________________
પુસ્તક ૪-થું (૨૮) દ્રિક પાળ દાન, તુલી રે જુદી બ્રા ૨ /
કર્મના ઉદયને વિચારનાર દુઃખી એ બુદ્ધિમાન પિતાના સ્વરૂપને પામે છે અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. (૯૧). (૨૨) શાન્ચે સર્વત્ર નિસ્પૃહતા ૧૨ /
નિસ્પૃહપણું દરેક જગ્યા પર શાન્તિ માટે થાય છે. (૨) (૨૦) થાપા મમતાં વિના ૨૩ |
મમતા સિવાય પીડા નથી. (લ્ડ) (३१) कथं कल्पद्रुमो धर्मो ? यदचिन्तितसौख्यदः ॥ ११२ ॥
ધર્મ કલ્પવૃક્ષ સરખો કેમ કહેવાય? કારણ કે તે અચિત્ય સુખને આપનાર છે. ૧૧૨) (३२) मृत्योबिमेति न च कोऽपि विनाशयेत् तम् ॥ ११४ ॥
જગત મરણથી ભય પામે છે પણ તેને-મરણને નાશ કઈ કરી શકે તેમ નથી. (૧૧) (३३) सकृद् भवेत् सुमरण मरणादिमेदि ॥ ११८ ॥
એક વખત થયેલું સમાધિ-મરણ મરણ આદિને ભેદનાર થાય છે. (૧૧૮) (૩૪) વૃ ષણં મૃતિ (મૃત્યુનાં મૃત્યુૌષધ) . ૨૨૦ ||
મૃત્યુ નિવારવાનું ઔષધ મૃત્યુ છે એટલે સમાધિમરણ છે. અર્થાત્ સમાધિ મરણથી મરણેને નાશ થાય છે. (૧૨) (૩૧) ૪ પુર્વ ઇ, બેસ્ટ રિવર / ૧૪૬
વાવેલું અનાજ આદિ, જેમ ફળ આપે છે. તેમ કરેલે ધર્મ પરભવમાં અવશ્ય ફળ આપે જ છે. (૧૪૬) (૨૬) મર્થrm માં રેત સુઝુ. શકર
જે તને સુખની ઈચ્છા હોય તો તે કર્મ રૂપી દેવાથી મુક્ત થા. (૧૪૯) (૨૭) વિર રામાવોચમની,
दुःस्वं हि पापात् सुखमेव धर्मात् ॥ १५६ ॥