્માને સમ્યકત્વ પામવાની પૂર્વભવમાં આટલી તીવ્ર વેશ્યા હતી તેવાને પણ અહિં સમફત્વ પામવાની આટલી મુશ્કેલી છે કારણ કે પહેલા દશમેહની બાંધેલું છે તે આ ભવમાં ઉદયમાં આવ્યું.
દષ્ટાંત તરીકે–એક માણૂસ એક કલેક ગોખવાની પુષ્કળ મહેનત આ.-૪
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત
કરે છે છતાં એક લેક ચડતાં ચડતાં મુશ્કેલી પડે છે, તે તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એક લેકની પ્રાપ્તિ મુશ્કેલથી થાય છે. તેથી જ જ્ય વિયરાયમાં તથા “સવિઠ્ઠી જેવા'માં ભગવાન પાસે તેમ જ દેવતા પાસે માંગણી કરાય છે કે તમારા પ્રભાવથી “ભવને ‘નિર્વેદ માર્ગાનુસારીપણું મને મળે” અને “સમતિ દષ્ટિ દેવતાઓ મને બે ધિલાભ આપે.”
અત્રે દુર્લભધિ થવાનું શાસ્ત્રમાં એક દષ્ટાંત છે તે વિચારવા જેવું છે
બે ચેરે ચરી કરવા નિકળતા હતા. સામે એક મુનિ મહાત્મા મળ્યા, ત્યારે બેમાંથી એકના મનમાં એમ થયું કે ક્યાં આ મુંડિઓ અપમંગળ સામે મળે. હવે આપણું કાર્ય થાય કે નહિ થાય. જ્યારે આવા મંગલભૂત સાધુને દેખી બીજાને એમ થયું કે ભલે આપણું કાર્ય થાય કે ન થાય. પરંતુ આ સાધુ તે ઉત્તમ છે. એમ બન્નેને જુદા જુદા પરિણામે થયાં. - હવે કેઈક ભવમાં બંને ભાઈઓ થયેલા છે તે પણ જે વિચાર એકને આવે તે જ વિચાર બીજાને આવે તેથી લોકેએ એકચિત્તિઓ એવું બનેનું નામ પાડયું. એમ કરતાં કરતાં કેઈ વખત તીર્થ કરના સમવસરણમાં બન્ને જણ ધમ સાંભળે છે ત્યાં આગળ એકને ભગવાનનું વચન રચ્યું. બીજાને ન રુચ્યું. અહિં વિચાર કરે છે કેઆખી જિંદગીમાં કોઈ દિવસ આપણા બન્નેના વિચારમાં ભેદ પડતું ન હતે આજે કેમ પડ્યો ? આપણા ચિત્તમાં આજે ભેદ થયે છે તેનું કારણ શું હશે? ભગવાનને કારણ પૂછયું–ત્યારે ભગવંતે પૂર્વ ભવમાં સાધુને દેખી થયેલ અનુમોદના તથા નિંદાના કારણથી ભેદ પડ્યો હોવાનું જણાવ્યું.
આથી કરીને અનુમોદના કરનાર ચેરના આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને અપમંગળ ચિતવનાર ચેરના આત્માને સમ્યકુત્વ નતું નથી, અને ઘણે સંસાર રખડે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું
આટલી સામાન્ય સાધુની અરૂચિ થવા માત્રથી બાધિદુર્લભતા થાય છે. એવી રીતે શાસનને વરઘોડે દેખી કેઈ આત્માને અનુમોદનાથી પણ બેધિબીજ થાય છે. તેમ જ કેઈકે ભાગ્યશાળીને સપુરૂષની પ્રશંસારૂપ ગુણાનુરાગથી જે બેધિબીજ થાય તેનાથી કાળાંતરે કે ભવાંતરે પણ બીજાંકુરની જેમ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. “
પ્રશ્ન ક–પાંચ જ્ઞાન, વિશસ્થાનક વિગેરે આરાધનાના કાઉસગ્નમાં જોરા સારવાર સુધી, ચંદુ મિયા સુધી કે સંપૂર્ણ ગણવા ?
સમાધાન—આરાધનાના કાઉસગમાં પ્રાયશ્ચિત સ્થાન ન હોવાથી સંપૂર્ણ ઢોર ગણવા.
પ્રશ્ન પ–આરાધનાના કાઉસગ્ગોમાં વંદનવરિપ૦ કહેવું કે
સમાધાન–આરાધનાના કાઉસગ્ગમાં ચંપાવત્તાપ કહેવું.
પ્રશ્ન –પ્રતિકમણ કરતાં વિરાત્રિોરા૦ સુધીમાં સામાયિક પુરું થાય તે બીજું સામાયિક તે વખતે લઈ શકાય?
સમાધાન–લઈ શકાય. પ્રશ્ન – આરાધનાના કાઉસગ્ગ કુસુમિ દુમિનના કાઉસગ્ન પછી તરત કરી શકાય કે નહિ?
સમાધાન–જાગવાની સાથે કુસુમિણ કુસુમિણને કાઉસગ્ગ તથા જગચિંતામણિનું પ્રતિબોધ ચૈત્યવંદન કરવું સારું છે, કારણ કે પ્રતિબોધ ચૈત્યવંદન પછી મહાપુરૂષના વતને, જીંદગીએ ચરિત્ર વિચારે પછી રહેસરની સઝાય યાવત્ ૧૪ પૂર્વે સુધી ગણે પછી પ્રતિકમણને વખત થાય ત્યારે પ્રતિક્રમણ શરૂ કરે.
પ્રશ્ન ૮–સકલતીર્થ બેલતાં પહેલા કે પછી બીજું વધારાનું બેલાય તે ઠીક છે?
સમાધાન-કેટલીક જગે પર અધિક કરવામાં દેખીતે ગેરકાયદે
Page #311
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત નથી પણ વિધિભેદ થાય છે. વિધિની નિયમિતતા જાળવવી ટકાવવી જ જોઈએ, કારણ કે--સકલતીર્થના કર્તા જીવવિજયજી મહારાજથીએટલે સહેજ ૨૫૦-૩૦૦ વર્ષથી આચરાએલી વિધિ આચરણીય છે. કેટિધ્વજની છોકરી માંડવામાં ચુંદડી પહેરીને બેસે, વરરાજા જાણે પહેરે. નાતને રીવાજ બધાને પાલવે તે હવે જોઈએ. તેમ સામુદાયિક પ્રતિક્રમણમાં સમુદાય વિધિએ થાય તે જ ઠીક છે. જે શાસ્ત્રકારોએ વિધિ કહી તે કર્યા પછી બાકીનું થાય તે શી હરકત વિધિની મર્યાદાનું પાલન ચુસ્તપણે થવું જોઈએ.
પ્રશ્ન–ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ શ્રુતકેવલી હેવાથી શ્રુતજ્ઞાનથી ભગવાનને નિર્વાણ સમય કેમ ન જાણી શક્યા?
સમાધાન–શ્રુતજ્ઞાનથી જાણતા હોય તે પણ મૃતથી ઉપયોગ મુકે તે ખ્યાલ આવે? જેમ ચોપડામાં જાતે લખેલ હોય છતાં ઉપગ મુકે તે જ તે ખ્યાલમાં આવે છે, તેમ વિનયવાળો વિવેકને આગળ કરે તેથી હુકમ થયો એટલે ખલાસ. એ કારણથી એ વિષય તરફ તેમનું લક્ષ્ય જ નથી. વિવેકના અવસરે વિનયની મુખ્યતા ન થાય.
પ્રશ્ન ૧૦–પ્રભુને ગૌતસ્વામીને ત્યાં મોકલવાની શી જરૂર?
સમાધાન–મુખ્યતાએ બેધિની પ્રાપ્તિ કરાવવા માટે મોકલેલ છે. કારણ કે ભગવાન પોતે કર્મબંધથી બચતા રહે છે ને બીજાને બચાવતા રહે અને તેથી જ શ્રી મુનિસુવ્રતસ્વામી ભરૂચમાં અશ્વને પ્રતિબંધ કરવા માટે યજ્ઞમાં ગયા છે, અને એ નિમિત્તે ઘણાને. બે ધિલાભ પણ થયું છે.
પ્રશ્ન ૧૧—ક્રિયા વગર અવિરતિ માત્રથી કર્મબંધ શી રીતે થાય?
સમાધાન–કમના વિકારથી અવિરતિપણું છે. તે વિકારો આત્મા માં હોવાથી કર્મ બંધાયા જ કરે છે. જેમ શરીરમાં વિકાર સ્વરૂપ રસેળી થઈ હોય તે તે રસળીને વધારવાની આપણને લગીર પણ ઈચ્છા નથી, છતાં પણ બીજા અવયવે જેમ જેમ વધે છે, તેમ તેમ
Page #312
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થું તેને પગલે વધ્યા જ કરે છે, તેમ જે કર્મો બંધાય છે તેમાં કારણ તરીકે-અવિરતિને હિસ્સો મુખ્ય છે.
પ્રશ્ન ૧૨–પ્રતિકમણદિક બાહ્ય ક્રિયા ન કરે માત્ર કષાય ત્યાગ ઉપર ધ્યેય રાખે તે તરત તરી શકાય?
સમાધાનધર્મની ક્રિયાઓ આવતા કમને કિનારી છે, અને તેથી જે ધર્મ ક્રિયાઓ નહિ કરે તે સંવર ક્યાંથી આવશે. જે
હું પાપ નહીં કરું? એ પ્રતિજ્ઞામાં આવશે તે અનુષ્ઠાન ક્રિયામાં આવવું જ પડશે અને તેથી જે કષાયના અવગુણે-ગેરફાયદા કે તેના વિપાક સમજી “કષાયે ભવાંતરમાં આત્માની ખરાબી કરનાર છે” આટલું સમજશે તે ક્રિયા આવશે. કષાય ત્યાગને જ તે આત્મા ધર્મ કહે છે, પરંતુ કષાય રેકવા તે અનુષ્ઠાનેનું જ ફળ છે તેમ છતાં અનુષ્ઠાન નથી માનવા તેમ કહેવું એ પણ ગુન્હ છે.
અનુષ્ઠાનની બીનજરૂરીયાત ગણવી તે પણ ગ્ય નથી, ધર્મ, ક્રિયા અને મંદ કષાય તે જુદી જ ચીજ છે.
યુગલીઆ અને એકેન્દ્રિયપણામાં કષાયે ખૂબજ મંદ હોય છે. છતાં ત્યાં ધર્મ નથી. ધર્મ અનુષ્ઠાન કરનારને કષાયની મંદતા હોય ત્યારે તેનો ધર્મ કષાયની મંદતાથી ઓછા કર્મ બંધાવશે ને ત્યારે જ “ધર્મક્રિયાઓ કર્મ તોડશે.
પ્રશ્ન ૧૩–પૂજાના નિયમવાળો પિસહ ઉચ્ચારી પડિકમણું કરે ને પૂજા ન કરે તે પૂજાને નિયમ ભંગ થાય?
સમાધાન–સામાચારી જાણનારા પિસહ ઉચ્ચરી પડિકમણું કરે ને તેથી જ કુસુમિણ કુસુમિણને કાઉસગ્ગ પણ પિસહ લીધા પછી જ કરે.
પ્રશ્ન ૧૪–નવકારશી પચ્ચખાણથી ઉપવાસ આંબિલ એકાસણું થઈ શકે?
સમાધાન–સામાચારી એવી નથી કે પિરસી સિવાય ઉપવાસ આંબિલ એકાસણું કરાય. નવકારશીથી માત્ર બેસણું થાય છે. '
Page #313
--------------------------------------------------------------------------
________________
આગમત પ્રશ્ન ૧૫–શ્રી ભગવતીસૂત્રમાં દ્વિપસમુદ્રને સમુદ્ર દ્વીપને ફરસે છે તે કહેવાને પરમાર્થ છે?
સમાધાન-અને આંગળી પરસ્પર સ્પર્શેલી હોય તેમ દ્વીપસમુદ્ર પરસ્પર (સ્પશેલા જ) છે. અન્યમતવાળા જુદી રીતે માને છે. તેને નિરાસ કરવા માટે આ વાત જણાવેલી છે.
પ્રશ્ન ૧૬--પૂજાના નિયમવાળે ઘેર સૂતક હેય તે પૂજા કરી શકે?
સમાધાન–નિયમે કહ્યા છે તે શાસ્ત્રકારોએ મર્યાદાથી કહ્યા છે. જે કઈ શ્રાવિકા નિયમ ગ્રહણ કરે કે આઠમ વિગેરે તિથિએ પૂજા કરવી ને તેજ જે આઠમને દહાડે શ્રાવિકા અંતરાયવાળી થાય તે આઠમે પૂજા કરી શકે ખરી? અર્થાત્ નિયમ છતાં પણ તે શ્રાવિકા પૂજા ન કરી શકે, તેવી જ રીતે જન્મસૂતક વખતે તેના માટે જુદું મકાન, જુદી રસોઈ રાખે તેમજ અવરજવર ન હોય તે પૂજા કરી શકે અને તેથી સુવાવડની તમામ વસ્તુઓ અલગ રાખે તે વાંધો નથી.
પ્રશ્ન ૧૭–પૂજા માટે પહેલાં સ્નાન કેમ જરૂરી?
સમાધાન–અપવિત્રતા ટાળવા માટે. તે પછી અપવિત્રતા ટાળવી જ જોઈએ, તેથી જે કારણે જન્મ મરણનું સૂતક અપવિત્ર તાનું સ્થાન છે ને તેથી તે ટાળવાનું આવશ્યક છે ને તેથી સામાન્ય મર્યાદા એવી છે કે-મોભ અડકતા હોય તે તે ઘરવાળાથી પૂજા ન કરી શકાય. હેસ્પીટલમાં સુવાવડ હેાય પરંતુ ત્યાં જવુંઆવવું હોય તે પૂજા ન કરી શકે ને તેજ નિયમને સાચવવા માટે મુંબઈ જેવા શહેરમાં અડખે પડખેના બે તથા ઉપરના નીચેના ઓરડાઓ વર્જાય છે ત્યાં મેભ જેવી ગણતરી નથી, કારણ કે મુંબઈ જેવા ગુનાબંધી મકાન થયા છે તેથી મુંબઈને અંગે તે સુવાવડનું વધારે નથી ગણતા. - સૂતકની વાતને જણાવવા મુનિ મહારાજાઓ માટે પણ જન્મમરણના સૂતકવાળા ઘરથી (જે કે પ્રતિકુછ કહેવાય છે ત્યાંથી) ગોચરી ન લેવી તેમ શ્રી દશવૈકાલિકમાં ર ૪૦ (અ) પઉ. ૧ ગા. ૧૭) શબ્દોથી સ્પષ્ટ કહેલ છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૪૩
પુસ્તક ૪-થું
કલ્પસૂત્રમાં પણ સાંભળે છે કે-મહાવીર ભગવાનના જન્મ પછી બારમે દિવસે અશુચિ નિવૃત્ત થયું નિરિ અસુકામે છે તેથી કરીને ભગવાનને અંગે પણ સૂતક જણાવેલ છે તે પછી બીજાની શી વાત? - સૂતકના દિવસ માટે કેટલુંક ધોરણ વ્યવહાર ઉપર રહે છે. પાડોશમાં રહેતા હોઈએ જે વ્યવહાર ઉપર ધારણ ન રાખીએ તે શું જેટલા એના ઘરમાં પેઠા તે બધા સાથે લડવું ? અને તેથી તેઓ બંધ કરે પછી પકડી ન રાખવું, નહિંતર કલેશમાં ઉતરવું પડે માટે કેટલીક વખત તે દેશમાં ચાલતે વ્યવહાર રાખે છે.
જ્યાં આપણું ચાલી ન શકે, જ્યાં આપણે ઉપાય નથી ત્યાં શું કરવું! ને તેથી જ જ્યારે કરકડુએ ચંડાળને બ્રાહ્મણ કર્યા ત્યારે તેમ કરવું જ પડયું, નહિંતર આખા સંઘને બહાર નીકળવું પડત.
પ્રશ્ન ૧૮–હોસ્પીટલમાં આપણે દરદી હોય, જોડે સુવાવડને ખાટલે હોય તે વખતે તેની ખબર લેવા જાય તે પૂજા કરી શકે?
સમાધાન–વ્યવહારથી જે સ્થાન ન હોય તેના સંબંધવાળાને સૂતક લાગે, કારણ કે વ્યવહાર પ્રબળ છે, અને વ્યવહાર કેવળીઓને પણ સાચવવો પડે છે.
પ્રશ્ન ૧૯-–શાસ્ત્રકારે એમ જણાવે છે કે શ્રાવકના દરેક ઘેર દેરાસર જોઈએ, તે સુવાવડ વખતે શું કરવું?
સમાધાન–વિવેકી તેને રસ્તા કરી લે, એ માટે એક ઘર અલાયદું રાખી મૂકે.
પ્રશ્ન ૨૦–નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવતાઓ કલ્પાતીત હોવાથી ત્યાં રહેલા શાશ્વતા બિંબેની પૂજા કેણ કરે?
સમાધાન–કેઈક ક્ષેત્રમાં વિચરતાં વિચરતાં સાધુ મહારાજ ગયા, જ્યાં પ્રતિમાઓ અપૂજ છે તે શું ત્યાં સાધુ મહારાજ પૂજા કરશે?
Page #315
--------------------------------------------------------------------------
________________
.
જ
આગમત ના, કારણ કે સાધુ પૂજા કરે તે આચાર નથી, તેમ તે દેવતાઓને જવા આવવાને સ્વભાવ નથી તેથી પૂજા ન થાય.
પ્રશ્ન ૨૧–જે તેમ છે તે ત્યાં બિબોને ઉપયોગ છે?
સમાધાન—સિદ્ધાચલજીની ગુફામાં છઠ્ઠા આરામાં પણ બિબે રહે તે શી અડચણ? કંઈ નહિ, તેવી રીતે ત્યાં રહે તેમાં શું અડચણ?
પ્રશ્ન ૨૨–નવવેયક તથા અનુત્તર દેવેને ક્યા ક્યા ધ્યાન હેય?
સમાધાન–તેમને આર્તધ્યાનની મંદતા કહેવાય પણ ધર્મધ્યાન ન કહેવાય. કારણ કે પાંચ અનુત્તરમાં સમ્યકત્વ જરૂર હોય અને સમકિત હવાથી આર્તધ્યાનની મંદતા જરૂર રહે અને ધર્મધ્યાનમાં આજ્ઞાપાયમાં હોઈ શકે કારણ કે તેમને અવધિજ્ઞાન તથા બીજું મતિ શ્રત નિર્મળ ખરા પણ અવિરતિ હેવાથી ધર્મધ્યાન ક્યાંથી કહેવાય?
બાહ્યસુખમાં લીન તે આર્તધ્યાન પરંતુ તેઓ વીતરાગ પ્રાયઃ હેવાથી આર્તધ્યાન મંદ રહે. જ્યાં ત્યાગ નથી અને ઈક્રિઓના સુખમાં જ રહેવાનું છે છતાં તેમને તે આર્તધ્યાન બંધનકારક નથી, કારણ કે તેમને સંગ એવા છે કે ત્યાં પદાર્થોની સ્વરૂપ વિચારણામાં જ લીન રહે છે અને આજ્ઞાવિચય અપાયરિચય એવા છે કેતેમાં તેમનું આવવું મુશ્કેલ પડે છે તેથી પણ તેમને ધર્મધ્યાન માનીએ તે હરક્ત નથી કારણ કે ચૂર્ણિકાર મહારાજાએ એક જ ચર ઉલ્લેખ કરેલ છે પણ સ્પષ્ટ શબ્દો નથી.
પ્રશ્ન ૨૩–વિગ્રહ ગતિમાં પર્યાપ્તપણું કે અપર્યાપ્તપણું હોય? સમાધાન–વિગ્રહગતિમાં અપર્યાપ્તપણું જ હોય.
પ્રશ્ન ૨૪–મંત્ર કે ઔષધના પ્રયોગથી મનુષ્ય તિર્યંચ થાય તે આયુષ્ય મનુષ્યનું જ ભેગવે કે તિર્યંચનું ?
સમાધાન–એક ભવમાં બે આયુષ્ય ન ભેગવાય જેથી મનુષ્યામુ જ ભેગવે. જાનવરને આકાર છતાં સમજણ મનુષ્યની જ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું
પ્રશ્ન ર૫–એક મનુષ્ય દેવતાની સહાયથી દેવવિમાનમાં રહે તે આહાર વિહારનું શું થાય?
સમાધાન–દેવતા જેને સહાયક હોય તેને માટે એ પ્રશ્નને અવકાશ જ નથી. દેવતા એ બાબતને પ્રબંધ કરી જ લે.
પ્રશ્ન ર–લૌકિક લેકેત્તર મિથ્યાત્વમાં શું તફાવત?
સમાધાન કઈ માતાજી મહાદેવ એવા લૌકિક દેવની માનતા કરે તે લૌકિક મિથ્યાત્વ, કેઈ ભેયીજીમાં મલ્લીનાથજીની માન્યતા કરે, કેઈ કેસરીઆજી ભગવાનની માનતા માને. સસ્કાર વગરના ભીલ-કોળી જે કેસરી આજીની ચારે બાજુ રહે છે તેઓ કેસરીઆજીને કાળીઆ બાવા માને. ચેરી કરવા જવા માટે પણ તેની માનતા કરે જેને કલ્યાણની કે ધર્મની ઈચ્છા નથી, માત્ર પૌગલીક ઈચ્છાએ કેસરીયાજી વિગેરે લકત્તર દેવને માને છે અગર તેમની માન્યતા કરે છે ત્યારે તે લેકોત્તર મિથ્યાત્વ.
આંબેલ તપસ્યા આત્માના કલ્યાણનું કારણ છે એ માન્યા છતાં કંઈક દુનિયાદારીના કારણસર એ વિકટ પ્રસંગ આવ્યો, કેસમાં હારવાનો વખત આવ્યે, તે આપત્તિમાંથી નીકળવા માટે આંબેલા કરે તે તે લકત્તર મિથ્યાત્વ નથી.
પ્રશ્ન ૨૭–ત્યારે લેકોત્તર મિથ્યાત્વ અને દેવાધિદેવને કલ્યાણ કારી માનવા છતાં પણ દુન્યવી આપત્તિ ટાળવા માટે માને, પૂજે અગર આંબેલ કરે તે તે બેમાં ફેર છે ?
સમાધાન–કલ્યાણ માનવા છતાં પણ દુન્યવી આપત્તિ ટાળવા માટે જે દેવાધિદેવને માને અગર આંબેલ કરે. તે તે દ્રવ્યક્રિયા કહેવાય. કેમકે-લક્ષ્ય સ્પષ્ટ છતાં આચરણની ખામી છે, દષ્ટાંત તરીકે સુદર્શન શેઠની સ્ત્રીએ ઉપસર્ગ ટાળવા કાઉસગ્ન કર્યો તે શ્રદ્ધા હોવાથી દ્રવ્યાનુષ્ઠાન કહેવાય પણ શ્રદ્ધા ન હતું તે લેકોત્તર મિથ્યાત્વમાં જાત. વિદ્મ ટળશે કે નહીં ટળે તે મારે ઘી ખીચડીમાં ઢળશે, મારે તપસ્યા તે છે જ, કલ્યાણ તે છે જ. લેકેત્તર
Page #317
--------------------------------------------------------------------------
________________
આગમજાત મિથ્યાત્વમાં તે લક્ષ્યની જ વિપરીતતા છે, કેમકે જે તે માન્યતાથી કાર્ય ન થાય તે માનેલા દેવને ખાસડા મારવા પણ તૈયાર થાય.
પ્રશ્ન ૨૮–પિતાના કુટુંબના અગર હાલા કેઈ સાધુ થયા હોય. ને તેને આદર સત્કાર સન્માનાદિ કરે તે નિર્જરા થાય ?
સમાધાન–સાધુપણુ તરીકે ઉલ્લાસ થાય તે લાભ એની અંદર એક સાધારણ રહેવું જોઈએ. તે કરતાં બીજી રીતિએ કરે તે. નેહરાગ જે ધર્મરાગ પણ છે. એટલે તે લાભદાયક હોઈ વાંધો નથી.
પ્રશ્ન ૨૯–દેશવિરતિ એટલે શું?
સમાધાન–વિરતિ વ્રત, પચ્ચકખાણ, નિયમ વિગેરે શબ્દો એક અર્થને જણાવનાર છે. દેશવિરતિમાં દેશ શબ્દ અંશ અર્થને જણુંવનાર છે. સર્વથા હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહ, એ પાંચ આશ્રવને ત્યાગ કરે તે સર્વવિરતિ, તેની અપેક્ષાએ દેશથી–અંશથી એક એક હિસે એટલે હિસ્સે પણ વિરતિ. મારે પાપને વખાણવું નહિ, સારું કહેવું કે ગણવું નહિ એટલી માત્ર પણ દેશવિરતિ.
કર્મપ્રકૃતિકારને ત્યાં સુધી લખવું પડયું કે પચ્ચકખાણના ૪૯ ભાગ તેમાં છેલલામાં છેલે ભાંગે કાયાથી પાપ અનુમોદવું નહીં તેને પણ દેશવિરતિ કહે.
વ્યવહારની વાતમાં જે કંઈ માણસ જિંદગીમાં એક વખત પણ સામાયિક પૌષધ કરે, અનંતકાય અભક્ષ્ય રાત્રિભેજનના પચ્ચક્ખાણ કરે તે પણ દેશવિરતિ.
મહાવ્રતમાં ૧૮૦૦૦ શીલાંગમાં એક પણ ખંડિત ન ચાલે, એકની દૂષિતતાએ બધું દુષિત થાય, પણ શ્રાવકેને અંગે ૧૮ અબજ કરતાં વધારે ભાંગા છે માટે દેશવિરતિ,
કઈ પણ પ્રકારે સામાયિક પૌષધમાં આવેલ હોય, કોઈ પણ પ્રકારના પાપને અંશે પણ ત્યાગ તે દેશવિરતિ, તેમ જ ઉંચા દરજે રહે તે પણ દેશવિરતિ.
Page #318
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-શું
તેવી રીતે શ્રાવકની ૧૧ મી પ્રતિમા જેમાં સાધુ જેવા રહેવાનું છે તે પણ દેશવિરતિ અને પાપ અનુમોદન ન કરવું તે પણ દેશવિરતિ.
શાસ્ત્રકારે કહ્યું છે કે–“પ્રથમ સાધુપણુની દેશના દેવી તે માટે તૈયાર ન થાય તે જ શ્રાવકપણુની દેશના દેવી. નહિંતર પ્રાયશ્ચિત્ત આવે.”
“સાધુપણું એટલે સર્વ પાપને ત્યાગ. કઈ પણ ઉપદેશકાર સાધુ મહારાજ એમ તે નહિં જ કહે કે –
આટલું પાપ તમે કરશે તે ચાલશે? ઉપદેશક તે સર્વથા પાપ છોડવાનું જ કહેશે. પછી વ્રત લેનાર કહે કે, “સર્વથા. છેડવાની મારી તાકાત નથી” ત્યારે સાધુ કહે, “તે પછી ત્રસ જીવની હિંસાનો ત્યાગ કર.” “ફલાણું જુઠાણું ભલે રહે એમ સાધુ નહિ કહે” આથી જ પહેલા સર્વથા પાપ છેડવાનું કહીએ છીએ.
સુદેવ સુગુરૂ સુધર્મની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહીએ છીએ પણ ઉંડાણમાં ઉતરીએ તે “અઢાર પાપસ્થાનકેને પાપસ્થાન સ્વરૂપ માને ત્યાં જ સમકિત” અનંતાનુબંધી દર્શન મેહનીય ખસ્યું છે તેની આ પ્રથમ નિશાની છે.
પછી એ પાપસ્થાનકેમાંથી આપણું કુટુંબના નિભાવ. માટે બારી રાખી ત્યાગ કરીએ તે જ દેશવિરતિ,
તેમ જ જે વખતે એમ થાય કે મારા શરીર, કુટુંબ, ધન કે દુનિયાનું ચાહે તે થાય તે પણ મારે પાપ ન કરવું તે સર્વવિરત.
મારા પરિણામની મલીનતા ન થાય તે વીતરાગ ચારિત્ર.
આ ચાર વસ્તુમાં જે બીજો ભાગ પોતાના શારીરિક કૌટુંબિકની. છૂટ રાખી બાકીના પાપને ત્યાગ થાય તે દેશવિરતિ.
પ્રશ્ન ૩૦–જે અનુમોદન કરવા માત્રથી વિરતિમાં આવી શકાતું.
Page #319
--------------------------------------------------------------------------
________________
૪૮
આગમાત
હાય તા કૃષ્ણજી ચારિત્ર અનુમેાદન કરતા હતા તેથી તે દેશ વિતિમાં આવી શકયા કે નહિ ?
સમાધાન કાયાથી પાપનુ પાષણ કર્યુ, ” આ વાત પ્રતિજ્ઞાની થાય છે, શ્રી કૃષ્ણ મહારાજાને અવિરતિના તીવ્ર ઉદય હાવાથી પ્રતિજ્ઞા એટલે નિયમ નથી.
જો નિયમ નથી તેા એકાદશી આરાધી એમ કહેવાય છે તે કેમ ? તેનું સમાધાન એવું છે કે—સૂત્ર શૈલીમાં અણુવ્રતને જ દેશવિરતિનું સ્થાન છે તેથી અગીારશ કરી તેપણ વ્રતમાં ન રહી.
પ્રત્યાખ્યાનાવરણીથી જેટલું જેટલું પાપ ખસેડવા માંગેા એટલું એટલું જ પાપ દેવતિમાં ખસે. સૂત્ર શૈલીએ પાંચ અણુવ્રતને (દેશવિરતિમાં) સ્થાન આપ્યું. પાંચ અણુવ્રત કૃષ્ણજીને ન હતા એટલે પચ્ચક્ખાણુ ન હતું.
અનુત્તરના દેવાને ૩૩ હજાર વરસ સુધી આહારાભિલાષા ન થાય તા ઉપવાસના લાભ થાય ? ન થાય, કારણ કે પચ્ચક્ખાણુ નથી, તેમ કૃષ્ણ મહારાજ આશ્રવની પ્રવૃત્તિ કરનાર ન હતા તેમ નહિ, પણ તેથી પચ્ચક્ખાણુના લાભ નથી. આથી ૩૩ હજાર વરસે આહાર લેવાના છતાં પચ્ચક્ખાણના લાભ તે દેવતાઓને નથી. સૂત્રશૈલીએ પાંચ અણુવ્રત થાય તો જ દેશવિરતિ ગણાય.
પ્રશ્ન ૩૧—વસા શબ્દના અર્થ કા ? શ્રાવકને સવા વસાની દયા શી રીતે ઘટી શકે ?
સમાધાન—અત્યારે રૂપિઆના ૧૬ આના તેમ આગળના વખતમાં ૨૦ વસા ગણાતા હતા તેથી તે ઉપમાએ ઘટાવતાં જીવ એ પ્રકારના સ્થાવર અને ત્રસ.
ગૃહસ્થને સ્થાવરના પચ્ચક્ખાણુ હાતા નથી તેથી ૨૦ના એ ભાગ કરતાં ૧૦ વસા થયાં.
ત્રસ જીવામાં પણ જાણી જોઈને ન મારવા. ચૂલા સળગાવતાં
Page #320
--------------------------------------------------------------------------
________________
કઈ જીવ આવી ગયે તે તેમાં મારી પ્રતિજ્ઞા નથી, માત્ર સંક
૫થી હિંસા બંધ કરી એટલે ૧૦ માંથી પાંચ ગયા, બાકી રહ્યા પાંચ વસા,
પાંચની બંધીમાં હું ધેલ ખાઈને બેસી ન રહું. મારે અપરાધી થાય તે ડું નહિ એટલે અપરાધીના અર્ધા ગયા એટલે રહ્યા અઢી વસા.
સામે વાઘ-સિંહ ફાળ મારી મને મારી નાખશે; તે માટે હું પચ્ચખાણ નહીં કરું. મારા શરીરને નુકશાન કરે તે વખતે હું ગમ ખાઉં તેમ નહિ બને, એટલે અઢીમાંથી અર્ધો ભાગ ગેયે એટલે સવા રહ્યો.
આ રીતે શ્રાવકને વીસ વસામાંથી સવા વસે ને સાધુને સંપૂર્ણ (આખ રૂપિયા) દયા હેવાથી વીસ વસા.
પ્રશ્ન ૩૨ બિલાડી ઉંદરને પકડે તેમાં ઉંદરને બચાવીએ પણ ઉંદર ન મળવાથી બિલાડી મરી જાય તે આપણને અંતરાય કે હિંસાનું પાપ ન લાગે?
સમાધાન–એવી ઉંદર ખાધા વગરની બિલાડી કેટલી મરી ગઈ? આ તે જેઓને દયા તરફ અરુચી છે તેણે અંતરાય અને હિંસાને થાંભલે ઉભે કર્યો છે ને પકડી લીધું છે. બિલાડીનું કે બિલાડીના બચ્ચાનું ખરાબ થાય તેથી ઉંદરને બચાવતા નથી, એ. તે કુતરે બિલાડીને મારવા આવે તે તેની તે જ બિલાડીને પણ બચાવીએ જ છીએ. જુઓ આ વાત વિચારમાં –
મેઘકુમારનો જીવ જે આગલા ભવમાં હાથી હતું, તે હાથીએ સસલાને બચાવવા માટે એક પગ અઢી દિવસ સુધી અદ્ધર રાખે. પરિણામે ત્રીજે દિવસે હાથી જ્યારે બધા પ્રાણીઓ ખસી ગયા અને નીચે પગ મુકવા જાય છે એટલે પગ સીધે ન થવાથી ભૂમિપર ગબડી પડયો. છેવટે મરી ગયે. આત્મહત્યા થઈ
અહિં તે જૈન શાસનમાં પોતાની હત્યા પણ વજેલી છે. એ.
Page #321
--------------------------------------------------------------------------
________________
૫૦.
આગમત હાથી અઢી દિવસ ભૂમિપર પડ્યો તે શું ભૂમિ પંજી પ્રમાજીને પડ્યો હશે? જણ તેની પાસે હશે કે કેમ? એક સસલાને બચાવવા પિતે મર્યો અને તેને બચાવવારૂપ અહિંસાના ફળરૂપ રાજાને પુત્ર મેઘકુમાર થયા.
જે અહિંસાનું ફળ ન હોય તે તેના પડવાથી જ મરી ગયા હશે તેથી તે મરી ગયાના ફળરૂપ તેની દુર્ગતિ થવી જ જોઈએ? પણ તે તે થઈ નહિ, માટે હિંસા રોકવાથી બીજા જીવને નુકશાનને અવસર લેવાનું નથી પણ અહિંસાને લાભ વિચારવાનું છે.
પ્રશ્ન ૩૩–ત્યારે શું છે જેને બચાવીએ તેઓ અવિરત હોવાથી તે છે જે પાપ સેવે તેનું નિમિત્ત આપણે બનીએ તે આપણને પાપ ન લાગે?
સમાધાન–ત્યારે સસલાને બચાવ્યું તે પછી બચેલા એ સસલાએ શું વિરતિ લીધી હતી? ના! વિરતિ લીધી ન હતી, તે પછી હાથીને જીવ મેઘકુમાર કેમ થય? એટલે બચાવવાથી બચેલે જીવ જે પાપ કરે તે પાપ બચાવનારને લાગતું નથી.
પ્રશ્ન ૩૪–જીવ સિદ્ધિ ગતિએ જાય ત્યારે શરીરમાંથી એકી સાથે એટલે આખા શરીરમાંથી નીકળી જાય એટલે શું?
સમાધાન–જીવ દેવલેક જવાને હોય તે શરૂઆતમાં પગ જુઠા પડી જાય છે ને છેવટે મેં જુદું પડે, એટલે મેંમાંથી કે આંખમાંથી જીવ ગમે તેમ કહેવાય છે. તેવી રીતે છેવટે માગ્યું કે ઠલ્લે છુટી જાય તે તેમાંથી જીવ ગયે એમ કહેવાય છે. આવી રીતે જીવ જાય ત્યારે એક ભાગમાંથી જીવ ગયો એમ કહેવાય અને જ્યારે મેક્ષે જીવ જાય ત્યારે એકસામટા બધા આત્મ પ્રદેશે આખા શરીરમાંથી નીકળી પડે છે.
પ્રશ્ન ૩૫–મેક્ષે જાય ત્યારે ત્રીજો ભાગ એ છે એટલે શું?
સમાધાન—લીંબુ, તુરીયાં, ભીંડા, તુંબડી સુકાય ત્યારે આકાર તે એને એ જ રહે પણ પાણીને ભાગ સુકાઈ જાય ને ઘટ થઈ
Page #322
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
પ૧ જાય છે તેમ મેક્ષે જાય ત્યારે શરીરમાં જે પિલાણ હોય તે ઘટ થઈ જાય એટલે પિલાણવાળે ભાગ આત્મ પ્રદેશથી પુરાઈ જાય. તે પુરાવાથી છેવટે જેટલી શરીરની અવગાહના છે તેને ત્રીજો ભાગ ન્યૂન એટલી આત્માની અવગાહના રહે છે.
પ્રશ્ન ૩૬–ઈલિકા ગતિ એટલે શું ?
સમાધાન-મરણ સમુદ્દઘાતમાં આત્મ પ્રદેશો પોતાને ઉપજવાના સ્થાને જાય ને પાછાં આવે, એટલે ઈયળ જેમ પિતાના શરીરને ભાગ ચાલવું હોય ત્યારે આગળ નાખે, વળી પાછી જાય; તેમ આત્મા મરણ વખતે જ્યાં ઉપજવાનું હોય ત્યાં પોતાના કેટલાક આત્મપ્રદેશ ફેકે છે ને તેમાંથી તે સ્થાને ફેંકેલા પ્રદેશમાંથી) કેટલાક પ્રદેશે જાય અને વળી પાછા આવે ને વળી જાય તેને શાસ્ત્રમાં ઇલિકાગતિ
કહેલી છે.
પ્રશ્ન ૩૭–આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુ બંધાય તે નિયમ તુટી જનાર આયુષ્યને લાગુ પાડી શકાય કે નહિ?
સમાધાન—આયુબંધમાં આયુષ્યને ત્રીજો ભાગ તે અનુક્રમે ભોગવવાની અપેક્ષાએ છે. ત્રીજા ભાગને નિયમ તુટી જનાર આયુષ્ય માટે નથી તેવી રીતે ૩ ૯ ૨૭ ઈત્યાદિ ભાગ પણ નિરૂપક્રમ આયુ વાળા માટે છે.
પ્રશ્ન ૩૮–ત્યારે શું આપણું આયુષ્ય સોપક્રમી છે કે નિરૂપકમી છે?
સમાધાન–આપણું આયુષ્ય સંપકમીજ છે નિરૂપક્રમી નથી એમ નહિં કહી શકાય, આજે પણ ઉપક્રમ લાગે આયુ જલદી ભગવાય ને તે ભગવાય તે જ સેપક્રમી ગણાય. જેમ ઘડીઆળમાં આઠ દિવસની ચાવી આપી હોય તે નિયમસર ચાલે તે આઠ દિવસ સુધી ચાલે. વચમાં જે કમાન છટકી જાય તે બધી ચાવી બે મિનીટમાં પુરી થાય, તેમ આપણા આયુષ્યના દળીઆ અનુક્રમે ભગવાય તે નિરૂપકમી આયુષ્ય ભગવાય અને વચમાં કેઈક અકસ્માત આવી
Page #323
--------------------------------------------------------------------------
________________
આગમજ્યાત ગયા હોય તેા આયુષ્યના બધા પુદ્ગલે અત મુર્હુતમાં ભાગવી લેવાય, તેથી આપણા આયુષ્ય સાપક્રમી ને નિરૂપમી છે.
પ્રશ્ન ૩૯—અઢી દ્વીપની બહાર મનુષ્યા જન્મે કે મરે નહિ ? સમાધાન—ના, અઢી દ્વીપની બહાર મનુષ્યા જન્મે કે મરે નહિ. પ્રશ્ન ૪૦—શાસ્ત્રમાં સિદ્ધશિલા ઉપર દરેક પ્રદેશેાએ અનંતા જીવા છે એમ કહ્યું છે તા જો અનતા જીવા દરેક પ્રદેશે માનીએ તે જ્યાં અકમ ભૂમિ છે ત્યાંથી મેક્ષે જતા નથી. તા અકમ ભૂમિની ઉપર રહેલા પ્રદેશામાં અનંતા જીવા કેવી રીતે મેક્ષે ગયા હશે ?
સમાધાન—અનંતા કાળ હાવાથી જો એક કાળ ચક્રમાં એકજ સહરણ થયેલ સુનિ અકમ ભૂમિમાં કાળ કરી મેક્ષે જાય તેા અનંતા કાળે અનતા થાય.
પ્રશ્ન ૪૧—પંચપરમેષ્ટીના રંગા જુદા જુદા કેમ છે ? સમાધાન—પરમેષ્ટીને રંગ હેાતા નથી. પર ંતુ નવેને જુદા જુદા રૂપે ધ્યાનમાં લેવા માટે અને વર્તુળમાં જુદા જુદા રંગે લેવા માટે પરમેષ્ઠીના ભિન્ન ભિન્ન વર્ષોં રાખેલા છે, અહિં તમને શકા થશે કે તે પછી અરિહંતના વણુ બીજો કરીએ તે ચાલશે કે કેમ ? અહિ તા આખી જમીન ધેાળી છે તેથી તેના નવ ભાગ કરવા છે માટે ચાર દિશામાં ચાર કયા રંગ ગાઠવવા કે જેમ તે જુદા તરી આવે, તે વિચારવા જો યુક્તિ પર જઇએ તા સફેદ સિવાય ચાર રંગમાં સારા કયા ર ંગ ગણાય ? શાસ્ર દૃષ્ટિએ “ નીલિન ” લીલે અને કૃષ્ણ અશુભ છે, લાલ અને પીળા એ એ શુભ રંગ છે તેથી એ લાલને પહેલા મુકી એટલે પીળા પછી મેલવા પડે ત્યાર પછી લીલેા ને કાળા મેલવા પડે એ રીતે વચલી કણિકામાં સફેદ, દિશામાં લાલ આદિ ને વિદિશામાં સફેદ આવી જશે, તેથી તે રીતે પરમેષ્ટીના રંગા ગોઠવાયા.
પ્રશ્ન ૪૨—મુહુપતિના ખેલ અમુક વખત શરીરને લાગે, અમુક વખત ન લાગે તેમાં શી વિશેષતા છે ?
Page #324
--------------------------------------------------------------------------
________________
૫૭.
પુસ્તક ૪-થું
સમાધાન–જયણા અને પડિલેહણ માટે બેલ બેલવા એ અસલ વાત છે. હવે તે બોલે મનને ઠેકાણે રાખવા બેઠવવાના છે ને તેથી મેહનીયાદિ ખંખેરવા લાયક છે, સુદેવાદિ આદરવા લાયક છે. આવી બુદ્ધિ રાખીને તે ગોઠવેલ છે, બેલ નવા છે. એમ નથી. બલની વાતને લેખ તે ૪૦૦-૫૦૦ વર્ષને છે એ બેલે મન માંકડાને ઠેકાણે લાવવા માટે છે. અને આથી મન માંકડાને વશ કરવાને જે ઉપાય તે ન કર્યો તેથી પ્રાયશ્ચિત.
પ્રશ્ન ૪૩–મુહપતિમાં કેવું વસ્ત્ર વાપરવું? સુતરનું, ઉનનું કે રેશમી વાપરવું?
સમાધાન–સુતરનું કપડું મુહપતિ માટે વાપરવું જોઈએ, કારણ કે શાસ્ત્રકારોએ સૌત્ર કહેલું છે. રેશમી કે ગરમ કપડાંની મુહપત્તી કહેલી નથી.
પ્રશ્ન ૪૪–કેઈક નક્ષત્રમાં સાધુનું મૃત્યુ થાય ત્યારે ઘાસનું અગર અડદનું પુતળું કરવામાં આવે છે તે હવે તે પુતળાને ઘાત, કર્યો ગણાય કે નહિ ?
સમાધાન-પુતળું શા માટે મુકવામાં આવે છે તે ખ્યાલમાં રાખવા જેવું છે. કારણ કે શુદ્ધ પંચેન્દ્રિય ન મરે માટે આપિત આકારનું દૂષણ નહિ! કુકડાનું પુતળું માર્યું તેને વિપાક કઠણ પડે છે ત્યારે પણ ત્યાં તે પુતળાને ભેગ તરીકે ઘાત કર્યો છે પણ અહિં તે બચાવવા માટે ઉદ્દેશ છે. કુકડામાં દેવીને ઉદ્દેશીને છે, બચાવવા માટે નથી.
પ્રશ્ન ૪૫–અડદ કે ઘાસનું પુતળું મુકવાથી બીજે બચી શકે ખરે ?
સમાધાન–કેટલીક વખત સામાચારી પરંપરા અને સંગી કારણથી બને છે તેમ શાસ્ત્રકારે કહેલું છે, આયુ આવી રહ્યું હોય ત્યારે જ તેમ થાય; પણ તેમ કરવાથી કમેત બચે છે. પુતળું ઘાસનું કહો કે અડદનું કહે તેથી શું? અત્યારે ડાભની પ્રવૃત્તિ લાગે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમત
પ્રશ્ન ક૬–દરેક આરામાં છ ક્ષે જાય છે તે કઈક વખત આ સંસાર ખાલી થશે કે નહિ? - સમાધાન–જીની સંખ્યા એટલી બધી જબરજસ્ત છે કે ચોથા આરાના પ્રવિભાગમાં માત્ર મેક્ષ છે ને ત્રીજાના છેલ્લા ભાગમાં માત્ર મેક્ષ છે તે ફરીને કદાપિ છએ આરામાં મોક્ષે જવાનું ચાલુ જ રહે તે પણ જીવની સંસારમાંથી સર્વથા ખાલી થવાના નથી, કારણ કે જેની સંખ્યા બહુ જ મોટી છે.
પ્રશ્ન ક૭–પુનમ. અમાવાસ્યા તિથિ શાથી ગણાય?
સમાધાન–પુનમ અમાવાસ્યા ચતુષ્પવમાં લીધી છે તેથી બાર તિથિમાં ગણાય તેમાં પણ વાંધો નથી.
પ્રશ્ન ૪૮–પષ્મી પ્રતિક્રમણ પછી “નિશા” બલવું જોઈએ કે નહિ?
સમાધાન–પષ્મી પ્રતિક્રમણના છેડે “હતિ” બોલવાને રિવાજ કેઈ વર્ષથી છે અને તેની ટીકામાં પણ પખી પ્રતિક્રમણ પછી બોલવું તેમ કહેલ છે.
પ્રશ્ન ક–સાથી (સ્વતિક) કર્યા પછી ફળ સાથીયા ઉપર કે સિદ્ધશિલા પર મુકવું?
સમાધાન–વિધાન થાળ મુકવાનું છે, ફળનૈવેદ્યની જુદી રકાબી મુકાય છે પણ ખરી.
પ્રશ્ન ૫૦–અષ્ટ મંગળકમાં મત્સ્ય યુગ્મ કેમ લીધું હશે?
સમાધાન–શુકન શાસ્ત્રવાળાને પુછીએ તે કેક માણસ ક્યાંક પ્રયાણ કરે છે. સામે આવતા બે મચ્છ દેખે તે અપશુકન ગણે છે. જ્યારે હાથમાં મત્સ્યનું ચિહ્ન હેય તે ઉત્તમ ગણે છે, પણ હાથમાં જીવતું માછલું હોય તે ઉત્તમ ગણાય નહિ. અહિ આકારથી ઉત્તમતા છે અને તેથી અ8 મંગળકમાં આકાર કરવાના છે, તેથી આલેખતાં ન આવડે તે પાટલી કરેલી હોય તેમાં પૂરે.
Page #326
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું
પ્રશ્ન પ૧–અષ્ટ મંગળની પૂજા કરે તથા ફુલ ચઢાવે છે તે કેમ?
સમાધાન–અષ્ટ મંગળીક પૂજાનું સાધન છે પણ અમુક વિધિએમાં જે તે સાધને છે તેની પણ પૂજા કરાય છે. જેમ ક્ષત્રિય હથીયાર જે જીતના સાધને છે, તેની પણ પૂજા કરે છે આથી સાધનની કીંમત વખતે તેની પણ પૂજા કરાય અર્થાત્ પૂજાનું સાધન હેવાથી સાધન તરીકે પૂજા કરાય.
પ્રશ્ન પર–સ્ત્રીઓ નોÉતસિદ્ધાવસ્થા૩૦ બોલી શકે કે નહિ ?
સમાધાન–તે પૂર્વની વાણી હેવાથી સ્ત્રીઓને બેસવાને અધિક કાર નથી.
પ્રશ્ન પ૩–તે તે શ્રી સિદ્ધસેન દિવાકરે બનાવેલું છે તેમ કહેવાય છે?
સમાધાન–અન્યની સભામાં નવકાર બેલતા શરમાયા કહો અગર અપૂર્વતા જણાવવા માટે કહે પણ શ્રી સિદ્ધસેન દિવાકર બેલ્યા છતાં તેમણે નવીન બનાવેલું નથી પણ પૂર્વનું જ એ પદ છે. નવકાર બોલવાની જગ પર પ્રાકૃત ભાષાને સંકેચ થયે તેથી નમોÉત બેલ્યા છે. તેમને ગણધર મહારાજની કૃતિને શરમાવનાર ગણું તેથી તે જગ પર ગુરૂ મહારાજે “મિચ્છામિ દુક્કડ દેવરાવેલ છે.
પ્રશ્ન ૫૪– “ઝંકારારાવસારા એ ગાથા એક સાથે મોટા ઉચ્ચારથી કેમ બેલાય છે?
સમાધાન–શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા તેમાં આ “સંસારદાવાની ૪ ગાથાઓ છેલ્લા ૪ ગ્રંથ રૂપ છે. અંત અવસ્થાએ સંસ્કૃત પ્રાકૃત ઉભય ભાષા સ્વરૂપ અસં. યુક્તાક્ષર એવા આ ગ્રંથની રચના કરતાં કરતાં કાળ ધર્મ પામે છે તે વખતે આ છેલ્લા પદે સંઘ પણ સાથે સાથે પુરે છે.
: ઉભય ભાષા સ્વરૂપ
અનેક એવા આ ગ્રંથની રચના
Page #327
--------------------------------------------------------------------------
________________
૫
આગમાત. પ્રશ્ન ૫૫–નાગકેતુ જન્મતાની સાથે અઠ્ઠમ કરે છે તે દેશવિરતિ ગણાય? જો દેશવિરતિ ગણાય તે, ૮ વરસ પહેલાં દેશવિરતિ સંભવે?
સમાધાન–કુળ સંસ્કાર ન હોય તે ૮ વરસ પહેલાં દેશવિરતિ ન થાય. આજ કાલ તે કુળને અંગે ધર્મ થયે છે પણ પ્રાચીન કાળમાં તે મરજી અંગે ધર્મ હતે. આથી જ શ્રાવકના બાળ બચ્ચાને નિસર્ગ સમતિ મનાય છે અને તેથી કરીને કુળના સંસ્કાર પૂર્વભવના સંસ્કાર, જાતિસ્મરણ અને અવધિજ્ઞાનને અંગે બાળપણમાં પણ વિરતિ આવવામાં હરકત નથી.
પ્રશ્ન પ–દ્વિદળ ન ખવાય તે તે કોનાથી થાય ને તેમાં શું ન ખવાય?
સમાધાન–અડદ, મગ, મઠ, મેથી, તુવેર, ચોળા, ગવાર, વાલ, ચણા, જેમાંથી મગફળી માફક ચીકાશ ન નીકળે ને જેની બે ફાડે થાય છે. કાચા ગેરસ એટલે ઉનું કર્યા વગરનું દૂધ, દહીં છાશ સાથે એકઠા ન કરાય અને ન ખવાય મેથીની, ચોળીની ભાજી સાથે પણ તે કાચા ગોરસ ન વપરાય કારણ કે દ્વિદળ કહેવાય. - પ્રશ્ન પ૭–દહીં કેટલું ઉનું કર્યા પછી કઠોળને સોગ થાય તે પછી હરકત ન ગણાય?
સમાધાન–દહીંને શીતસ્પર્શ ઉડી જાય પછી તેમાં વધે ન આવે.
પ્રશ્ન ૫૮–આંબેલ આદિકનું પચ્ચખાણ પાકું હેય ને પાણી પીધું ન હોય તે ઉપવાસનું પચ્ચકખાણ થાય ?
સમાધાન–અબેલ આદિકનું પચ્ચખાણ પાર્યા પછી પાણી ના વાપર્યું હોય તે પણ આગળ પચ્ચક્ખાણ ન કરાય પણ અભિગ્રહ કરી શકાય.
પ્રશ્ન ૫૯–“નડતુ વર્ધમાનાય” અને “વિશાલ લેચન' સ્ત્રીઓ કેમ નથી બોલતી ?
Page #328
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું
સમાધાન-પૂર્વની વસ્તુ હોવાથી સ્ત્રીઓ નથી બેલતી કારણ કે સ્ત્રીને પૂર્વની વસ્તુ બોલવાને નિષેધ છે.
પ્રશ્ન ૬૦–ાત્રે ખૂબ ઈલેક્ટ્રીક લાઈટના પ્રકાશમાં બેસી જમે તે રાત્રિભેજનને દોષ લાગે રે ?
સમાધાન–પ્રાચીન કાળમાં ઈલેકટ્રીક લાઈટને ઓળગે તેવા મણી રત્નો હતા, છતાં રાત્રે જમવાને નિષેધ કર્યો છે. જે રાત્રી ભજનની છુટ આપશું તે રાત્રે મુનિને વહરાવવાની પણ છુટ આપવી પડશે તેમ જ ગુરૂએ રાત્રિ ભોજન કરવું પડશે. જે તેમ નહિ કરે તે ગુરૂને હરાવ્યા વગર ખાવાને પ્રસંગ આવશે. પરંતુ શાસ્ત્રકારો તે સંભવ માત્રમાં કાબુ મુકે છે, તેથી જ્યાં જયણાનું વિધાન છે ત્યાં સંભવ હોય તે પણ તે ટાળવું જ જોઈએ, અને તે વિચારશો તે જ મુહપતિ દરરોજ અનેક વખત જીવજંતુ નીકળતા નથી છતાં વિધાન હેવાથી એકાદ પણ જીવાતને સંભવ હોય તે મરે નહીં
એ હેતુથી પડિલેહીએ છીએ. તેમ રાત્રિભેજનમાં પણ આહારના રંગના નાના નાના જંતુઓ જે પ્રકાશમાં પણ માલમ ન પડે તે સંભવ તે રાત્રે નીકળે છે અને તે આહારમાં પડે તે પણ આપણે જાણી શકતા નથી માટે જ્ઞાની ભગવંતની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવી જોઈએ.
હંસ ને કેશવને પિતા મિથ્યાત્વી હતું, તેને પુત્રોએ રાત્રિ ભજનને ત્યાગ કરેલ હતું તેથી તેને બસ રાત્રે જ ખવડાવું, દહાડે આપું જ નહિં તેમ કરવાથી તેની શી દશા થઈ તે વિચાર!
પ્રશ્ન ૬૧–ઉપવાસાદિક તપસ્યા કરવી હોય તે આગલી રાત્રે ક્યા વખતથી આહાર પાણી બંધ કરવાં જોઈએ ને ચેવિહાર હવે જોઈએ કે નહિ ?
સમાધાન–પરંપરા મુજબ અને સામાચારીથી રાત્રિના બાર વાગ્યા પછી આહાર પાણી બંધ કરવા જોઈએ. મુખ્યતાએ ઉપવાસાદિક કરનારે રાત્રિભેજનને પ્રથમ ત્યાગ કરવો જ જોઈએ. રાત્રી
Page #329
--------------------------------------------------------------------------
________________
આગમત જન ત્યાગ તે તે મૂળગુણ જે હેવાથી અને ઉપવાસ ઉત્તર ગુણ હોવાથી રાત્રિભેજનને ત્યાગ પ્રથમ કરવું જ જોઈએ, નહિંતર અનાજ ખાવાની બંધી લેનાર માંસ ખાઈ શકે તેવું થાય.
પ્રશ્ન દર–પડવાના દિવસે સાધુ મહારાજ કેમ ભણતા નથી?
સમાધાન–ઘણે ભાગે પંડિતે રજા પડવાની પાળે છે માટે બધે પડવા પળાય છે, તેમાં શાસ્ત્રીય કંઈ કારણ નથી. શાસ્ત્રીય રીતે તે ચાર મહા પડવામાં અસઝાય ગણાય છે તેથી તે દિવસે સિદ્ધાંત ન ભણાય
પ્રશ્ન ૬૩–અસજઝાયમાં દીક્ષા આપી શકાય કે નહિ? સમાધાન–દીક્ષા આપવામાં વાંધો નથી.
પ્રશ્ન ૬૪–આદુ તથા લીલી હળદળ કંદમૂળ છે છતાં સુકવીને તે વપરાય છે તેમ બીજા કંદમૂળ સુકવીને ખવાય કે નહિ?
સમાધાન–આદુ હળદરના અથાણા કરી કેણે ખાધાં? એ બેની સુકવેલીની છુટ છતાં વધારે પ્રમાણમાં તેને ઉપગ નહીં થાય અને જે ગાજર રતાળુ બટાકા વિગેરેની સુકવેલીની છુટ આપે તે છુટથી તેને ઉપયોગ થાય માટે તેની સુકવણી ન ખવાય.
પ્રશ્ન ૬૫–દુવિહાર પચ્ચક્ખાણમાં બીડી પીવાય? સમાધાન–ન પીવાય.
-
GિI]lGillowa-Gullalonum II
Page #330
--------------------------------------------------------------------------
________________
goosesesooossoseremoosesesvoseso છે ધર્મ માગે સફળતાપૂર્વક આગળ વધારનારી છે
મૈત્રી આદિ ચાર ભાવનાઓની છે બહુશ્રુત ગીતાર્થસાર્વભૌમ આગમવાચના દાતા છે
ધ્યાનસ્થ સ્વર્ગત આગામોદ્ધારક છે પૂર આ આનંદસાગરસૂરીશ્વરજીરચિત
સું દ ર– સ ષ્ણા યે
૧ મૈત્રીભાવના
દુહા મિત્રી મનમાં જે ધરે, બાંધે કરમ ન ઘેરા પરહિત બુદ્ધિ ધારતાં, રાગદ્વેષ નહિં શેર ૧ જે જગહિત મન ચિંતવે, તસ મન રાગ ન રેષા ઇર્ષાવન દાવાનલ, હવે ગુણ ગણ પિષ રા
(ઢાળ)
(પ્રભાતી રાગ) મૈત્રી મન ભાવતે, વૈરદવ શામતે,
પામતે કરમફલથી અચંબે, bધ વશ જે કર્યા, હનન જુઠ ને ભર્યા,
પારકાં કનક મણિરત્ન લંબે પરતણી કામિની, પાપધન સામિણી,
પેખતાં ચિત્તમાં પ્રબલ મેહે, લભ વશ ધમધમે, શુદ્ધગુણ નવિ રમ્યો, - વૈરની અગ્નિમાં સમિધ દોહે. ૧ જનક દુહિતા હરી, વંશ નિજ ક્ષય કરી
રાવણે નરકમાં વાસ કીધે,
Page #331
--------------------------------------------------------------------------
________________
આગમજાત
રામ ભ્રાતા હરી, દેખી ત્યાં થરહરી,
વારતે ઈંદ્ર શમવાસ દીધે; પૂર્વ ભવ રાણીને, દેષ કઈ જાણીને,
વીર જીવે શયન વાસ વાર્યો, વ્યંતરી ભવ લહી, દેષ શત સંગ્રહી,
વેદના તીવ્રતર વીર ધા. ૨ વાવીયે વરને, વૃક્ષ ગુરૂ સ્વરને,
છેદ પામે ન જન્મે અનંત, એક વૈર હેય, વ્યાપતું સકલ જોય,
બીજ અંકુર ન્યાયે વધતે, હરિ ભવે ફાડિયે, સિંહ દરી કહાડીઓ,
. બેnતે વીર ભવ નાવ દેખે, કંબલા શંખલા, દેવ દે અતિભલા,
વીરને કીધ ગતબાધ પેખે. પૂર્વ ભવ વૈરથી, મોક્ષગતિસારથી,
- હિલિક તે પેખીને જાય ભાગી, ગૌતમે બુઝ, મેક્ષ પંથે ઠ,
વારો વરનાં બીજ જાગી; વીર અવસાનમાં, બેધ દેવશર્મમાં,
થાપવા મોકલ્યા ઇન્દ્રભૂતિ, સિંહભવ શાન્તિને, લાભ શુભભાંતિને,
બધિને અપતા આત્મભૂતિ. ૪ જીવ સમ્યકૃત્વમાં, સત્વ શુભ તત્વમાં,
દેખતે વિર વાલા નિવારે, કે કંતિએ, ધર્મ નવિ સુખ દીએ,
વારતે વિરહ સૂરિ ગ્રંથ સારે પાંચ લક્ષણ વેર્યો, જીવ સમકિત ભર્યો,
- આદિમાં શમ ભર્યો સમય સારે,
Page #332
--------------------------------------------------------------------------
________________
પુસ્તક જ-થું શમ નવિ જે ધરે, વૈર મનમાં ભરે,
સાધુ તપસી ભમે ભવ અસારે. ૫ કુરૂટ ઉભુરુટ પણ, સાધુ બે તપ રટણ,
વૈરથી નરકમાં વાસ વેઠે, શાન્તિ ગુણ સાયરૂ, વીર રણાગરૂ,
દષ્ટિવિષ સાપ પણ હેડ વેઠે; નયણ અમી સીંચી, વૈર દવ મીંચી,
કીટિકા સહસનું દુઃખ હેતે, શાન્તિ ધરી પક્ષમાં, વીરજિન લક્ષમાં,
દેવભવ આઠમે જીવન લહે. ૬ ધર્મનું સાર એ સુજન ચિત્ત ધાર એ,
ભાવના મૈત્રીની મોક્ષદાઈ જિન કહે કાલ દે, પડિકમે તે પદે,
| સર્વ જીવ મૈત્રી નહિ પૈર કાંઈ વિશ્વ નથી વાહ, શત્રુ વા જે લહે,
| સર્વ સંસારમાં હાય હે, મિત્ર પતિ પુત્રમાં, પત્નિ સખિ બ્રાતમાં,
નવન રંગ છે તેજ લે. ૭ થાય અરિ મિત્ર પણ, જઈ જીવે રાજ્ય પણ,
વૈરથી કર્મ બાંધે નકામા, વૈર મન ધારતાં, જીવ હિત વારતાં,
ભવભવ અધમતા લે સકામા; જીવ ! શિખ સાંભળી, વૈર દઈ આંબલી,
આપ ભાવે સદા મગ્ન થાજે, બેધ સમતા રસી, ચરણ ગુણ ઉલસી,
શાશ્વતાનંદ રસગાન ગાજે. ૮
Page #333
--------------------------------------------------------------------------
________________
આગમોત.
૨ પ્રમોદભાવના
ગુણધ્યાને ગુણ પામીએ, ધ્યાન વિના ગુણ શૂન્ય; પ્રદ ગુણમાં ધારીયે, તે ગુણગણુસહ પુણ્ય. ૧ ફલ વર્તનથી પામી, વતનમૂલ વિચાર, વિચાર હેય સંસ્કારથી, ભાવ અને સંસ્કાર. ૨.
(આદર છવ ક્ષમા ગુણ આદર એ રાગ ) ભાવ પ્રમોદ ધરે ભવિ મનમાં,
જિમ ન ભમે ભવ વનમાં રે; કાલ અનાદિ વાસ નિગેજે,
અક્ષર ભાગ અનંતે રે; ધરતે ચેતના જિનવર દીઠે,
નવિ તેને હોય અંતે રે. ભાવ. ૧ નિજરતે ઘનકર્મ સકામે,
દીસે પગ પગ ચડતે રે; અધ્યવસાય તથાવિધ સાધી,
કર્મબંધને નવિ પડતે રે. ભાવ૦ ૨ બાદર વિકલૅપ્રિયતા પામી,
પચેન્દ્રિયપણું પામે રે; નરભવ આરજ ક્ષેત્ર ઉત્તમકુલ,
શાસ્ત્રશ્રવણ સુખધામે રે. ભાવ૦ ૩ ગુરૂસગે કરણી તરણું,
ભવજલધિ સુખ સરણી રે; લવે મિથ્યાત્વી પણ સુખવરણી,
માર્ગગામી ' નિસરણી રે. ભાવ૦ ૪
Page #334
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું
દાન દયા ક્ષાંતિ તપ સંયમ,
- જિનપૂજા ગુરૂનમને રે; સામાયિક પૌષધ પડિક્કમ,
શુભ મારગને ગમને રે. ભાવ૦ ૫ પામે ભવિ સમકિત ગુણઠાણે,
તેણે કિરિયારૂચિ નામે રે, કરીયે અનુમોદન ગુણ કામે,
લહીયે સુખના ધામે રે. ભાવ. ૬ કાણ પર ફલ ફૂલપણામાં,
જિનપડિમા જિનઘરમાં રે, શુભ ઉપગ થયે જે દલને,
તે આરાધના ઘરમાં રે. ભાવ ૭ દશ દષ્ટાંતે નરભવ પામ્યો,
સત્યમારગ નવિ લાધે રે; પણુ ગુણવંત ગુરૂ સંગે,
સમકિત અદ્દભુત વાળે રે. ભાવ. ૮ હોય તે આદ્યચતુષ્ટય ક્ષયથી,
આરાધે ભવ આઠ રે, શાશ્વત પદવી લાભે તેહને,
નમીયે સહસને આઠ રે. ભાવ૦ ૯ સમવસરણમાં જિનવર બેસે,
નમન કરી ધર્મ કથવા રે, દેશવિરતિ પણ જિનવર દીધી,
ભવજલ પાર ઉતરવા રે. ભાવ૧૯ માત પિતા સુત દાર તજીને,
રજત કનક મણિ મોતી રે;
Page #335
--------------------------------------------------------------------------
________________
આગમત
હિંસા-તૃત ચેરી સ્ત્રી-સંગમ,
નમીયે તે જિનતિ રે. ભાવ૦ ૧૧ ઘાતીકરમક્ષયે કેવલ વરતા,
કરતા બોધ અકામે રે; જીવાજીવ નવ તત્વ બતાવી,
વિજન તારણ પામે . ભાવ ૧૨ સકલ કર્મક્ષયથી સિદ્ધિએ પહેતા,
સાદિ અનંત નિવાસે રે તે સિદ્ધ નિત્ય પ્રભાતે નમીયે,
વરવા શમસુખ ભાસી રે. ભાવ ૧૩ ચારિત્ર પાલી હોય વેચક,
પણ નવિ જાવે મુક્તિ રે; જીવ અભવ્ય તે કારણે ગુણને,
રાગ ન લેશ સદુક્તિ રે. ભાવ૦ ૧૪ જિન ગુરૂ ધર્મત ગુણ ભાવે,
અવગુણ સતત ઉવેખે રે, ક્ષણ ક્ષણ ગુણ ગણ ઉજવલ પામી,
આનંદ વાસ તે પેખે રે. ભાવ ૧૫
૩ કારૂણ્ય ભાવના કરૂણા ધારજો રે કરણ સકલ ગુણેની ખાણ કરૂણા આદ્યમહાવ્રત છાજે, આદ્ય અણુવ્રત થાન;
કરૂણા વિણ હિંસકપણું, પામે દુર્ગતિ દુઃખ નિદાન–-કરૂણા૧ ઇસમિતિ યોગે ચાલે નહિ, મુનિ ખિી શુભ ઠાણ
આવે પગતલ હેઠે, જાયે સઘલા પ્રાણુ-કરૂણ૦ ૨
Page #336
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-ળ્યું શુભ ઉપયોગી મુનિવરને નહિ, બંધ દુરિત અવસાન;
કરૂણ બુદ્ધિ પ્રતિ રેમે હોય, કર્મ નિર્જરા ખાણ-કરૂણા. ૩. શ્રાવક પણ કરૂણ ધરતા જે, વૃક્ષ વધે પચ્ચખાણ;
માટી ખેદે મૂલ વધે પણ, નહિ હિંસાલવવાન–કરૂણા. ૪ કરૂણ રહિત પ્રવૃત્તિ કરતાં, કેઈ મરે નહિ જાન;
તો પણ તે હિંસકમાં ગણુએ, નહિ કરૂણ બલવાન–કરૂણ૦ ૫. અપરાધી જનમાં ઘર કરૂણ, જે સમકિત અહિડાણ;
વીર પ્રભુ સંગમ કરૂણાએ, અશ્રુ નેત્ર મિલાણું–કરૂણા૬ દીન હીન જનને જે દેખી, નવિ કરૂણા દિલભાન;
તેહના ઘટમાં ધર્મ વચ્ચેનથી, ભાખ્યો જિન ભગવાન–કરૂણુ અધમ ઉદ્ધારણ તનમન વતે, ધન ખરચે અસમાન
કુમાર નૃપ જગડુ પરદેશી, સંભવ વૃત્ત સુવાન-કરૂણ૦ ૮ સંપ્રતિરાજ કરે પ્રતિગામ, દીન અનાથ વિહાણ
દેશ અનારય જિનવર કરતે, કરૂણ ભાવ સુભાણ કરૂણા. ૯શ્રુત શિક્ષા ધરી મનમાં સુયણા, કરજે અભયનું દાન
અનુકંપા ધરજો ભવિ કરજે, ધર્મે દઢતા ભાન–કરૂણા૧૦ મેઘરથે પાર રાખે, ગોશાલ જિન ભાણ
વૈશંપાયન તેલેશ્યાથી, ધરી કરૂણા અમિલાણ-કરૂણા ૧૧ બ્રાદત્ત સુભૂમાદિક નરપતિ, કરૂણા વિણ દુખખાણ,
પછી આત્મ-સમા પર છે, ધારો કરૂણા શાન–કરૂણ૦ ૧૨. દ્રવ્ય ભાવ અનુકંપા ધરતા, ભવ ભવ સુખનું નિધાન;
સવસાર બલરિદ્ધિ પામી, લે આનદ અમાન–કરૂણા૧૩.
Page #337
--------------------------------------------------------------------------
________________
આગમત
૪ માધ્ય ભાવના ગુણવંતા મન ધારજો રે, માધ્યચ્ચ ગુણ મણિ ખાણ, કરૂણ મુદિતા મિત્રતા રે, હે તબ સુખઠાણ રે; ભવિકા ! ધરજે મધ્યસ્થભાવ, જેથી શિવપુર દાવ રે. ભ૦ કાલ અનાદિથી આતમારે, કર્મબલે ગુણ હીન, પામે ના સમકિત ઠાણને રે, રખડો ચઉગતિ દીન-ભવિકા ૨ સંયમી વિણ વીતરાગતારે, નહિ સ્વપ્ન પણ સિદ્ધ, કર્મા પ્રભાવ તે ધારતે રે, ગુણ માધ્યસ્થ લીધરે-ભવિકા ૩ જિનવર સરખે સારથી, પાયે વાર અનંત, કમ વિવર નવિ પામીએ રે, જીવ ન લહ્યો ગુણવંતરે–ભવિકા ૪ નિજ ગુણ માને નાતે રે, છેડે ભાવ મધ્યસ્થ, પર પરિભાવકર બેલતે રે, વચન અવાચ્ય અસ્વસ્થરે ભવિકા ૫ ક વિર જિનેશ્વરે રે, ભવ મરીચિ નવેષ, અષભ પ્રભુ નવિ વારીએ રે, જાણી કમની રેલ રે ભવિકા ૬ વચનપદે ગુણ ધારીને રે, સંતત ભાવ પ્રસન્ન, દેખી જિન ગુણ શૂન્યતારે, થાય મધ્યસ્થ પ્રપનરે–ભવિકા ૭ કેવલીપણું નિજ ભાષરે, વરને કહે છદ્મસ્થ, ગૌતમ પ્રશ્ન ન છેડવે રે, જમાલી અસ્વસ્થરે-ભવિકા ૮ લબ્ધિધરા દેવદેવીએ રે, વળી જિનવર શુભ દીખ, મધ્યસ્થ ભાવ વિમલ ધરી રે, ન દે તેહને શીખરે-ભવિકા ૯ ગશાલે મુનિ યુગ્મનેર, બાળી જિનપર તેજ, નાંખ્યું જેહથી વીરજીરે, ખટ માસે લેહી રેજરે-ભવિકા ૧૦ વીર જીનેશ્વર સાહિબેરે, સહી સુર નર ઉપસર્ગ, કર્મ બંધન થતું દેખીનેરે, અનુપાય રહે મધ્યસ્થરે–ભવિકા ૧૧
Page #338
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું જગનાશનરક્ષણ સમરે, બલ ધરતે મહાવીર, ધારે મધ્યસ્થ ભાવનેરે, કેણ અવર જીવ ધીર રે–ભવિકા ૧૨ સનકુમાર નરેશ્વરૂપે, ધરતે ભાવ મધ્યસ્થ, વિધવિધ વેદના વેદતો, નહિં ઔષધ ઉત્કંઠરે–ભવિકા ૧૩
જીવ જુદા કર્મ જુજુઆરે, સજીવ જીવ વૃત્તાંત, દેખી ભવિ મન ધારરે, ભાવ મધ્યસ્થ એકાંતરે–ભવિકા ૧૪ સુખદુઃખકારી સમાગમેરે, નવિ મનમાં રતિ શેષ, ધરિયે વરિચે સામ્યનેર, જેહથી આનંદ પિષ ૨-ભવિકા ૧૫
ટકશાલી વાકચ xxx પુદ્ગલની ખાતર ડોકટર કહે તેમ છે ખાવા, પીવા, સૂવા, બેસવા, રહેવા તૈયાર છીએ, પણ આત્માને માટે કહેનાર ભાવડૉકટર તીર્થંકર મહારાજાના
કથન પ્રમાણે વર્તવા તૈયારી નથી. તો “વહુ કર્ડિ - વંદુ છું” આ સૂત્રો
ડોકટરમાં અનુસરીએ છીએ, પણ આત્મા માટે તે ! આ સૂત્રનું પાલન થતું નથી.”
–પૂ. આગમેઆચાર્યશ્રીવાણી ૨૦૦૪ . વ. ૧૪ પછી પ્રાસંગિક વાતચીત પરથી
Page #339
--------------------------------------------------------------------------
________________
8 પૂજ્ય આગમ દ્વારકશ્રીની સેવામાંથી મળેલા છે. { તાત્વિક નિર્ણય કરે
૧. ધર્મ સંવર-નિરારૂપ છે, કારણમાં કાર્યને ઉપચાર કરી. જિનાજ્ઞાનુસારી તે તે શુભ ક્રિયાઓને પણ ધર્મ કહી શકાય, અને ક્રિયાઓની ઉત્પત્તિ ચિત્તમાંથી થાય છે.
આ રીતે ષોડશક ગ્રંથમાં “ઘશ્ચિત્તમાઃ” વાક્યની સંગતિ થઈ શકે. અન્યથા અરૂપી ધર્મની ઉત્પત્તિ રૂપી મનમાંથી શી રીતે? એ પ્રશ્ન વિચારણીય થઈ પડે. - ૨. કર્મને બાંધવામાં ક્યારેક એકલા મનને પણ ઉપયોગ થઈ શકે, પણ સંવર-નિર્જરા માટે તે ત્રણે ગની વિશુદ્ધિ જરૂરી છે.
૩. સંજ્ઞી પંચેન્દ્રિય સિવાય યથાર્થનિર્જરાને કેઈ અધિકારી નથી. ૪. સામાન્યથી પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ જેનાથી થાય તે મન. જેનાથી પ્રવૃત્તિમાં દઢતાને સંકલ્પ થાય તે ચિત્ત. આત્મિક શુભાશુભ પરિણામે તે અધ્યવસાય.
૫. ગુરૂ મહારાજ આગળ કરાતી ગર્લ્ડલી (સાથી)નું નાણું દેવદ્રવ્યમાં નાંખવું.
૬. ગુરૂ સન્મુખ કરાતા સાથીઓમાં રત્નત્રયીની ત્રણ ઢગલીની ઉપર સિદ્ધશિલા બનાવી શકાય.
૭. ચૈત્ર અને આસો સુદ પાંચમના બાર વાગ્યાથી વદ બીજના સૂર્યોદય સુધી અસઝાય હાય છે.
૮. કાઉસગમાં બગાસું કે છીંક આદિ પ્રસંગે જયણા બુદ્ધિને જાળવવા મેંઢા આગળ મુહપત્તી કે હાથ આડો રાખવે અનુચિત નથી.
Page #340
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું
૯. પાક્ષિક પ્રતિકના અંતે તિરંટ બેલવાની પ્રથા શાસ્ત્રોમાં નહીં સૂચવેલ છતાં આગમથી અવિરોધી ગીતાર્થ પુરૂષની આચરણની પ્રામાણિકતાની રીતે ઉથાપવી સારી નથી.
નહીં તે આગમમાં નહીં જણાવાયેલા “નળિયું અને વલય બે આકાર સિવાયના દરેક આકારના મા હાય” “મરૂદેવીમાતા અનાદિનિગદથી નિકળી કેળ તરીકે થઈ મનુષ્યભવમાં આવ્યા હતા” ઈત્યાદિ ૫૦૦ આદેશ અપ્રામાણિક થઈ જશે!
૧૦. ૫ખ્ખી પ્રતિમાં પાક્ષિક અતિચાર પૂર્વે છીંક આવે તે ફરી પ્રતિ કરવું જોઈએ, પણ ત્રણ વખત છીંક આવે ત્યાં સુધી આ મર્યાદા જાણવી.
૧૧. સામાન્યથી દરેક તીર્થકરેના શાસનમાં જેટલા પ્રત્યેક બુદ્ધો હોય તેટલા પ્રકીર્ણક સૂત્ર હોય, કેમકે ગમે તે બાઘનિમિત્તથી જાતિસ્મરણાદિથી બેધિને પ્રાપ્ત કરી સૌ પ્રથમ જે ઉપદેશ તરીકે બોલે તે પ્રકીર્ણકસૂત્ર કહેવાય છે. –પૂ આગમ દ્વારકશ્રીના અંતેવાસી પૂજ્ય ગણિવર્યશ્રી
કંચનસાગરજી મ.ની નોંધમાંથી
ગુણપૂજાનું મહત્ત્વ पुष्ट्यै गुणानां गुणितां समाकृतिः
__ पूजा परंस्थाइ गुणिनां गुणास्पदम् ॥ ગુણેને આદર–રાગ ગુણની પુષ્ટિ માટે થાય છે, ગુણવારની પૂજા ખૂબ લાભ આપનારી થાય છે.
-પૂ આગ રચિત તીર્થપંચાશિકા શ્લોક ૨૨ પૂર્વાર્ધ.
Page #341
--------------------------------------------------------------------------
________________
કે પ્રકાશક તરફથી કૃતજ્ઞતા જ્ઞાપન !
પરમપૂજ્ય આગમેદ્ધારકશ્રીના તાત્વિક સાહિત્યને યોગ્ય વ્યક્તિ એના હાથમાં પહોંચતું કરવાના મંગળ સંકલ્પથી તારકવર્ય પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરના મંગળ આશીવંદને મેળવી અમારી ગ્રંથમાલાએ વૈમાસિક “ આગમત? નું પ્રકાશન શરૂ કર્યું.
આમાં અપ્રકાશિત વ્યાખ્યાનની હાથની લખેલી સામગ્રી આપવાની ઉદારતા દાખવનાર સ્વ. બાલમુનિ શ્રી મહેદ્રસાગરજીમના શિષ્યરત્ન પૂ૦ ગણિવર્ય શ્રી સૌભાગ્યસાગરજી મ. તથા સમય-શ્રમને વિચાર કર્યા વિના આ કાર્ય વ્યવસ્થિતપણે કરી આપવા માટે પૂ૦ ગચ્છાધિપતિની આજ્ઞાથી સંપાદનને ભાર ઉપાડનાર અમારી ગ્રંથમાળાના મૂળપ્રેરક વિદ્વર્ય શ્રી સૂર્યોદય સાગરજી મ. (પુઆગમ દ્વારકશ્રીના શિષ્યરત્ન), તથા શાસન સુભટ પરમ તપસ્વી પરમ તારક ગુરૂદેવ શ્રી ધર્મસાગરજી મ., ઉપાઠયાય ના શિષ્ય શ્રી અભયસાગરજી મ. તથા અપ્રકાશિત વ્યાખ્યાનના આ કાર્યને વેગવંતું અને વ્યવસ્થિત બનાવવા માટે યોગ્ય સૂચને આપનાર ગણિવર્યશ્રી કંચનસાગરજીમ), પ્રકાશન સંબંધી આમૂલચૂલ વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ જ કિંમતી સૂચને, અનેક વ્યવહારૂ પરામર્શો આપી પ્રસ્તુત કાર્યને સર્વાગીણ બનાવવા માટે ખૂબજ મમત્વ દાખવનાર પૂ. શ્રી ક્ષમાસાગરજી મ. (પૂ આ શ્રી કૈલાસસાગરસૂરિજી મના શિષ્ય) તથા પ્રકાશન માટે આર્થિક સહકાર આપનાર સગ્ગહસ્થને ઉપદેશ–પ્રેરણા આપનાર તે તે આચાર્ય ભગવંતે, પદસ્થ અને મુનિભગવંતના (જેઓના નામ આર્થિક સહાયકેની ધમાં છે) અને તાત્ત્વિક વિચારથી ભર
Page #342
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થું
૭૧ પૂર આ ત્રિમાસિકને વાંચી વિચારી યોગ્ય ફેલા કરનારા સઘળા સાધુ-સાધ્વીઓના ચરણમાં ભાવભરી વંદના પાઠવીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં નિઃસ્વાર્થ પણે તન-મનથી સેવા આપનાર, વ્રત નિયમવાળા અને તપસ્વી છતાં ધક્કા ફેરા ખાઈને પણ મુદ્રણ સંબંધી સઘળી જવાબદારી ઉઠાવી અનુપમ હાર્દિક શુભક્તિ દાખવનાર શેઠશ્રી સારાભાઈ પોપટલાલ ગજરાવાળા (નીલધારાએલિસબ્રીજ, અમદાવાદ. ૬) ના અવર્ણનીય ધર્મપ્રેમનું અમે કયા શબ્દોમાં વર્ણન કરીએ? ખરેખર તેઓએ આ કાર્યને વ્યવસ્થિત અને દરેક રીતે સુંદર બનાવવામાં ખૂબ જ અગત્યને ફાળો નેધા છે.
સંપાદક મહારાજશ્રીના પ્રયત્નને સવારે આકાર આપી તાવિક સાહિત્યને વ્યવસ્થિત બનાવવા માટે નિષ્કામભાવે સક્રિય ભાગ લેનાર શેઠશ્રી સારાભાઇની નિઃસ્વાર્થ સેવા માટે હૈયું ગુણાનુરાગથી ખૂબ જ ઝુકી જાય છે.
શાસનદેવ તેઓને એવી શાસનસેવાની અનુપમ શક્તિ આપે એ અમારી શુભ કામના છે.
તેમ જ ઉદારતાપૂર્વક ધનનો સદ્વ્યય કરનારા, ભેટ રકમ આપી આર્થિક લાભ લેનારા સંગ્રહસ્થ, પ્રકાશનમાં તાત્કાલિક આર્થિક સગવડ કરી આપનાર સદૂગુરૂભક્ત શેઠશ્રી લાલભાઈ L. પરીખ C.A. (અમદાવાદ) તથા પ્રસંગે પ્રસંગે નાની મોટી અનેક કામગીરી બજાવનાર સ્થાનિક પાઠશાળાના શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ તેમ જ ગ્રાહક તરીકે નામ નેંધાવી તાવિક સાહિત્યને ફેલા કરવામાં સહાયક થનારા સંગ્રહસ્થા વગેરે સઘળા મહાનુભાના ધર્મ સ્નેહભર્યા સહકારની હાર્દિક કૃતજ્ઞતા પૂર્વક અનુમોદના કરીએ છીએ.
Page #343
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમ ત અંગે
આવક–જાવક
પરિચય
૫૬૫૩-૦૦ પદસ્થ મુનિઓ અને શ્રમણ ૧૨૧૭-૬૮ ચાર અકેના કાગળના
ભગવતિના ઉપદેશ અને ૨૨૧૯-૬૮ છપાઈને પ્રેરણાથી જુદા જુદા ગામ ૩૨૩–૧૦ બાઈન્ડીંગના અને વ્યકિતઓ તરફથી ૩૦૦-૨૮ બ્લોકના
ભેટ આવેલી રકમોના ૧૭૫-૦૦ ડિઝાઈનના ૬૦-૦૦ દ્વિવાર્ષિક છ ગ્રાહકોના ૬૩–૦૦ સ્ટેશનરીના પરપ-૦૦ એક વાર્ષિક ૧૨૫ ૧૧૮-૧, પરચુરણ ખર્ચના ગ્રાહકેના
૪૪૧૩–૨૪ ર૬૪-૦૦ પ્રાથમિક તૈયારીના
૫૩૮-૦૦
૪૬૭૬-૨૪
ન » સૂચના આગમત” પુસ્તક ૧ (ચારે કે ૨ બાઇડિંગ કરેલા) માગ સુ. ૧૫ તૈયાર થશે. પાંચ
રૂપીયા મોકલી તપ્રેમી જિજ્ઞાસુઓને મંગાવી લેવાની આ ભલામણ છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમ જાતને
ભેટ આપનાર પુણ્યશાળી મહાનુભાવો
૫૦) મેનાબહેન વાડીલાલ પારેખ, કપડવંજ
શાસનદીપક પૂ. આ. શ્રી કૈલાસસાગરસુરીશ્વરજીના ઉપદેશ
અને ધર્મસ્નેહી પૂ. મુનિશ્રી કલ્યાણસાગરજી મ.ની પ્રેરણાથી ૫૦ શ્રી મહીદપુર (માલવા) જૈન શ્રી સંધ
પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ. તથા પૂ. વિર્ય
શ્રી સૂર્યોદયસાગરજી મના ઉપદેશથી ૫૦ પિંડવાડા (મારવાડ) જૈન સંધ
પૂ. પદ્મસાગરજી મ.ની પ્રેરણાથી ૨૫ઇ શેઠશ્રી વસંતભાઈ પૂનમચંદ અમદાવાદ
મુનિરાજ શ્રી યશોવિજયજી મ. (ડેલાવાળા)ના ઉપદેશથી ૨૫૧ શ્રી ગોધરા જૈન શ્રી સંધ
પૂ. મુનિશ્રી ગુણાનંદવિજ્યજી મના ઉપદેશથી ૨૫) ભાવનગર જૈન સંઘ
પૂ. આશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી ૨૦) શાન્તાબહેન હિંમતલાલ સુતરીયા એલિસબ્રીજ-અમદાવાદ
પૂ. મુનિશ્રી લાવણ્યસાગરજી મ.ની પ્રેરણાથી
Page #345
--------------------------------------------------------------------------
________________
૭૪ .
આગમત ૧૨] ધાંગધ્રા જૈન શ્રી સંધ
પૂ. મુનિશ્રી લબ્ધિવિજ્યજી મના ઉપદેશથી ૧૦૫ શેઠશ્રી સોમાભાઈ પૂનમચંદ વકીલ, કપડવંજ ૧૦) ગાંધી હસમુખલાલ કેશવલાલ વેજલપુરવાળા, કપડવંજ ૧૦ઇ શેઠશ્રી લાલભાઈ લ. પરીખ, પરીખ બિલ્ડીંગ, એલિસબ્રિજ,
અમદાવાદ-૬ ૧૦) શેઠશ્રી કાન્તિલાલ પી. શાહ, સાયન, મુંબઈ-રર ૧૦ શેઠશ્રી બાબુભાઈ સાકરચંદ ટોપીવાળા
રિફાઈનરી બિલ્ડીંગ, ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩ ૧૦] જસુમતીના સ્મરણાર્થે શેઠશ્રી રમણિકભાઈ એમ. ફોઝદાર, અમદાવાદ ૧૦) શેઠશ્રી પુખરાજજી સા. ભંડારી રહીડાવાળા, નવરંગપુરા, અમદાવાદ૯ ૧૦ શારદાબહેન ત્રિકમલાલ સુતરીયા, એલિસબ્રીજ, અમદાવાદ-૬
પૂ. મુનિશ્રી લાવણ્યસાગરજીના ઉપદેશથી ૧૦) શેઠશ્રી મોહનરાજજી ભણશાલી, જોધપુર ૧૦) શાહ ખાતે
પૂ. મુનિશ્રી કાંતિવિજયજી મ.
(પૂ. આ. શ્રી ભક્તિસૂરીશ્વરજીના સમુદાયના)ના ઉપદેશથી ૧૦૧ શેઠશ્રી મનમોહનદાસ વૃજલાલ કાનપુર (યુ.પી.)
શેઠશ્રી બાબુભાઈ જે. વેરા ઘડિયાલીની પ્રેરણાથી ૧૦ શેઠશ્રી રતિલાલ જીવણલાલ, વઢવાણ ૫ઇ શેઠશ્રી વેણીચંદ ડોસાભાઈ વડનગર
પૂ. સાધ્વીશ્રી ગુલાબશ્રીજી મ.ના ઉપદેશથી ૫૧ શેઠશ્રી મગનલાલ લખમીચંદ, ધાંગધ્રા
પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી મને ઉપદેશથી
Page #346
--------------------------------------------------------------------------
________________
cu
પુસ્તક ૪-થું પ૧] ઝવેરી અમૃતલાલ ગલાલચંદ, જામનગર
પૂગચ્છાધિપતિશ્રીના ઉપદેશથી ૫૧] સંઘવી ચુનીલાલ લખમીચંદ, જામનગર
પૂ. ગુણસાગરજી મ.ની પ્રેરણાથી ૫૧ જડાવબાઈ પાનાચંદ, જામનગર
પૂ. ગણુ શ્રી ચિદાનંદસાગરજી મ.ના ઉપદેશથી - ૪ શેઠશ્રી રતિલાલ પાનાચંદ ગાંધી, વેજલપુર ૨૫) સંઘવી પોપટલાલ ધારશીભાઈ, જામનગર
પૂ. ગણી શ્રી લાભસાગરજી મ.ની પ્રેરણાથી ૨૫. ડો. માણેકલાલ પ્રેમચંદ, કપડવંજ ૨૫ શેઠશ્રી શાંતિલાલ મંગળદાસ
પૂ. મુનિશ્રી ચંદ્રોદયવિજયજી મ.ના ઉપદેશથી ૨) શેઠ ગાંડાલાલ દેવશીભાઈ ધ્રાંગધ્રા
પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી મ.ના ઉપદેશથી ૨) ઝવેરી જમનાદાસ ગલાલચંદ, જામનગર
પૂ. મુનિશ્રી પુણ્યોદયસાગરજી મ.ની પ્રેરણાથી ૨૧] શેઠશ્રી ચુનીલાલ મેતીચંદ શાહ, પાલેજ (ભરૂચ)
પૂ. મુનિશ્રી ગુણચંદ્રવિજયજી મ. (ડેલાવાળા)ના ઉપદેશથી ૨0 શેઠશ્રી કચરાભાઈ નારણજી, જામનગર
પૂ. મુનિશ્રી સુશીલસાગરજી મ.ની પ્રેરણાથી ૨) શેઠશ્રી છગનલાલ હીરજીજામનગર ૨) ભાલક (વિસનગર) જૈન શ્રી સંધ
પૂ. પં. શ્રી માણેકવિજયજી મ.ના ઉપદેશથી
Page #347
--------------------------------------------------------------------------
________________
૭૬
આગમોત. ૨શેઠશ્રી ગૌતમચંદ રાયચંદ
C/o. અશોકકુમાર રતિલાલ, મુ. બારામતી (મહારાષ્ટ્ર) ૨ ગાંધી શાંતિલાલ મૂળચંદ શાહ, વેજલપુર ૨) શેઠશ્રી જયંતિલાલ મંગળદાસ ગિરધરભાઈ વેજલપુર ૨જી જયંતિલાલ છગનલાલ, વેજલપુર ૧) શેઠશ્રી મેહનલાલ હરખચંદ, જામનગર
પૂ. ગણી શ્રી ચિદાનંદાનંદસાગરજી મના ઉપદેશથી ૧૧ શેઠશ્રી મોહનલાલ કલ્યાણજીભાઈ ઝવેરી, જામનગર
પૂ. મુનિરત્નશ્રી ગુણસાગરજી મ.ના ઉપદેશથી ૧૧) શેઠશ્રી વિઠ્ઠલજી ખીમચંદ જામનગર
પૂ. ગણિવર્ય શ્રી લાભસાગરજી મના ઉપદેશથી ૧) ઝવેરી રાયચંદ તારાચંદ, જામનગર
પૂ. ગણિવર્ય શ્રી લાભસાગરજી મ.ની પ્રેરણાથી ૧) શેઠશ્રી હરખચંદ પરસોતમભાઈ જામનગર
પૂ. મુનિરત્ન શ્રી ગુણસાગરજી મના ઉપદેશથી ૧૧ શેઠશ્રી રાયચંદ ધારશીભાઈ જામનગર
પૂ. મુનિશ્રી પુણ્યોદયસાગરજી મની પ્રેરણાથી ૧૭ વકીલ ચુનીલાલ ચત્રભુજ જામનગર
પૂ. મુનિશ્રી સુશીલસાગરજી મ.ના ઉપદેશથી ૧૧ ઝવેરી છગનલાલ મૂળચંદ, જામનગર
પૂ. ગણિવર્ય શ્રી ચિદાનંદસાગરજી મ.ના ઉપદેશથી ૧) શાહ બાબુભાઈ પુખરાજ મારવાડી, જામનગર
પૂ. મુનિરાજશ્રી ગુણસાગરજી મ.ની પ્રેરણાથી
Page #348
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું ( ૧ઇ ઝવેરી કેશવલાલ અમૃતલાલ, જામનગર
પૂ. ગણિવર્ય શ્રી લાભસાગરજી મના ઉપદેશથી ૧) જયાબહેન ઝવેરચંદ શાહ, જામનગર ૧૧ઝવેરી મેહનલાલ પરસોતમભાઈ, જામનગર
પૂ. મુનિશ્રી સુશીલસાગરજી મની પ્રેરણાથી ૧) ઝવેરી હંસરાજ માણેકચંદ, જામનગર
પૂ. મુનિશ્રી પુણ્યોદયસાગરજી મ.ની પ્રેરણાથી ૧) શેઠશ્રી મેહનમલજી સા. દફતરી, જોધપુર ૧) કાંતાબહેન રસીકલાલ, મુંબઈ લઇ શેઠશ્રી રમણલાલ ભોગીલાલ પરી
છે. અલિંગ, મુ. ખંભાત ૧) શેઠશ્રી રમણલાલ ધરમચંદ (ઈન્કમટેક્ષ વકીલ)
છે. સંધિવપળ, મહેસાણા ૧) શેઠશ્રી લલ્લુભાઈ ડાહ્યાભાઈ, અમદાવાદ ૧) શ્રી પ્રભાવતીબહેન કસ્તુરલાલ પરીખ, કપડવંજ
પૂ. સાધ્વી મનકશ્રીજીના ઉપદેશથી
૪૬૫૩
Page #349
--------------------------------------------------------------------------
________________
છે ક સં પા દ ક ત૨ફથી
છે
છે
કે, ક્ષ
મા
૫
ના
8
જ
પરમારાધ્ય બહુશ્રુત સૂરિપુરંદર ગીતાર્થ સાર્વભૌમ આગમસમ્રાટું આગમોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યશ્રી જ આનંદસાગરસૂરીશ્વર ભગવંતના તાત્વિક વ્યાખ્યાનને વ્યવસ્થિત કરી પ્રકાશન કરવાના પ્રસ્તુત કાર્યમાં શક્ય પ્રયત્ન જાગરૂક્તા રાખવા છતાં પૂજ્ય આગમેદ્ધારકશ્રીના ક આશયથી વિરૂદ્ધ મતિમંદતાથી કે સમજફેરથી થવા પામ્યું છે હોય તે તે બદલ સકલ સંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધે હાર્દિક નિખાલસતાથી સુધારવાની તૈયારી સાથે.
“ શિa...
...
........ મત
હા.
જા હકક જ હશે કે હજ હા
આ પુસ્તક શ્રી આગમહારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ-ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.
Page #350
--------------------------------------------------------------------------
________________ - નમ્ર વિજ્ઞપ્તિ તિ આં પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક દૃષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તો આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ચગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ચગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવા પ્રબંધ કર. કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પૂરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. : પ્રાપ્તિસ્થાન : શ્રી આગમે. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ કાપડ બજાર Po. કે પડવંજ ( જી. ખેડા ) 5. વસંતલાલ એમ. શાહ શ્રી હીરસૂરીશ્વર પાઠશાળા ગાડી >> જૈન દેરાસર, પાયુધુની મુંબઈ 3. ‘આગમાત’ કાયોલય કીર્તિકુમાર એફ. શાહ - દિલીપ ટી સ્ટાર પેટ. મહેસાણા. ઉ. ગુ. શ્રી ચવિજય જેન સંસ્કૃત પાઠશાળા પેસ્ટ, મહેસાણા બુક બાઈન્ડર બચુભાઈ સસ્તુ જૈન નોવેલ્ટી સ્ટોર કાટાવાળી ધર્મશાળા પાટ પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) પં. કપુરચંદ આર. વારૈયા જૈન શ્રેયસ્કર મંડળ પેસ્ટ પાલીતાણા [ સૌરાષ્ટ્ર ] - સારાભાઇ પી. ગજરાવાલા | ની લધારા એલિસબ્રીજ . અમદાવાદ 6. શ્રી જન આનંદ પુસ્તકાલય - ગોપીપુરા સુરત (VV. Rly).