SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ poossosseserepossessesesex ધ્યા ન સ્થ સ્વ – ત પૂર્વ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ છેલ્લી ભયંકર માંદગીના બિછાને પણ રચેલ તાત્વિક–અર્થપૂર્ણ ગંભીર સુંદર-સુભાષિ તો છે (૨) વળો થામાવિ, જર્મ પર વેરે છે परिपक्वदशं कर्म, कथं न वेदिता नरः? ॥ १४ ॥ જે ઉદય તથા જેવું ભાવી હોય તે પ્રમાણે જીવ કર્મને વેદ છે. પરિપકવ દશાને પામેલું કર્મ મનુષ્ય કેમ ન દે? અર્થાત અવશ્ય વેદે. (૧૪) (૨) મvi નાડતાપુ, નીવને જ નિrgy | ૨૪ in આયુષ્ય પૂરું થયું નથી તેનું મરણ નથી, તેમ જ આયુષ્ય વગર નાનું જીવન નથી. (૨૪) (૨) શરિતારિત વાળા રૂર છે શાતા કે અશાતા જીવે કરેલા કર્મથી ઉત્પન્ન થયેલી છે. (૩ર) (૪) ભાવાનુવાદ પતિ છે રૂડ II, આત્મ-પરિણામને અનુસાર કર્મ આવે છે. (૩૫) (૧) વ્યાધીન થir , નિરાધે રચાર ૪૨ . વ્યાધિએનું કારણ કર્મ છે. અને પીડાનું સહન કરવું તે નિર્જરા માટે થાય છે. (૪૧) (૧) જ તે પર જ રથ હમ ૪૬ જગત તારું નથી અને તે જગતને નથી. (૪૫)
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy