________________
પુસ્તક ૪-થું (७) ये यथा भाविनो भावास्तथा ते न विपर्ययः ॥ ४९ ॥
જે ભાવે જે પ્રમાણે થવાના છે તે પ્રમાણે તે ભાવે થવાના છે, પણ પલટાવાના નથી. (૪૯) (૮) શાસ્ત્રોri સુજયઃ ૧૨ /
શાસ્ત્રોનાં વચને અમૃત સરખાં છે. (૫૧) (૧) મનોરતેક્ëતિ છે પરૂ છે
મતનું હરણ આગમના વચનથી થાય છે. અર્થાત્ આગમમાં કહેલા વચન પ્રમાણે વર્તવાથી મૃત્યુ અટકે છે. (૫૩) (૨૦) મૂળ્યોર્જિસ્થાનમાન મીર / 8 /
નિશ્ચિત આવવાવાળા મૃત્યુથી ભય ન રાખવે. (૫૪) () થાપણો નિર્વજો રે / પદ
શાન્તિથી જે તે વ્યાધિને સહન કરીશ તે હે ચેતન? વ્યાધિઓ તને નિજર માટે થશે. (૫૬) (૨૨) કુતરો ૬ થી ૧૨ /
દુઃખને છાતી આપનાર ધીર ગણાય અર્થાત્ ધીર પુરુષ દુખની સામે થાય છે. પણ પીઠ દેખાડતું નથી. (૫૯) (૨૩) સુણે રૌઢ નિ I ૬૦ ||
દુઃખને સહન કરવામાં જ અત્યન્ત નિર્જરા થાય છે. (૬) (૨૪) ટુણાનાં સાપુતા રહે છે દર !
દુઃખનું સહન કરવું તેમાં જ સાધુતા-સજજનતા છે. (૬૧) (૨૫) કૃત્યરાધના ઘm | દર !
મૃત્યુ આવે ત્યાં સુધીની જે આરાધના રહે તે જ આરાધના ધર્મમય ગણાય. (૬૨) (૬) વાપરો ઘર્મ દઇ
કષ્ટવાળે ધર્મ ઉત્તમ ગણાય છે. (૬૪) (૭) ઘર્મે હૈયેં મ દર !
ધર્મમાં ધર્યું રાખવું તે મહાફળવાળું થાય છે. (૬૫)