SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-થું (७) ये यथा भाविनो भावास्तथा ते न विपर्ययः ॥ ४९ ॥ જે ભાવે જે પ્રમાણે થવાના છે તે પ્રમાણે તે ભાવે થવાના છે, પણ પલટાવાના નથી. (૪૯) (૮) શાસ્ત્રોri સુજયઃ ૧૨ / શાસ્ત્રોનાં વચને અમૃત સરખાં છે. (૫૧) (૧) મનોરતેક્ëતિ છે પરૂ છે મતનું હરણ આગમના વચનથી થાય છે. અર્થાત્ આગમમાં કહેલા વચન પ્રમાણે વર્તવાથી મૃત્યુ અટકે છે. (૫૩) (૨૦) મૂળ્યોર્જિસ્થાનમાન મીર / 8 / નિશ્ચિત આવવાવાળા મૃત્યુથી ભય ન રાખવે. (૫૪) () થાપણો નિર્વજો રે / પદ શાન્તિથી જે તે વ્યાધિને સહન કરીશ તે હે ચેતન? વ્યાધિઓ તને નિજર માટે થશે. (૫૬) (૨૨) કુતરો ૬ થી ૧૨ / દુઃખને છાતી આપનાર ધીર ગણાય અર્થાત્ ધીર પુરુષ દુખની સામે થાય છે. પણ પીઠ દેખાડતું નથી. (૫૯) (૨૩) સુણે રૌઢ નિ I ૬૦ || દુઃખને સહન કરવામાં જ અત્યન્ત નિર્જરા થાય છે. (૬) (૨૪) ટુણાનાં સાપુતા રહે છે દર ! દુઃખનું સહન કરવું તેમાં જ સાધુતા-સજજનતા છે. (૬૧) (૨૫) કૃત્યરાધના ઘm | દર ! મૃત્યુ આવે ત્યાં સુધીની જે આરાધના રહે તે જ આરાધના ધર્મમય ગણાય. (૬૨) (૬) વાપરો ઘર્મ દઇ કષ્ટવાળે ધર્મ ઉત્તમ ગણાય છે. (૬૪) (૭) ઘર્મે હૈયેં મ દર ! ધર્મમાં ધર્યું રાખવું તે મહાફળવાળું થાય છે. (૬૫)
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy