SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ઉત્તર-તફાવત છે, જ્યાં આભિનિબંધિક જ્ઞાન છે, ત્યાં જ શ્રત છે. અને જ્યાં શ્રત છે ત્યાં આભિનિબેધિક જ છે, એ હેતુથી ખરી રીતિએ આભિનિબંધિક વ્યાપક છે. આચારાંગ આદિ શ્રત આભિનિબંધિવાળાને જ હોય છે, અને આચારાંગાદિ શ્રુતવાળાને આભિનિને ધિક છે જ. એ રીતે સમ્યગુમતિ અરે સમ્યફથ્થત આ અપેક્ષાએ સંગત જ છે. મા ર્મિક વ્યાખ્યા राग त्यागी भवेइदेवः ત્યારે જુના सक्ति त्यागी सुहपिः स्याइ, देहत्याग्यव्यये पदे ॥ - ર ભાવાર્થ–રાગને ત્યાગી હોય તે દેવ, કે સંગ(પરિગ્રહ)ના ત્યાગી હોય તે ગુરૂ, આસક્તિ છે -મમતાને ત્યાગ કરે તે સભ્યત્વી, અને - શરીરને ત્યાગ કરે તે શાશ્વત પંદ-મોક્ષમાં 3 પહોંચે છે. પૂ. આગમહારકશ્રી રચિત-શ્રીયતિધર્મોપદેશ ગા. ૭૩૯ લ
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy