________________
આગમજ્યાત
te
(૮) આરાધના ના મુખ્યન્તા || ૬૬ ॥
તે જ આરાધના છે કે જે મરણના છેડા સુધી રહે. (૧૬)
(૨૧) નજિયા જનિની જિન્તુ, મળત્તા યિા ધ્રુવૈ ॥ ૬૭ || ક્રિયા ફળવાળી નથી પરન્તુ મરણના છેડા સુધી રહેવાવાળી ધર્મ –વિષયક ક્રિયા ફળવાળી છે. (૬૭)
(૨૦) પિયાલોઃ સુવતિ વૈદ્ય, ધર્મ પાપં ન તંત્ર સત્ ॥ ૧ ॥ સુગતિમાં જનારને અહીંયા જ ઘણું પાપ વેદી—ભાગવી લેવાનું હોય છે. કેમ કે ત્યાં તે નથી. (૬૯)
(૨૨) વોટ્યું જર્મતત્તેહિં મોળઃ ॥ ૭૦ ॥ ઉડ્ડયને અનુસરીને કની શ્રેણિના ભાગ હોય છે. (૨૨) અક્ષીળ તપત્તા નિયમાલૂ, મોળ્યું દુધિયાઽવ્યયમ્ II ૭૪ ॥ તપસ્યાથી ક્ષીણ નહિ થયેલું કમ` પડિત પુરુષોને પણ નિયમ ભાગવવું પડે છે. (૭૪)
(૭૦)
(૨૩) સીને જીલાતે 7 દ્દિ જિજ્ઞિષ્ટિમ્ ॥ ૮૦ ||
જ્યારે તીવ્ર અશાતા ઉદયમાં આવે છે. ત્યારે કાઇ પણ વસ્તુ ઈષ્ટ લાગતી નથી. (૮૦)
(૨૪) પાપે પ્રચન્ટે વિષયે વિર્યેયઃ ॥ ૮૬ ॥ પ્રચંડ પાપ ઉદયમાં આવે છતે શબ્દાદિ વિષયા પણુ અશુભ થઈ જાય છે. (૮૧)
(૨૧) થત્યંતિ નો વર્મ મનો ટ્વિìશિનમ્ ॥ ૮૩ ॥ રાગીઓનું મન કર્મને એળંગી શકતું નથી. (૮૩)
(૨૬) માલિમાયં નિરીયાત્મન, સ્વયંપે સ્થિત્તે મય ॥ ૮૧ ॥ હૈ આત્મન્ ! ભાવિ ભાવના વિચાર કરીને પેાતાના સ્વરૂપમાં ચ્યાત્મસ્વરૂપમાંસ્થિર થા. (૮૫)
(૨૭) વોર્મલગ્ન્યાય ચાગ્રજ્યું, અને જર્મક્ષાવઢમ્ ॥ ૮૬ ॥ મનનું ચંચળપણું કમના ખંધને માટે થાય છે. તેવી જ રીતે મનની સ્થિરતા કર્મના ક્ષયને માટે થાય છે. (૮૬)