________________
આગમત
પાપથી દુઃખ અને ધર્મથી સુખ થાય છે એ વિધિને સ્વભાવ ન ઓળંગી શકાય તે છે. (૧૫૬) (३८) न प्रार्थयामि जिन ते पदभक्तितोऽन्यत् ॥ १६८ ॥ - હે જિનેશ્વર ભગવન્! તારા ચરણ કમળની ભક્તિ સિવાય હું બીજી કંઈ પ્રાર્થના કરતા નથી. (૧૮) (३९) लब्धे मार्गे भवति भविनां नो भवेभ्योऽपि भीतिः ॥१७॥
માર્ગ પામ્યા પછી ભવ્ય આત્માઓને ભવને પણ ભય હેતે નથી. (૧૦૦) (૪૦) અશાતે સવે | ૨૭૪ |
પિતાનું–આત્માનું સ્વરૂપ ન જાણ્યું તે પછી જ્ઞાની જાણકાર થયે શા કામને (૧૭૪) (૪૨) ઘરે જે સ્ત્ર જિં જળ તે ? In ૦૬ .
પિતાના આત્માને જાણો તે પછી બીજાની તારે શી જરૂર છે? (૧૭૫) (४२) विद्धयात्मानं यतो नात्माग्वेदि शान मतं जिनैः ॥ १७६ ॥
તું પિતાના આત્માને ઓળખ કેમ કે આત્માને ન ઓળખવાવાળું જ્ઞાન જિનેશ્વરએ જ્ઞાનરૂપ માન્યું નથી. (૧૬) (૪૨) સર મનસિ વંશા, છિના . ૨૮૧ |
હે જીવ? હંમેશાં હૃદયમાં પંચ પરમેષ્ઠીને ધારણ કરવા જોઈએ. (૧૮૫) (૪૪) સ્ટોકોર કુળ: જીગ્ન, ના સાવઘણાધના ૨૮૬ /
આ પંચ પરમેષ્ઠી જ લોકેત્તર ગુણવાળા છે. બીજા કેઈ લકત્તર ગુણવાળા નથી. કારણ કે બીજાઓ તે સાવદ્ય સાધનવાળા છે. (૧૮૬) (४५) धर्मः कल्पः कथं यो हि, कल्पसृड्भाग्यसर्जकः ॥ १८७ ॥
ધમ કલ્પવૃક્ષ કેવી રીતે? કારણ કે જે ધર્મ કલ્પવૃક્ષને પેદા કરનાર એવા ભાગ્યને ઉત્પન્ન કરે છે. (૧૮૭)