________________
પુસ્તક રજુ
૩૧ હોય તે જ વાત ઉપસંહારમાં હોય, એટલે “તમે એ ઉપસંહાર વાક્ય છે, તે તેને ઉપક્રમ શું છે? તે સમજવું જરૂરી છે.
શાસ્ત્રકારે શરૂમાં ઉપક્રમ તરીકે જણાવ્યું છે કે“ at a જિદે, નવમા ન
जयं भुजंतो भासंतो, पावं कम्मं ण बंधइ ॥" એટલે કે-“ચાલવું, ઉભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું આદિ ક્રિયાઓ જયણથી કરવામાં આવે તે પાપ કર્મ બંધાય નહીં.”
આ રીતે પાપકર્મને બંધ ન થવામાં જયણુને મુખ્ય સાધનરૂપ જણાવ્યું છે.
આ ઉપરથી કદાચ શિષ્યના મનમાં એમ થાય કે-“જ્ઞાન તે નકામા જેવું જ ને ! જયણું જ મુખ્ય છે” એટલે જ્ઞાની ગુરૂ એ ફરમાવ્યું કે “પઢમં ા તો રા” અર્થાત્ “જયણું કરનારે જયણા કરી ક્યારે શકે? જ્યારે જ્ઞાન હોય ત્યારે” એટલે “g i” એ વાક્ય ઉપસંહાર રૂપ છે, તેથી ઉપક્રમ તરીકે કહેવાયેલ “કઈ = સાથે સંગત કરવું ઉચિત છે. એમ કરવાથી તે જ જ્ઞાનની પ્રધાનતા “va vi” વાક્યથી ફલિત થાય જેનાથી કે જયણની પ્રવૃત્તિ વેગવંતી બને !
ટૂંકમાં “પાપથી બચાવનાર જયણા જેનાથી પ્રવર્તે જ્ઞાન તે પ્રથમ શ્રેષ્ઠ છે” એમ “પઢળાઈioથી ધ્વનિત થાય છે.
ન્યાયની પરિભાષાથી વિચારતાં “કર્થ ” ગાથા અન્વય વ્યાપ્તિ રૂપ છે. એટલે “જયણુપૂર્વક પ્રવૃત્તિથી પાપ ન બંધાય” આ ઉપરથી વ્યતિરેક વ્યાપ્તિ એમ પણ ફલિત થઈ શકે કે-“અજયણથી પ્રવૃત્તિ કરતાં પાપ બંધાય” આ વાત શાસ્ત્રકારેએ “સાયં માળો' આદિ છ ગાથાઓથી સ્પષ્ટરૂપે જણાવી છે. - જયણ વગર પ્રવનારો માણસ પ્રાણ-ભૂતની હિંસા કરનારે
૧. પ્રાણુ એટલે બેઈન્દ્રિય આદિ છે, ભૂત એટલે એકેન્દ્રિય છે, જેમાં ચેતન્ય સ્પષ્ટ ન દેખાતું હોય તે એકૅન્દ્રિય જીવો શાસ્ત્રીય પરિભાષામાં ભૂત કહેવાય છે.