SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-થું (૨૮) દ્રિક પાળ દાન, તુલી રે જુદી બ્રા ૨ / કર્મના ઉદયને વિચારનાર દુઃખી એ બુદ્ધિમાન પિતાના સ્વરૂપને પામે છે અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. (૯૧). (૨૨) શાન્ચે સર્વત્ર નિસ્પૃહતા ૧૨ / નિસ્પૃહપણું દરેક જગ્યા પર શાન્તિ માટે થાય છે. (૨) (૨૦) થાપા મમતાં વિના ૨૩ | મમતા સિવાય પીડા નથી. (લ્ડ) (३१) कथं कल्पद्रुमो धर्मो ? यदचिन्तितसौख्यदः ॥ ११२ ॥ ધર્મ કલ્પવૃક્ષ સરખો કેમ કહેવાય? કારણ કે તે અચિત્ય સુખને આપનાર છે. ૧૧૨) (३२) मृत्योबिमेति न च कोऽपि विनाशयेत् तम् ॥ ११४ ॥ જગત મરણથી ભય પામે છે પણ તેને-મરણને નાશ કઈ કરી શકે તેમ નથી. (૧૧) (३३) सकृद् भवेत् सुमरण मरणादिमेदि ॥ ११८ ॥ એક વખત થયેલું સમાધિ-મરણ મરણ આદિને ભેદનાર થાય છે. (૧૧૮) (૩૪) વૃ ષણં મૃતિ (મૃત્યુનાં મૃત્યુૌષધ) . ૨૨૦ || મૃત્યુ નિવારવાનું ઔષધ મૃત્યુ છે એટલે સમાધિમરણ છે. અર્થાત્ સમાધિ મરણથી મરણેને નાશ થાય છે. (૧૨) (૩૧) ૪ પુર્વ ઇ, બેસ્ટ રિવર / ૧૪૬ વાવેલું અનાજ આદિ, જેમ ફળ આપે છે. તેમ કરેલે ધર્મ પરભવમાં અવશ્ય ફળ આપે જ છે. (૧૪૬) (૨૬) મર્થrm માં રેત સુઝુ. શકર જે તને સુખની ઈચ્છા હોય તો તે કર્મ રૂપી દેવાથી મુક્ત થા. (૧૪૯) (૨૭) વિર રામાવોચમની, दुःस्वं हि पापात् सुखमेव धर्मात् ॥ १५६ ॥
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy