________________
poossosseserepossessesesex
ધ્યા ન સ્થ સ્વ – ત પૂર્વ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ છેલ્લી ભયંકર માંદગીના બિછાને પણ રચેલ
તાત્વિક–અર્થપૂર્ણ ગંભીર સુંદર-સુભાષિ તો છે
(૨) વળો થામાવિ, જર્મ પર વેરે છે
परिपक्वदशं कर्म, कथं न वेदिता नरः? ॥ १४ ॥ જે ઉદય તથા જેવું ભાવી હોય તે પ્રમાણે જીવ કર્મને વેદ છે. પરિપકવ દશાને પામેલું કર્મ મનુષ્ય કેમ ન દે? અર્થાત અવશ્ય વેદે. (૧૪) (૨) મvi નાડતાપુ, નીવને જ નિrgy | ૨૪ in
આયુષ્ય પૂરું થયું નથી તેનું મરણ નથી, તેમ જ આયુષ્ય વગર નાનું જીવન નથી. (૨૪) (૨) શરિતારિત વાળા રૂર છે
શાતા કે અશાતા જીવે કરેલા કર્મથી ઉત્પન્ન થયેલી છે. (૩ર) (૪) ભાવાનુવાદ પતિ છે રૂડ II,
આત્મ-પરિણામને અનુસાર કર્મ આવે છે. (૩૫) (૧) વ્યાધીન થir , નિરાધે રચાર ૪૨ .
વ્યાધિએનું કારણ કર્મ છે. અને પીડાનું સહન કરવું તે નિર્જરા માટે થાય છે. (૪૧)
(૧) જ તે પર જ રથ હમ ૪૬
જગત તારું નથી અને તે જગતને નથી. (૪૫)